Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તથા અનિકે અર્થાત્ નિરહિત સિદ્ધ જેમાંથી કેણિ કેની અપેક્ષાએ અલ્પ છે, ઘણું છે, તુલ્ય છે. અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન !–હે ગૌતમ ! શીતષ્ણ ચેનિક જીવ બધાથી ઓછા છે, કેમકે ભવન પતિ, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વાનવ્યન્તર, તિક અને વૈમાનિક દેવ શીતોષ્ણ નિવાળા હોય છે. શીતષ્ણ એનિકોની અપેક્ષાએ ઉષ્ણુ યોનિક અસંખ્યાતગણ અધિક હોય છે. કેમકે બધાં સૂક્રમ અને બાદર તેજસ્કાચિક ઘણા ખરા નારક, કેટલાક પૃથ્વીકાયિક, અષ્ક યિક, વાયુકાયિક અને પ્રત્યેક વનસ્પતિકાયિક ઉષ્ણનિક હોય છે ઉષ્ણ શે નિકની અપેક્ષાએ અનિક અર્થાત્ સિદ્ધ અનન્ત ગણા છે, કેમકે સિદ્ધ અનન્ત છે. અનિકની અપેક્ષાએ શીત કેનિક અનન્તગણ છે કેમકે બધા અનન્તકાધિક શીતાનિ વાળા હોય છે અને તેઓ સિદ્ધોથી પણ અનન્તગણુ છે. સૂત્ર ૧ છે
યોનિ વિશેષકા નિરૂપણ
નિ વિશેષ વક્તવ્યતા શબ્દાર્થ–(વિણં મતે ! કોળી Tomત્તા) હે ભગવનું નિ કેટલા પ્રકારની કહેલી છે? (તોયમાં નિવિદા કોળી Homત્તા) હે ગૌતમ ! ત્રણ પ્રકારની નિ કહેલી છે? (તં ) તે આ પ્રકારે (નિત્તા) સચિત્ત (નિત્તા) અચિત્ત (કીરિયા) મિશ્ર
(નચાળું મંતે ! જે વિત્તા કોળી, વિત્ત ગોળી, મીતિયા કોળી) હે ભગવન્ ! નારકેની નિ શું સચિત્ત હોય છે ? અચિત્ત હોય છે ? અગર મિશ્ર અર્થાત સચિત્તચિત્ત હોય છે! (ચમા ! મો વત્તા કોળી નિત્તા કોળી, નો મીસિયા ગોળા) હે ગૌતમ ! સચિત્ત નિ નહિ, અચિત્ત નિ હોય છે મિશ્ર નિ પણ નહિ
(સુરકમારા સંતે ! હિં નિત્તા વાળી મત્તા કોળી, મીતિયા કોળી) હે ભગવન ! અસુરકુમારેની શું સચિત્તનિ, અચિત્તનિ અગર મિનિ હોય છે? (નોરમા ! નો નિત્તા નો, ચિTI નોળી નો મીનિચા કોળી) હે ગૌતમ ! સચિત્ત નિ નથી હતી, અચિત્ત યોનિ હોય છે, મિશ્ર નિ નથી હોતી (gવં મારા) એ જ પ્રકારે સ્વનિતકુમાર સુધી
(
પુ રૂાળે મરે! કિં નિત્તા ગોળી, નિત્તા વાળી, નીતિચા ગોળી? હે ભગવન્ ! પૃથ્વીકાચિકેની શું સચિત્ત નિ હોય છે? અચિત્તનિ હોય છે? અગરત મિશ્ર યોનિ હોય છે (ચમા ! પિત્તા ગોળી, ચિત્તા નોળી, મલિયા વિ વો) હે ગૌતમ! સચિત્ત નિ, અચિત્તનિ, મિશ્ર નિ પણ હોય છે (ઘઉં નાવ ચરિંવિચા) એજ પ્રકારે ચૌ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
२४