Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અસુરકુમારસદ ૧૦ દંઢકા નીચે પ્રમાણે છે—
ઠંડ
અસુરા નામુવા’” ઇત્યાદિ
(૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણ કુમાર, (૪) વિદ્યુત્ક્રમાર, (૫) અગ્નિકુમાર, (૬) દ્વીપકુમાર, (૭) ઉષિકુમાર (૮) દિશાકુમાર (૯) વાયુ. કુમાર અને (૧૦) સ્તનિતકુમાર,
છે તે અસગત નારકના સાધક માની શકાય છે.
આ પદોને અનુસરીને ૨૪ સૂત્ર હેાવા જોઇએ. નાવ વેમાળિયા વાળા” તે ૨૪ સૂત્ર કયાં સુધી હેાવા જોઇએ ? તેા સૂત્રકાર કહે છે કે વૈમાનિક વણા પન્તના ૨૪ દંડક સૂત્ર કહેવા જોઇએ. આ સામાન્ય દંડક છે, શકા—આપે નારક વણામાં જે એકત્વ પ્રકટ કર્યું લાગે છે, કારણ કે નારકેાનું અસ્તિત્વ જ સિદ્ધ થતું નથી. પ્રમાણના અભાવ હોવાથી નારકાનું અસ્તિત્વ જ નથી એમ જેમ સાધક પ્રમાણુને અભાવે, સસલાને શિંગડાં હાતા નથી એ વાત માનવી પડે છે, એજ રીતે નારકૈાનું અસ્તિત્વ પણ નથી, એમ માનવામાં શે વાંધે છે? સમાધાન—“ નારકોના અસ્તિત્વને સિદ્ધ કરવાને માટે સાધક પ્રમાણના અભાવ છે, ” એમ કહેવું તે ખરાખર નથી. કારણ કે નારકના અસ્તિત્વને સિદ્ધ કરનાર અનુમાન પ્રમાણ મેાજૂદ છે. તે અનુમાન પ્રમાણ નીચે પ્રમાણે છે‘ પ્રકૃષ્ટા જીમ્ વિદ્યમાનમોધ્રુવ જર્માસ્ યુમ વત્ ” પુણ્ય કર્મોના ફળની જેમ પ્રકૃષ્ટ પાપફળ પણ વિદ્યમાન લેાકતાવાળુ હાય છે, કારણ કે તે કર્મનું ફળ છે. અહીં એવું ના કહેવુ' જોઇએ કે તિય ચેા અને મનુ ગ્યે જ પ્રકૃષ્ટ પાપળના લેાક્તા હાય છે, કારણ કે પ્રકૃષ્ટ પાપફળ ભૌદારિક શરીરથી યુક્ત પ્રાણી (જીવ) દ્વારા વેદાવું તે અશકય હાય છે—ઔદારિક શરીરવાળા જીવ તેનું વેદન કરી શકતા નથી. જેવી રીતે પ્રકૃષ્ટ પુણ્યફળ રિક શરીર દ્વારા વેઢી શકાતું નથી પણ દેવા દ્વારા જ વેદી શકાય છે, એજ પ્રમાણે પ્રકૃષ્ટ પાપળના ભોક્તા પણ નારક જીવ જ ખને છે. આ પ્રકારનું આ ૨૪ દડકામાંનું પહેલું દંડક છે.
ઔદા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૭૩