Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રહે છે, અને એક પરમાણુ કેઇ વિશ્રેણીમાં સ્થિત આકાશ પ્રદેશમાં રહે છે. અને એ પરમાણુ કાઈ ખીજી વિશ્રેણીમાં સ્થિત આકાશ પ્રદેશમાં રહે છે, ત્યારે એ પરમાણુ, સમશ્રેણીમાં સ્થિત દ્વિપ્રદેશાવગાઢ થાય છે. તે દ્વિપ્રદેશાવગાઢ દ્વિપ્રદેશી સ્કન્ધના સમાન ધ્વમ' કહેવાય છે. એક અને એ જે વિશ્રેણીમાં સ્થિત પૃથક્ પૃથક એક એક આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે, તેએ અપચો” કહેવાય છે. એ પ્રકારે સમગ્ર સ્કન્ધ મળીને ‘૨ામ-ગવન્યૌ કહેવાય છે
પાઁચ પ્રદેશી સ્કન્ધ કથચિત ચૌ-વન્થ પણ કહેવાય છે. તે આ રીતે—જ્યારે પાઁચ પ્રદેશી સ્કન્ધ આગળ હેલી વીસમી સ્થાપનાના અનુસાર પાંચ આકાશ પ્રદેશેામાં અવગાહન કરે છે. તેમાંથી એ પરમાણુ ઉપર સમશ્રેણીમાં સ્થિત એ આકાશ પ્રદેશેમાં અવગાઢ થાય છે. એ પરમાણુ નીચે સમશ્રેણીમાં સ્થિત એ આકાશ પ્રદેશેામા અવગાઢ થાય છે. અને એક પરમાણુ અંતમાં વચ્ચેા વચ્ચે સ્થિત રહે છે ત્યારે એ ઊપરના પરમાણુ દ્વિપ્રદેશાવગાઢ દ્વિપ્રદેશી સ્કન્ધના સમાન વમ' અને નીચેના એ પરમાણુ પણ ચરમ એ પ્રકારે ચાર વરમો’ અને એક પરમાણુ, એકલા પરમાણુની સમાન અવક્તવ્ય હોવાથી સમગ્ર પચ પ્રદેશી સ્કન્ધ પમૌ અવસ્થ્ય' કહેવાય છે.
પંચ પ્રદેશી ન્ય માળિ-અવયાનિ’ નથી કહેવાતા, એનું કારણ પણ પૂર્વાવત સમજી લેવુ' જોઇએ, તે ‘પરમ-વહ્રદય’ પણ નથી કહેવાતા, એનું કારણ પણ પૂવત્ સમજી લેવુ' જોઈ એ. તે ‘પરમ-વ્યવહëાનિ' પણ નથી કહેતા, 'અપમાનિ-બવત્તબ્ધ’ પણ નથી કહી શકાતા. ચરમ અચરમ અવક્તવ્ય પણ નથી કહેવાતા ચરમ-અશ્વરમ અવત્તાનાિ' પણ નથી કહી શકાતા ક્રમ ‘પરમાળિ-બવવ્ય' પણ નથી કહેવાતા ચરમ અચરમ અવક્તવ્ય પણ નથી કહેવાતા વરમ ષનાનિાવખ્યાનિ, પણ નથી કહી શકતા ન્નરમ-અશ્વમાળિ-ગવદજ્જાનિ નથી કહેવાતા, વરમ-પરમ-ગવન્ય પણ નથી કહી શકા પણ કથ'ચિત્ વનિ-અશ્વરમ-વન્ય કહી શકાય છે, કેમકે જ્યારે કોઇ પંચ પ્રદેશી સ્કન્ધ આગળ કહેવામાં આવનાર એકવીસમી સ્થાપ નાના અનુસાર આકાશ પ્રદેશેામાં સમશ્રેણી અથવા વિશ્રેણીથી અવગાહન કરે છે, તેએ માંથી ત્રણ સમશ્રેણીથી સ્થિત આકાશ પ્રદેશામાંથી પહેલામાં એક પરમાણુ રહે છે, મધ્યમાં એ પરમાણુ રહે છે અન્તમાં એક પરમાણુ હાય છે, ચેાથા આકાશ પ્રદેશમાં વિશ્રેણીમાં સ્થિત એક પરમાણુ રહે છે, ત્યારે ત્રણ આકાશ પ્રદેશેામાં આદિ અને અન્તના પ્રદેશેામાં અવગાઢ છે. પરમાણુ ચરૌ, અને મધ્ય પ્રદેશવતી ઢયણુક મધ્યવતિ થવાના કારણે પ્રરમ કહેવાય છે. વિશ્રેણીમાં સ્થિત એક પરમાણુ, કેવળ પરમાણુના સમાન ચરમ અને અચરમ શબ્દો દ્વારા વક્તવ્ય ન હેાવાને કારણે ‘લવન્ય’ થાય છે, આ બધાના સમુદાય પંચ પ્રદેશી કન્ધ રમો અશ્વરમ-અવન્ય' કહેવાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૫૪