Page #1
--------------------------------------------------------------------------
________________
೩೩೩
SSSSSSS
6ઝેન દાર્શનિક ગ્રંથ
૨riતિલાલ દોશી.
અનુવાટિકા:વિદુષી સાધ્વીજી રસુલોચનાઝી
Page #2
--------------------------------------------------------------------------
________________
********DE-ADF-ADF-JOE-JOE-JOE-JOE-JOE-JOE-JOE-JOE-JOE-ADF-ADF-ADE-JOE-ADF-ADE XE-ADE-ADE-TOE-KOF-YOF-THE-IN ME-JOE-IDE IDE IDE IDEIDE IDE IDE
કલિકાલસર્વે જ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ-વિરચિત
અન્યયેાગવ્યવચ્છેદ – દ્વાત્રિંશિકા
ગ્રન્થ પર
વિદ્વચ્છિામણિ આચાર્ય શ્રી મહિલષણસૂરિ-વિરચિત
સ્યાદ્વાદમંજરી – ટીકા
ગુજરભાષાનુવાદિકા સ્વ. પૂજ્ય સાધ્વીજીશ્રી સુન ંદાશ્રીજીનાં શિષ્યા વિદુષી સાધ્વીજીશ્રી સુલેાચનાશ્રીજી.
5 ******NEEDED IN THE IDEEEEEEEEEEEEEEE❀❀❀❀❀ŒŒŒŒ*****
Page #3
--------------------------------------------------------------------------
________________
: પ્રકાશક : શ્રી નવરંગપુરા જૈન શ્વે.મૃતિ પૂ. સંધ શ્રીમાળી સોસાયટી, જૈન દેરાસર પાસે,
નવરંગપુરા, અમદાવાદ-૯.
જ પહેલી આવૃત્તિ વિ.સં. ૨૦૨૪ જ બીજી આવૃત્તિ વિ.સં. ૨૦૩૭
મૂલ્ય : રૂ. પચીસ (રૂ. ૨૫]
* સર્વહક્ક અનુવાદિકાને સ્વાધીન
* પ્રાપ્તિસ્થાને ? ૧. સરસ્વતી પુસ્તક ભંડાર
હાથીખાના, રતનપોળ, અમદાવાદ. ૨. સોમચંદ ડી. શાહ
જીવનનિવાસ સામે, પાલિતાણા. ૩. સેવંતિલાલ વી. જેને મહાજન ગલી, પહેલા માળે, રૂમ નં. ૨૦
ઝવેરી બજાર, મુંબઈ-૪૦૦ ૦૦૩.
મુદ્રક : પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી નયન પ્રિન્ટીંગ પ્રેસ, ગાંધીરોડ, ફર્નાન્ડીઝ પુલ નીચે, અમદાવાદ-૧,
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન
બાર વર્ષ પૂર્વે પ્રકાશિત થયેલા જૈન ન્યાયના સુપ્રસિદ્ધ ગ્રન્થ “સ્પાદુવાદ મંજરી” ને ગુજરાતી અનુવાદને પુનઃ પ્રકાશિત કરવાનું અમને સૌભાગ્ય સાંપડયું છે. સર્વપ્રથમ આ ગ્રન્થ શ્રી જેને આત્માનંદ સભા-ભાવનગરે પ્રકાશિત કર્યો હતે. એની ૫૦૦ પ્રતિ ડાંક વર્ષોમાં જ ખલાસ થઈ જતા, એ ગ્રન્થની માંગ ઘણી થવા લાગી હતી, તેથી આ ગ્રન્થનો સરલ-સુબોધ અનુવાદ કરનારાં પૂ. વિદુષી સાધ્વીજી સુચનાશ્રીજીએ આ ગ્રન્થને ફરીથી પ્રકાશિત કરવાની ઈચ્છા અમારી સમક્ષ વ્યક્ત કરી અને અમારા સંઘે આ ગ્રન્થને પુનઃ પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો.
આ મૂળ ગ્રન્યના રચયિતા છે કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ એમણે તે આ આ મળ કતિ માત્ર ઉપજાતિ છંદના બત્રીશ કલેક જેટલી જ સંક્ષિપ્ત બનાવી છે, પણ એમાં જૈન દર્શનના સિદ્ધાન્તનું સમર્થન અને અન્ય દશાની માન્યતાએનું નિરાકરણ એવી સચોટ રીતે કરવામાં આવ્યું છે કે જેના આધારે આચાર્યશ્રી મલિષણ સૂરિજીએ દિમિંગરી નામે સુંદર સવિસ્તર અને સારગ્રાહી ટીકા રચીને એ મૂળકૃતિને ખૂબ ઉપયોગી અને કપ્રિય બનાવી દીધી. આ ગ્રન્થની અત્યાર સુધીમાં પ્રગટ થયેલી અનેક આવૃત્તિઓ અને અનેક અનુવાદો આ ગ્રન્થની ઉપગિતા અને કપ્રિયતાના સાક્ષી પૂરે છે. - આ ગ્રંથ ફરીથી પ્રગટ કરતાં અમને વિશેષ આનંદ અને ગૌરવને અનુભવ એ વાતથી થાય છે કે આ અનુવાદ, જેનન્યાયનાં અભ્યાસી એક વિદુષી સાઠવીજી મહારાજના હાથે થયેલ છે. પૂજ્ય સાધ્વીજી મહારાજશ્રી સુચનાશ્રીજીએ ખૂબ ખંત અને ધીરજ પૂર્વક આ અનુવાદ કરે છે. તેઓએ પિતાના અધ્યયનના ફળરૂપે આ અનુવાદ તૈયાર કરીને આપણુ અન્ય સાધ્વીજી મહારાજે માટે એક પ્રેરક દાખલે રજૂ કર્યો છે. અને એ માટે તેઓને આપણે સહુનાં ધન્યવાદ અને અભિનંદન ઘટે છે.
અમારા સંઘનું અને મારું તે પરમ સૌભાગ્ય છે કે આ પૂ. વિદુષી સાવીજીના હાથે અનુવાદ થયેલ હીમાય મહાકાવ્યને ત્રણ ભાગમાં પ્રકાશિત કરવાને લાભ અમને મળ્યો છે.! એટલે અમને સવિશેષ આનંદ થાય તે સ્વાભાવિક છે. આ ગ્રન્થ પર “પુરોવચન” લખી આપનારા સ્વ. પૂજ્યપાદ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મ. સા. ને કૃતજ્ઞતાભર્યા હૈયે યાદ કરીએ છીએ, અને શ્રીયુત નગીનભાઈ જી. શાહનો “પ્રસ્તાવના' લખી આપવા બદલ આભાર માનીએ છીએ.
તા. ૮-૧-૮૧ અમદાવાદ,
કાન્તિલાલ ચી. કેલસાવાળા પ્રમુખ, શ્રી નવંગપુરા જૈન . મૂ. પૂ. સંધ.
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃકથન (પ્રથમ આવૃત્તિનું
જૈન ધર્મ અને જનદર્શન સર્વપ્રણીત છે. માટે તે પરિપૂર્ણ છે. તેથી તેમાં સંશોધનને અવકાશ નથી. અર્થાત્ તેમાં સુધારા કે વધારાને સ્થાન નથી.
જૈનધર્મના સર્વહિતકર સિદ્ધાંતને તર્ક અને પ્રમાણથી સિદ્ધ કરી આપે છે જૈનદર્શન. હિતકારી સિદ્ધાંતે પણ જ્યાંસુધી બુદ્ધિગ્રાહ્ય ન થાય ત્યાંસુધી બુદ્ધિશાળી મનુષ્ય તેને સ્વીકાર કરતાં અચકાય છે, સિદ્ધાંતને બુદ્ધિગ્રાહ્ય બનાવવા માટે જોઈએ તર્ક.
કેઈપણ જડ-ચેતન પદાર્થના અસ્તિત્વ અંગે અને એના સ્વરૂપ અંગેની જિજ્ઞાસા પેદા થાય છે ત્યારે દાર્શનિક-વિચારધારાને પ્રારંભ થાય છે. આપણું ભારતમાં ચેતનઆત્માના અસ્તિત્વ વિષે અને એના સ્વરૂપ અંગે જેટલું વિચારાયું છે, જેટલું ચર્ચાયું કે લખાયું છે, તેટલું વિશ્વના બીજા કેઈ દેશમાં વિચારાયું ચર્ચાયું કે લખાયું નથી...
રણ કે ભારતની સંસ્કૃતિમાં “આત્મા નું સ્થાન પરમાત્મા” જેટલું મનાયું છે. અર્થાત આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરવાના પુરુષાર્થને જ શ્રેષ્ઠ પુરુષાર્થ કહેવામાં આવ્યો છે,
જ્યારે યુનાની દિશામાં અને યુરોપીય દર્શનેમાં દાર્શનિક વિચારને પ્રારંભ સમુદ્રના કિનારે રહેનાર એક ખેડૂતે કરે છે! “સૃષ્ટિના સર્જનનું મૂળતત્વ કયું ?” આ જિજ્ઞાસા, દાર્શનિક વિચારનું મૂળ માનવામાં આવ્યું છે. ત્યાં કઈ વિચારકે સૃષ્ટિનું મૂળ તત્ત્વ “પાણ” કહ્યું તે કેઈએ “અગ્નિ બતાવ્યું ! તે કેઈએ હવાને નિર્દેશ કર્યો..! જ્યારે ભારત વર્ષની વાત જ જુદી છે. અહીં તે પુરુષોત્તમ પરમાત્મા જ સદેહે વિચરીને આત્મા કર્મ પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ..એ નવ તત્વને સમજાવે છે એ સમજણ આપવામાં અનેક તર્ક, દલીલે અને પ્રમાણે દર્શાવે છે. અને આ બધું સમજાવીને “આત્માને કર્મનાં બંધનોથી મુક્ત કરવાનો માર્ગ ચીંધે છે, આત્મા પરમ સુખ અને શાશ્વત્ આનંદને મેળવી શકે, એને અર્થ એ છે કે ધર્મ અને દર્શનને મુખ્ય હેતુ જગતના સર્વજીને પરમ સુખી અને પૂર્ણ સ્વતંત્ર બનાવવાનો છે... માત્ર તત્વચિંતક બનાવવાનો નહીં.
જાઓ, પરમાત્મા મહાવીરે ઈન્દ્રભૂતિ ગૌતમ વગેરે અગિયાર બ્રાહ્મણોને આત્મા, કર્મ, પરલેક, સ્વર્ગ, નરક.... વગેરેનાં અસ્તિત્વ સિદ્ધ કરી આપ્યાં અને એનું સ્પષ્ટ સ્વરૂપ દર્શન કરાવ્યું, પછી ? પછી તેમને આમ સન્મુખ કર્યા, ભોગ વિમુખ બનાવ્યા અને મુક્તિના માર્ગે ચાલનારા નિગ્રંથ મુનિ બનાવ્યા
તત્વજ્ઞાન અને દાર્શનિક-વિજ્ઞાન અને માત્ર બુદ્ધિને ચમત્કાર, વાણીને વિલાસ કે પ્રતિષ્ઠાનું સાધન બનાવનારા વિદ્વાને ભલે પોતાની જાતને વિદ્વાન સમજે, પરંતુ તેઓ ધર્મના તત્વજ્ઞાનનો અને દાર્શનિક વિજ્ઞાનને મમ નથી સમજ્યા, એમ કહેવું જ પડશે, ભારતીય ધર્મોનું તત્વજ્ઞાન અને ભારતીય દાર્શનિક-વિજ્ઞાન વિશુદ્ધ
Page #6
--------------------------------------------------------------------------
________________
આત્મસ્વરૂપનું દર્શીન કરવા માટે છે. આત્મસ્વરૂપનું દર્શીન કેવળ સારી પ્રવૃત્તિએથી કે વિચારાથી થઇ શકતું નથી, તે માટે સારી પ્રવૃત્તિએ અને સદાચાર પણ જોઈએ છે...
જે ધર્મના સિદ્ધાંતા પાસે દાર્શનિક વિચારેનુ ધન છે. તે જ ધર્મના સિદ્ધાંતે આ વિશાળ વિશ્વમાં દીર્ઘજીવા ખની શકે છે, જે ધર્મના સિદ્ધાંતા પાસે દાર્શનિક વિચારાનુ સંરક્ષણુ નથી, એક માત્ર શ્રદ્ધાથી જ જે સિદ્ધાંતા માનવાના હોય છે. તે ધમ અને એના સિદ્ધાંતા દીર્ઘકાળ જીવી શકતા નથી...
આ સિદ્ધાંત અને તેના સ'રક્ષક દાર્શનિક વિચારો પર કોઈ દેશની કે કાઈ કાળની અસર થઈ શક્તી નથી...તેઓ દેશ-કાળનાં મધનેાથી પર છે...એટલે દેશ–કાળના નામે સજ્ઞપ્રણીત સિદ્ધાંતામાં સુધારણા કરવાની વાત તે સંગત નથી.
વેદાંત, બૌદ્ધ, ન્યાય, વૈરોષિક, ચેગ અને જૈન... આ દા આત્માના અસ્તિત્વને સ પૂર્ણ તયા સ્વીકારે જ છે એમાં કોઈ મતભેદ નથી. હા, ચાર્વાક દન...એક માત્ર એવુ`દન છે કે જે આત્માના અસ્તિત્વને અપલાપ કરે છે. એ જ્યાં આત્માના અસ્તિત્વને જ નથી માનતુ પછી સ્વરૂપ-નિર્ણયની તેા વાત જ કયાં રહી? એટલે આત્માના સ્વરૂપ-નિયની જ્યાં વાત આવે છે ત્યાં ચાર્વાક સિવાયનાં બધાં દેશના જુદાં જુદાં મંતવ્ય રજુ કરે છે.? કોઇ દર્શન કહે છે ‘આત્મા નિત્ય છે' કેાઈ દર્શીન કહે છે આત્મા અનિત્ય છે' કેાઇ દશન કહે છે આત્મા એક જ છે” કોઈ કહે છે આત્મા અનંત છે.'
આ બધી માન્યતાઓનું વિશ્વ, સરળ અને સ્પષ્ટ વન પ્રસ્તુત ‘સ્યાદ્વાદમ’જરી’ ટીકામથમાં બહુશ્રુત આચાય ભગવતે કરેલું છે; તે તે દનેાની માન્યતાઓનુ પ્રામાણિક પણે નિરૂપણ કરીને તેના પર જૈન દશનની માન્યતાઓનું એવુ' ખૂખીથી નિરૂપણ કર્યુ” છે; કે જે હૃદયગ્રાહી ખની જાય છે.
કલિકાલ સર્વજ્ઞ પૂજનીય આચાર્ય ભગવત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ‘અન્યયેાગ વ્યવસ્કેટ્ટ-દ્વાત્રિંશિકાની રચના કરી છે. ૩ર લેાકેામાં ભારતીય દાર્શનિક માન્ય તાઆને સમાવી લઈ ને જૈન દનની માન્યતાએથી એને ખૂખ જ પ્રભાવિત બનાવી છે. એ જ ૩ર ક્ષેાકેા પર વિદ્વચ્છિરેમણિ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમહિષેણ સૂરીશ્વર મહારાજાએ આ ‘સ્યાદ્વાદમ’જરી' ટીકાની રચના કરીને દાર્શનિક પ્રતિભાના પ્રકાશ પાથર્યાં છે.
જૈન-ન્યાયનું અધ્યયન કરનાર વિદ્યાર્થીએ સ્યાદ્વાદમજરી'નુ' સાંગેાપાંગ અધ્યયન કરવું જ રહ્યું. આ ગ્રંથના અધ્યયનથી જૈનદનની માન્યતાએના તો એધ થાય જ છે. સાથે સાથે વેદાંત બૌદ્ધ આદિ છ એ દશનની માન્યતાઓને પણ આછે ખ્યાલ આવી બુદ્ધિની સૂક્ષ્મતા પણ થાય છે... મેં ‘સાક્ષરવર્ય પડિત શ્રી હરિનારાયણુ મિશ્ર' પાસે ન્યાય દ્રુનના મૌલિક ગ્રંથનું અધ્યયન કર્યાં પછી જૈન ન્યાયમાં પ્રવેશ કરવા જ્યારે તેઓશ્રી પાસે સ્યાદ્વાદ મંજરી શ્ર ંથનું અધ્યયન કર્યું"... મારૂ હૃદય જૈન દઈન પર ઓવારી ગયું. ખરે ! ‘સર્વાંન વિના આવું તત્વદર્શન કોણ કરાવે ? મારી બુદ્ધિએ જૈન ધ-દર્શનને અનત વંદન કર્યો અને મારી શ્રદ્ધા સબળ અને નિર્મળ બની...પછી તેા સ્યાદ્વાદ રત્નાકર’ અને ‘રત્નાકર અવતારિકા’ આદિનું પણ અધ્યયન કર્યુ...ને જાણે દાનિક અધ્યયનનું ઘેલું લાગી ગયુ..!
Page #7
--------------------------------------------------------------------------
________________
મે' કેટલીક આર્યાએને ‘સ્યાદ્વાદમ’જરી'નું અધ્યાપન કરાવ્યું...તેથી વળી તત્વપ્રકાશ વધુ તેજસ્વી બન્યા, સાથે વિચારની સ્ફૂરણા થઇ કે આ ગ્રંથને ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હોય તેા મારા જેવાં અલ્પ બુદ્ધિવાળાંએ માટે ઘણા લાભ થાય! અને મને મન નિ ય કર્યા કે ‘મારે આ ગ્રંથનેા ગુજર ગિરામાં અનુવાદ કરવા’ ! ‘મારે આ નિર્ણય વિદ્વાનને જણાવતાં મને સ કેાચ થતા કદાચ કાઇ કહે કે, એક સાધ્વી તે વળી આવા દાર્શનિક ગ્રંથને અનુવાદ શું કરશે ?' આ ભયથી મેં કેટલાક વર્ષ સુધી મારેા નિણ ય કેઇને કહ્યો જ નહી....પરંતુ તીવ્ર વૃત્તિ પ્રવૃત્તિમાં પરિણમ્યા વિના રહે ખરી?
વિ. સ. ૨૦૧૬માં અમારૂં ચાતુર્માસ અમદાવાદમાં હતું, ત્યારે અમારા પરમઉપકારી પ્રશાંતમૂતિ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય મનેાહરસૂરીશ્વરજી મહારાજા સમક્ષ કોઈ એક શુભ દિવસે મારે। વિચાર મેં પ્રગટ કરી દ્વીધા. શંકા હતી કે કેઈ વિપરીત પ્રત્યાધાત પડશે ! પર`તુ ત્યાં તે હું –વિભાર મની ગઇ જ્યારે પૂજ્યશ્રીએ મારા નિર્ણયને સત્કાર્યાં! સ્યાદ્વાદમ’જરીના ગુર્જર ભાષાનુવાદ કરવા મને પ્રાત્સાહિત કરી.
આજે જ્યારે એ દિવસેાની સ્મૃતિ આવે છે ત્યારે હૃદય હર્ષાથી ગદ્ગદ્ થઈ જાય છે અને સ્વસ્થ પૂજ્ય આચાર્ય ભગવંત પ્રત્યે કૃતજ્ઞતાથી મસ્તક નમી પડે છે. ત્યારની તેઓશ્રીની વાત્સલ્યપૂર્ણ અમીદૃષ્ટિ આજે પણ મારા દૃષ્ટિપથમાં પ્રકાશ પાથરી રહી છે. કોટિ કોટિ વંદના ઉપકારી પૂજ્ય ગુરુ ને...
મને વિચાર આવ્યે કે આ અનુવાદનું કાર્યં શુભ મુહૂતે શરૂ કરૂ.... જેથી નિવિજ્ઞ સમાપ્તિ થાય.' અને મારી વિનંતિથી પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રી વિષ્ણુધવિજયજી ગણિવરે મને શુભ મુહૂ આપ્યુ અને એ મુહૂતે પૂજ્ય આચાર્ય ભગવતને વાસક્ષેપરૂપ આશીર્વાદ મેળવી મે' અનુવાદના મંગલ પ્રારંભ કર્યાં.
વાત્સલ્યવારિધિ મારાં ઉપકારી પૂ. ગુરુણીજી શ્રી સુન દાશ્રીજી મહારાજના શુભ આશીર્વાદથી મેં ત્રણ કારિકાના અનુવાદ પૂર્ણ કર્યાં, અને શ્રી દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરમાં ચાતુર્માસ બિરાજિત વ્યાખ્યાન-વાચસ્પતિ શાસન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને એ ત્રણ કારિકાના અનુવાદ તપાસવા આપ્યા તેએ શ્રીમદે ખૂબ ચીવટથી અનુવાદ વાંચી લીધે અને ખૂખ આનંદ વ્યક્ત કર્યો. હાર્દિક આશીર્વાદ આપતાં તેઓશ્રીએ કહ્યું ‘બહુ સરસ' આ કાર્ય માં મારાથી શકય સહકાર જરૂર આપીશ.
