Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મધ્યમા હાય છે અને એક-એક શેષ પ્રદેશમાં હાય છે. ત્યારે તે ચાર પરમાણુ એક સમ્બન્ધી પરિણમનમાં પરિણત થવાને કારણે તથા એક વણુ, ગંધ, રસ તેમજ સ્પર્શીવાળા હાવાથી એક જ કહેવાય છે અને એ કારણે તેએમાં એકત્વના વ્યવહાર હાવાથી ધરમ' છે. મધ્યવતી... એ પરમાણુ એકત્વ પરિણામ પરિણત હેાવાને કારણે ‘બત્તમ' છે. એવી રીતે બન્નેના સમૂહ રૂપ ષટ્ પ્રદેશી સ્કન્ધ પણ ‘વરમ, ગરમ' કહેવાય છે,
ષપ્રદેશી સ્કન્ધ કથંચિત્ ચરમ-પરમૌ, કહેવાય છે, કેમકે જ્યારે કાઇ પણુ ષટ્ પ્રદેશી ન્યૂ આગળ ખતાવાશે તે સત્યાવીસમી સ્થાપનાના અનુસાર છ આકાશ પ્રદેશમાં સમશ્રેણીથી એકાધિક અવગાહના કરે છે, ત્યારે સશ્રેણીમાં સ્થિત ચાર પરમાણુ પહેલા કહ્યા અનુસાર ચરમ’અને મધ્યવતી છે પરમાણુ ‘અજમો’ કહેવાય છે. અન્નેના સમૂહ દ્ભપ્રદેશી સ્કન્ધ પણ અમ-ગરમી કહેવાય છે.
ષટ્રપ્રદેશી સ્કન્ધ નરમ-ચરમો' પણ કહેવાય છે. જ્યારે દ્રૂપ્રદેશી સ્કન્ધ આગળ કહેવામાં આવનાર અઠયાવીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણીમાં સ્થિત ત્રણ પ્રદેશમાં અવગાહન કરે છે, અને એક-એક આકાશ પ્રકશમાં છે એ પરમાણુ રહે છે, ત્યારે આદ્ય પ્રદેશમાં રહેલા એ પરમાણુ શ્વમ' અને અન્તિમ પ્રદેશમા સ્થિત છે પરમાણુ પણુ ‘વરમ’ એમ બન્ને મળીને ચમૌ કહેવાયા તથા મધ્યવતી એ પ્રદેશ ‘અશ્વરમ’કહેવાયા. સમગ્ર સ્કન્ધ રમો, અત્તરમ' કહેવાયા.
ષપદેથી કન્ય ૨મો-લવરમાં પણ કથ ચિત્ કહેવાઇ શકે છે. તે આ પ્રકારેજ્યારે કાઇ ષપ્રદેશી સ્કન્ધ આગળ કહેવાશે તે એગણત્રીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણીમાં અવસ્થિત ચાર આકાશ પ્રદેશેામાં અવગાઢ થાય છે, અને તેમાંથી આદ્યપ્રદેશમાં એ પરમાણુ દ્વિતીય પ્રદેશમાં એ પમાણુ ત્રીજા પ્રદેશમાં એક અને ચેથા પ્રદેશમા એક પરમાણુ હાય છે. ત્યારે આદ્ય પ્રદેશમાં સ્થિત છે પરમાણુ ચરમ, અને અન્તિમ પ્રદેશમાં સ્થિત એક પરમાણુ પણ ચરમ કહેવાય છે. એમ અન્ને ચરમ વમ' થયા. ખીજા પ્રદેશમા સ્થિત એ પરમાણુ અચરમ છે ત્રીજા પ્રદેશમાં રહેલ એક પરમાણુ પણું અચરમ છે એમ એ અચરમ-વરમાઁ થયા. તેથી જ તે ખધાના સમુદાય ષપ્રદેશી સ્કન્ધ પણ ધમૌવરમાં કહેવાય છે.
ષટ્ઝદેશી સ્કન્ધ કથંચિત્ પરમ-વક્તવ્ય પણ કહેવાય છે, કેમકે જ્યારે તે આગળ કહેવાનારી ત્રીસમી સ્થાપનાના અનુસાર સમશ્રેણી અને વિશ્રેણીમાં સ્થિત ત્રણ આકાશ પ્રદેશામાં અવગાહન કરે છે અને પ્રથમ પ્રદેશમાં એ સમશ્રેણીમાં સ્થિત દ્વિતીય પ્રદેશમાં એ અને વિશ્રેણીમાં સ્થિત ત્રીજા પ્રદેશમાં એ પરમાણુ રહે છે, ત્યારે એ પ્રદેશેામાં અવગાઢ ચાર પરમાણુ સમશ્રેણીમાં અવસ્થિત તેમજ દ્વિદેશાવગાઢ દ્વિપ્રદેશી સ્કન્ધના સમાન પમ એ વિશ્રેણીમાં થિત પ્રદેશમાં અવગાઢ એ કેવળ પરમાણુના સમાન અવક્તવ્ય કહેવાય છે. તેમના સમૂહ ષટ્ પ્રદેશી કન્ધ પણ પદ્મ અવક્તવ્ય' કહેવાય છે. ષદ્ન પ્રદેશી સ્કન્ધુ કથંચિત્ પરમ-અવ་તવ્યો, પણ કહેવાય છે. તે આ પ્રકારે જ્યારે કાઈ પ્રદેશી સ્કન્ધ આગળ કહેવા નીચે એકત્રીસમી સ્થાપનાના અનુસાર સમભેણી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૬