Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહેવાશે. દ્વિપ્રદેશી સ્કન્ધની જેમજ તેમનું' ચરમત્વ સમજી લેવું જોઇએ. કિન્તુ ત્રિપ્રદેશી સ્કન્ધ, દ્વિપ્રદેશી સ્કન્ધના સમાન ચરમ નથી હાતા. તે કથ`ચિત્ અવક્તવ્ય પણ છે, કેમકે જ્યારે કાઈ ત્રિપ્રદેશી સન્ય એક જ આકાશ પ્રદેશમા અવગાહન કરે છે. ત્યારે પરમાણુના સમાન એમાં ચરમ અને અચરમના વ્યવહાર નથી થઈ શકતા, તેથી જ તે અવક્તવ્ય કહેવાય છે.
હવે ચાથાથી આઠમા ભંગ સુધીના નિષેધ કરે છે. ત્રિપ્રદેશી સ્કન્ધ ચશ્માનિ’ (ચરમનુ' બહુવચન, અર્થાત્ ઘણા ચરમ) નથી કહી શકાતા, એ માબતમાં યુક્તિ પહેલા અતાવેલી છે, એજ પ્રકારે તે માનિ’ અને અવવ્યનિ પણ નથી કહેવાતા, ત્રિપ્રદેશી સુન્ધ ચરમ અચરમ’ પણ નથી, ‘જમ-અપમાનિ' પણ નથી કહી શકતા. તેમાં નવમા ભંગના સંભવ છે, તે ખતાવે છે. ત્રિપ્રદેશી સ્કન્ધ થંચિત્ વરમાળ, શ્રમ કહી શકાય છે. જ્યારે ત્રિપ્રદેશી સ્કન્ધ સમશ્રેણીમાં સ્થિત ત્રણ આકાશ પ્રદેશેામા અવગાઢ થાય છે, ત્યારે તેના આદિ અને અન્તના બે પરમાણુ પન્તવતી હાવાને કારણે ચરમ થાય છે. અને મધ્યમ પરમાણુ મધ્યવતી હેાવાને કારણે અચરમ થાય છે. તેથી તે વરમ બચમ' કહેવાય છે. એની ચેાથી સ્થાપના આગળ કહેવાશે. આમાં દશમા ભંગ ‘ચરમાણિ અચરમાણિક ઘટીત નથી થતા, કેમકે ત્રણ પ્રદેશાવાળા સ્કન્ધમાં ઘણા ચરમ અને ઘણા અચરમ ડાઈ શકતાં નથી. અગીયારમા ભંગ એમાં ઘટિત થાય છે. તે આમ છે ાથવિત ધામ ભવચ્ ‘જ્યારે ત્રિપ્રદેશી સ્કન્ધ સમશ્રેણી અને વિશ્રેણીમાં અવગાઢ થાય છે ત્યારે તેના બે પરમાણુ સમશ્રેણીમાં સ્થિત હાવાને કારણે એ પ્રદેશોમાં અવગાઢ દ્વિપ્રદેશી સ્કન્ધના સમાન ચરમ કહી શકાય છે, અને એક પરમાણુ વિશ્રેણીમાં સ્થિત હેાવાને કારણે ચરમ અગર અચરમ શબ્દો દ્વારા વ્યવહારને ચેાગ્ય ન હોવાથી અવક્તવ્ય ખને છે. એની સ્થાપના પાંચમી આગળ કહેવાશે. માકીના ભગાના નિષેધ કહેવા જોઇએ. આગળ કહેશે ત્રિપ્રદેશી સ્કમાં પ્રથમ, તૃતીય, નવમ અને એકાદશમા ભંગ મળી આવે છે. તાત્પય એકે ત્રિપ્રદેશી સ્કન્ધમાં વમ' એ પ્રથમ ભંગ, વન્યઃ એ ત્રીજો ભંગ મળી આવે ચરમો અચરમ' એ નવમા ભ’ગ અને ‘ચરમ અવક્તવ્ય’ એ અગીયારમે ભગ થાય છે. ખાકીના ભ ંગે ઘટિત નથી થતા.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છેડે ભગવન્! ચૌપ્રદેશી સ્કન્ધ શું ચરમ છે, અચરમ છે અથવા અવક્તવ્ય છે? ઇત્યાદિ પ્રકારથી છવીસ ભંગ લઈને પ્રશ્ન કરવા જોઇએ.
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–ચૌપ્રદેશી સ્કન્ધ કથ'ચિત્ ચરમ થાય છે, કેમકે જ્યરે તે સમશ્રેણીમાં સ્થિત એ આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે, ત્યારે તે ચરમ કહેવાય છે. તેની સ્થાપના છટ્ઠી આગળ કહેવાશે. તે સમયે ચરમ નથી કહેવાતા. એ વિષયમાં યુક્તિ પૂવત્ સમજી લેવી જોઈએ. ત્રીજો ભગ તેમાં ઘટીત થાય છે અર્થાત તે કચિત્
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૫૦