ખસ, પછી તા અનુવાદનું કાર્ય ઝડપથી ચાલ્યું. એક વર્ષના ગાળામાં સંપૂર્ણ અનુવાદ થઇ ગયા. એ અરસામાં પીપરડીની પાળ (અમદાવાદ)ના રહીશ ધ સ્નેહી સુશ્રાવક જયંતીલાલ કેશવલાલ શાહે એક સૂચન કર્યુ` કે આ અનુવાદ જો આગમ પ્રભાકર પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજને બતાવવામાં આવે તે સરૂ” પછી શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ દ્વારા આ અનુવાદ ઉદારદિલ પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મ. સા. ને મતાન્યેા. તેઓશ્રી પ્રસન્ન થયા અને સપૂર્ણ અનુવાદ તપાસી જવા માટે સાક્ષરવય પંડિત શ્રી દલસુખભાઈ માલવણીયાને આપ્યા.
માલવણીયાજીએ ખૂબ સહાનુભૂતિથી અનુવાદ જોયા અને અનેક સુધારાવધારા સૂચવ્યા મને લાગ્યું કે “અનુવાદ પુન: કરવા જોઈએ' અને જરાય કટાળ્યા વિના
Page #8
--------------------------------------------------------------------------
________________
૭
માલવણીયાજીના સૂચન પ્રમાણે મેં ફરીથી અનુવાદ કર્યાં. મારા પડિત શ્રીહરિનારાયણ મિશ્રને બતાવ્યે. સંપૂર્ણ પ્રેસકેપી તૈયાર કરી છતાંય મને લાગ્યું કે હજુ પણ આ પ્રેસકેપી કેઇ દાનિક વિદ્વાન પુનઃ તપાસી જાય અને પછીથી છપાય તે સારૂં વિચારમાં પ્રેસકાપી ત્રણ વર્ષે એમ જ પડી રહી! અને ભાગ્યયેાગે આ વિષયના અભ્યાસી વિદ્વાનેાએ તપાસી લીધી અને પ્રેસમાં પહોંચી,
આ
એક સાધ્વીએ કરેલા અનુવાદ-ગ્રંથને પ્રકાશિત કરવામાં આર્થિક મુઝવણ પણ કેટલી હાય, તે સમજી શકાય એમ છે પરંતુ મારા મધ્યકાળના પૂજ્ય ગુરુદેવ પંન્યાસ પ્રવર શ્રી ચરણવિજયજી ગણિવરે મારી આ મુંઝવણ કંઇક અંશે દૂર કરી અને માર્ગ સરળ થયેા.
વળી, પ્રેસની મુશ્કેલી ! આટલું મોટું કામ કોઇ નાનકડા કે ખીન અનુભવી પ્રેસને અપાય નહીં ત્યાં સુશ્રાવક મફતલાલ પંડિતે પોતાના પ્રેસ (નયન પ્રિન્ટીંગ પ્રેસ)માં કામ કરી આપવાનુ માથે લીધુ, પંડિતજીના ચિ. કીતિ ભાઈએ લાગણીથી ઝડપભેર કા ઉપાડયુ અને કામ સરળ બની ગયું.
ગ્રંથમાં અશુદ્ધિએ ન રહી જાય તે માટે * -રીડર અનુભવી જોઇએ અને પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે શ્રીયુત હરિશ'કર શાસ્ત્રી જેવા વિદ્વાન આપ્યા શાસ્ત્રીજીએ ચાવટથી પ્રુફ રીડી`ગ કયુ" છે. છતાં ધારણા કરતાં વધુ અશુદ્ધિ રહી જવા પામી છે, તેા અભ્યાસી ક્ષમા કરશે.
પ્રકાશન કરવાનું કામ પણ પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજીની પ્રેરણાથી શ્રી આત્માનંદ જૈન સભા (ભાવનગર) એ સ્વીકાયુ તેથી ઘણા આનંદ થયેા.
અલબત્ આ ગ્રંથ લેખનના મારા પ્રથમ પ્રયત્ન છે......વિદ્વાનેાની દૃષ્ટિએ એમાં અનેક ત્રુટિઓ દેખાશે પરંતુ શ્રી ઉમાસ્વાતીજી મહારાજે જેમ કહ્યું છે કે :
‘यच्चासमञ्जसमिह छन्दःसमयार्थतोऽभिहितम् ।
पुत्रापराधवन्मम मर्षयितव्यं बुधैः सर्वम् ॥
એજ ક્ષમા યાચનાના સૂરમાં મારેા સૂર મિલાવીને કહું છું કે ‘આ અનુવ!દમાં જે કંઇ અસમંજસ લખાયુ' હાય, જિન વચન અને ગ્રંથકારના અભિપ્રાયથી વિપરીત લખાયુ* હાય તે એક પુત્રીના અપરાધની જેમ હે સુજ્ઞપુરુષો ! મને ક્ષમા કરજો ’
અને જે કંઈ સુધારા વધારા સૂચવવા જેવા લાગે તે મને મારા પર કૃપા લાવી નિઃસકાચ સૂચવો. જો ખીજી આવૃત્તિ પ્રકાશિત કરવાને સુઅવસર પ્રાપ્ત થશે તેા એમાં સુયેાગ્ય સુધારા વધારા અવશ્ય કરીશ અને આપ મહાશયાનેા આભાર માનીશ.
આ અનુવાદ ગ્રંથ લખવામાં મને અનુકૂળતા કરી આપનારાં અપ્રતિમ વાત્સલ્યને વહાવનારાં મારા પરમ ઉપકારી ગુરુણીજી શ્રી સુન દા શ્રીજી મ...અને સદૈવ મારાં પ્રત્યેક કાર્યાંમાં સહ્રદયથી સહાનુભૂતિ આપનારાં મારાં વડિલ ભગિની શ્રી સુશીલાશ્રીજી મ....ને કૃતજ્ઞતા પૂર્ણાંક વંદના કરૂ છુ. અને આ અનુવાદ લેખનમાં મને સહાયક બનનાર મારી અન્તવાસિની સાધ્વીજી નિપુણાશ્રી, ઇન્દ્રયશાશ્રી, સત્યરેખાશ્રી તથા મારી ભાવિ બાલ સાધ્વી પ્રિયદર્શીના ને પણ યાદ કરૂં છું.
Page #9
--------------------------------------------------------------------------
________________
અંતે, બીજા પણ જે સહુદયી સજાએ આ કાર્યમાં મને સહયોગ આપ્યો છે, તમને સ્મૃતિમાં લાવતાં આનંદ અનુભવું છું અને જે જે સદ્ગૃહસ્થાએ આ ગ્રંથ પ્રકાશનમાં પિતાની લક્ષમીને સદ્વ્યય કર્યો છે તેઓને પણ આભાર માનું છું અને મારું પ્રાકથન સમાપ્ત કરું છું
અભ્યાસીઓ આ ગ્રંથનો પઠન પાઠનમાં લાભ લઈ મને કૃતાર્થ કરે. એજ અભ્યર્થના
જૈન ઉપાશ્રય, પીપરડીની પિળ, રીલીફરોડ, અમદાવાદ, તા. ૧૯-૮-૬૮
સાવી સુચનાથી
બીજી આવૃત્તિના પ્રસંગે
યાદવાદ મંજરી” જેવા જૈનદાર્શનિક ગ્રન્થનું પુનઃમુદ્રણ થશે, એની તે મને કલ્પના પણ ન હતી. આ ગ્રંથનું અલબત્ત, શ્રમણ-શ્રમણ સંઘમાં અધ્યયન વધ્યું છે અને અધ્યયન અધ્યાપન માટે મારે આ અનુવાદ-ન્ય ઘણા સ્થળે ઉપયોગમાં લેવાતે મેં જોયા છે. અને તેથી મેં મારા નાનકડા પ્રયત્નની સફળતાનો આનંદ અનુભવે છે.
આ પ્રસંગે મારા ગુરુમાતા સ્વ. પૂજ્ય સાધ્વીજી મ. સુનંદાશ્રીજીને કૃતજ્ઞભાવે યાદ કરીને તેઓના આત્માને ભાવપૂર્ણ વંદના કરું છું. સાથે સાથે, મારી શ્રુતજ્ઞાનની આરાધનામાં મને સહાયક થનારા સુશ્રાવકો કાન્તિભાઈ કેલસાવાળાને તથા શાન્તિલાલ ભલાભાઈને અંતઃકરણની શુભકામનાઓ અર્પણ કરું છું અને ઈચ્છું છું કે તેઓ સદૈવ જિન શાસનની સેવા કરવા સમર્થ બન્યા રહે.
જૈન ઉપાશ્રય, વાણીયાવાડ ભૂજ (કચ્છ) ૪-૧-૮૧
સાધવી સુચનાથી
Page #10
--------------------------------------------------------------------------
________________
પુરા વચન
આજે આચાય શ્રીહેમચંદ્રસૂરિવિરચિત ‘મહાવીરસ્તુતિદ્વાત્રિ શિકા’ ઉપરની શ્રીમલ્લિષેણાચાય કૃત ‘સ્યાદ્વાદમંજરી' નામની ટીકાનેા ગુર્જરભાષાનુવાદ વિદ્વાનેાના કરકમલમાં અણુ કરવામાં આવે છે. આ અનુવાદ પૂજ્ય સ્વ. આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિ સૂરીશ્વરજી મહારાજના (બાપજી મહારાજના) સમુદાયનાં તપાગચ્છીય સાઘ્વીજી શ્રી ૧૦૦૮ શ્રી સુન...દાશ્રીજી મહારાજની તપસ્વિની વિદુષી સાધ્વીજી શ્રીસુલેાચનાશ્રીજીએ કર્યાં છે, આ અનુવાદ પહેલાં બીજા કેટલાક અનુવાદેા પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે, તે છતાં આજે એક વિદુષી જૈન સાધ્વીએ પાતાના પ્રસ્તુત સ્યાદ્વાદમાંજરી ગ્રંથના અધ્યયન દરમિયાન ખત અને કાળજી પૂ કે તેમાં આવતા પદાર્થાને-ખરાખર સમજીને એને અનુવાદ કરવા માટે ઉત્સાહ દાખવ્યેા છે, એ એક ખરેખર અતિ સ્તુત્ય પ્રયાસ છે. વિશ્વવિદ્યાનિધાન કલિકાલસર્વાંના આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ જેવા સમર્થ આચાર્યાંના અતિગંભીર ગ્રંથ ઉપરની ગૌરવશાલિની અને સત્ર આદર પામેલી સ્યાદ્વાઢમંજરીટીકા કે જે અનેકાનેક દાર્શનિક વિચારાથી ભરપૂર છે, એને અનુવાદ કરવાનું કામ અતિકઠિન હાવા છતાં સાધ્વીજી શ્રીસુલેાચનાશ્રીજીએ એ કામ કુશલતા પૂર્ણાંક પાર પાડ્યું છે, એ એક અસાધારણ વસ્તુ છે, અનુવાદ પણ એકંદર ઘણા સારા કહી શકાય તેવા ખન્યા છે, એમ કહેવામાં લેશ પણ અતિશયાક્તિ નથી. આ અનુવાદ સ્યાદ્વાદમજરીમાં આવતા ગહન દાનિક વિષચેાને ચેાગ્ય રીતે સમજવા માટે વિશેષ ઉપયેગી થઇ શકે તેવા બન્યા છે, જે માત્ર અભ્યાસ કરનાર વિદ્યાથી માટે જ નહિ, પરન્તુ વિદ્વાના માટે પણ ઉપયોગી થઈ પડશે, એમાં કોઈ 'કા નથી.
પ્રસ્તુત સ્યાદ્વાદમંજરીટીકા, જે ગ્રંથ ઉપર લખવામાં- રચવામાં આવી છે એ ગ્રંથ ખત્રીસ કાવ્યપ્રમાણુ શ્રીવીરસ્તુતિરૂપ છે, જેનું નામ ‘અન્યયેાગવ્યવચ્છેદદ્વાત્રિ'શિકા' છે. આના પ્રણેતા આચાર્ય શ્રીહેમચંદ્રસૂરિ, વિદ્યાપ્રિય અને વિદ્વપ્રિય ગૂજરેશ્વર મહારાજ શ્રી સિદ્ધરાજ જયસિંહદેવ અને ધર્માં પ્રિય ગુજરેશ્વર મહારાજ શ્રી કુમારપાલદેવના હૃદય અને રાજસભાના અલકારભૂત હતા તેમજ ધર્મ અને સમગ્ર સાહિત્યવિદ્યાના પારગામી હાઈ તેએ ‘કલિકાલસર્વજ્ઞ'ના નામે ખ્યાતિ પામ્યા હતા. માગમાની ટીકાના સૂત્રધાર સમથ આગમધર આચાય શ્રીમલયગિરિએ પેાતાની અતિમહાક્રાય, છતાં રચતાં રચતાં અધૂરી રહી ગયેલી આવશ્યકસૂત્રની ટીકામાં બાન્દ્ ચ સ્તુતિવુ જીવઃ આ પ્રમાણે ઉલ્લેખ કરીને પ્રસ્તુત અન્યયેગ વ્યવચ્છેદ દ્વાત્રિંશિકામાંના અન્યોન્યવા પ્રતિપક્ષમાવાત્ કાવ્યનું ઉદ્ધરણ આપ્યું છે. આ ઉપરથી પ્રસ્તુત સ્તુતિરૂપ નાની કૃતિ પણ કેટલી ગૌરવવંતી અને અગભીર છે તે સમજી શકાય છે.
જૈન
આ પ્રકારની અ་ગંભીરસ્તુતિઓના પ્રણેતા ત્રણ શ્વેતાંબરાચાય મહાપુરુષો થઈ ગયા છે. તેમાં સૌ પ્રથમ વિવિધ તાત્ત્વિક પદાર્થાના ચિંતનગભિત સ્તુતિ દ્વાત્રિંશિકાઓના પ્રણેતા આચાય શ્રીસિદ્ધસેન દિવાકર છે. જેની ખ્યાતિ સર્વોત્કૃષ્ટ આદ્યસ્તુતિકાર તરીકેની
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦.
છે અને જેમાંનું ઉદ્ધરણ કીજિનભદ્વગણિની વિશેષાવશ્યકની પટીકામાં પણ લેવામાં આવ્યું છે. બીજા અગવ્યવચ્છેદઢાવિંશિકા અને પ્રસ્તુત અન્યગવ્યવચ્છેદત્રિશિકારૂપ વીરસ્તુતિહાવિંશિકાયુગલ તેમ જ વીતરાગોત્ર, મહાદેવસ્તુત્ર આદિના પ્રણેતા કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્ર સૂરિ છે! અને ત્રીજા વિકમની સત્તરમી અઢારમી શતાબ્દીમાં થઈ ગયેલા વીરસ્તુતિ આદિ અનેકાનેક સ્તુતિ-સ્તોત્રેના કર્તા મહેપાધ્યાય શ્રીયશવિજયજી છે. આ ત્રણેય તિકાર મહાપુરૂષોએ પોતાની ગંભીરાર્થક સ્તુતિઓમાં જૈનદર્શનમાન્ય વિશિટ વિવિધ તત્વધારાનો અર્થગંભીર વાણીમાં કુશળતા પૂર્વક સમાવેશ કર્યો છે.
ગીતાર્થ જૈનસ્થવિરો અને વિદ્વાન જૈન આચાર્યોએ જૈન આગમિક કાર્યક્રશ્વિક, દાર્શનિક અને સાહિત્યને લગતાં વિવિધ ક્ષેત્રને પિતાની આગવી રીતે વિકસાવ્યાં છે અને સ્વૈર વિહાર કર્યો છે, જેના વિવેચનનું આ સ્થાન નથી.
ટૂંકમાં અહીં એટલું જ જણાવવાનું છે કે પ્રાચીન કે અર્વાચીન, કેઈ પણ યુગમાં લોકમાન્ય કે લેકપ્રચલિત ભાષામાં લખાએલું શાસ્ત્ર જ લેકકલ્યાણકર થાય છે એટલે આજે વિદુષી સાધ્વીજી શ્રીસુચનાશ્રીજીએ સ્યાદ્વાદમંજરી શાસ્ત્રને ગૂર્જર અનુવાદ આપણને અર્પણ કર્યો છે, તે બદલ તેમને આપણું સૌને હાર્દિક અભિનંદન અને ધન્યવાદ ઘટે છે.
મુનિ પુણ્યવિજય વડોદરા સં. ૨૦૨૪ શ્રાવણ વદિ ૧૦
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ગુજરાતના સંસ્કારગુરુ, અનેક વિદ્યાઓની ગુજરાતમાં પ્રતિષ્ઠા કરનાર, પિતાના અસામાન્ય વિઘાવૈભવને કારણે કલિકાલસર્વજ્ઞ તરીકે ઓળખાનાર, શિવસ્તતા, વિશાળ હૃદયી, સિદ્ધરાજસમ્માન્ય, કુમારપાલપ્રબોધક, સરસ્વત્યારાધક, ગુજરાતમાં અહિંસા-રસ સિંચનાર, જનમે મોઢ વણિક આચાર્ય હેમચંદ્રની મહાવીર ભગવાનની સ્તુતિરૂપ અન્યચગવ્યવચ્છેદિકા દ્રાવિંશિકામાં આવતાં સૂત્રાત્મક અન્યદર્શનષપ્રદર્શક પદે ઉપર લખાયેલી વિસ્તત ટીકા તે સ્યાદ્વાદમંજરી. આ સ્યાદ્વાદમંજરીની રચના નાગેન્દ્રગછીય શ્રી ઉદયપ્રભસૂરિના પ્રતિભાશાળી વિદ્વાન શિષ્યરન મલ્લિષેણસૂરિએ શક સંવત ૧૨૧૪ (ઈ. સ. ૧૨૯૩)ની દીપાવલીના દિને પૂર્ણ કરી.
વિષય પરિચય . . ૧-૩ માં ભગવાનની સ્તુતિ કરતાં તેમના ચાર અતિશયો અને યથાર્થવાદનું નિરૂપણ કર્યું છે. લો. ૪-૧૦ માં નૈયાયિકો અને વૈશેષિકોના કેટલાક મહત્વના સિદ્ધાંતે ઉપર વિચાર કર્યો છે. તે સિદ્ધાંતો નીચે પ્રમાણે છે. (૧) સામાન્ય અને વિશેષ સ્વતંત્ર પદાર્થો છે. (૨) જગતí ઈશ્વર છે. (૩) ગુણ-ગુણી વચ્ચે અવયવ-અવયવી વચ્ચે સમવાય સમ્બન્ધ છે. આ સમવાય સમ્બન્ધ એક અને નિત્ય છે. (૪) જ્ઞાન આત્માથી તદ્દન ભિન્ન છે. (૫) આત્માના બુદ્ધિ વગેરે વિશેષ ગુણેને અત્યન્ત ચછેદ એ જ મોક્ષ છે, (૬) કેટલીક વસ્તુઓ એકાન્ત નિત્ય છે અને કેટલીક અનિત્ય છે. (૭) છલ, જાતિ, નિગ્રહસ્થાન વગેરે ઉપયોગી છે. (૮) સત્તા સામાન્ય ભિન્ન પદાર્થ છે. આ બધા સિદ્ધાન્તમાં રહેલા દેને સુંદર રીતે દર્શાવ્યા છે. લે. ૧૧-૧૨ માં મીમાંસાના બે મહત્વના સિદ્ધાન્તની ચર્ચા કરી છે. મીમાંસકો વૈદિકી હિંસાને ધર્મ માને છે. કેઈપણ પ્રકારની હિંસા-વૈદિકી- કે અવૈદિકી એ અધર્મ જ છે એ જૈન દૃષ્ટિબિન્દુ અહી રજૂ થયું છે. વળી, મીમાંસક જ્ઞાનને જ્ઞાતતા દ્વારા અનુમેય માને છે. તેઓ જ્ઞાનને સ્વપ્રકાશ માનતા નથી. જ્યારે જૈન દાર્શનિકે સ્વ–પરપ્રકાશક માને છે. લે. ૧૩ માં કેવલાદ્વતીઓના માયાવાદનું ખંડન છે. . ૧૪ માં ચિતિશક્તિ જ્ઞાનશૂન્ય છે, બુદ્ધિ જડ છે, પંચ મહાભૂત તન્માત્રાઓમાંથી ઉત્પન્ન થાય છે, બંધ-મેક્ષ પુરુષને નહિ,
नागेन्द्रगच्छगोविन्दवक्षोऽलंकारकौस्तुभाः । ते विश्ववन्या नन्यामुरुदयप्रभसूरयः ।। श्रीमल्लिषेणमूरिभिरकारि तत्पदगगनदिनमणिभिः । वृत्तिरियं मनुरविमितशाकाब्दे दीपमहसि शनौ ॥ श्रीजिनप्रभसूहिणां साहाय्योद्भिन्नसौरभा । श्रुतायुतंसतु सतां पत्तिः स्याद्वादमंजरी ॥
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિને છે અને કેવળ વિવેકજ્ઞાનથી મુક્ત થવાય છે. આ સાંખ્ય સિદ્ધાન્તનું નિરસન છે, ૧૬ મા લેકમાં મહત્વના બૌદ્ધ સિદ્ધાન્તોની ચર્ચા છે. બૌદ્ધો પ્રમાણ અને કેટલાક પ્રમાણુફળને અભિન્ન માને છે. જ્ઞાનગત વિષયસાદેશ્ય એ પ્રમાણુ છે અને અધિગતિ એ ફળ છે અને તે બને તે અભિન્ન છે. આ તેમની વાત છે. બીજું, તેઓ સઘળી વસ્તુઓને ક્ષણિક માને છે. ત્રીજુ, કેટલાક બૌદ્ધ “નાવરણ વિષય' સિદ્ધાન્તને સ્વીકારે છે. ચોથું, વિજ્ઞાનવાદી બૌદ્ધો માત્ર વિજ્ઞાનને જ પરમાર્થ સત ગણે છે. અને સહેપલભ્ય નિયમને આધારે બાહ્ય વસ્તુઓ જ્ઞાનથી ભિન્ન નથી તે સિદ્ધ કરે છે. આ બધા દાર્શનિક સિદ્ધાન્તોની બુદ્ધિગમ્ય ચર્ચા આ શ્લેકની ટીકામાં કરવામાં આવી છે. ૧૭ મા કલેક ઉપરની ટીકામાં ધર્મરામ્યવાદી દષ્ટિમુક્ત શૂન્યવાદનું ખંડન કર્યું છે. પણ અહીં સામાન્યપણે શૂન્યવાદનું ખંડન કરવામાં આવે છે એ કેટિનું જ છે. પૂર્વ પક્ષને સબળ રીતે રજૂ કરવામાં નથી આવ્યું. ૧૮ મા કલેકમાં કર્મવાદને આધારે ક્ષણભંગવાદનું નિરસન છે. . ૧૯ માં આલયવિજ્ઞાન, વાસના, સન્નતિ વગેરેની વાત ક્ષણભંગવાદી બૌદ્ધોને મુખે વિસંવાદી લાગે છે એ સ્પષ્ટ કર્યું છે, ચેતના એ તે ભૂતચતુષ્કમાંથી આવિર્ભાવ પામતે એક ધર્મ છે, કોઈ સ્વતત્વ તત્વ નથી આવી માન્યતા ધરાવતા લેકાયતમતનું ખંડન કલે. ૨૦ ની ટીકામાં છે. પ્રત્યક્ષ એ જ એક પ્રમાણ છે એમ કાયતિક માને છે. આ સિદ્ધાન્તની આલેચન અહીં છે. કલે. ૨૧-૨૯માં જૈન સિદ્ધાન્તનું સમર્થન કરતાં કરતાં સ્યાદ્વાદની સિદ્ધિ કરી છે. અને સુંદર રીતે સ્વાદુવાદની સમજણ આપી છે. લે. ૩૦-૩૨માં ભગવાન મહાવીરની સ્તુતિનો ઉપસંહાર કરતી વખતે અનેકાન્તથી જગતને ઉદ્ધાર શક્ય છે એ હકીક્તનું પ્રતિપાદન કર્યું છે.
