Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે ઉત્થાન અઢિ પ્રત્યેક કાયયૈગના જઘન્ય આદિના ભેદથી અનેક પ્રકાર પડે છે, છતાં પણ એક જીવમાં એક કાળે એક પ્રકારના જ ક્ષય અથવા ક્ષયે પશ મની માત્રા હાવાથી તેના દ્વારા નિત જઘન્ય ઉત્થાન આદિમાંથી કાઇ એક જઘન્ય ઉત્થાનાદિ જ સંભવી શકે છે, કારણ કે કાર્ય માત્રા (કાની માત્રા ) કારણમાત્રાને આધીન હૈાય છે. ॥ ૪૪ ૫
અભ્યુત્થાન આદિ દ્વારા જ્ઞાનાદિપ મેક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, તેથી હવે સૂત્રકાર જ્ઞાનાદિકનું નિરૂપણ કરે છે—
જ્ઞાનાદિ કે એકત્વ કા નિરૂપણ
“ તે રાને ો ટૂંકળે ì પત્તિ ” ૫ ૪૫ ૫ સૂત્રા—જ્ઞાન એક છે, દન એક છે અને ચારિત્ર એક છે. ટીકા—પદાર્થના યથાર્થ સ્વરૂપને જેના દ્વારા જાણી શકાય છે, તે જ્ઞાન છે, અથવા-જ્ઞાનાવરણ અને દનાવરણને ક્ષય અને ક્ષાપશમ જ જ્ઞાનરૂપ છે. અથવા-“ જ્ઞાતિ ” જાણુવારૂપ ક્રિયાને જ્ઞાન કહે છે. અથવા-જ્ઞાનાવરણુ અને દનાવરણુના ક્ષય અને ક્ષયાપશમ વિના ખીજી રીતે થયેલ જે સ્વ અને પરના સ્વરૂપના પરિચ્છેદ્ય ( જ્ઞાન ) છે, તેને જ્ઞાન કહે છે. તે જ્ઞાન સામાન્ય વિશેષા ત્મક વસ્તુમાં વિશેષાંશ અને સામાન્યાંશનું ગ્રાહક હૈાય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન આદિ પાંચ જ્ઞાનસ્વરૂપ હાય છે, અને મત્યજ્ઞાન ( મતિ-અજ્ઞાન )શ્રુતજ્ઞાન અને વિભગજ્ઞાન, એ ત્રણ્ અજ્ઞાનસ્વરૂપ હોય છે. ચક્ષુદન આદિ રૂપ ચાર દર્શનરૂપ હાય છે. એવું તે જ્ઞાન પણ એકત્વ સખ્યાવિશિષ્ટ છે. જો કે પૂર્વોક્ત રૂપે જ્ઞાન અનેક પ્રકારનું હોય છે, પણ તે જ્ઞાનને અહીં જ્ઞાનસામાન્યની અપે ક્ષાએ એક કહ્યું છે. અથવા જીવમાં એક સમયે એક જ ઉપયાગના સદ્ભાવ હાય છે, તે દૃષ્ટિએ વિચારતા જ્ઞાનમાં એકતા દેખાય છે. કહેવાનું તાત્પય' એ છે કે લબ્ધિના પ્રભાવથી જો કે એક જીવમાં એક સમયે અનેક જ્ઞાનને સદ્ગુ ભાવ હાઇ શકે છે, છતાં પણ ઉપયાગની અપેક્ષાએ તેા એક જીવમાં એક સમયે એક જ જ્ઞાન હાય છે, કારણ કે જીવ એક સમયે એકજ ઉપયોગવાળા હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૫૫