Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिकाटीका श.१७०६सू०३ प्राणातिपातावि(१८ पापस्थानक्रियावर्णनम् ३१ तिपातक्रिया भवति । यदा तु दिग्द्वये एव अलोकस्तदा दिक्चतुष्टये प्राणातिपात क्रिया भवति, यदा एकत्र दिग्विभागे एवालोकात्मकः प्रतिबन्धस्तदा पञ्चसु दिक्षु प्राणातिपातक्रिया भवति, व्याघाताभावेषट्स्वपि, एवं च त्रि-चतुः-पञ्च-षट्रस्वपि दिक्षु प्राणातिपातक्रिया जायते। 'सा भंते सा क्रिया प्राणातिपातरूपा हे भदन्त! 'कि कड़ा कन्नइ अकडा कज्जई' किंकृता क्रियते अकृता क्रियते? किं कृता जोवेन निष्पादिता है उस २ दिशा को छोड़कर शेष तीन, चार आदि दिशाओं में ही वह जीवों के प्राणातिपात क्रिया होती रहती है । कभी वह तीन दिशाओं में रहे हुए जीवों के होती है, कभी चार दिशाओं में रहे हुए जीवों केहोती है, कभी पांच दिशाओं में रहे हुए जीवोंके होती है। व्याघात का तात्पर्य है प्रतिबंधक जिस जीव को जहां अलोक प्रतिबंधक होता है उस जीव के वहां क्रिया नहीं होती है। किप्ती एक दिशा में अवस्थित जीव के प्राणातिपात क्रिया शेष तीन दिशाओं में ही तब होती है कि जब तीनों दिशाओं में अलोककी व्याप्ति होती है। जब दो ही दिशा
ओं में अलोक व्याप्त होता है तब चार दिशाओं में ही प्राणातिपात क्रिया होती है। जब एक ही दिग्विभाग में अलोकात्मक प्रतिबन्धक होता है तष पांच दिशाओं में जीवोंके प्राणातिपात क्रिया होती है। इस तरह तीन, चार, पांच और छह दिशाओं में जीवों के प्राणातिपातक्रिया होती है। (साभंते!) हे भदन्त ! वह प्रागातिपाता क्रिया (किं कडा कजइ अकडा कज्जइ ) क्या कृत होती है ? या अकृत होती है ? जो क्रिया जीव के द्वारा निष्पादित होती है वह क्रिया कृत कहलाती है। તે તે દિશાઓને છોડીને બાકીની ત્રણ, ચાર વગેરે દિશાઓમાં જ જીને પ્રાણાતિપાત કિયા થતી રહે છે. ક્યારેક તે ત્રણ દિશાઓમાં જીવોને થાય છે, ક્યારેક ચાર દિશાઓમાં જીવને થાય છે અને ક્યારેક પાંચ દિશામાં જીવને પ્રાણાતિપાત કિયા થાય છે. વ્યાઘાત એટલે અવરોધ અથવા પ્રતિબંધક વસ્તુ. જે કઈ જીવને જ્યારે અલોક પ્રતિબંધક હોય છે ત્યારે તે જીવને ત્યાં કિયા થતી નથી. જ્યારે ત્રણ દિશામાં અલેકની વ્યાપ્તિ હોય છે ત્યારે દિફકણમાં જીવને પ્રાણાતિપાત ક્રિયા બાકીની ત્રણ દિશાઓમાં જ થાય છે. જ્યારે એ દિશામાં જ અલક વ્યાપ્ત હોય છે. ત્યારે ચાર દિશાઓમાં જ પ્રાણાતિપાત કિયા થાય છે જ્યારે એક જ દિગ્વિભાગમાં અલોકાત્મક અવરોધ હોય છે ત્યારે પાંચ દિશાઓમાં જીવની પ્રાણાતિપાત ક્રિયા થાય છે. અવરોધના અભાવે છએ દિશાઓમાં થાય છે. આ રીતે ત્રણ, ચાર, પાંચ અને છ દિશાઓમાં
पने प्रतिपात या थाय छे. प्रश्न-(सा भंते' कि कडा कज्जइ अकडा कज्जई) હે ભગવન ! તે પ્રાણાતિપાતરૂપ કિયા કૃત હોય છે કે અકૃત હોય છે જે
શ્રી ભગવતી સૂત્ર : ૨