મૂલ્યાંકન ઉપરના સાર ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે સ્વાદુવાદમંજરી તત્વજ્ઞાનની મહત્વની વિશાળ સમસ્યાઓની ચર્ચા-વિચારણા કરે છે. કોઈપણ દર્શનનું સમગ્ર પરીક્ષણ કરવાને તેને આશય નથી. જૈન દાર્શનિકને જે સિદ્ધાન્તમાં રસ છે તેમનું જ પરીક્ષણ તે કરે છે, અને એ જ તે દર્શનના કેટલાક મહાપ્રશ્નો છે. સામાન્ય શું છે? વિશેષ શું છે? વસ્તુ નિત્ય છે કે અનિત્ય? જગતને કર્તા ઈશ્વર છે કે નહિ? અહિંસાનું તત્વ શું છે? મુક્ત આત્માનું સ્વરૂપ કેવું છે? આપણને વસ્તુનું સાચું જ્ઞાન ક્યારે થયું કહેવાય? જ્ઞાનની પ્રતિકર્મવ્યવસ્થાનો આધાર શો? પ્રમાણ અને પ્રમાણફળ ભિન્ન છે કે અભિન્ન ? સતનું સ્વરૂપ શું છે? ઈત્યાદિ તત્વજ્ઞાનના કેટલાક સનાતન પ્રશ્નો છે. સ્યાદ્વાદમંજરકારે કરેલ અન્ય દાર્શનિકના સિદ્ધાન્તનું ખંડન વિતંડાના સ્વરૂપનું નથી. દરેકે દરેક પ્રશ્ન પર જૈન દર્શનની સ્પષ્ટ માન્યતા શી છે તેનું સચોટ નિરૂપણ સરળ પ્રવાહી ભાષામાં અહીં કરવામાં આવેલ છે નયવાદ અને સ્વાદુવાદને સદષ્ટાંત વિસ્તારથી સમજાવવામાં આવ્યા છે. આમ શ્રીમતિષેણસૂરિનું અન્ય દર્શનેનું જ્ઞાન પ્રશંસનીય છે અને જૈન સિદ્ધાન્તની સમજ ઉડી છે. તેમની શૈલિ સ્વાભાવિક છે. દર્શનશાસ્ત્રના કઠિન વિષયને સરળ અને પ્રવાહી ભાષામાં મૂકવાની તેમને હથેટી છે. રત્નાકરાવતારિકામાં સમાણભૂયત્વને કારણે અર્થ કંઈક જટિલ બને છે. સતિતક, પ્રમેયકમલમાર્તડ વગેરે ન્યાયગ્રંથ ગહન છે. સ્યાદ્વાદરનાકર તે ખરેખર ગંભીર, ઊડે અને સુદીધું છે. અષ્ટસહસ્ત્રી તે કટસહસ્ત્રી કહેવાય છે. જ્યારે આ તે સરળ, વિશદ, અગુરુલદવી કણે ધરવા જેવી
Page #14
--------------------------------------------------------------------------
________________
મંજરી છે. એમની શૈલી અને વૈભવને કારણે આ ટીકાથ ન રહેતાં એક સ્વતંત્ર મૌલિક રચના બની રહે છે. આ બધા કારણેને લઈને સ્વાદુવાદમંજરી ભારતીય દર્શનને એક સુંદર ગ્રંથ બની રહે છે.
શ્રી મહિલષેણસૂરિ સરળ પ્રકૃતિના ઉદાર અને મધ્યસ્થ વિદ્વાન છે. અન્ય દર્શનના વિદ્વાને માટે તેઓ જડ, અહીક, પશુ, અલૌકિક, પ્રાકૃત, તામસ વગેરે કટુ શબ્દ વાપરતા નથી. તેઓ વેદાન્તીને સમ્યગ્દષ્ટિ, વ્યાસને ઋષિ, કપિલને પરમર્ષિ અને ઉદયનાચાર્યને પ્રામાણિક-પ્રકાંડ કહે છે. પિતે તામ્બર હોવા છતાં દિગમ્બર આચાર્યોના વચનને નિઃસંકોચભાવે ટાંકે છે. તેઓ સર્વજ્ઞસિદ્ધિની ચર્ચાના પ્રસંગે સ્ત્રીમુક્તિ અને કેવલિભુક્તિ જેવા સાંપ્રદાયિક કટુતા વધારે એવા વિવાદગ્રસ્ત પ્રશ્નોને છેડતા નથી. વળી તેઓ અન્ય દર્શનેના સિદ્ધાન્તની પ્રામાણિક અને પ્રમાણિત રજૂઆત કરે છે. આમ સ્યાદ્વાદમંજરી એક ઊંચી કેટિને દાર્શનિક ગ્રન્થ છે.
(અનુવાદ) સ્વાદુવાદમંજરીને ડે. જગદીશચંદ્રજીએ કરેલે હિંદી અનુવાદ પ્રસિદ્ધ છે. અને હમણા જ ડો. એફ. ડબલ્યુ. થોમસે તેનો અંગ્રેજી અનુવાદ બહાર પાડે છે. ગુર્જર ભાષામાં આ તેનો બીજો અનુવાદ છે. આ અનુવાદ પ્રથમની અપેક્ષાએ ખરેખર સુંદર છે. તેને યથાશક્ય સરળ અને પ્રવાહબદ્ધ બનાવવાનો સ્તુત્ય પ્રયત્ન થયેલ છે. વિષયને ગ્રાહા બનાવવા અને પૂર્વપક્ષ-ઉત્તરપક્ષને સ્પષ્ટ કરવા અનુવાદને શંકા-સમાધાન કે વાદપ્રતિવાદના રૂપમાં મૂક્યું છે. અનુવાદની સાથે સાથે અર્થને સ્કુટ કરવા ઘણે સ્થળે ભાવાર્થ કે સમજૂતિ આપવાને પણ પ્રયત્ન થયો છે. આ અનુવાદમાં જે પરિશિષ્ટો અને ટિપ્પણોને ઉમેરે કરવામાં આવ્યો હોત તે આ ગ્રંથ વિશેષ ઉપયોગી થાત.
વિશેષ આનંદની વાત તો એ છે કે એક વિદુષી સાધ્વીજીએ આ દાર્શનિક ગ્રંથના સંપાદન સાથે એને વિશદ અનુવાદ કર્યો છે. એ સાધ્વીજી છે સુચના શ્રી છે. સ્વાદુવાદમંજરી જેવા ઉત્કૃષ્ટ દાર્શનિક ગ્રન્થને ગુર્જર ભાષામાં અનુવાદ કરવા બદલ તેઓ શ્રી આપણે અનેકશઃ ધન્યવાદને પાત્ર છે. તેઓ આ વિદ્યાયાત્રાને નિરન્તર ચાલુ રાખશે તો વિદ્યા વિકાસની સોપાનપરંપરા દ્વારા ઉન્નત શિખરે વિરાજશે તેવી આશા આ અનુવાદથી જન્મે છે. તેઓશ્રીએ ખરેખર જ્ઞાનની સાચી ઉપાસના કરી છે, ખરે સ્વાધ્યાય કર્યો છે. સંઘમાં જ્ઞાનોપાસના કેવી વિસ્તરી રહી છે. તેને સૂચક આ અનુવાદ છે. પૂર્વેના ચિન્તક આચાર્યોના ગ્રન્થનું પરિશીલન પુનઃજીવિત થાય, આધુનિક વિદ્યાનું પુરાણી વિદ્યાઓ સાથે અનુસંધાન થાય અને સારાય સંઘમાં રેનેસાંનું વાતાવશુ જામે એ આશા.
નગીન જી. શાહ અમદાવાદ-૯
ઉપાધ્યક્ષ તા. ૧-૮૪૮
લા. દ. વિદ્યામંદિર
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ :
" પૃષ્ઠ
૩-૧૨ ૧૩–૧૪ ૧૫–૧૭ ૧૮-૨૧
૨૨-૩૫
૩૬-૫૪ ૫૫-૬૧
વિષય કલેક: ૧ ટીકાકારનું મંગલાચરણ
અવતરણિકા, ચાર વિશેષણ, ૪ મૂળ અતિશય, વિશેષણની સાર્થકતા.
કલેકને બીજો અર્થ. કલેક: ૨ ભગવંતની યથાર્થવાદિતાની પ્રરૂપણ. કલેકઃ ૩ નયમાર્ગના મહત્તા.
લોક : ૪ સામાન્ય-વિશેષવાદ, કલેક: ૫ નિત્યનિત્યવાદ.
દીપકનું નિત્યનિત્યત્વ, અંધકારનું પૌદ્ગલિકપણું, આકાશનું નિત્યાનિત્યત્વ, નિત્યનું લક્ષણ,
એકાન્ત નિત્યાનિત્યવાદમાં અર્થક્રિયાનો અભાવ. કલેક: ૬ ઈશ્વરનું જગકર્તીત્વ, પૂર્વપક્ષ ઉત્તરપક્ષ.
કિરણમાં ગુણત્વની સિદ્ધિ.
ઈશ્વરવાદીના શાસ્ત્રોમાં પૂર્વાપરવિરોધ. કલેકઃ ૭ સમવાયનું ખંડન. લેક: ૮ સત્તા ભિન્ન કે અભિન્ન
વૈશેષિકેના છ પદાર્થ જ્ઞાન આત્માથી ભિન્ન કે
અભિન્ન ? મોક્ષ જ્ઞાન આનંદરૂપ છે? કલેકઃ ૯ આત્માના સર્વવ્યાપકપણનું ખંડન.
અવયવ અને પ્રદેશમાં ભેદ. આમાનું શરીર પરિમાણ, આત્માકંચિત્ સર્વવ્યાપક
સમુદ્દઘાતનું લક્ષણ અને ભેદ, કલેક: ૧૦ નૈયાયિકમાન્ય છલ, જાતિ અને નિગ્રહસ્થાન,
નૈવાચિકેના ૧૬ પદાર્થ, નૌયાયિકના પ્રમાણના લક્ષણનું ખંડન, ૧૨ પ્રકારના પ્રમેયનું ખંડન,
છલના ભેદ, ૨૪ પ્રકારની જાતિ, ૨૨ નિગ્રહસ્થાન. કલેક: ૧૧ વેદ-પ્રતિપાદિત હિંસા ધર્મનું કારણ કહેવાય?
જૈન દેરાસરના નિર્માણમાં પુણ્યસંચય. વૈદિક હિંસાના વિરોધી સાંખ્ય.
શ્રાદ્ધ કરવામાં દેષ, આગમ અપૌરુષેય નથી. કલેક: ૧૨ પરોક્ષજ્ઞાનવાદી મીમાંસક-ન્યાય વૈશેષિક ખંડન,
ભટ્ટ મીમાંસકનું ખંડન. લેક: ૧૩ બ્રહ્માદ્વૈતવાદીને માયાવાદ.
વેદાંતનું ખંડન, “અસખ્યાતિ વગેરે ખ્યાતિનું
વરૂપ, અદ્વૈતવાદનું ખંડન. કલેકઃ ૧૪ કથંચિત સામાન્યવિશેષરૂપ વાચ્ય વાચક ભાવનું
સમર્થન.
૧૨-૮૮
૮૯-૧૦૧
૧૦૨-૧૧૨
૧૧૩–૧૩૩
૧૩૪–૧૪૩
૧૪૪–૧૫૫
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
એકાંત સામાન્યવાદી, અદ્વૈતવાદી, મીમાંસક અને સાંખ્યને પૂર્વપક્ષ એકાંત વિશેષવાદી તૈયાયિક બૌદ્ધોને પૂર્વ પક્ષ, સ્વતંત્ર સામાન્ય-વિશેષવાદી તૈયાયિક વૈશેષિકોને પૂર્વપક્ષ ઉપરોકત ત્રણે પક્ષનું ખંડન. શબ્દનું પૌદ્ગલિકપણું, આત્મા કથંચિત્ પદગલિક, શબ્દ-અથના કથંચિત્ તાદામ્ય સંબંધ, પદાર્થોમાં ભાવાભાવત્વની સિદ્ધિ, અપેહ, જાતિ, વિધિ આદિ શબ્દાર્થનું ખંડન.
૧૫૬–૧૭૪ કલેક: ૧૫ સાંખ્યને સિદ્ધાન્ત, તેનું ખંડન.
૧૭૫-૧૮૭ કઃ ૧૬ સત્રાંતિક, વૈભાષિક અને યોગાચાર-બીદ્ધમતનું ખંડન. ૧૮૮-૨૫ ક: ૧૭ શૂન્યવાદનું ખંડન. આત્માની સિદ્ધિ, સર્વજ્ઞની સિદ્ધિ, પ્રમેય પ્રમાણ-પ્રમિતિની સિદ્ધિ.
૨૨૬-૨૨૯ કલેક: ૧૮ ક્ષણિકવાદમાં દેષ.
૨૩૦-૨૩૭ લેક : ૧૯ વાસના અને ક્ષણસંતતિ આલયવિજ્ઞાન,
૨૩૮-૨૪૪ કલેકઃ ૨૦ ચાર્વાકમતનું ખંડન. ભૌતિકવાદનું ખંડન.
૨૪૫–૨૫૧ કલેકઃ ૨૧ પ્રત્યેક વસ્તુમાં ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યની સિદ્ધિ.
૨૫૨-૨૫૭ કલેકઃ ૨૨ પ્રત્યેક પદાર્થમાં અનંતધર્મ.
૨૫૮-૨૬૧ કલેકઃ ૨૩ સપ્તભંગી મિથ્યાદૃષ્ટિ માટે દ્વાદશાંગી મિયાશ્રત.
માંસ-દારૂ અને મૈથુનમાં છત્પત્તિ. સ્યાદુવા સકલાદેશ. વિકલાદેશ,
૨૬૨-૨૭૮ લેકઃ ૨૪ અનેકાંતવાદમાં વિરોધ આદિ દેનું નિરાકરણ.
૨૭-૨૮૫ તલાકઃ ૨૫ અનેકાન્તવાદના ૪ ભેદ.
૨૮૬-૨૮૮ કલેક: ૨૭ એકાન્ત નિત્યવાદનું અને એકાંત અનિત્યવાદનું ખંડન. નિત્યવાદી અને અનિત્યવાદીનું પરસ્પર ખંડન.
૨૮૮–૨૯૨ કલેકઃ ૨૭ એકાન્તવાદમાં સુખ-દુઃખ આદિને અભાવ.
૨૯૩–૨૯૯ કલેક: ૨૮ દુનય, નય અને પ્રમાણનું સ્વરૂપ, નૈગમાદિ સાત
ભેદ. પ્રમાણ અને પ્રમાણુ અને પ્રમાણુના ભેદ. નય અને પ્રમાણમાં અંતર, નૈગમ નયનાં ભિન્ન ભિન્ન લક્ષણ અને ભેદ.
૩૦૦-૩૧૭ કલેકઃ ૨૯ “છ અનંત છે એની સિદ્ધિ, તેમાં પતંજલિ,
અક્ષપાદ આદિ મુનિઓનું સમર્થન. પૃથ્વી આદિમાં જીવત્વની સિદ્ધિ. નિગોદનું સ્વરૂપ. મેક્ષની માન્યતાઓ, આવો સદા મોક્ષમાં જાય છે છતાં સંસાર જીવોથી ખાલી કેમ નથી થતો?
૩૧૮-૩૨૩ કલેક : ૩૦ સ્યાદવાદદર્શનમાં જનેતર દશનેને સમાવેશ.
૩૨૪-૩૨૭ કલેક: ૭૧ ભગવાનની યથાર્થવાદિતાનું સમર્થન.
૩૨૮-૩૩૦ કલેક: ૩૨ જિનેશ્વર ભગવંતથી જ જગતનું કલ્યાણ.
૩૩૧-૩૩૪ પ્રશસ્તિ .
૩૩૫-૩૩૬
Page #17
--------------------------------------------------------------------------
Page #18
--------------------------------------------------------------------------
________________
मूळ ग्रंथः
कलिकालसर्वज्ञ पू. आचार्यदेव हेमचन्द्रसूरि - विरचित
अन्ययोग- व्यवच्छेद- द्वात्रिंशिका
टीका-ग्रंथ
विद्वच्छिरोमणि पू. आचार्यदेव महिषेणसूरि - विरचित
स्याद्वादमंजरी
[सरल-सुबोध गुभराती विवेशन साथै . ]
Page #19
--------------------------------------------------------------------------
Page #20
--------------------------------------------------------------------------
________________
E
ny +
ટીકાકારનું મંગલાચરણ
+
परमात्म-स्तुतिः
यस्य ज्ञानमनन्तवस्तुविषयं यः पूज्यते दैवतैनिस्यं यस्य वचो न दुर्नयकृतैः कोलाहलैलुप्यते । रागद्वेषमुखद्विषां च परिषत क्षिप्ता क्षणाद् येन सा
सः श्रीवीरविभुर्विधूतकलुषां बुद्धिं विधत्तां मम ॥१॥ गुरु-स्तुतिः
निस्सीमप्रतिभैकजीवितधरौ निःशेषभूमिस्पृशा पुण्यौधेन सरस्वतीसुरगुरुस्वाङ्गकरूपौ दधत् । यः स्याद्वादमसाधयन् निजवपुदृष्टान्ततः सोऽस्तु मे सदबुध्यम्बुनिधिप्रबोधविधये श्री हेमचन्द्रः प्रभुः ॥२॥ ये हेमचन्द्र मुनिमेतदुक्तग्रन्थार्थ सेवामिषतः श्रयन्ते ।
संप्राप्य ते गौरवमुज्ज्वलानां पद कलानामुचितं भवन्ति ॥३॥ सरस्वती-स्तुतिः
मात रति सभिधेहि हृदि मे येनेयमाप्तस्तुतेनिर्मातुं विवृतिं प्रसिद्धयति जवादारम्भसम्भावना । यद्वा विस्मृतमोष्ठयोः स्फुरति यत् सारस्वतः शाश्वतो. ... . मन्त्रः श्रीउदयप्रभेतिरचनारम्यो ममाहर्निशम् ॥४॥
(अनुवाह) (૧) જેમનું જ્ઞાન અનંત વસ્તુને વિય કરે છે, જેઓ દેવે વડે હમેશાં પૂજાય છે, જેમનું વચન દુર્નય દ્વારા કરાયેલા કેલાહલ વડે કદી લેપતું નથી અને જેમણે રાગ-દ્વેષ આદિ અત્યંતર શત્રુઓની એ સભાને ક્ષણવારમાં જ પરાસ્ત કરી છે, એવા શ્રી વીર પરમાત્મા મારી બુદ્ધિને નિર્મળ કરે.
Page #21
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी (૨) સકલ પ્રાણીઓના પુયરાશિના કારણે અસીમ પ્રતિભાની જીવંતમૂર્તિસમા સરસ્વતી અને બૃહસ્પતિને જેમણે પિતાના એક જ શરીરમાં ધારણ કરીને સ્વાદુવાદને પિતાના શરીરના દષ્ટાંતથી સિદ્ધ કર્યો છે એવા શ્રી હેમચન્દ્ર પ્રભુ મારા માટે સદબુદ્ધિના સમુદ્રને ઉલ્લસિત કરવા સમર્થ થાઓ.
