Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૧) નિશક્તિ, (૨) નિઃકાંક્ષિત, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢ દૃષ્ટિ, (૫) ઉપગૃહ, (૬) સ્થિરીકરણુ, વાત્સલ્ય અને (૮) પ્રભાવના.
ના દર્શનાચાર દ્વારા ચારિત્રાદિને ગ્રહણ કરાયા છે. ચારિત્રાચાર પચ સમિતિ અને ત્રણુ ગુપ્તિરૂપ હાય છે. તેથી તેના અ । પ્રકાર કહ્યા છે. કહ્યું પણ છે કે~~
“ નાળ લોનનુત્તો ” ઇત્યાદિ-પ્રશસ્ત મન, વચન અને કાયથી સપન્ન રહેવું તેનું નામ ચારિત્ર છે. પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએથી યુક્ત સચમી જીપ દ્વારા આ ચારિત્રનું આચરણ ( પાલન ) કરાય છે. ૮ સાચારિત્ર ’પદ્મ દ્વારા તપ આચાર આદિ ગૃહીત થયેલ છે. તે તપ આચાર ૧૨ પ્રકારના છે, તેમાંથી ૬ માહ્ય તપરૂપ અને ૬ આભ્યન્તર તપરૂપ છે. કહ્યું પણ છે કે~
“ વારસવિમિત્ર તયે ” ઈત્યાદિ. જિનાપષ્ટિ બાર પ્રકારના ( માહ્ય અને આભ્યન્તર) તપમાં આ લાક સ્માદિની આશ'સાથી ( અભિલાષાથી ) રહિત હોવું તેનું નામ જ તપાચાર છે. જ્ઞાનાદિકનું આચરણ કરવામાં પેાતાની શક્તિને છુપાવવી નહીં અને શક્તિ પ્રમાણે કામ કરવું તેનું નામ વીર્માંચાર છે. કહ્યું પણ છે કે—
“ નિપૂચિ વીરિત્રો ' ઇત્યાદિ. આ વીર્યાચારનું જ ખાસ નિરૂપણુ કરવાને માટે સૂત્રકારે આ ષસૂત્રીનું ( છ સૂત્રોના સમૂહનું ) અહીં કથન કર્યુ” છે-“ તો પદ્ઘિમાયો ” ઇત્યાદિ.
વિશિષ્ટ નિયમરૂપ અભિગ્રહના સ્વીકાર કરવા તેનું નામ પ્રતિમા છે. સમાધાનનું નામ સમાધિ છે. તે સમાધિ શ્રુતચારિત્રરૂપ હોય છે. આ સમા ધિને અંગીકાર કરવી તેનું નામ સમાધિ પ્રતિમા છે. ઉગ્ર તપને ઉપધાન કહે છે. ઉગ્ર તપ આચરવું તેનું નામ ઉપધાન પ્રતિમા છે. તે ઉપધાન પ્રતિમા ૧૨ ભિક્ષુપ્રતિમારૂપ અને શ્રાવકની ૧૧ પ્રતિમારૂપ હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૬ ૨