Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેમ એક નારકના વિષયમાં સ્થિતિ ચરમ-અચરમની પ્રરૂપણા કરાઈ, એજ પ્રકારે ભવનપતિ પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પ ંચેન્દ્રિય તિય ચ મનુષ્ય વાનભ્યન્તર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક સુધી ચૌવીસે દડકાના વિષયમાં એક વચનના અનુસાર કહેવુ જોઈ એ. અર્થાત્ તેમને પણ એજ પ્રકારે ચરમ અને અચરમ સમજવાં જોઇએ હવે એજ પ્રશ્ન બહુવચનથી અંગીકાર કરીને કરાય છે
શ્રી ગૌતમસ્વામી :–હે ભગવન્! શું ઘણા નારક સ્થિતિ ચરમથી ચરમ છે અથવા અચરમ છે ?
શ્રી ભગવાન:-હે ગૌતમ! સ્થિતિ પર્યાય રૂપ ચરમની અપેક્ષાથી નારક જીવ ચરમ પણ છે અને કોઈ કાઇ અચરમ પણ છે. એનુ સ્પષ્ટી કરશુ પૃવત સમજી લેવુ' જોઇએ. એજ પ્રકારે નિરન્તર વૈમાનિકા સુધી કહેવુ જોઇએ અર્થાત્ પૂર્વોક્ત ચેાવીસે દંડકાના જીવાના વિષયમાં ચરમ-અચરમની વ્યવસ્થા પૂર્વવત્ જ સમજવી જોઈ એ.
શ્રી ગૌતમસ્વામી:હે ભગવન્! નારક જીવ ભવચરમની અપેક્ષાએ શું ચરમ છે અથવા અચરમ છે ?
શ્રી ભગવાન્—હે ગૌતમ ! ભવપર્યાય રૂપ ચરમની અપેક્ષાએ કાઇ નારક ચરમ અને કોઇ અચરમ હોય છે એવું સ્પષ્ટીકરણ ગતિ ચરમના સમાનજ જાણી લેવુ જોઇએ. વૈમાનિક સુધી આ રીતે કહેવું જોઇએ. અર્થાત્ પૃચ્છા કાળમાં નારક એકેન્દ્રિય, વિકલેન્દ્રિય તિય ચ પંચેન્દ્રિય મનુષ્ય યાવત્ વૈમાનિકોના તે વર્તમાન ભવ અન્તિમ છે, તેભવ ચરમ છે અને જેના તે ભવ અન્તિમ નથી તે ભવ અચરમ છે.
શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! ઘણા નારક ભવ પર્યાય રૂપ ચરમથી શું ચરમ છે અથવા અચરમ છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! ચરમ પણ છે, અચરમ પણ છે. અર્થાત્ ઘણા નારકે એવા પણ છે જે વર્તમાન નારક ભવની પછી ક્રીથી નરકભવમાં ઉત્પન્ન થશે નહિ. તે ભવ ચરમ છે. ઘણી નાર એવા પણ છે જે ભવિષ્યમાં ફરી નારક ભવમાં ઉત્પન્ન થશે તે ભવ અચરમ છે. નારકાના સબંધમાં જે કથન કરાયુ` છે, તેજ ભવન વાસી. પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયા, વિકલેન્દ્રિયા, તિય ચ પ ંચેન્દ્રિયા, વાનભ્યન્તરા, જ્યાતિષ્કા અને વૈમાનિકના વિષયમાં પણ સમજવું જોઈ એ. તેઓમાં પણ નારકાના સમાન ફાઇ ચરમ છે, કોઇ અચરમ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારક જીવ ભાષા ચરમથી અર્થાત્ ચરમ ભાષાની અપેક્ષાએ ચરમ છે અગર અચરમ છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
७८