(૩) જે મનુષ્ય એમના દ્વારા કથિત ગ્રન્થના અધ્યયનના બહાને ભગવાન શ્રીમદ હેમચન્દ્રસૂરિને આશ્રય લે છે, તેઓ ઉજજવલ કલાઓના ગૌરવને પ્રાપ્ત કરીને ગ્ય સ્થાન પામે છે.
() હે માતા સરસ્વતી ! તમે મારા હૃદયમાં બિરાજે; જેથી આપ્તપુરુષની આ સ્તુતિની ટીકા રચવાના પ્રારંભની સંભાવના શીઘ્ર સિદ્ધ થાય. અરે; અથવા એ તે ભૂલી જવાયું! કેમ કે “શ્રી કમ' એવી રચનાથી મનોહર, શાશ્વત સારસ્વત મંત્ર તે મારા એઠમાં નિરંતર સૂરાયમાન છે અર્થાત્ ગુરુદેવનું નામ-સ્મરણ એ જ શ્રી સરસ્વતીનું મરણ છે અને તે તે નિરંતર છે જ, તેથી સરસ્વતીની પ્રાર્થના જુદી કરવાની ખાસ જરૂર રહેતી નથી.
__ अवतरण इह हि विषमदुःषमाररजनितिमिरतिरस्कारभास्करानुकारिणा वसुधातलावतीर्णसुधासारिणीदेश्यदेशनावितानपरमाईतीकृतश्रीकुमारपालक्ष्मापालप्रवर्तिताभयदानाभिधानजीवातुसंजीवित नानाजीवप्रदत्ताशीर्वादमाहात्म्यकल्पावधिस्थायिविशदयशःशरीरेण निरवधचातुर्विधनिर्माणैकब्रह्मणा श्रोहेमचन्द्रमरिणा जगत्प्रसिद्ध श्री सिद्धसेनदिवाकरविरचितद्वात्रिंशद्वात्रिंशिकानुसारि श्रीवर्द मानजिनस्तुतिरूपमयोगव्यवच्छेदान्ययोगव्यवच्छेदाभिधान द्वात्रिंशिकाद्वितयं विद्वज्जनमनस्तत्त्वावबोधनिबन्धन विदधे । तत्र च प्रथमद्वात्रिशिकायाः सुखोनेयत्वाद् तद्व्याख्यानमुपेक्ष्य द्वितीयस्यास्तस्या निःशेषदुर्वादिपरिषदधिक्षेपदक्षायाः कतिपयपदार्थविवरणकरणेन स्वस्मृतिबीजप्रबोधेविधिविधीयते । तस्याश्चेदमादिकाव्यम्
(અનુવાદ) આ ભરતક્ષેત્રમાં વિષમ દુષમા' નામના પાંચમા આરારૂપી રાત્રિના અંધકારને નાશ કરવા માટે સૂર્ય સમાન શ્રી હેમચન્દ્રસૂરિએ, સ્વર્ગમાંથી પૃથ્વી તલ પર ઉતરેલી અમૃતની નહેર સમાન મધુર દેશનાના પ્રવાહથી કુમારપાલ મહારાજાને “પરમાત કર્યા અને એમના દ્વારા “અભયદાન' નામની સંજીવની પ્રવર્તાવવામાં આવી. તેથી જીવનને પામેલા અનેકાનેક પ્રાણીઓના આશીર્વાદના માહાઓથી આચાર્ય હેમચન્દ્રસૂરિનું નિર્મળ યશ શરીર અનેક ક૯૫પર્યત સ્થિરતાને પામ્યું છે. ચાર પ્રકારના વેદના પ્રણેતા બ્રહ્માની જેમ લક્ષણ, સાહિત્ય તર્ક અને આગમ, આ ચારે પ્રકારની નિરવઘ વિદ્યાના નિર્માતા ચાર વેદનાં નામઃ ઝવેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ.
Page #22
--------------------------------------------------------------------------
________________
અજાણ્ય. . જો હું શ્રીહેમચન્દ્રસૂરિજીએ, જગ~સિદ્ધ શ્રીસિદ્ધસેન દિવાકરસૂરીશ્વરે રચેલી બત્રીસ-બત્રીસી. એનું અનુસરણ કરનારી, શ્રી મહાવીર પરમાત્માની સ્તુતિરૂપ “અગવ્યવચ્છેદિકા અને “અન્ય વ્યવોદિકા' નામની બે બત્રીસીઓ,પંડિત પુરૂષને તવ અવબોધમાં કારણભૂત થાય તેવી બનાવી છે, તેમાં પ્રથમ બત્રીસી સ્વપક્ષની સિદ્ધિરૂપ હોવાથી સરળતાપૂર્વક જાણી શકાય એવી છે. તેથી તે બત્રીસીની વ્યાખ્યા ન કરતાં, સકલ દુર્વાદીઓની સભાને પરાજિત કસ્વા સમર્થ પરપક્ષદૂષણરૂપ બીજી બત્રીસીના કેટલાક પદાર્થોનું વિસ્તૃત વર્ણન કરીને, મારી સ્મૃતિનું બીજ વિકસિત કરવાની વિધિરૂપે આ લખાયું છે. એ બીજી બત્રીસીના પ્રથમ લેક આ છે : मूल :- अनन्तविज्ञानमतीतदोषमबाध्यसिद्धान्तममर्त्यपूज्यम् ।
श्रीवर्द्धमानं जिनमाप्तमुख्यं स्वयम्भुवं स्तोतुमहं यतिष्ये ॥१॥ (टीका) श्रीवर्धमान जिनमह स्तोतु यतिष्य इति क्रियासम्बन्धः । किं विशिष्टम् ? अनन्तम् = अप्रतिपाति, वि-विशिष्ट सर्वद्रव्यपर्यायविषयत्वेनोत्कृष्ट, ज्ञानं-केवलाख्या, विज्ञानम्, ततोऽनन्तं विज्ञान यस्य सोऽनन्तविज्ञानस्तम् । तथा અતીસા =નિસત્તા'મૂતનાઉતારતા રાજાના, યસ્માત તથા તમા तथा अबाध्यः परैर्बाधितुमशक्यः, सिद्धान्तः = स्याद्वादश्रुतलक्षणो यस्य स तथा अमाः देवाः तेषामपि पूज्यं आराध्यम् ।। ___ अत्र च श्रीवर्द्धमानस्वामिनो विशेषणद्वारेण चत्वारो मूलातिशयाः प्रतिपादिताः। तत्रानन्तविज्ञानमित्यनेन भगवतः केवलज्ञानलक्षणविशिष्टज्ञानानन्त्यप्रतिपादनाद ज्ञानातिशयः । अतीतदोषमित्यनेनाष्टादशदोषसंक्षयाभिधानाद् अपायापगमातिशयः । अबाध्यसिद्धान्तमित्यनेन कुतीथिकोपन्यस्तकुहेतुसमूहाशक्यबाधस्याद्वादरूपसिद्धान्तप्रणयनभणनाद् वचनातिशयः । अमर्त्यपूज्यमित्यनेनाकृत्रिमभक्तिभर निर्भरसुरासुरनिकायनायकनिर्मितमहाप्रातिहार्यसपर्यापरिज्ञानात् पूजातिशयः ।
(અનુવાદ) મૂળ-અર્થ : અનંત વિજ્ઞાનવાળા, રાગાદિ દેથી રહિત, અબાધિત સિદ્ધાંતવાળા, દેવને પણ પૂજનીય, આપ્ત-પુરુષમાં મુખ્ય તથા કવયંભૂ શ્રી વદ્ધમાન-મહાવીર જિનેન્દ્રની સ્તુતિ કરવા માટે હું (હેમચન્દ્રાચાર્ય) પ્રયત્ન કરીશ.
ટીકા-અર્થ : “હું વર્ધમાન જિનેન્દ્રની સ્તુતિ કરવા માટે યત્ન કરીશ” (આ પ્રમાણે ક્રિયા સાથે સંબંધ જાણો) શ્રી વર્ધમાન પ્રભુ કેવા પ્રકારના છે? અનંત વિજ્ઞાનવાળા, અર્થાત્ જે જ્ઞાન કદી નષ્ટ થતું નથી, જે જ્ઞાન સર્વ દ્રવ્ય અને પર્યાયને વિષય કરે છે, તેવા સર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાન-રૂપ વિજ્ઞાનવાળા, રાગાદિ દોષથી રાહત અર્થાત્ જેમના રાગાદિ દે નિર્મૂળ થઈ ગયા છે તેવા, અબાધિત સિદ્ધાન્તવાળા એટલે જેમને સ્વાદુવાદ સિદ્ધાન્ત પ્રતિવાદીઓ વડે બાધિત અશકય છે અને જેઓ દેને પણ પૂજનીય છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी અહીં ઉપરોક્ત ચાર વિશેષણોથી શ્રી વર્ધમાન સ્વામીના મૂળ ચાર અતિશનું પ્રતિપાદન કરેલું છે. અનંતવિજ્ઞાન” વિશેષણ વડે ભગવંતને કેવળજ્ઞાનનું અનંતપણું કહેવાથી “જ્ઞાનાતિશય” નામનો પ્રથમ અતિશય વર્ણવ્યા છે. “અતીત દોષ” એ વિશેષણ વડે અઢાર દોષને (દાનાદિ પાંચ અંતરાય, હાસ્યષક, કામ, મિથાવ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ અને દ્વેષ) સમ્યક્ પ્રકારે ક્ષય કહેવાથી “અપાયાપગમ” નામને બીજે અતિશય વર્ણવ્યો છે. અબાધ્ય સિદ્ધાંત' વિશેષણ વડે, ઈતર દાર્શનિક તરફથી ઉપસ્થિત કરાયેલ દુષ્ટ હેતુઓના સમુહથી અબાધિત એવા સ્યાદ્વાદ-સિદ્ધાન્તના પ્રણેતા હોવાના કથન દ્વારા પ્રભુને “વચનાતિશય પ્રતિપાદિત થયો છે. “અમર્યપૂજ્ય” વિશેષણ વડે સહજ ભક્તિભાવથી વિનમ્ર એવા વૈમાનિક દેના અને ભવનપતિ આદિ અસુરોના નાયક ઈન્દ્રો વડે નિમિત મહાપ્રાતિહાર્ય (અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામંડલ; દંદુભિ અને છત્ર ) ની પૂજાને જણાવવાથી પ્રભુને પૂજાતિશય” કહેવામાં આો છે.
(ટી) મત્રા – નાસ્તવિજ્ઞાનબિતાવવાd, નાતીતયોમિતિ, તા. त्वात् । दोषात्यय विनानन्तविज्ञानत्वस्यानुपपत्तेः । अत्रोच्यते = कुनयमतानुसारि परिकल्पिताप्नव्यवच्छेदामिदम् । तथा चाहुराजीविकनयानुसारिणः
ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । - गत्वा गच्छन्ति भूयोऽपि भव तीर्थनिकारतः ॥ इति तद् नून न ते अतीतदोषाः । कथमन्यथा तेषां तीर्थनिकारदर्शनेऽपि મવાવતા ?
. आहः यद्येवम्, अतीतदोषमित्येवास्तु, अनन्तविज्ञानमित्यतिरिच्यते । दोषात्ययेऽवश्यंभावित्वादनन्तविज्ञानत्वस्य ।
(અનુવાદ)
: ઉપરોક્ત ચાર વિશેષણોની સાર્થકતા : શંકા : વદ્ધમાનસ્વામીને અનન્તવિજ્ઞાન” વિશેષણ જ પુરતું છે. “અતીતષ” વિશે
ષણની જરૂર નથી. કારણ કે દેને નાશ થયા વિના અનન્ત વિજ્ઞાન પ્રાપ્ત થઈ
શકતું નથી. માટે “અનન્ત વિજ્ઞાન” કહેવાથી અતીતષતા ગાતાર્થ છે. સમાધાન : “કુમતના અનુયાયીઓ વડે કલ્પિત આ તેથી આ આપ્ન ભિન્ન છે”-એ
બતાવવા માટે “અતીતદેષ” એ વિશેષણની સાર્થકતા છે, જેમકે આજીવિકમતના અનુયાયીઓ કહે છે“ધર્મતીર્થના સ્થાપક જ્ઞાની પુરુષે મોક્ષમાં ગયા પછી પણ આ વિશ્વમાં ધર્મવંસ થતે જોઈને, ફરીથી પણ સંસારમાં અવતાર લે છે” જે તેઓમાં દે ન હોય તે, ધર્મને નાશ જેવા છતાં પણ સંસારમાં તેઓનું અવતરણ કેવી રીતે સંભવી શકે? માટે ખરેખર (આજીવિકમતના આત પુરુષ)
તેઓ “અતીતદોષ” નથી. શંકા : જે એમ જ છે તે માત્ર “અતીતદે” વિશેષણ જ ભલે રહે, “અનન્તવિજ્ઞાન
ની શી જરૂર છે? એ વધારાનું જ છે ! કેમકે દેશના અભાવમાં અનંત વિજ્ઞાન અવશ્ય પ્રાપ્ત થાય છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
અન્યયોન્ય. ઢા. ×ો : ૨
(टीका) न, कैश्विदोषाभावेऽपि तदनभ्युपगमात् । तथा च वैशेषिकवचनम् — " सर्व पश्यतु वा मा वा तत्त्वमिष्टं तु पश्यतु । कीटसंख्यापरिज्ञान तस्य नः क्वोपयुज्यते ॥ " तथा " तस्मादनुष्ठानगत ज्ञानमस्य विचार्यताम् । प्रमाण दूरदर्शी चेदेते गृधानुपास्महे ॥ | " तन्मतव्यपोहार्थमनन्त विज्ञानमित्यदुष्टमेव । विज्ञानानन्त्य' विना एकस्याप्यर्थस्य यथावत् परिज्ञानाभावात् तथा चार्षम् -
“जे एग जाणइ से सव्वं जाणइ, जे सव्वं जाणइ से एग जाणइ ।" तथा “एको भावः सर्वथा येन दृष्टः सर्वे भावाः सर्वथा तेन दृष्टाः । सर्वे भवाः सर्वथा येन दृष्टाः एको भावः सर्वथा तेन दृष्टः ||"
(અનુવાદ)
સમાધાન : કેટલાક વાદીએ દાષાભાવમાં પણ અનન્તવિજ્ઞાનની પ્રાપ્તિ માનતા નથી, માટે ‘અનન્તવિજ્ઞાન’ વિશેષણ આપવામાં આવ્યું છે. વૈશેષિકાનેા મત છે; ‘ઈશ્વર બધા પદાર્થાને જાણે કે ન જાણે, તે ઇષ્ટ પદાર્થાન જાણે, એટલું જ ખસ છે. જો ઈશ્વર ક્રીડાએની સંખ્યા ગણવા બેસે તે તે અમારે શું કામને!? વળી, માટે જ ઇશ્વરને ઉપયાગી જ્ઞાનની જ પ્રધાનતા છે. કારણ કે જો દૂર સુધી જોવાવાળાને જ પ્રમાણભૂત માનવામાં આવે તે પછી અમે ગીધડાંઓની પણ પૂજા કરીએ !' કહેવાના આશય આ છે કે વૈશેષિક મત ઇશ્વરને ઢાષરહિત સ્વીકારે છે પરંતુ ઇશ્વરને સકલ પદાર્થના જ્ઞાતા નથી માનતા. માટે આ મતનું ખ ́ડન કરવા ગ્રંથકારે અનન્તવિજ્ઞાન' વિશેષણ આપ્યું છે. આ વિશેષણની સાક્તા બતાવતાં કહે છે; અન ́તજ્ઞાન વિના કાઈ એક પણ અર્થ યથાર્થ પરિજ્ઞાન થઈ શકતું નથી. આગમનું વચન છે; જે એકને જાણે છે તે બધાને ાણે છે, જે બધાને જાણે છે તે એકને જાણે છે.' વળી કહ્યું છે; જેણે એક પદાર્થને બધા પ્રકારે જાણ્યા છે, તેણે સ` પદાર્થાને સવપ્રકારે જાણ્યા છે તથા જેણે સંપદાર્થાને સવપ્રકારે જાણ્યા છે તેણે એક પદાર્થને સપ્રકારે જાણ્યા છે.’
"
(टीका) ननु तर्हि अबाध्य सिद्धान्तमित्यपार्थकम् यथोक्तगुणयुक्तस्थान्यभिचारिवचनत्वेन तदुक्तसिद्धान्तस्य बाधायोगात् । ન, અમિત્રાયા જ્ઞાનાત્ । निर्दोषपुरुषप्रणीत एव अबाध्यः सिद्धान्तः, नापरेऽपौरुषेयाद्याः, असम्भवादिदोषाघातत्वात् इति ज्ञापनार्थम् । आत्ममात्रतारकमूकान्तकृत् केवल्यादिरूपगुण्डकेवलिनो यथोक्तसिद्धान्तप्रणयनासमर्थस्य व्यवच्छेदार्थ वा विशेषणमेतत् ॥
(અનુવાદ)
શંકા : અખાધ્ય સિદ્ધાન્ત' વિશેષણુ દેવું વ્ય' છે, કારણ કે જે પુરુષ અન-વિજ્ઞાન વાળે છે અને દોષરહિત છે, તેનાં વચનામાં કોઈ દોષ હોતા નથી, માટે એના સિદ્ધાન્ત અમાધ્ય ( ખાધારહિત ) હાય જ,
Page #25
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
સમાધાન : નારે, અમારા કહેવાના આશયનું તમને રિજ્ઞાન નથી. અમારે આ વિશેષણથી આ કહેવું છે કે નિર્દોષપુરુષ દ્વારા નિર્મિત સિદ્ધાન્ત અખાધ્ય છે, અપૌરુષેય વગેરે ખીજા નહી. કારણ કે અપૌરુષેયાદિ સિદ્ધાન્ત ‘ અસંભવ’ આદિ દોષોથી દૂષિત છે. તાલુ આદિથી ઉત્પન્ન વણુ સમુહને વેદ કહે છે, તાલુ આદિસ્થાન મનુષ્યજન્ય છે, તે પછી વેદ આદિ અપૌરુષેય (પુરુષ વિના ઉત્પન્ન થયેલા ) કેવી રીતે ? અસંભવ ! ખીજી રીતે ‘ અમાધ્યસિદ્ધાંત' વિશેષણની સાથ કતા સમજાવે છે.
સ્વય' પેાતાના જ ઉદ્ધાર કરનારા મૂકકેવળી' તથા અન્નકૃત્ મુંડકેવળી' કે જેઓ યથાક્ત સિદ્ધાન્તની રચના કરવામાં અસમર્થ હાય છે, તેમનું નિરાકરણ કરવા આ વિશેષણુ આપ્યુ છે.
( टीका) अन्यस्त्वाह, अमर्त्यपूज्यमिति न वाच्यम्, यावता यथोद्दिष्टगुणगरिष्ठस्य त्रिभुवनविभोर मर्त्यपूज्यत्वं न कथश्चन व्यभिचरतीति । सत्यम्, लौकिकानां हि अमर्त्याः पूज्यतया प्रसिद्धा:, तेषामपि भगवानेव पूज्य इति विशेषणेनानेन ज्ञापयन्नाचार्यः परमेश्वरस्य देवाधिदेवत्वमावेदयति । एवं पूर्वाद्धे चत्वारोऽतिशया st:
८
(અનુવાદ)
"
શંકા : ‘ અમર્ત્ય પૂજ્ય ' ન કહેવુ... જોઇએ. · અનન્તવિજ્ઞાન' · અતીતદોષ · માય સિદ્ધાન્ત ' આદિ ગુણાથી યુક્ત ત્રિભુવનવિભુ અમપૂજ્ય બને જ, એમાં કાઇ દોષ આવતા નથી.
સમાધાન : તમારી વાત સાચી છે, લેાકેામાં દેવે પૂજ્ય તરીકે પ્રસિદ્ધ છે, તે દેવા માટે પણ ભગવાન જ પૂજ્ય છે, તે સૂચિત કરવા માટે પૂજ્ય આચાŚદેવ ( ગ્રંથકર્તા) પરમેશ્વરનું દેવાધિદેવપણું આ વિશેષણથી ખતાવે છે.આ પ્રમાણે લેાકના પૂર્વાદ્ધમાં ચાર અતિશયાનુ વધુ ન કરવામાં આવ્યુ છે.
