Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હાય છે અગર વિવૃત્ત અર્થાત્ ખુલેલી મહારથી સ્પષ્ટ જણાતી ચેાનિ ડાય છે, અથવા સંવૃત્ત વિવૃત્ત અર્થાત્ બન્ને પ્રકારની ચેાનિ હાય છે?
શ્રી ભગવાન્ :-હે ગૌતમ ! નારકેાની સંવૃત્ત ચૈાનિ હાય છે, વિવૃત્ત નથી હાતી અને ન સંવૃત્ત-નિવ્રુત્ત હાય છે, નારકેાના ઉત્પત્તિ સ્થાન નરક નિષ્કુટ આચ્છાદ્વિત જાળી યાના સમાન ડાય છે. તેથી જ તેની ચેનિ સવૃત્ત જ કહી છે. એ સ્થાનામા ઉત્પન્ન થયેલા નારકા શરીરથી વૃદ્ધિને પામીને શીતથી ઉષ્ણુ અને ઉષ્ણુથી શીત સ્થાનામાં પડે છે. એજ પ્રકારે વનસ્પતિકાયિકા સુધી સમજવું જોઇએ. તાત્પર્ય એ છે કે અસુરકુમાર આદિ ભવનપતિયા, પૃથ્વીકાયિકા, અાયિકા, તેજસ્કાયિકા, વાયુકાયિકા તથા વનસ્પતિ કાયિકાની ચેનિ નારકાની સમાન સ ંવૃત્ત જ ડાય છે. વિવૃત્ત અથવા સંવૃત્ત ચેાનિ નથી હાતી. એકેન્દ્રિયાની ચેાનિ પણુ સ્પષ્ટ પ્રતીત ન થવાને કારણે સંવૃત્ત જ હાય છે. શ્રી ગૌતમસ્વામી :–હે ભગવન્ ! દ્વીન્દ્રિયાની ચેાનિ શું સંવૃત્ત હાય છે. વિવૃત્ત હૈાય છે અથવા સંવૃત્ત વિવૃત્ત હાય છે?
શ્રી ભગવાન્ :–હે ગૌતમ! દ્વીન્દ્રિયાની ચેનિ સવૃત્ત નથી હોતી પણ વિવૃત્ત હોય છે, સવ્રુત્ત વિવૃત્ત નથી હેાતી, કેમકે તેમના ઉત્પત્તિ સ્થાન જલાશય આદિ સ્પષ્ટ દેખાદે છે. એજ પ્રકારે અર્થાત દ્વીન્દ્રિયાનિ સમાન જ ત્રીન્દ્રિયા અને ચતુરિન્દ્રિયાની ચૈાનિ પણ વિવૃત્ત હૈાય છે, સંવૃત્ત નહિ અને સવૃત્ત વિવૃત્ત પણ નથી થતી. તેમના ઉત્પત્તિ સ્થાન જલાશય આદિ પણ સ્પષ્ટ પ્રતીત થાય છે. સંમૂમિ પચેન્દ્રિય તિય ચા અને સમિ મનુષ્યની ચેાનિ પણ વિવૃત્ત હાય છે. સવૃત્ત અગર સવૃત્ત વિદ્યુત નથી થતી. ગજ પંચેન્દ્રિય તિય ચે. અને ગર્ભજ મનુષ્યની ચેાનિ સ ંવૃત નથી થતી, વિદ્યુત પશુ નથી હાતી પણ સવ્રત વિદ્યુત જ હાય છે, કેમકે ગ`જ સદ્યુત વિવૃત રૂપ હાય છે તે અન્દર હેાય ત્યારે સ્વરૂપથી પ્રતીત નથી થતા પશુ ઉપરના વધવા આદિથી બહાર દેખા દે છે.
વાનબ્યન્તર ધ્રુવા, જ્યેાતિષ્ક દેવા અને વૈમાનિક દેવાની ચેનિ નારકાના સમાન સંવૃત જ સમજવી જોઇએ, વિદ્યુત અગર સંવૃત વિદ્યુત નહિ
શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્! એ પૂર્વોક્ત સંવૃત ચેાનિક, વિદ્યુત સૈનિક અને સવ્રત વિદ્યુત ચેાનિક તથા અયેાનિક જીવેામાં કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્ :-હૈ ગૌતમ ! બધાથી ઓછા જીવ સવૃત વિદ્યુત ચેાનિક છે; કેમકે ગજ પંચેન્દ્રિય તિય ચ અને ગાઁજ મનુષ્ય જ સંવૃત વિદ્યુત ચેાનિક હોય છે, સંવૃત ચેાનિકાની અપેક્ષાએ વિદ્યુત ચેાનિક અસંખ્યાતગણા છે, કેમકે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિ ન્દ્રિય, સમૂમિ પંચેન્દ્રિય તિય ́ચ અને સમૂમિ મનુષ્ય વિદ્યુત ચેાનિક હાય છે, વિદ્યુત ચૈાનિકાની અપેક્ષાએ અચેાનિક અનન્તગણા અધિક છે કેમકે સિદ્ધ જીવ અયેાનિક છે અને તેઓ અનન્ત છે, અચાનિકની અપેક્ષાએ સંવૃત ચેાનિક અનન્તગણા છે, કેમકે વનસ્પતિકાયિક સંવૃત ચેાનિક છે અને તેએ સિદ્ધોથી પણ અનન્તગણા છે ॥ ૩ ॥
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૮