Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપરોક્ત બે સ્થાને દ્વારા જ પાપકર્મોનું વેદન કરે છે. ઉદારિત કર્મના વિપાક સ્વરૂપે ફળને અનુભવ કરે છે. એ જ પ્રમાણે જીવ તે બે સ્થાન દ્વારા જ પાપકર્મની નિજા કરે છે-આત્મપ્રદેશથી તેમને અલગ કરી નાખે છે. સૂ. ૩૯
જીવના કર્મોની જ્યારે દેશતઃ (અંશતઃ ) અથવા સર્વત નિર્જરા થાય છે, ત્યારે ભવાન્તરમાં અથવા એજ ભવમાં સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરતી વખતે તેનું ગ્રહીત શરીરમાંથી નિર્માણ–બહાર નિકળવાનું થાય છે. તેથી સૂત્રકાર હવે પાંચ સૂત્રો દ્વારા નિર્માણ વિષયક વક્તવ્યતા પ્રકટ કરે છે–“રોë સાથે હું કાચા કર ” ઈત્યાદિ–
આત્માને નિર્વાણ (મોક્ષ) કા નિરૂપણ
બે પ્રકારે જીવ દેહનો સ્પર્શ કરીને મરણકાળે શરીરમાંથી બહાર નીકળી જાય છે, તે બે પ્રકારો નીચે પ્રમાણે છે-(૧) એક દેશ અને (૨) સર્વદેશ. જીવ જ્યારે દેશદ્વારા શરીરમાંથી બહાર નીકળે છે, ત્યારે તે કેટલાક આત્મપ્રદેશને ઈલિકા (કૃમિવિશેષ) ગતિથી બહાર કાઢે છે. જેમ ઈલિકા ( કમિ). પિતાના આગલા પગેને પહેલાં જમીન સાથે દૃઢતાથી જમાવી લે છે અને ત્યારબાદ અન્ય પગેને ઉઠાવીને ચાલે છે. એ જ પ્રમાણે ઉત્પાદ સ્થાન તરફ જવાની તૈયારીવાળે જીવ પહેલાં પોતાના થોડા આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢી લે છે અને ત્યારબાદ તે સમસ્ત આત્મપ્રદેશની સાથે બહાર નીકળી જાય છે. અને જ્યારે તે મરણકાળે સર્વદેશથી આમપ્રદેશેને બહાર કાઢે છે ત્યારે તે કબ્દકની (દડાની) ગતિની જેમ પોતાના પ્રદેશને એક સાથે શરીરમાંથી બહાર કાઢે છે. એટલે કે જેમ કદુક સમના (આખે આખે) ઉછળે છે, એ જ પ્રમાણે કાઢી લે છે. અથવા–દેશતા પણ અને સર્વત; પણ આત્મા શરીરના રે દકેને સ્પર્શ કરીને અવયવાન્તરે દ્વારા (અન્ય અવય દ્વ સંહાર કરીને શરીરમાંથી બહાર નીકળી જાય છે. અહીં સં સંકેચવું અર્થ ગ્રહણ કરવાનું છે. એ તે સર્વરૂપે સંસા શરીરને સ્પર્શ કરીને આત્મા શરીરમાંથી બહાર નીકળી જા પણ સમસ્ત શરીરને સ્પર્શ કરીને આત્મા શરીરમાંથી બહ કે, એ તે સિદ્ધજીવ છે. “જાળm fબર, વરૂવનંતિ ળિકના સિદ્ધા” એવું શાસ્ત્રકાર પોતે જ આગળ પ્રતિપ 5. -.-................ ..... ....... n -- . ... ... .
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૦૬