1
(टीका) अनन्त विज्ञानत्वं च सामान्य केवलिनामप्यवश्यंभावीत्यतस्तद्व्यवच्छेदाय श्रीवर्धमानमिति विशेष्यपदमपि विशेषणरूपतया व्याख्यायते । श्रिया चतुस्त्रिंशदतिशय समृद्ध यनुभवात्मक भावार्हन्त्यरूपया वर्धमान હિષ્ણુમ્ । નવૃત્તિशयानां परिमिततयैव सिद्धान्ते प्रसिद्धत्वात् कथं वर्धमानतोपपत्ति इति चेत् ? મૈં, यथा निशीथचूणां भगवतां श्रीमदर्हतामष्टोत्तरसहस्रसख्यवा ह्यलक्षण सत्रख्याया उपलक्षणत्वेनान्तरङ्गलक्षणानां सत्वादीनामानन्त्यमुक्तम् । एवमतिशयानामधिकृत परिगणनायोगेऽप्यपरिमितत्वमविरुद्धम् । ततो नातिशयश्रिया वर्धमानत्व' दोषाश्रयः इति ॥
'
ખાદ્ય અતિશયાથી રહિત, સ’સારવિરક્ત જે કેવળી માત્ર પેાતાના આત્માના જ ઉદ્ધાર કરે છે તે ‘ મુંડકેવળી ’ કહેવાય છે. ‘ અન્તકૃત્’ અને ‘ મૂક' આ બે પ્રકારે તેઓ હાય છે. અંતકૃત્ કેવળી એમને કહેવાય કે જેમને મુક્ત (મેાક્ષ) થવા પૂર્વે ઘેાડ઼ા જ સમયમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે,
Page #26
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : १
(अनुवाई) અનંત વિજ્ઞાન તે સામાન્ય કેવળીઓમાં પણ અવશ્ય હોય; એટલે સામાન્ય કેવળી એના પરિહાર માટે “શ્રીવદ્ધમાન” એવું વિશેષ્યપદ પણ વિશેષણ રૂપે મૂકવામાં આવ્યું છે, “શ્રી વર્ધમાન એટલે ચેત્રીસ અતિશયોની સમૃદ્ધિના અનુભવરૂપ ભાવ અહં તરૂપ લક્ષમીથી વધેલા.
શંકા જૈન સિદ્ધાન્તમાં અતિશયે તો પરિમિત રૂપે જ (૩૪) પ્રસિદ્ધ છે, તે વર્ધમાનપણાની ઉપપત્તિ કેવી રીતે થશે? “અતિશય સમૃદ્ધિથી વધેલા” એમ કેમ કહેવાય ?
સમાધાન : જે રીતે “નિશીથચૂર્ણ” માં શ્રી અરિહંતનાં ૧૦૦૮ બાહ્ય લક્ષણને ઉપલક્ષણ માનીને સવ આદિ અંતરંગ લક્ષણેને અનંત કહેવામાં આવ્યાં છે; તેવી રીતે ઉપલક્ષણથી અતિશયોને પરિમિત માનીને પણ તેમને અનંત કહી શકાય છે, એમ કહેવામાં કઈ શાસ્ત્રવિરોધ નથી. માટે “અતિશયલક્ષમીથી વધેલા કહેવું દેષયુક્ત નથી.
टीका-अतीतदोषता चोपशान्तमोहगुणस्थानवर्तिनामपि सम्भवतीत्यतः क्षीणमोहाख्याप्रतिपातिगुणस्थानप्राप्तिप्रतिपत्त्यर्थ जिनमिति विशेषणम् । रागादिजेतृत्वाद् जिन: समूलकाषकषितरागादिदोष इति । अबाध्यसिद्धान्तता च श्रुतकेवल्यादिष्वपि दृश्यतेऽतस्तदपोहायाप्तमुख्यमिति विशेषणम् । आप्तिर्हि रागद्वेषमोहानामैकान्तिक आत्यन्तिकश्च क्षयः, सा येषामस्ति ते खल्वाप्ताः अभ्रादित्वाद मत्वर्थीयोऽयप्रत्ययः । तेषु मध्ये मुखमिव सर्वागानां प्रधानत्वेन मुख्यम् । "शाखादेर्यः" इति तुल्ये यः । अमर्त्यपूज्यता च तथाविधगुरूपदेशपरिचर्यापर्याप्तविद्याचरणसंपन्नानां सामान्यमुनीनामपि न दुर्घटा, अतस्तनिराकरणाय स्वयम्भुवमिति विशेषणम् । स्वयम्-आत्मनैव परोपदेशनिरपेक्षतयावगततत्त्वो भवतीति स्वयम्भू:स्वयं संबुद्धः, तम् । एवंविधं चरमजिनेन्द्र स्तोतु स्तुतिविषयीकर्तुम्, अह यतिष्ये यत्न करिष्यामि ॥
अत्र चाचार्यों भविष्यत्कालप्रयोगेण योगिनामप्यशक्यानुष्ठान भगवद्गुणस्तवन मन्यमानः श्रद्धामेव स्तुतिकरणेऽसाधारण कारण ज्ञापयन् यत्नकरणमेव मदधीन न पुनर्यथावस्थितभगवद्गुणस्तवनसिद्धिरिति सूचितवान् । अहमिति च गतार्थत्वेऽपि परोपदेशान्यानुवृत्त्यादिनिरपेक्षतया निजश्रद्धयैव स्तुतिप्रारम्भ इति ज्ञापनार्थम् ।।
___(अनुवाद) જિન” એવું વિશેષણ શા માટે મૂકયું છે, તેનું સમાધાન કરતાં ટીકાકાર કહે છેઅતીતષ ઉપશાન્તાહ” નામના ગુણસ્થાને રહેલા જીવોને પણ સંભવે છે માટે અપ્રતિપાતી “ક્ષીણમેહ' નામના બારમાં ગુણસ્થાનની પ્રાપ્તિ બતાવવા માટે “જિન” એવું વિશેષણ મૂક્યું છે.
प्र. fort' अने ४ाय ? स्या . २
Page #27
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी ઉ. જેણે રાગાદિદોને જડમૂળથી ઉખાડી નાંખ્યા છે, તેને “જિન” કહે છે, પ્ર. “આપ્તમુખ્ય” વિશેષણ શા માટે ?
ઉ. “અબાધ્યસિદ્ધાન્ત’ પણું તે શ્રુતકેવળી આદિમાં પણ દેખાય છે, તેને નિરાસ કરવા માટે “સમુખ્ય” વિશેષણ છે.
પ્ર. “આપ્ત’ કેને કહેવાય ?
ઉ. રાગ-દ્વેષ અને મહિને એકાન્તિક અને આત્મત્તિક ક્ષય તે આપ્તિ. આ આતિ જેમનામાં હોય તે આપ્ત કહેવાય,
અહી પ્રાતિ ગણુમાં મત્વ માં “” પ્રત્યય થયો છે. (‘અબ્રતિ હેમસત્ર ૭/૨/૪૬) જેવી રીતે સંપૂર્ણ અંગેમાં મુખ્ય પ્રધાન છે તેવી રીતે આતેમાં જિનેશ્વરદેવ પ્રધાન છે. બન્નરવ હેમશબ્દાનુશાસન ૭/૧/૧૧૪) સૂત્રથી “તુલ્ય અર્થમાં “ય પ્રત્યય થ છે.
પ્ર. “સ્વયંભૂ વિશેષણે શા માટે?
ઉ. સદ્ગુરુના તેવા પ્રકારના ઉપદેશ અને સેવાથી જ્ઞાન તથા ચારિત્રને પ્રાપ્ત કરનારા સામાન્ય મુનિઓ પણ દે દ્વારા પૂજાય છે (અમર્યપૂજ્યતા), તેમનું નિરાકરણ કરવા માટે “સ્વયંભૂ’ વિશેષણ છે. સ્વયંભૂ એટલે સ્વયંસંબુદ્ધ. આવા વિશેષણવાળા અંતિમ જિનેન્દ્રની સ્તુતિ કરવા હું પ્રયત્ન કરીશ. (હું=શ્રી હેમચન્દ્રસૂરિજી). ભગવંતના ગુણોનું સ્તવન અનુષ્ઠાન ગીપુરૂષે વડે પણ અશક્ય છે, એવું માનતા સ્તુતિ કરવામાં અસાધારણ કારણ શ્રદ્ધા જ છે, તેમ જણાવતા તથા “યત્ન કરે એજ મારે વશ છે, યથાવસ્થિત ભગવદ્ગુણસ્તવનની સિદ્ધિ માટે વશ નથી” એમ સૂચવવા તેમણે “વિષે એવા ભવિષ્યકાળને પ્રવેગ કર્યો છે.
પ્ર. યતિષે કહેવાથી અને સ્વયંધ થઈ જાય છે, તે જ પદ શા માટે મૂકયું ?
ઉ. “બીજાઓના ઉપદેશ વિના કેવળ પિતાની જ ભક્તિથી હું આ સ્તવનને આરંભ કરૂં છું” આ બતાવવા જ પદ મૂકયું છે. __ (टीका) अथवा, श्रीवर्द्धमानादिविशेषणचतुष्टयमनन्तविज्ञानादि पद चतुष्टयेन सह हेतुहेतुमद्भावेन व्याख्यायते । यत एव श्री वर्द्धमानम् अत एवानन्तविज्ञानम् । श्रिया कृत्स्नकर्मक्षयाविर्भूतानन्तचतुष्कसंपद्रूपया वर्धमानम् । यद्यपि श्रीवर्द्धमानस्य परमेश्वरस्यानन्तचतुष्कसंपत्तेरुत्पत्त्यनन्तरं सर्वकाल तुल्यत्वात् चयापचयौ न स्तः, तथापि मिरपचयत्वेन शाश्वतिकावस्थानयोगाद् वर्द्धमानत्वमुपचर्यते । यद्यपि च श्रीवर्द्धमानविशेषणेनानन्तचतुष्कान्त वित्वेनानन्तविज्ञानत्वमपि सिद्धम्, तथाप्यनन्तविज्ञानस्यैव परोपकारसाधकतमत्वाद्. भगवत्प्रवृत्तेश्च परोपकारक निबन्धनत्वाद, अनन्तविज्ञानत्वं शेषानन्तत्रयात् पृथग् निर्धार्याचार्येणोत्तम् ।
(અનુવાદ) અથવા-(૧) શ્રી વર્ધમાન (૨) જિન (૩) આપ્તમુખ્ય (૪) સ્વયંભૂ-આ ચાર વિશેષણની વ્યાખ્યા (૧) અનન્તવિજ્ઞાન (૨) અતીતષ (૩) અબાધ્યસિદ્ધાન્ત
Page #28
--------------------------------------------------------------------------
________________
અન્યયોનન્ય. ઢા. જો શ્
११
(૪) અમર્ત્ય પૂજ્ય-આ ચાર વિશેષણૢાની સાથે હેતુ-હેતુમદ્દ (કારણ અને કા રૂપે) ભાવે કરી શકાય, તે આ પ્રમાણે—
ભગવંત સંપૂણ કર્મોના નાશથી ઉત્પન્ન થનારી અનંત ચતુષ્ટયની લક્ષ્મીથી વૃદ્ધિંગત છે તેથી જ અનન્ત વિજ્ઞાનના ધારક છે. જો કે વ માનસ્વામીને અનંત ચતુષ્ટયરૂપ લક્ષ્મી સા એક સમાન રહે છે, તેમાં ઘટ-વધ નથી થતી, તે પણ તે લક્ષ્મી સદા એકસમાન રહેવાના કારણે તેમનામાં વધુ માનપણાને ઉપચાર કરવામાં આવ્યેા છે. જો
શ્રી વંમાન-વિશેષણથી અનન્તવિજ્ઞાન અનન્ત ચતુષ્ટયમાં ગર્ભિત રીતે આવી જાય છે, તે। પણ અનંત વિજ્ઞાનથી જ થવા પર ઉપકાર થાય છે અને પરેપકાર માટે જ ભગવંતની પ્રવૃત્તિ હાય છૅ, માટે અનન્ત વિજ્ઞાનને ખીજા ત્રણ અનંતા કરતાં જુદું, આચાય ભગવંતે કહ્યું છે,
( टीका ) ननु यथा जगन्नाथस्यानन्तविज्ञानं परार्थ तथानन्तदर्शनस्यापि केवलदर्शनापरपर्यायस्य पारार्थ्यमव्याहत मेत्र, केवलज्ञान केवलदर्शनाभ्यामेव हि स्वामी क्रमप्रवृत्तिभ्यामुपलब्धं सामान्यविशेषात्मकं पदार्थसार्थं परेभ्यः प्ररूपयति, तत्किमर्थं भोपात्तम् ? इति चेत् उच्यते,
विज्ञानशब्देन तस्यापि संग्रहाददोषः ज्ञानमात्राया उभयत्रापि समानत्वात् । य एव हि अभ्यन्तरीकृतसमताख्यधर्मा विषमताधर्मविशिष्टा ज्ञानेन गम्यन्तेऽर्थाः त एव अभ्यन्तरीकृत विषमताधर्माः समताधर्मविशिष्टा दर्शनेन गम्यन्ते, जीवस्वाभाव्यात् । सामान्यप्रधानमुपसर्जनीकृतविशेषमर्थग्रहणं दर्शनमुच्यते । तथा प्रधानविशेषमुपसर्जनीकृत सामान्यं च ज्ञानमिति ।
( અનુવાદ)
શંકા : જેવી રીતે જગન્નાથ પ્રભુનું અનંતજ્ઞાન પરાપકાર માટે, તેવી રીતે અનન્ત દર્શોન-કેવળ દર્શનની પરોપકારિતાના પશુ કેાઈ અપલાપ ન કરી શકે; કારણ કે કેવળ જ્ઞાન અને કેવળદશન વડે જ સ્વામી જાણેલા પદાર્થોના સમુહને ખીજાઓ સમક્ષ પ્રરૂપે છે; તેા અહી કેવળ દનના ઉલ્લેખ કેમ નથી કર્યાં?
સમાધાન : અન તજ્ઞાનમાં ‘જ્ઞાન ' શબ્દથી અન તદ્દન પણ સમાઇ જાય છે, કારણ કે બંનેમાં જ્ઞાનની માત્રા સમાન છે, જે પદાર્થ સામાન્ય ધર્મને ગૌણ કરીને, વિશેષ ધર્મો સહિત ‘જ્ઞાન’ દ્વારા જણાય છે તે જ પદ્મા વિશેષધમાંની ગૌણુતા પૂર્વક સામાન્ય ધર્માસહિત ‘ દન' દ્વારા જાણી લેવાય છે. જ્ઞાન અને દન અને જીવના સ્વભાવ છે.
પ્ર. દશન કેને કહે છે?
ઉ, સામાન્યની પ્રધાનતા પૂર્વક વિશેષની ગૌણુતા સહિત પદાને જાણવેા તે દન, પ્ર. જ્ઞાન કેાને કહે છે ?
ઉ. વિશેષની પ્રધાનતાપૂર્વક સામાન્યની ગૌણુતા સહિત પદાને જાણવા તે જ્ઞાન
કહેવાય.
Page #29
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
(टीका) तथा यत एव जिनम् , अत एवातीतदोषम् , रागादिजेतृत्वाद् हि जिनः । न चाजिनस्यातीतदोषता । तथा यत एवाप्तमुख्यम् अत एवाबाध्यसिद्धान्तम् । आप्तो हि प्रत्ययित उच्यते । तत आप्तेषु मुख्यं श्रेष्ठमाप्तमुख्यम् , आप्तमुख्यत्वं च प्रभोरविसंवादिवचनतया विश्वविश्वासभूमित्वात् । अत एवाबाध्यसिद्धान्तम् । न हि यथावजूज्ञानावलोकितवस्तुवादी सिद्धान्तः कुनयैर्वाधितुं शक्यते । यत एव स्वयम्भुवम् अत एवामर्त्यपूज्यम् । पूज्यते हि देवदेवो जगत्त्रयविलक्षण लक्षणेन स्वयसम्बुद्ध त्वगुणेन सौधर्मेन्द्रादिभिरमत्यै रिति । अत्र च श्रीवर्द्धमानमिति विशेषणतया यद् व्याख्यातं तदयोगव्यवच्छेदाभिधानप्रथम-द्वात्रिंशिकाप्रथमकाव्यत्तीयपादवर्तमानं "श्रीवर्द्धमानाभिधमात्मरूपम्" इति विशेष्यवतमानं बुद्धौ संप्रधार्य विज्ञेयम् । तत्र हि आत्मरूपमिति विशेष्यपदम् , प्रकृष्ट आत्मा आत्मरूपस्तं परमात्मानमिति यावत् । आवृत्त्या वा विशेषणमपि विशेष्यतया व्याख्येयम् ॥ इति प्रथमवृत्तार्थः ।
(અનુવાદ) ભગવાન જિન છે માટે જ દેષરહિત છે. રાગાદિના વિજેતા હોવાથી જિન કહેવાય જે. જે જિન ન હોય તે દેષરહિત ન હોય. ભગવાન આપ્તોમાં મુખ્ય છે. માટે એમના સિદ્ધાન્ત-અબાધિત છે. જે વિશ્વાસ એગ્ય હોય તે આપ્ત કહેવાય; માટે જે આખોમાં મુખ્ય-શ્રેષ્ઠ હોય તે આપ્તમુખ્ય ગણાય. ભગવાનનાં વચનમાં કઈ વિસંવાદ ન હોવાથી તથા બધા પ્રાણીઓના વિશ્વાસભુત હેવાથી ભગવાન આપ્તમુખ્ય છે, માટે ભગવાનના સિદ્ધાન્ત અબાણ કહેવાય છે. જે પ્રકારે પદાર્થ જ્ઞાનમાં દેખાય છે, તેને તેજ પ્રકારે કહેવામાં સિદ્ધાન્તને કુન દ્વારા બાધા ન આવે. ભગવાન સ્વયંભૂ છે માટે જ દેને વંદનીય છે. ત્રણે લેકમાં વિલક્ષણ સ્વયંસંબુદ્ધત્વ ગુણવાળા હેવાના કારણે દેવાધિદેવ (શ્રી વર્ધમાન) સૌધર્મેન્દ્રાદિ દેવેથી પૂજાય છે.
આ લેકમાં શ્રી રમાનામામા' વિશેષ્ય, કે જે એચગવ્યવચ્છેદકાત્રિશિકાના પ્રથમ લેકનું તૃતીય ચરણ છે, તેની સાથે શ્રી વર્તમા” વિશેષણને સંબંધ જોડવાનું છે. બત્રીશીમાં “ગાર્મ' વિશેષ્યપદ છે, પ્રકૃષ્ટ આત્મા એ આત્મરૂપ; તે પરમાત્માની હું સ્તુતિ કરીશ, અથવા પ્રસ્તુત લેકમાંના શ્રી વદ્ધમાન પદને પ્રથમ વિશેષણ રૂપે ગ્રહણ કરીને પુનઃ તેજ પદની આવૃત્તિ કરીને વિશેષરૂપે તેની વ્યાખ્યા કરવી. આમ કરવાથી અગવ્યવચ્છેદિકામાંથી “શ્રી વર્તમાન' એ પદને બુદ્ધિસ્થા કરવાની જરૂર નહીં રહે.
આ પ્રમાણે પ્રથમ કલેકનો અર્થ છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
अवतरण अस्यां च स्तुतावन्ययोगव्यवच्छेदोऽधिकृतस्तस्य च तीर्थान्तरीयपरिकल्पिततत्त्वाभास निरासेन तेषामाप्तत्वव्यवच्छेदः स्वरूपम् । तच्च भगवतो यथावस्थितवस्तुतत्ववादित्वख्यापनेनैव प्रामाण्यमश्रुते । अतः स्तुतिकारस्त्रिजगदगुरोनिःशेषगुणस्तुतिश्रद्धालुरपि सद्भूतवस्तुवादित्वाख्य गुणविशेषमेव वर्णयितुमात्मनोऽभिप्रायमाविष्कुर्वनाह
__(अनुवाद) આ સ્તુતિમાં અન્ય વ્યવછેદ (અન્યમાં આપ્તવના યોગને વ્યવચ્છેદ-નિરાકરણ) નો અધિકાર છે. એટલે ઈતર દાર્શનિકે દ્વારા પરિકપિત તત્ત્વાભાસનો નિરાસ કરવાથી તેઓમાં આપ્તત્વને નિષેધ કરવો એ જ અ ગવ્યવછેદ છે. એ તે સિદ્ધ થાય છે ભગવાન યથાવસ્થિત વરતુના પ્રશ્યક છે, એવું ખ્યાપન કરવામાં આવે. આથી જ સ્તુતિ કાર જગદ્ગુરુ શ્રી તીર્થકર ભગવંતના સમસ્ત ગુણેમાં શ્રદ્ધાળુ હોવા છતાં પણ એકલા યથાર્થવાદિતા નામના ગુણવિશેષનું જ વર્ણન કરવા પિતાનો અભિપ્રાય વ્યકત કરતાં કહે છે કેઃ मूल- अयं जनो नाथ ! तव स्तवाय गुणान्तरेभ्यः स्पृहयालुरेव ।
विगाहतां किन्तु यथार्थवादमेकं परीक्षाविधिदुर्विदग्धः ॥२॥ મૂળ-અર્થ –હે નાથ ! પરીક્ષા કરવામાં પોતાની જાતને પંડિત માનનાર આ જન (હેમચન્દ્ર) આપના અન્ય ગુણેની સ્તુતિ કરવામાં પૃહા ધરાવે છે, છતાં પણ આપનો યથાર્થ વસ્તુને પ્રતિપાદન કરવાનો જે અસાધારણ ગુણ છે. તેની જ સ્તુતિ કરે એ थित छे. (२) __ (टीका) हे नाथ ! अयं मल्लक्षणो जनः, तव गुणान्तरेभ्यो-यथार्थवादव्यतिरिक्तेभ्योऽनन्यसाधारणशरीरलक्षणादिभ्यः स्पृहयालुरेव-श्रद्धालुरेव । किमर्थम् ? स्तवाय-स्तुतिकरणाय । इयं 'तादथ्ये चतुर्थी', पूर्वत्र तु 'स्पृहेाप्य वा' इति लक्षणा चतुर्थी । तव गुणान्तराण्यपि स्तोतुं स्पृहावानयंजन इति भावः । ननु यदि गुणान्तरस्तुतावपि स्पृहयालुता तत्किं तान्यपि स्तोष्यति स उत नेत्याशक्योत्तरार्धमाह-किन्त्विति अभ्युपगमपूर्वकविशेषधोतने निपातः । एकम्-एकमेव । यथार्थवादं यथावस्थितवस्तुतत्त्वप्रख्यापनाख्यं त्वदीयं गुण; अयं जनो बिगाहतां स्तुतिक्रियया समन्ताद व्याप्नोतु । तस्मिकस्मिन्नपि हि गुणे पणिते तन्त्रान्तरीयदैवतेभ्यो बैशिष्टयख्यापनद्वारेण वस्तुतः सर्वगुणस्तवनसिद्धेः ।
(मनुवाद) હે નાથ ! આ જન (હેમચન્દ્ર) આપનાં યથાર્થ વાદિતાભિન્ન, પશુ કેઈમાં નહીં જણાતાં એવાં શરીર સંબંધી લક્ષણ-આદિ ગુણની સ્તુતિ કરવામાં અત્યંત પૃહાશીલ
Page #31
--------------------------------------------------------------------------
________________
स्याद्वादम जरी
છે, શ્રદ્ધાળુ છે. અર્થાત્ તમારા બીજા ગુણોની પણ સ્તુતિ કરવામાં શ્રદ્ધા છે. મૂળમાં
સ્તવાય” એ શબ્દમાં જે ચતુથી છે તે તોળે' એ સૂત્રથી અને “ગુણેતરેભ્યઃ” એમાં જે ચતુથી છે તે “ ર્થાત્રા ' એ સૂત્રથી છે.
