Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था. ५ उ. २ सू.५ स्त्रीगतक्रियाविशेषनिरूपणम्
२३ श्वश्वादिजनः तस्या योनौ शुक्रपुद्गलान् अनुप्रवेशयेत् । इति चतुर्थ स्थानम् । तथा शीतोदकविकटेन-शीतोदकरूपं यद् विकटं समयपरिभाषया जलं तेन आचामन्त्याः शौचं कुर्वत्या, तस्याः स्त्रियो योनिमध्ये तज्जलस्थिताः शुक्रपुद्गला अनुपविशेयुरिति पश्चमं स्थानम् । इत्येतैरुपरिनिर्दिष्टैः पञ्चभिः कारणैः स्त्री पुरुषासं. गताऽपि गर्भ धरेदिति ।। सू० ५ ॥
यैः स्थानः पुरुषेण संगताऽपि स्त्री गर्भ न धरेत् , तानि स्थानानि प्राह
मूलम् --पंचहि ठाणेहिं इत्थी पुरिसेण सद्धि संवसमाणा. वि गभं नो घरेज्जा, तं जहा-अप्पत्तजोव्यणा १, अइकंतजोवह गर्भवती हो सकती है, इस तृतीय कारणका भाव ऐसा है, कि कोई शीलवती स्त्री अपने शीलकी तो रक्षा करना चाहती है, और पुत्रकी अभिलाषावाली भी बनी हुई है, तो वह पर पुरुषके साथ संगम नहीं करती हुई भी यदि शुक पुद्गलोंको अपने हाथसेही अपनी यो. निके भीतर रख लेती है, तो ऐसी हालतमें वह गर्भवती हो सकती है, चतुर्थ कारण इस प्रकार से है, यदि उसकी सास आदि रूप स्त्रोजन उसकी योनिमें शुक्र पुद्गलों को रख देती है. तो इससे भी वह गर्भवती हो सकती है, पांचया कारण ऐसा है, कि शौचको करते समय उस स्त्रीके योनिके अन्दर पानी लेते समय उस जलमें पतित शुक्र पुद्गल यदि प्रविष्ट हो जाते हैं, तो इससे भी वह गर्भवती हो सकती है, इस तर. हके इन निर्दिष्ट पांच कारणोंसे स्त्री पुरुषसे अभुक्त होती हुई भी गर्भवती हो सकती है। सू०५॥ ભાવાર્થ એ છે કે-કોઈ શીલવતી સ્ત્રી પુત્રની કામનાવાની છે. તે પિતાના શીલનું રક્ષણ કરવા માગતી હોવાથી પરપુરુષ સાથે અબ્રહ્મનું સેવન કરતી નથી. પણ કોઈ પુરુષના પતિત વિર્ય પુદ્ગલેને પોતાના હાથમાં લઈને પિતાની નિમાં દાખલ કરી દે છે, આમ કરવાથી તે ગર્ભવતી થઈ શકે છે.
ચેાથું કારણ નીચે પ્રમાણે છે–જે તેની સાસુ આદિ કઈ પગ વ્યક્તિ કોઈ પુરુષના શુક્ર પુકલેને તેની નિમાં નાખી દે તે પણ તે ગર્ભ ધારણ કરી શકે છે.
- પાચમું કારણ––જાજરૂ ગયા બાદ પાણી લેતી વખતે જે જળનો ઉપયોગ કરવામાં આવે, તે જળમાં કઈ પુરુષના શુક દ્રલે ભળેલાં હોય, તે તે શક પુલે તે સ્ત્રીની યોનિમાં દાખલ થઈ જાય તે તે સ્ત્રી ગર્ભવતી બની શકે છે. આ પ્રકારના પાંચ કારણોને લીધે પુરુષની સાથે મૈથુનસેવન કર્યા વિના પણ સ્ત્રી ગર્ભવતી થઈ શકે છે. એ સૂ. ૫ છે
श्री. स्थानांग सूत्र :०४