Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મનુષ્યયોનિવિશેષ કા નિરૂપણ
મનુષ્ય નિ વિશેષ વક્તવ્યતા શબ્દાર્થ-(વિ i મતે ! વળી quત્તા ?) હે ભગવન્! નિ કેટલા પ્રકારની છે? (Tોમાં ! સિવિઠ્ઠr Tોળી qUU/ત્તા ?) હે ગૌતમ ! ત્રણ પ્રકારની નિ કહી છે (તેં કા) તે આ પ્રકારે (મુન્ના) કૂર્મોન્નતા (સંવત્તા) શંખાવર્તા (વંતપત્તા) વંશીપત્રા (મુળાયા of sોળી ઉત્તમકુરિસમi) કૂર્મોનનતા નિ ઉત્તમ પુરૂષની માતાઓની હોય છે (Horrori નોળી) કર્મોના નિમાં (ઉત્તમgar Tદ ત્રયંતિ) ઉત્તમ પુરૂષ ગર્ભમાં જન્મ લે છે (i =€T) તેઓ આ પ્રકારે (બહંતા) અહત (રવી ) ચકવર્તી ( વા) બલદેવ (વાકુવા) વાસુદેવ
(લંવાવત્તાÉ ગોળી) શંખાવર્તા નિ (ફથી રચારસ) સ્ત્રી રત્નની હોય છે (સંવતવત્તા કોળી) શંખાવર્તા નિમાં (કદવે વીવાય વાચ) ઘણુ જીવ અને પુદ્ગલ (વાતિ) આવે છે (વિદ્યામંતિ) પેદા થાય છે (જયંતિ) ચિત થાય છે (વરત્તિ) ઉપચિત થાય છે તેનો વેવ fબન્નતિ) પરન્તુ નિષ્પન્ન નથી થતા (વંસીત્તા કોળી) વંશી પત્રા નિ (પિદુગર) પૃથફ જનની માતાઓની હોય છે (વરી પત્તળ કોળી) વંશી પત્રા નિમાં (પિદુગળે દમે વપંતિ) પૃથફ જન ગર્ભમાં આવે છે
इइ पण्णवणाए नवमं जोणिपयं समत्तं
છે પ્રજ્ઞાપનામાં નવમું નિપદ સમાપ્ત છે ટીકાર્થ – હવે મનુષ્યની વિશેષ ચૅનિયાનું નિરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! નિઓ કેટલા પ્રકારની કહેલી છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! ત્રણ પ્રકારની નિ કહેલી છે, તેઓ આ પ્રકારે કર્મોનનતા, શંખાવર્તા અને વંશીપત્રા, જે એનિ કાચબાની પીઠની જેમ ઉંચી હોય તે કૃનતા નિ કહેવાય છે. જેના આવર્ત શંખના સમાન હોય તે શંખાવર્તા, બે વંશી પત્રોના સમાન આકારવાળી નિને વંશીપત્રો કહે છે. આ ત્રણ પ્રકારની યોનિ માંથી ફન્નતા નિ ઉત્તમ પુરૂષેની માતાઓની હેય છે. કર્મોન્નતા નિમાં ઉત્તમ પુરૂષ ગર્ભમાં આવે છે, જેમકે–અરિહન્ત (તીર્થકર) ચકવર્તી, બલદેવ અને વાસુદેવ. શંખાવત ની ચકવર્તીની પટરાણીની–સ્ત્રી રત્નની હોય છે. શંખાવર્તારોનિમાં ઘણું
અને પુદ્ગલ આવે છે; ગર્ભ રૂપથી ઉત્પન્ન થાય છે, સામાન્ય રૂપથી વૃદ્ધિને પ્રાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૯.