જે અન્ય ગુણોની સ્તુત કરવામાં શ્રદ્ધાળુ છે તે તે ગુણોની સ્તુતિ કરશે કે નહીં ? આનો ઉત્તર ઉત્તરાદ્ધમાં છે. “કિન્ત’ સ્વીકારપૂર્વક વિશેષતાનું ઘતન કરે છે, એટલે કે અન્યગુણોની સ્તુતિ કરવાની શ્રદ્ધા તે છે કિનતુ તમારામાં રહેલે યથાવસ્થિત વસ્તુને પ્રતિપાદન કરવાનો જે એક મહાન ગુણ છે તેની જ સ્તુતિ અહીં મારે કરવી છે. કારણ કે તે એકજ ગુણની સ્તુતિ કરવાથી અન્ય દાર્શનિકોના દેવો કરતાં આપની વિશિષ્ટતા સિદ્ધ થતી હોવાથી વસ્તુતઃ સંપૂર્ણ ગુણોની સ્તુતિ થઈ શકે છે.
(टीका) अथ प्रस्तुतगुणस्तुतिः सम्यकपरीक्षाक्षमाणां दिव्यदृशामेवौचितीमञ्चति, नार्वागदृशां भवादृशामित्याशङ्का विशेषणद्वारेण निराकरोति । यतोऽयं जनः परीक्षाविधिदुर्विदग्धः-अधिकृतगुणविशेषपरीक्षणविधौ दुर्विदग्धः-पण्डितमन्य इति यावत् । अयमाशयः, यद्यपि जगदगुरोर्यथार्थवादित्वगुणपरीक्षा मादृशां मतेरगोचरः, तथापि भक्तिश्रद्धातिशयात् तस्यामहमात्मानं विदग्र्धामव मन्य इति । विशुद्धશ્રામમિત્રવહારવાર તુને ત કૃતાર્થ રા.
(અનુવાદ) પ્રસ્તુત ( યથાર્થવાદિતા) ગુણની સ્તુતિ કરવાની યેગ્યતા તે સમ્ય રીતે પરીક્ષા કરવામાં સમર્થ દિવ્યદષ્ટિવાળા વિશિષ્ટ જ્ઞાનીઓની જ છે; પરંતુ તમારા જેવા છદ્મસ્થમાં તેવા પ્રકારની યોગ્યતા નથી.” આ શંકાના ઉત્તરમાં જણાવ્યું છે કે “ હું પ્રસ્તુત ગુણની સ્તુતિ કરવામાં પિતાને પંડિત માનનાર છું. અહીં ભાવ એ છે કે યદ્યપિ ભગવંતના. યથાર્થવાદિતા ગુણની પરીક્ષા કરવી એ મારી બુદ્ધિનો વિષય નથી, તે પણ, ભગવંત પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાના અતિરેક માત્રથી જ તેમાં મને હું કુશળ સમજતે થઈ ગયો છું. કારણ કે વિશુદ્ધ શ્રદ્ધા અને ભકિતને પ્રગટ કરવી તે જ તે સ્તુતિનું સ્વરુપ છે. આ બીજા કલેકનો અર્થ છે. (૨)
Page #32
--------------------------------------------------------------------------
________________
अवतरण
अथ ये कुतीर्थ्याः कुशास्त्र वासनावासितस्वान्ततया त्रिभुवन स्वामिनं स्वामित्वेन न प्रतिपन्नाः तानपि तत्रविचारणां प्रति शिक्षयन्नाह
(अनुवाद)
હવે જે કુતીથિકા કુશાસ્ત્રોની વાસનાથી વાસિત થયેલા અંતઃકરણવાળા હાવાને લીધે ત્રિàાકનાથ પરમાત્માને સ્વામિરૂપે સ્વીકારતા નથી, તેઓને પણ તત્ત્વની વિચારણા કરવાની શિખામણ આપતાં કહે છે કે :
मूल - गुणेष्वसूयां दधतः परेऽमी मा शिश्रियन्नाम भवन्तमीशम् । तथापि संमील्य विलोचनानि विचारयन्तां नयवर्त्म सत्यम् ॥३॥
મૂળ-અર્થ : હે નાથ, ગુણેામાં મત્સરભાવને વહન કરનાર આ અન્ય દાર્શનિકે ભલે આપને ઇશ્વર તરીકે ન સ્વીકારે, તે પણ આંખ મીંચીને આપના સત્ય ન્યાયમા ને તે અવશ્ય વિચાર કરે. (૩)
9
( टीका) अमी इति - 'अदसस्तु विप्रकृष्टे' इतिवचनात् तत्त्वातच्वविमर्शबाह्यतया दूरीकरणाईत्वाद् विप्रकृष्टाः, परे =कुतीर्थिकाः भवन्तं = त्वाम् अनन्यसामान्यसकलगुणनिलयमपि मा ईशं शिश्रियन् मा स्वामित्वेन प्रतिपद्यन्ताम् । यतो गुणेष्वसूयां दधतः - गुणेषु बद्धमत्सराः गुणेषु दोषाविष्करणं ह्यसूया, यो हि यत्र मत्सरी भर्वात स तदाश्रयं नानुरुध्यते, यथा माधुर्यमत्सरी करभः पुण्ड्रेक्षुकाण्डम् । गुणाश्रयश्च भवान् । एवं परतीर्थिकानां भगवदाज्ञाप्रतिपत्तिं प्रतिषिध्य स्तुतिकारो माध्यस्थमिवास्थाय तान् प्रति हितशिक्षामुत्तरार्द्धनोपदिशति । तथापि त्वदाज्ञाप्रतिपत्तेरभावेऽपि लोचनानि-नेत्राणि संमिल्य - मिलितपुटीकृत्य, सत्यं - युक्तियुक्तं नयवर्त्मन्यायमार्ग विचारयन्तां-विमर्शविषयीकुर्वन्तु ।
(अनुवाद)
अहीं भृणमां ' अमी' या जीन हार्शनिमे विषे अदस्' शब्दन ३पना प्रयोग ४ જણાવે છે કે તવાતત્ત્વને વિચાર નહિ કરતા હેાવાથી દૂર કરવા લાયક છે, એટલે વિપ્રકૃષ્ટ-દૂરના છે. અસાધારણ સકલગુણુનાં સ્થાનરૂપ આપને ભલે ઇશ્વરરૂપે ના સ્વીકારે, કારણ કે તેઆને ગુણ પ્રત્યે મત્સર છે, એટલે કે તેએ ગુણમાં પણ દોષ શોધે છે, આ તેમની અસૂયા જ છે. જે જેના પ્રત્યે મત્સરવાળા હાય છે તે તેના આશ્રયને સ્વીકારત નથી. જેમકે મધુરસ પ્રત્યે મત્સર રાખનાર ૮ શ્વેત અને માધુર્યથી ભરપુર શેલડીને સ્વીકારતા નથી, તેમ શૃણ્ણામાં અસૂયા રાખનાર આ પરતીર્થિક ગુણ્ણાના આશ્રયભૂત
Page #33
--------------------------------------------------------------------------
________________
१६
स्याद्वादमंजरी
આપના સ્વીકાર કરતા નથી, એ પ્રકારે પુરતીથિકા ભગવદ્-આજ્ઞાને ભલે સ્વીકાર ન કરે, એમ જણાવી સ્તુતિકાર તટસ્થ જેવા બની જઈને તેમને હિતશિક્ષા આપતા ઉત્તરાદ્ધમાં કહે છે કે તા પણ-એટલે કે ભલે જિનાજ્ઞા ન માને, પરંતુ આંખા મીંચીને સત્ય એવા ન્યાયમાગ ના તે જરૂર વિચાર કરે.
(टीका) अत्र च विचारयन्तामित्यात्मनेपदेन फलवत्कर्तृविषयेणैव ं ज्ञापयत्याचार्यो यदवितथनयपथविचारणया तेषामेव फलं वयं केवलमुपदेष्टारः । किं तत्फलम् ? इति चेत्, प्रेक्षावतेति ब्रूमः । संमील्य विलोचनानीति च वदतः प्रायः तत्त्वविचारणमेकाग्रता हेतु नयननिमीलनपूर्वकं लोके प्रसिद्धमित्यभिप्रायः । अथवा अयमुपदेशस्तेभ्योऽरोचमान एवाचार्येण वितीर्यते, ततोऽस्वदमनोऽप्ययं कटुकौषधपानन्यायेनायतिसुखत्वाद् भयद्भिर्नेत्रे निमित्य पेय एवेत्याकृतम् ॥
(अनुवाद)
अहीं डियानु उर्तानां छे मेवु तावनार आत्मनेपमां " बिचारयन्तां "मे પ્રકારે પ્રયાગ કરી શ્રી આચાય મહારાજ સૂચવે છે કે સત્ય એવા ન્યાય માર્ગોની વિચારણાનુ ફળ તા જે વિચાર કરશે તેને જ મળશે, અમે તેા ફકત તેમ કરવા ઉપદેશ માપીએ છીએ. અને તે ફળ શું છે? એને ઉત્તર છે કે બુદ્ધિમત્તા પ્રાપ્ત કરવી તે છે, નેત્રો બંધ કરી વિચારવાનું' એટલા માટે કહ્યું છે કે પ્રાયઃ તત્ત્વવિચાર કરવા હાય ત્યારે એકાગ્રતા માટે પ્રથમ આંખ બંધ કરી દેવામાં આવે છે, આ વસ્તુ લેાકમાં પ્રસિદ્ધ છે. અથવા એમ પણ કહી શકાય કે આચાર્ય આ ઉપદેશ તેમને નથી ગમતા છતાં પણ આપે છે, તે। જેમ આંખા બંધ કરી કટુ ઔષધ પીવાય છે તેમ આ અણુગમતા ઉપદેશ પણ અતિ સુખકારી હાઇ આંખ મી’ચીને તમે સ્વીકારી લ્યા, એવું આચાનું તાત્પર્યાં છે.
( टीका ) ननु यदि च पारमेश्वरे वचसि तेषामविवेकातिरेकादशेचकता, तत्कि - मर्थं तान् प्रत्युपदेशक्लेश इति ? नैवम्, परोपकारसारप्रवृत्तीनां महात्मानां प्रतिपाद्यगतां रूमिरूचि तानपेक्ष्य हितोपदेशप्रवृत्तिदर्शनात् तेषां हि परमार्थस्यैव स्वार्थत्वेनाभिमतत्वात् न च हितोपदेशादपरः परमार्थिकः परार्थः । तथा चार्षम् : "रूसउ वा परो मा वा विसं वा परियत्तऊ । भासियन्वा हिया भासा सपक्खगुण कारिया ।। "
"
उवाच च वाचकमुख्यः
न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततो हितश्रवणात् । तोऽनुग्रहबुद्धया वक्तुस्त्वेकान्ततो भवति ॥
इति वृत्तार्थः ||३||
શંકા : અવિવેકની માત્રા અધિક હોવાથી પરમેશ્વરનાં વચને અન્યતીથિંકાને રૂચતાં નથી, તે। પછી તેમને હિતાપદેશ આપવાના શ્રમ શા માટે ઉઠાવવા જોઈ એ ?
Page #34
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. श्लोक : ३
સમાધાન : એવું નથી, કેમ કે પરોપકાર કરવામાં જ સાર જોનાર મહાત્મા પુરુષો શ્રોતાના ગમા-અણગમાની અપેક્ષા રાખ્યા વિના જ હિતે દેશની પ્રવૃત્તિ કરે છે. કારણ કે તેમને મન પરોપકાર એ જ સ્વાર્થ છે. અને હિતોપદેશથી ચડિયાતો કેઈ પારમાર્થિક પરાર્થ નથી વળી ઋષિ-વાય પણ છે કેઃ
અન્ય કઈ રોષે ભરાય કે ન ભરાય અથવા તે ઉપદેશને ભલે ઝેરરૂપે સમજે તે પણ હિતકારી વચન અવશ્ય કહેવું જોઈએ. એથી પોતાનું તે ભલું થાય જ છે.” વળી વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે પણ કહ્યું છે કે –
“હિતકારી વચન સાંભળવાથી શ્રોતાને એકાતે લાભ જ છે. એ નિયમ નથી પરંતુ ઉપકાર-બુદ્ધિથી કહેનાર વક્તાને તે અવશ્ય લાભ જ થાય.”
આ પ્રમાણે ત્રીજા લોકને અર્થ છે. (૩)
Page #35
--------------------------------------------------------------------------
________________
अवतरण
ચા થથામવર્ણવિરામે પ્રચયિતું. verfમાતાનાં પ્રામાથું નિરાકુमादितस्तावत् काव्यपटूकेनौलुक्यमताभिमततत्त्वानि दूषयितुकामस्तदन्तःपातिनौ प्रथमतरं सामान्यविशेषौ दूषयन्नाहः
'
(અનુવાદ) - હવે યથાર્થ નયમાર્ગના વિચારને જ વિસ્તારવા માટે અન્ય દાર્શનિકોએ સ્વીકારેલા તના પ્રામાયનું નિરાકરણ કરવાનું હોઈ પ્રથમ તે છ કલેકે વડે વૈશેષિકસંમત તમાં દૂષણ દેવાની અભિલાષા રાખીને આચાર્ય તેમના તમાંના સામાન્ય અને વિશેષ એ બે પદાર્થોનું સૌથી પ્રથમ દૂષણ આ પ્રમાણે કરે છેઃ मूल : स्वतोऽनुवृत्तिव्यतिवृत्तिभाजो भावा न भावान्तरनेयरूपाः।
परात्मतत्त्वादतथात्मतत्त्वाद् द्वय वदन्तोऽकुशलाः स्खलोन्त ।४। મૂળ-અર્થ ભાવે સ્વતઃ જ અનુવૃત્તિ અને વ્યાવૃત્તિરૂપ છે, અર્થાત્ સામાન્ય વિશેષા ત્મક છે. અન્યભાવને કારણે તેઓ તેવા નથી, પરંતુ અકુશલ વૈશેષિકે અતથાભૂત-અયથાર્થ પરપદાર્થો વડે તેવું છે, એમ કહે છે. આ તેમની ન્યાય માર્ગથી સ્કૂલના છે. (૪)
(टीका) अभवन् भवन्ति भविष्यन्ति चेति भावाः-पदार्थाः, आत्मपुद्गलादयस्ते, स्वत इति-सर्व हि वाक्यं सावधारणमामनन्ति इति एब आत्मीयस्वरूपादेव, अनुवृत्तिव्यतिवृत्तिभाज:-एकाकारा प्रतीतिरेकशब्दवाच्यता चानुवृत्तिः, व्यतिवृत्तिः व्यावृत्तिः, सजातीयविजातीयेभ्यः सर्वथा व्यवच्छेदः, ते उभे अपि સંવર્જિતે મનજો– બચતીતિ અનુકૃત્તિતિવૃત્તિમાશા, સામાવિશેષોમવારજૂ I
(અનુવાદ), જે હતા છે અને હશે તે ભાવે-પદાર્થો કહેવાય છે. તે આત્મા પુદ્ગલાદિ છે. મુળ કલેકમાં સ્વતઃ કહ્યું છે પણ સર્વે વાળે અવધારણવાળા સમજવા જોઈએ, એ ન્યાયને આધારે “સ્વતઃ ” એમ સમજવું. એટલે કે “સ્વતઃ જ' એવું તાત્પર્ય થાય, અર્થાત્ “આત્મીયસ્વરૂપથી જ' એવો અર્થ થાય.
