Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થાય છે અને વિશેષ રૂપથી પણ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. પણ તેમની નિષ્પત્તિ નથી થતી. વૃદ્ધ આચાર્યોના કથનાનુસાર એનું કારણ એ છે કે અત્યન્ત તીવ્ર કામ રૂપી અગ્નિના સંતાપથી તે વિનાશને પ્રાપ્ત થઈ જાય છે. વંશીપત્ર નિ સામાન્ય જીવેની માતાની હોય છે. એ નિમાં સાધારણ જીવ ગર્ભમાં આવે છે.
નવમ નિ પદ સમાપ્ત
ચરમાગરમ–કા નિરૂપણ
(૧૦) ચરાચરમ પદ શબ્દાર્થ–(જો મત્તે ! પુત્રવીવો વUત્તાગો) હે ભગવન્! પૃથ્વી કેટલી કહેલી છે? (જોયાઅદ્ર પુત્રવીરો Tumત્તાશો) હે ગૌતમ ! આઠ પૃથ્વીએ કહેલી છે (i =હા) તેઓ આ પ્રકારે છે (ચળcવમ) રત્નપ્રભા (રમા) શર્કરામમા (વાસુમા) વાલુકા પ્રભા (વંજમાં) પંકપ્રભા (ધૂમcqમા) ધૂમપ્રભા (તમવમા) તમઃપ્રભા (તમ તમબૂમા) તમસ્તમપ્રભા (ઉસી ) ઈષત્ પ્રારભાર
(ામ મંતે ! રચનામાં પુરી િનરમા) હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથિવી શું ચરમ છે ? (રમા) અચરમ છે (ભાડું) ચરમાઈ છે (અરજમાડું) અચરમાઈ-અચરમાણિ છે (જનમાંતા ) અરમાન્ત પ્રદેશ છે (જામંતવાણા) અચરમાંત પ્રદેશ છે? (મા ! રૂમાળે રચT:qમાં ગુઢવી) હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી (નો રામા નો
) નથી ચરમા કે નથી અચરમા (નો રરમrd) ન ચરમણિ (નો રામird) અચરમાણિએ નથી ( રમંતા , નો અમંતા ) અરમાન્ત પ્રદેશાનથી, અચરમાન્ત પ્રદેશાનથી (નિયમ) નિયમથી (બજરH) અચરમ છે (વરમાળ ચ) બહુવચનાન્ત ચરમ છે (વસંતલા ૨ વરમંતા ૨) ચરમાનત પ્રદેશ અને અચરમાત પ્રદેશ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૦