એકાકાર પ્રતીતિ અને એકશખવાચતા તે અનુવૃત્તિ કહેવાય, વ્યતિવૃત્તિ એટલે વ્યાવૃત્તિ અર્થાત્ સજાતીય અને વિજાતીય પદાર્થોથી સર્વથા ભિન્ન થવાવાળી પ્રતીતિ. આ વ્યાવૃત્તિને વિશેષ” કહે છે. આત્મા અને પુદ્ગલ આદિ પદાર્થ સ્વભાવથી જ આ બે–સામાન્ય વિશેષથી યુક્ત હોય છે,
Page #36
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा श्लोक : ४
(टीका) अस्यैवार्थस्य व्यतिरेकमाह न भावान्तरनेयरूपा इति । नेति निषेधे, भावान्तराभ्यां-पराभिमताभ्यां द्रव्यगुणकर्मसमवायेभ्यः पदार्थान्तराभ्यां भावव्यतिरिक्तसामान्यविशेषाभ्यां । नेयं-प्रतीतिविषयं प्रापणीयं । रुपं-यथासंख्यमनुवृत्तिव्यतिवृत्तिलक्षणं स्वरूपं येषां ते तथोक्ताः । स्वभाव एव ह्ययं सर्वभावानां यदनुवृत्तिव्यावृत्तिप्रत्ययौ स्वत एव जनयन्ति । तथाहि-घट एव तावत् पृथुबुध्नोदराधाकारवान् प्रतीतिविषयीभवन् समन्यानपि तदाकृतिभृतः पदार्थान् घटरूपतया घटैकशब्दवाच्यतया च प्रत्याययन् सामान्यारव्यां लभते । स एव चेतरेभ्यः सजातीयविजातीयेभ्यो द्रव्य-क्षेत्र-काल-भावैरात्मानं व्यावर्तयन् विशेषव्यपदेशमश्नुते । इति न सामान्यविशेषयोः पृथकू पदार्थान्तरत्वकल्पन न्याय्यम् । पदार्थधर्मत्वेनैव तयोः प्रतीयमानत्वात् । न च धर्मा धर्मिणः सकाशादत्यन्तं व्यतिरिक्ताः। एकान्तभेदे विशेषणविशेष्यभावानुपपत्तेः, करभरासभयोरिव धर्मधर्मिव्यपदेशाभावप्रसङ्गाच्च । धर्माणामपि च पृथक्पदार्थान्तरत्वकल्पने एकस्मिन्नेव वस्तुनि पदार्थानन्न्यप्रसङ्गः अनन्तधर्मकत्वाद् वस्तुनः ।
(अनुवाद) माय ने यति२४भुभे (निषेध३५) 3 छ. " न भावान्तरनेयरूपाः २५ विशेषमा 'न' નિષેધ - અર્થમાં છે. વૈશેષિકમતને માન્ય દ્રવ્ય-ગુણ કર્મ અને સમવાયથી ભિનન સામાન્ય અને વિશેષ, આત્મા, પુદ્ગલાદિ પદાર્થથી જૂદા નથી, અર્થાત્ એની જુદી પ્રતીતિ થતી નથી. અનુવૃત્તિ અને વ્યાવૃત્તિ એ પદાર્થોનું સ્વરૂપ જ છે. આત્મા-પુદ્ગલાદિ પદાર્થોને સ્વભાવ જ છે કે તેઓ અનુવૃત્તિ અને વ્યાવૃત્તિની પ્રતીતિ સ્વતઃ પેદા કરે છે, તે આ પ્રમાણે પ્રથબુદાદરાદિ (મેટા,ગળ અને પહોળા પેટવાળે) આકારવાળે પદાર્થ ઘટ' તરીકે પ્રતીતિનો વિષય થાય છે અને અન્ય પૃથુબુદરાદિ આકારવાળા પદાર્થોને પણ ઘટરૂપે, 'घर' शम्थी वाय्य तरी. प्रतीत ४२रावे छे. तेथी घट....घट....घट....मेवी प्रतातिने સામાન્ય કહેવાય, તે જ ઘડે બીજા સજાતીય વિજાતીય પદાર્થોને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી પોતાની જાતને જ્યારે જુદા પડે ત્યારે; વિશેષ સંજ્ઞાને પ્રાપ્ત થાય છે. માટે સામાન્ય અને વિશેષને જુદા પદાર્થ તરીકે કલ્પવા તે ન્યાયી નથી. પદાર્થોના ધર્મોથી જ તેઓ (સામાન્ય વિશેષ) પ્રતીત થાય છે. ધર્મો ધમી કરતાં અત્યંત ભિન્ન નથી હોતા, કારણ કે ધમી અને ધમને સર્વથા ભિન્ન માનવાથી વિશેષણ-વિશેષ્ય સંબંધ નથી બનતો. દા.ત. ઉંટ અને ગધેડે બંને એકબીજાથી સર્વથા ભિન્ન છે, તેથી તેમનામાં ધર્મ-ધમી સંબંધ નથી બનતો. ધર્મોને પણ જુદા પદાર્થ માનવામાં આવે તે એક જ વસ્તુમાં અનંત પદાર્થની માન્યતાને પ્રસંગ આવશે. વસ્તુ તે અનંતધર્માત્મક છે. ___ (टीका) तदेवं सामान्यविशेषयोः स्वतत्त्वं यथावदनवबुध्यमाना अकुशलाः अत. वाभिनिविष्टदृष्टयः तीर्थान्तरीया स्खलन्ति-न्यायमार्गाद् भ्रश्यन्ति--निरुत्तरीभवन्ति
Page #37
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
इत्यर्थः । स्खलनेन चान प्रामाणिकजनोपहसनीयता ध्वन्यते । किं कुर्वाणाः? द्वयम् अनुवृत्ति-व्यावृत्तिलक्षणं प्रत्ययद्वयं वदन्तः। कस्मादेतत्प्रत्ययद्वयं वदन्तः इत्याह परात्मतत्त्वात्-परौ पदार्थेभ्यो व्यतिरिक्तत्वादन्यौ परस्परनिरपेक्षौ च यो सामान्यविशेषौ तयोर्यदात्मतत्त्वस्वरूपम् अनुवृत्तिव्यावृत्तिलक्षणं तस्मात्-तदाश्रित्येत्यर्थः । 'गम्ययपः कर्माधारे' इत्यनेन पञ्चमी । कथंभूतात् परात्मतत्त्वाद् इत्याह-अतथात्मतत्वात् मा भूत् पराभिमतस्य परात्मतत्त्वस्य सत्यरूपतेति विशेषणमिदम् । यथा येनैकान्तभेदलक्षणेन प्रकारण परैः प्रकल्पितं न तथा तेन प्रकारेणात्मतत्त्वं स्वरूपं यस्य तत्तथा । तस्मात् यतः पदार्थेष्वविष्वग्भावेन सामान्यविशेषौ वर्तते, तैश्च तौ तेभ्यः परत्वेन कल्पितौ । परत्वं चान्यत्वं तच्चैकान्तभेदाविनाभावि ।
(अनुवाई) આ પ્રમાણે સામાન્ય અને વિશેષના સ્વરૂપને નહીં જાણતા એવા અકુશળ અને અતવમાં કદાગ્રહવાળા અન્ય દાર્શનિકે ન્યાયમાર્ગથી ભ્રષ્ટ થાય છે અર્થાત નિત્તર બને છે. નિત્તર થાય છે એને વન્યર્થ એ છે કે તેઓ પ્રામાણિક પુરુષે માટે હાસ્યાસ્પદ. થાય છે! શું કરતાં તેઓ હાસ્યાસ્પદ બને છે? એને ઉત્તર છે, કે અનુવૃત્તિ (સામાન્યવિશેષ) ને પદાર્થોથી ભિન્ન માને છે. કેવી રીતે તેઓ ભિન્ન કહે છે? તેને ઉત્તર આપતાં કહે છે, પદાર્થોથી સામાન્ય-વિશેષ ભિન્ન હેવાથી, સામાન્ય વિશેષ પરસ્પર નિરપેક્ષ છે;
भनु १३५ मनुत्तिव्यावृत्ति छे. भृग मा परात्मतत्त्वात् ' शमा ५यमा विमlso 'गम्ययपः कर्माधारे से सूचना माघारे छे. 'अतथात्मतत्त्वात् मा परात्मતત્તH નું વિશેષણ છે. અન્ય દાર્શનિકને અભિમત પરાત્મતત્વની સત્યતાનો નિરાસ કરવા આ વિશેષણ મુકવામાં આવ્યું છે. અર્થાત જે એકાંતરૂપને અન્ય દાર્શનિકે એ માન્યું , તે એકાંતરૂપે સ્વરૂપ નથી; કારણ કે પદાર્થોમાં સામાન્ય-વિશેષ અથભાવે (અભિન્નરૂપ) રહેલા છે. અન્ય દાર્શનિકેએ તે સામાન્ય વિશેષને પદાથેથી ભિન્ન કપેલા છે; ભિન્નતા અન્યત્વ એકાન્ત ભેદ વિના સંભવી ન શકે.
टीका : किञ्च, पदार्थे भ्यः सामान्यविशेषयोरेकान्तभिन्नत्वे स्वीक्रियमाणो एकवस्तुविषयमनुवृत्तिव्यावृत्तिरूपं प्रत्ययद्वयं नोपपद्येत । एकान्ता भेदे चान्यतरस्यासत्त्वप्रसङ्गः । सामान्यविशेषव्यवहाराभावश्च स्यात् । सामान्यविशेषोभयात्मकत्वेनैव वस्तुनः प्रमाणेन प्रतीतेः । परस्परनिरपेक्षपक्षस्तु पुरस्ताभिलाठयिष्यते । अत एव तेषां वादिनां स्खलनक्रिययोपहसनीयत्वमभिव्यज्यते । यो हि अन्यथास्थित वस्तुस्वरूपमन्यथैव प्रतिपद्यमानः परेभ्यश्च तथैव प्रज्ञापयन् स्वयं नष्टः परानाशयति, न खलु तस्मादन्य उपहासपात्रम् । इति वृत्तार्थः ॥४॥
Page #38
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : ४
૨૧
(અનુવાદ) પદાર્થોથી સામાન્યવિશેષને જે એકાંતે ભિન્ન માનવામાં આવે તે એક જ વસ્તુમાં અનુવૃત્તિ અને વ્યાવૃત્તિરૂપ બે પ્રતીતિ ન ઘટે; તેવી રીતે એકાંત અભિન માની લેવામાં આવે તે પદાર્થ અને સામાન્ય વિશેષ એકરૂપ થઈ જાય, તેથી બેમાંથી એકને અભાવ માનવાની આપત્તિ આવે, અને સામાન્ય વિશેષનો વ્યવહાર પણ ન થઈ શકે ! વાસ્તવમાં
તુની પ્રામાણિક પ્રતીતિ સામાન્ય વિશેષ-ઉભયાત્મક જ થાય છે. પદાર્થો અને સામાન્ય વિશેષની પરસ્પર નિરપેક્ષતા માનનાર મતનું ખંડન અમે આગળ કરીશું. જે મનુષ્ય વસ્તુના વાસ્તવિક સ્વરૂપને જુદી જ રીતે માને અને બીજાઓને પિતાની માન્યતા મુજબ બતાવે, તે મનુષ્ય સ્વયં પોતાને નાશ કરે છે અને બીજા ને મારે છે, માટે તે ઉપહાસને પાત્ર બને છે. આ લેકનો અર્થ છે. ()
Page #39
--------------------------------------------------------------------------
________________
अवतरण
अथ तदभिमतानेकान्तनित्यानित्यपक्षौ दूषयन्नाह
(अनुवाद) હવે વૈશેષિકોને માન્ય એકાન્ત નિત્ય અને એકાંત અનિત્ય માન્યતામાં દોષ બતાવતાં કહે છે? मूल :-आदीपमाव्योमसमस्वभाव स्यादादमुद्रानतिभेदि वस्तु ।
तन्नित्यमेवैकमनित्यमन्यदिति त्वदाज्ञाद्विषतां प्रलापाः ॥ મૂળ-અર્થ: દીપકથી માંડી આકાશ સુધી, સર્વપદાર્થ નિત્યાનિત્યસ્વભાવવાળા છે, કેઈપણ વસ્તુ સ્યાદવાદની મર્યાદાનું ઉલંઘન કરતી નથી. એવી વસ્તુસ્થિતિમાં પણ આપના વિરોધી લેકે દીપક આદિને સર્વથા અનિત્ય અને આકાશ આદિને સર્વથા નિત્ય માને છે ! . (टीका) आदीप-दीपादारभ्य आव्योम-व्योम मर्यादीकृत्य, सर्ववस्तुपदार्थस्वरूप, समस्वभाव-समः तुल्यः स्वभावः स्वरूपं यस्य तत्तथा । किञ्च वस्तुनः स्वरूप द्रव्यपर्यायात्मकत्वमिति ब्रूमः तथा च वाचकमुख्यः 'उत्पादव्ययध्रौव्ययुक्त सत्' इति । समस्वभावत्वं कुतः ? इति विशेषणद्वारेण हेतुमाह-स्याद्वादमुद्रानतिभेदि, स्यात् इत्यव्ययम् अनेकान्तद्योतकम्, ततः स्याद्वादः अनेकान्तवादः नित्यानिनित्याधनेकधर्मशबलैकवस्त्वभ्युपगम इति यावत् । तस्य मुद्रा-मर्यादा, तां नातिभिनत्ति नातिक्रामति इति स्याद्वादमुद्रानतिभेदि । यथा हि न्यायैकनिष्ठे राजनि राज्यश्रियं शासति सति सर्वाः प्रजास्तन्मुद्रां नातिवर्तितुमीशते, तदतिक्रमे तासां सर्वार्थहानिभावात्, एवं विजयिनि निष्कण्टके स्याद्वादमहानरेन्द्रे तदीयमुद्रां सर्वेऽपि पदार्था नातिक्रामन्ति, तदुल्लङ्घने तेषां स्वरूपव्यवस्थाहानिप्रसक्तेः ।
(मनुपा४) દીપકથી લઈને આકાશપર્યત બધા પદાર્થોનું સ્વરૂપ એકસમાન છે. જૈન સિદ્ધાંત અનુસાર વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય પર્યાયરૂપ છે. શ્રી ઉમાસ્વાતિ વાચક કહે છે: “જે ઉત્પાદ-વ્યય અને ધવ્યથી યુક્ત છે તે સત છે.” સમસ્વભાવતા કેવી રીતે? તેને ઉત્તર વિશેષણ “મ્યાपामुद्रानति द्वारा मापे छे. स्यात् ' भव्यय छ, , २ गनेन्त सूय छे. સ્યાદ્રા એટલે અનેકાન્તવાદ અર્થાત નિત્યનિત્યાદિ અનેક ધર્મોવાળી વસ્તુને સ્વીકાર ! તેની (સ્વાદુવાદની) મુદ્રા એટલે મર્યાદા. તે મર્યાદાનું ઉલ્લંઘન વતુરવભાવ નથી કરતા. અર્થાત્ વરતુને સ્વભાવ નિત્ય-અનિત્ય આદિ અનેક ધર્મોને ધારક, સ્યાદ્વાદની મર્યાદાનું
Page #40
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : ५
ઉલ્લંઘન નથી કરતે. જેમ ન્યાયનિષ્ઠ રાજા શાસન કરતે હોય ત્યારે પ્રજા તેની મર્યાદાનું ઉલ્લંઘન કરવા શકિતમાન થતી નથી; એમ વિનયી અને નિષ્કટક સ્વાદુવાદરૂપ મહારાજાની મર્યાદાનું, સર્વે પદાર્થો અતિક્રમણ કરી શકતા નથી, તે ઉલંઘન કરવામાં પદાર્થોના સ્વરૂપની વ્યવસ્થામાં હાનિ થાય.'
(टीका) सर्ववस्तूनां समस्वभावत्वकथनं च पराभीष्टस्यैकं वस्तु व्योमादि नित्यमेव, अन्यच्च प्रदीपादि अनित्यमेव इति वादस्य प्रतिक्षेपबीजम् । सर्वे हि भावा द्रव्याथिकनयापेक्षया नित्याः, पर्यायार्थिकनयादेशात पुनरनित्याः । तौकान्तानित्यतया परैगीकृतस्य प्रदीपस्य तावन्नित्यानित्यत्वव्यवस्थापने दिङमात्रमुच्यते ।
(અનુવાદ) સર્વ પદાર્થોનું દ્રવ્ય-પર્યાયરૂપ કહેવાથી આકાશ આદિ પદાર્થોનું એકાંત નિત્યત્વ અને પ્રદીપ આદિ પદાર્થોનું એકાંત અનિત્યત્વ ખંડિત થઈ જાય છે, કારણ કે સર્વ પદાર્થ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાથી નિત્ય છે. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિય છે. અહીં અન્ય દાર્શનિકો દ્વારા માન્ય દીપકની એકાંત અનિત્યતા પર વિચાર કરતાં દીપકનું નિત્યાનિત્યપણું સિદ્ધ કરવા કંઇક સંક્ષેપમાં કહેવામાં આવે છે.
() તથા-વીણાબાર્તાના પરમાણવા તતૈક્ષયાત્ વાતામघाताद्वा ज्योतिष्पर्यायं परित्यज्य तमोपं पर्यायान्तरमाश्रयन्तोऽपि नैकान्तेनानित्याः, पुद्गलद्रव्यरूपतयावस्थितत्त्वात् तेषाम् । न ह्येतावतैवानित्यत्वं यावता पूर्वपर्यायस्य विनाशः, उत्तरपर्यायस्य चोत्पादः । न खलु मृद्रव्य स्थासककोशकुशूल शिवकघटाद्यवस्थान्तराण्यापद्यमानमप्येकान्ततो विनष्टम्, तेषु मृदयानुगमस्याबालगोपालं प्रतीनत्वात् । न च तमसः पौद्गलिकत्वमसिद्धम् . चाक्षुषत्वान्यथानुपपत्तेः प्रदीपालोकवत् ।
(અનુવાદ) તે આ પ્રમાણે-પ્રદીપના પર્યાયમાં પરિણત તેજસ પરમાણુ સ્વાભાવિક રીતે તેલ સમાપ્ત થઈ જતાં અથવા હવાને ઝપાટો લાગતાં પ્રકાશરૂપ પર્યાય છોડી “અંધકાર રૂપ પર્યાય પ્રાપ્ત કરે છે. છતાં તે તેજસપરમાણુ એકાન્ત અનિત્ય નથી, કારણ કે અંધકારપર્યાયમાં પણ તૈજસપરમાણુઓ પુદ્ગલ-દ્રવ્યરૂપે રહેલા છે. પૂર્વ પર્યાયનો નાશ અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિમાત્રથી દીપકની અનિત્યતા સિદ્ધ થતી નથી. માટીમાંથી ઘડે બને છે, તેમાં ઉત્તરત્તર માટીમાંથી સ્થાસક કેશકશૂલ,શિવક...અને ઘટ આદિ અવસ્થાએ બદલાય છે; છતાં માટીનો સર્વથા નાશ નથી થતા, કારણ કે તે સર્વ અવસ્થાઓમાં માટીનું જ્ઞાન આબાલગોપાલને હોય છે.
વળી અંધકારનું પગલિકપણું અસિદ્ધ નથી, જે અંધકાર પદ્દગલિક ન હોય તે તેનું ચાક્ષુષ-પ્રત્યક્ષ ન થાય. જેમ પ્રદીપને પ્રકાશ પદ્ગલિક છે તે તેનું ચાક્ષુષ-પ્રત્યક્ષ થાય છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
(टीका ) अथ यच्चाक्षुषं तत्सर्व स्वप्रतिभासे आलोकमपेक्षते, न चैवं तमः । तत्कथं चाक्षुषम् ? नैवम्, उलूकादीनामालोकमन्तरेणापि तत्प्रतिभासात् । यैस्त्वस्मदादिभिरन्यच्चाक्षुषं घटादिकमालोकं विना नोपलभ्यते तैरपि तिमिरमा लोकयिष्यते । विचिऋत्वात् भावानाम् । कथमन्यथा पीतश्वेतादयोऽपि स्वर्णमुक्ताफलाद्या आलोकापेक्षदर्शनाः ? प्रदीपचन्द्रादयस्तु प्रकाशान्तरनिरपेक्षाः इति सिद्धं तमश्चाक्षुषम् ।
२४
(अनुवाद)
શકા : જે ચાક્ષુષ પદાથ છે તે પ્રતિભાસિત થવામાં આલેાકની અપેક્ષા રાખે છે, પરંતુ અંધકારના પ્રતિભાસમાં પ્રકાશની જરૂર નથી, માટે અંધકારને ચક્ષુને વિષય ન
हवाय.
સમાધાન : આ વ્યાપ્તિ ખરાખર નથી, કારણ કે ઘુવડ વગેરે પ્રકાશ વિના પણુ અધકારને જુએ છે! અમે ચાક્ષુષ ઘટ, પટ આદિને પ્રકાશ વિના નથી જોઇ શકતા, પરંતુ એને અર્થ એ નથી કે અંધકારને જોવા પણ પ્રકશની જરૂર પડે ! પાર્ધાના સ્વભાવ વિચિત્ર હાય છે નહીંતર પીળાં, સફેદ વગરે સોનું, મુક્તાફળ આદિ તૈજસ હોવા છતાં પણ પ્રકાશ વિના પ્રતિભાસિત નથી થતાં અને દીપક ચન્દ્ર વગેરે પ્રકાશ વિના પણ દૃષ્ટિગોચર થાય छे, भाटे अंधार याक्षुष छे.
-
( टीका) रूपववाच्च स्पर्शवत्त्वमपि प्रतीयते, शीतस्पर्शप्रत्ययजनकत्वात् । यानि त्वनिविडावयवत्वम प्रतिघातित्वमनुभूत स्पर्श विशेषत्वमप्रतीयमानखण्डावयविद्रव्य प्रविभागत्वमित्यादीनि तमसः पौद्गलिकत्वनिषेधाय परैः साधनान्युपन्यस्तानि तानि प्रदीपप्रमादृष्टान्तेनैव प्रतिषेध्यानि तुल्ययोगक्षेमत्वात् ।
(अनुवाद)
અંધકાર રૂપવાન હાવાથી સ્પશ વાળા પણ છે, કારણ કે અધકાર શીતમ્પનું જ્ઞાન કરાવે છે. વૈશેષિક દનકાર અધકાર પૌદ્ગગલિક નથી. તે સિધ્ધ કરવા અર્થાત્ અધ કારનું પૌદ્ગલિકપણ નિષેધવા માટે (૧) કઠોર અવયવાનું ન હોવાપણું. (ર) અપ્રતિઘાતી હાવાપણું (૩) સ્પર્શીનું ન હાવુ. (૪) ખંડિત અવયવીરૂપ દ્રશ્યના વિભાગની પ્રતીતિ ન થવી વગેરે હેતુ આપે છે. તે હેતુઓને પ્રતિષેધ પ્રદીપ પ્રભાના દૃષ્ટાંતથી કરી શકાય. પ્રકાશ અને અંધકાર અને સમાન છે.(જૈનદર્શીન અનુસાર અંધકાર અને પ્રકાશ-ખતેમાં વધુ ગંધ, રસ અને સ્પર્શી લેવાના કારણે પુદ્ગલપર્યાયપણાની સમાનતા છે.)
(टीका) न च वाच्यं तैजसाः परमाणवः कथं तमस्त्वेन परिणमन्त इति, पुद्गलानां तत्तत् सामग्रीसहकृतानां विसदृशकार्योत्पादकत्वस्यापि दर्शनात् । दृष्टो ह्यर्द्रेन्धनसंयोगवशाद् भास्वररूपस्यापि बहुनेरभास्वररूपधूमरूपकार्योत्पादः । · इति सिद्धो नित्यानित्य: प्रदीप | यदापि निर्वाणादर्वा देदीप्यमानो दीपस्तदापि नवनवपर्यायोत्पादविनाशभात्वात् प्रदीपकत्वान्वयाच्च नित्यानित्य एव ।
Page #42
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : ५
२५
(અનુવાદ) એવી શંકા ન કરવી કે દીપકના તેજ પરમાણુઓ કેવી રીતે બંધકારરૂપે પરિણત થઈ જાય છે. કારણ કે તે સામગ્રીના સહકારવાળા પુદ્ગલેનું અસમાન કાર્યનું ઉત્પાદન પણ જોવા મળે છે. અગ્નિ ભાસ્વર રૂપવાળો હોવા છતાં ભીનાં લાકડાંના સંગથી જેનું રૂ૫ ભાવર નથી તેવા ધૂમાડાને પેદા કરે છે, તે જોયું છે. આ રીતે પ્રદીપનું નિત્યાનિત્યપણું સિધ્ધ છે. દીપકના બુઝાવા પૂર્વે જ્યારે દેદીપ્યમાન હોય છે ત્યારે પણ નવા નવા પર્યાયની ઉત્પત્તિ અને વિનાશવાળ હોવાથી અને પ્રદીપ– નિત્ય રહેતું હોવાથી પ્રદીપ નિત્યાનિત્ય જ છે.
(टोका) एवं व्योमापि उत्पादव्ययध्रौव्यात्मकत्वाद् नित्यमेव । तथाहिઅવદશાનાં નવપુરાનામવાદાનીપપ્રદ ઘર તરફTE, ગરજામાજારાષ્ટ્ર इति वचनात् । यदा चावगाहका जीवपुद्गलाः प्रयोगतो विस्त्रसातो वा एकस्मानभःप्रदेशात् प्रदेशान्तरमुपसर्पन्ति तदा तस्य व्योम्नस्तैरवगाहकैः सममेकस्मिन् प्रदेशे विभागः उत्तरस्मिंश्च प्रदेशे संयोगः। संयोगविभागौ च परस्परं विरुद्धौ धौं । तदभेदे चावश्य धर्मिणो भेदः। तथा चाहुः "अयमेव हि भेदो भेदहेतुर्वा यद्विरुद्धधर्माध्यासः कारण भेदश्चेति" । ततश्च तदाकाशं पूर्वसंयोगविनाशलक्षणपरिणामापत्या विनष्टम्, उत्तरसंयोगोत्पादाख्यपरिणामानुभवाच्चोत्पन्नम् । उभयत्राऽऽकाशद्रव्यस्यानुगतत्वाच्चोत्पादव्यययोरेकाधिकरणत्वम् ।
આ રીતે આકાશ પણ ઉત્પાદ. વ્યય અને ઘવ્યરૂપ હોવાથી નિત્ય અને અનિત્ય (નિત્યાનિત્ય) છે; તે આ રીતે–અવગાહક એવાં જીવ અને પુદ્ગલેને અવકાશ-દાનનો ઉપકાર કરે એ જ આકાશનું લક્ષણ છે. “અવકાશ આપે તે આકાશ” આવું શાસ્ત્ર વચન છે. જ્યારે તે અવગાહક જીવ અને પુદગલે પુરુષશકિતથી કે સ્વાભાવિક એક આકાશપ્રદેશથી બીજા પ્રદેશ પર જાય છે ત્યારે આકાશને જીવ-પુદગલે સાથે એક પ્રદેશમાં વિગ અને બીજા પ્રદેશમાં સંયોગ થાય છે. સંયોગ અને વિભાગ ( વિગ) પરસ્પર વિરુધ ધર્મ છે. ધમભેદે ધમનો ભેદ અવશ્ય હોય ! વળી કહ્યું છે કે “વિરુદધ ધર્મોનું રહેવું અને ભિન્ન ભિન્ન કારણોનું હોવું આજ ભેદ અને ભેદનું કારણ છે.” (વરતુમાં લક્ષણની ભિન્નતાથી અને કારણની ભિન્નતાથી ભિન્નતા આવે છે. દા.ત. ઘડે જલાહરણુદિ ગુણવાળો છે, પટ શીતત્રાણદિગુણવાળે છે. તથા ઘરનું કારણ મૃપિંડાદિ છે, પટનું કારણુ તતુ વગેરે છે.) જીવ અને પુદ્ગલના સંચેગવાળું આકાશ પૂર્વસંગના વિનાશરૂપ લક્ષણ પરિણામથી નાશ પામેલું કહેવાય અને ઉત્તરસંગના ઉત્પાદરૂપ પરિણામથી ઉત્પન્ન થયેલું કહેવાય. બનને ઠેકાણે આકાશ દ્રવ્ય અનુગત રહેતું હોવાથી તે ઉત્પાદ અને વ્યયનું એકાધિકરણ બને છે.
(टीका) तथा च यद् "अप्रच्युतानुत्पन्नस्थिरैकरूपं नित्यं" इति नित्यलक्षणमाचक्षते तदपास्तम्, एवंविधस्य कस्यचिद् वस्तुनोऽभावात् । “तद्भावाव्ययं नित्यम्"
સ્યા, ૪
Page #43
--------------------------------------------------------------------------
________________
२६
स्याद्वादमंजरी
इति तु सत्यं नित्यलक्षणम्, उत्पादविनाशयोः सद्भावेऽपि तद्भावाद्, अन्वयिरूपाद् यन्न व्येति तन्नित्यमिति तदर्थस्य घटमानत्वात् । यदि हि अप्रच्युतादिलक्षणं नित्यमिष्यते तदोत्पादव्यययोर्निराधारत्वप्रसङ्गः । न च तयोर्योगे नित्यत्वहानि: । 'द्रव्यं पर्यायवियुतं पर्याया द्रव्यवर्जिताः ।
कदा केन किंरूपा दृष्टा मानेन केन वा ।।' इति वचनात् । न चाकाश न द्रव्यम् ।
(अनुवाद)
,
वणी । 'अप्रच्युतानुत्पन्नस्थिररैकरूप नित्यम्' अर्थात् 'नाश भने उत्पत्ति रहित અને એકરૂપે સ્થિર રહે તે નિત્ય ' આવું ‘ નિત્ય ' નું લક્ષણ કહે છે. તેનું ખંડન થઈ गयु; भिडे यावी अश्या वस्तु ४ नथी ! तद्भावाव्ययं नित्यम्' (तत्वार्थ : अ. ५. सू. ३०) પદાર્થના સ્ત્રરૂપના નાશ ન થવા, તે નિત્યત્વ છે; આ નિત્યનું લક્ષણ સાચુ' છે. ઉત્પત્તિ અને વિનાશ હાવા છતાં પણ જે પોતાનુ સ્વરૂપ નથી છોડતુ, તેજ નિત્ય છે; આ રીતે તેને अर्थ' घटे छे. ले 'अप्रच्युतानुत्पन्न....' मे नित्यनु सक्षण मानवामां आवे तो उत्पत्ति भने વ્યય (વિનાશ)ને કોઇ આધાર નહી' રહે, નિરાધાર બની જશે ! નિત્ય પદાર્થમાં ઉત્પત્તિ અને વિનાશ માનવાથી પદાર્થની નિત્યતામાં વાંધા આવતે નથી. કહ્યું છે કેઃ
“ પર્યાયરહિત દ્રવ્ય અને દ્રવ્યરહિત પર્યાય કોણે ક્યા સમયે કયા કયા રૂપે અને કયા પ્રમાણથી જોયા છે ? ” અર્થાત્ દ્રવ્ય વિના પર્યાય અને પર્યાય વિના દ્રવ્ય કયાંય ન હાઇ શકે વળી આકાશ દ્રવ્ય નથી એમ નહીં પણ દ્રવ્ય જ છે.
(टीका) लौकिकानामपि घटाकाशं पटाकाशमिति व्यपहारप्रसिद्धेराकाशस्य नित्या - नित्यत्वम् । घटाकाशमपि हि यदा घट/पगमे पटाक्रान्तं तदा पटाकाशमिति व्यवहारः । न चायमौपचारिकत्वादप्रमाणमेव, उपचारस्यापि किञ्चित्साधर्म्यद्वारेण मुख्यार्थस्पर्शिस्वात् । नभसो हि यत्किल सर्वव्यापकत्वं मुख्यं परिमाणं तत् तदाधेयघटपटादिसम्बन्धि नियत परिमाणवशात् कल्पितभेदं सत् प्रतिनियत देशव्यापितया व्यवह्नियमाणं घटाकाशपटाकाशादितत्तद्वयपदेशनिबन्धनं भवति । तत्तद्घटादिसम्बन्धे च व्यापकत्वेनावस्थितस्य व्योम्नोऽवस्थान्तरापत्तिः, ततश्वावस्थाभेदेऽवस्थावतोऽपि
भेदः । तासां ततोऽविष्वग्भावात् । इति सिद्धं नित्यानित्यत्वं व्योम्नः |
(अनुवाद)
લેાકેામાં પણ ‘घटाअश...पटाअश' भेवो व्यवहार प्रसिद्ध होवाथी आशनु નિત્યાનિત્યત્વ સિદ્ધ થાય છે. ‘ઘટાકાશ, ' પણ જ્યારે ઘ દૂર થાય છે ને આકાશ પટાક્રાન્ત બને છે ત્યારે ‘પાકાશ' એવા વ્યવહાર થાય છે.
,
પ્રશ્ન : આ વ્યવહાર તા ઔપચારિક છે, માટે તે અપ્રમાણ કહેવાય નહીં ?
સમાધાન : ના, ઉપચાર પણ કોઇને કોઈ સાધ'થી મુખ્ય અને પ્રકાશિત કરતા હાય છે. આકાશનુ સર્વવ્યાપકલ મુખ્ય પરિમાણુ આકાશમાં રહેવાવાળા ઘટાદિ સંબધી
Page #44
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : ५ નિયત પરિમાણથી ભિન્ન થઈ પ્રતિનિયત પ્રદેશોમાં વ્યાપક હોવાથી “ઘટાકાશ, ઘટાકાશ.’ આદિ વ્યવહારનું કારણ થાય છે. અર્થાત્ મુખ્યરૂપે સર્વવ્યાપકત્વ પરિમાણુવાળું આકાશ પિતાના આધેય ઘટપટાદિના સંબંધથી પ્રતિનિયત દેશવ્યાપિન્દુ પરિણામરૂપ કહેવાય છે. વ્યાપક આકાશના અમુક ઘટ-પટાદિના સંબંધથી એક અવસ્થામાંથી બીજી અવસ્થા ઉત્પન્ન થવાની આપત્તિ આવે છેઅને તેથી અવસ્થાના ભેદથી અવસ્થાવાળાને પણ (આકાશનો) ભેદ માને પડે ! અવસ્થાથી અવસ્થાવાળો જુદો નથી. આ રીતે આકાશનું નિત્યાનિત્યત્વ સિદ્ધ થાય છે.
(ટી) વાજંયુવા ગરિ fહ નિવાઈના વતુ પ્રપન્ના, તથા રાષspક્ત"त्रिविधः खल्वयं धर्मिणः परिणामो धर्मलक्षणावस्थारूपः । सुवर्ण धर्मि, तस्य धर्मपरिणामो वर्द्ध मानरुचकादिः । धर्मस्य तु लक्षणपरिणामोऽनागतत्वादिः । यदा खल्वयं हेमकारो वर्द्धमानकं भक्त्वा रुचकमारचयति तदा वर्धमानको वर्तमानता लक्षणं हित्वा अतीतता लक्षणमापद्यते । रुचकन्तु अनागततालक्षणं हित्वा वर्तमानतालक्षणमापद्यते वर्तमानतापन्न एव तु रुचफो नवपुराणभावमापधमानो ऽवस्थापरिणामवान् भवति । सोऽयं त्रिविधः परिणामो धर्मिणः। धर्मलक्षणावस्थाश्च धर्मिणो भिन्नाश्चाभिन्नाश्च । तथा च ते धर्म्यभेदात् तन्नित्यत्वेन नित्याः। भेदाच्चोत्पत्तिविनाशविषयत्वम् , इत्युभयमुपपन्नमिति" ॥
(અનુવાદ) પાતંજલ-ગદર્શનવાળા પણ વસ્તુનું નિત્યાનિત્યપણું માને છે, તેઓ કહે છેઃ ધમીના પરિણામ, ધર્મ, લક્ષણ, અને અવસ્થાના ભેદથી ત્રણ પ્રકારનું છે. દા. ત. ધમી સુવર્ણ છે, તેને ધમ–પરિણામ. “વર્ધમાન”, “રાક વગેરે છે. લક્ષણપરિણામ, ધર્મનું અનાગતત્ત્વ વગેરે છે. જે સમયે સોની વર્ધમાનકને તેડીને રુચક બનાવે છે તે સમયે વર્ધમાનક વર્તમાન-લક્ષણને ત્યજીને અતીત (ભૂત) લક્ષણને પ્રાપ્ત કરે છે. તથા ચક અનાગત-લક્ષણને છેડીને વર્તમાન-લક્ષણને પ્રાપ્ત કરે છે. વર્તમાન દશાને પ્રાપ્ત થયેલ રુચક નવાપણું અને જુનાપણું ધારણ કરતે, ધમીને અવસ્થા પરિણામ કહેવાય છે. આ વિવિધ પરિણામ ધમીનો છે, આ ધર્મો. લક્ષણ અને અવસ્થા ધમીથી ભિન્ન આજે અભિન્ન છે, અને તે ધર્મના અભેદથી, ધમી નિત્ય હેઈને, નિત્ય છે. ધમીના ભેદથી, ઉત્પત્તિ અને નાશ થવાવાળાં છે, માટે અનિત્ય છે. આ પ્રમાણે ધર્મ, લક્ષણ અને અવસ્થા નિત્યઅનિત્ય બને છે. '
(टीका) अथोत्तरार्ध विवियते । एवं चोत्पादव्ययध्रौव्यात्मकत्वे सर्वभावानां सिद्धेऽपि तद्वस्तु एकमाकाशात्मादिकं नित्यमेव, अन्यच्च प्रदीपघटादिकमनित्यमेव इत्येवकारोऽत्रापि सम्बध्यते । इत्थं हि दुर्नयवादापत्तिः। अनन्तधर्मात्मके वस्तुनि स्वाभिप्रेतनित्यत्वादिधर्मसमर्थनप्रवणाः शेषधर्मतिरस्कारेण प्रवर्तमाना दुर्नया इति तल्लक्षणात् ।
Page #45
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
इत्यनेनोल लेखे म त्वदाज्ञाद्विषतां भवत्प्रणीतशासनविरोधिनां प्रलापाः - प्रलपितानि असम्बद्धवाक्यानीति यावत् ।
२८
(અનુવાદ)
હવે પાંચમી કારિકાના ઉત્તરાનું વિવેચન કરાય છે. આ પ્રકારે બધા પદાર્થો ઉત્પાદ, વ્યય અને ધ્રવ્યરુપ સિદ્ધ થવા છતાં પણ ‘આકાશ, આત્મા આદિ સવથા નિત્ય છે અને પ્રદીપ, ઘડો આદિ સર્વથા અનિત્ય છે,' આ માનવું તે દુયવાદને સ્વીકારવાનું છે. અનન્ત ધર્માત્મક વસ્તુમાં પોતાને માન્ય નિત્યાદિ ધર્મોનું સમન કરવામાં પ્રવીણ અને બાકીના ધર્માના તિરસ્કાર કરવામાં પ્રવૃત્ત દુર્નીયા હાય છે. મૂળ કારિકામાં ઉત્તરાર્ધમાં ‘વૃત્તિ' જે છે, તેને અર્થ છે : ‘આ પ્રમાણે કહેવા દ્વારા' (હે પ્રભુ !) આપના શાસનના વિરેષ્ઠીઓના અસંબદ્ધ પ્રલાપેા છે !
(टीका) अत्र च प्रथममादीपमिति परप्रसिद्धयाऽनित्यपक्षोल्लेखेऽपि यदुत्तरत्र यथासंख्यपरिहारेण पूर्वतरं नित्यमेवैक मित्युक्तम् तदेवं ज्ञापयति : यदनित्यं तदपि नित्यमेव कथञ्चित् यच्च नित्यं तदप्यनित्यमेव कथञ्चित् । प्रकान्तवादिभिरप्येकस्यामेव पृथिव्यां नित्यानित्यत्वाभ्युपगमात् । तथा च प्रशस्तकारः - सा तु द्विविधा fter चानित्या च परमाणुलक्षणा नित्या, कार्यलक्षणा त्वनित्या इति ।
'
(અનુવાદ)
આ લેાકમાં પૂર્વાધ માં પહેલાં અનિત્ય દીપક અને નિત્ય આકાશના ઉલ્લેખ કર્યો છે, અને ઉત્તરાર્ધમાં આ ક્રમનું ઉલ્લંઘન કરીને પહેલાં નિત્ય અને પછી અનિત્યને ઉલ્લેખ કર્યા છે, તેના આ અભિપ્રાય છે કે, જે અનિત્ય છે તે પણ્ કથંચિત્ નિત્ય જ છે, જે નિત્ય છે. તે પણુ કથંચિત્ અનિત્ય જ છે. વૈશેષિકાએ પણ એક જ પૃથ્વીમાં નિત્ય અને અનિત્ય, અને ધમ માન્યા છે. પ્રશસ્તકારે (પ્રશસ્તપાત્ત ભાષ્યમાં) કહ્યુ છે : પૃથ્વી નિત્ય અનિત્ય, એ પ્રકારની છે, પરમાણુરૂપ પૃથ્વી નિત્ય અને કારૂપ પૃથ્વી
અનિત્ય છે.
,
(टीका) न चात्र परमाणु कार्यद्रव्यलक्षण विषयद्वयभेदाद् नैकाधिकरणं नित्यानित्यत्वमिति वाच्यम्, पृथिवीत्वस्योभयत्राप्यव्यभिचारात् । एवमादिष्वपीति । आकाशेऽपि संयोगविभागाङ्गीकारात् तैरनित्यत्वं युक्त्या प्रतिपन्नमेव । तथा च स एवाह - शब्दकारणत्ववचनात् संयोगविभाग, इति नित्यानित्यपक्षयोः संवलितत्वम् । एतच्च लेशतो भावितमेवेति ।
(અનુવાદ)
અધિકરણ એક પૃથ્વી નથી પર ંતુ પરમાણુ
શકા : નિત્ય-અનિત્ય અને ધર્માંનુ અને કાય, એ અલગ અલગ પદાથ છે, સમાધાન : નહી, કારણ કે પૃથ્વીત્વ
અનેમાં રહે છે, પરમાણુ પૃથિવીમાં રહે છે
અને અનિત્ય પૃથિવી-કારૂપ પૃથિવીમાં પણ રહે છે. જલ આદિમાં પણ વૈશેષિક્તને
Page #46
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य, द्वा. श्लोक: ५
બંને ધર્મ સ્વીકાર્યા છે. તથા સંગ-વિભાગ સ્વીકારવાથી આકાશમાં પણુ યુક્તિ દ્વારા અનિત્યત્વ સિદ્ધ થઈ જ જાય છે. પ્રશસ્તપાદ ભાષ્યમાં કહ્યું છે કે “આ કાશ શબ્દનું કારણ છે, તેથી આકાશમાં સંગ અને વિભાગ થાય છે આ પ્રમાણે ભાષ્યકારે આકાશનું નિત્ય-અનિત્યપણું સ્વીકાર્યું છે. __ (टीका) प्रलापप्रायत्वं च परवचनानामित्थं समर्थनीयम् । वस्तुनस्तावदर्थक्रियाकारित्वं लक्षणम् । तच्चैकान्तनित्यानित्यपक्षयोन घटते । अप्रच्युतानुत्पन्नस्थिरैकरुपो हि नित्यः । स च क्रमेणार्थक्रियां कुर्वीत अक्रमेण वा ? अन्योन्यव्यवच्छेदरूपाणां प्रकारान्तरासम्भवात् । तत्र न तावत् क्रमेण, स हि कालान्तरभाविनीः क्रियाः प्रथमक्रियाकाल एव प्रसह्य कुर्यात्, समर्थस्य कालक्षेपायोगात् । कालक्षेपिणो वाऽसामर्थ्यप्राप्तेः । समर्थोऽपि तत्तत्सहकारिसमधाने तं तमर्थ करोतीति चेत् न तर्हि तस्य सामर्थ्यम्, अपरसहकारिसापेक्षवृत्तित्वात् । “सापेक्षमसमर्थम्" इति ન્યાયીત |
(અનુવાદ) * ઇતર દાર્શનિકનું વચન પ્રલાપ રૂપ છે, તેનું સમર્થન કરતાં જણાવે છે કે વસ્તુનું લક્ષણ અર્થક્યાકારિત્વ છે (જે જે અર્થ ક્રિયા કરનાર હોય છે તે જ વસ્તુ (પદાર્થ) કહેવાય છે. દા. ત. ઘટની અર્થક્રિયા જલાહરણ રૂપ અને પેટની અર્થકિયા “આચ્છાદન ૩૫) વસ્તનું અર્થયિકારિત્વલક્ષણ એકાન્ત નિત્ય અને એકાત અનિત્ય પક્ષમાં ઘટી શકતું નથી, કારણ કે તે એકાન્તવાદીએ, જેની ઉત્પત્તિ અને નાશ નથી પરંતુ સ્થિર એક સ્વભાવવાળું હોય તેને જ નિત્ય માને છે, અર્થાત્ ફૂટ–નિત્ય સ્વીકારે છે. તેથી તેવા પ્રકારના નિત્ય પદાર્થમાં કમ અને અકમ ઉભય રીતે અર્થકિયા ઘટી શકતી નથી. અને કમ તથા અક્રમ સિવાય અન્ય કઈ પ્રકારનો સંભવ નથી, તે આ પ્રમાણે :
પ્રશ્ન-નિત્ય પદાર્થ કમથી અર્થાકિયા કરે છે કે અક્રમથી? જે અર્થ ક્રિયા ક્રમથી કરે છે, તેમ કહે છે તે અર્થક્રિયા કરે જ નહીં ! કારણ કે નિત્ય તે સમર્થ છે તેથી તે સમર્થ હેઈને કાલાન્તરમાં થનારી ક્રિયા પ્રથમ ક્રિયાકાલમાં જ કેમ ના કરે? કેમકે જે સમર્થ છે, તે કાર્ય કરવામાં વિલંબ શા માટે કરે ? અને જે સમર્થ કાળવિલંબ કરે તે અસામર્થ્યની આપત્તિ થશે. જે કહેશે કે પદાર્થ સમર્થ છે તે પણ સહકારી (નિમિત્ત) કારણું મળવાથી જ પદાર્થ અમુક કાર્ય કરે છે. તે જણાવવાનું કેઃ જે નિત્ય પદાર્થને અન્ય સહકારીની અપેક્ષા રહેતી હોય તે સિદ્ધ થાય છે કે તેમાં સામર્થ્ય જ નથી ! કેમકે “જે જે સાપેક્ષ છે તે તે અસમર્થ છે.' એ ન્યાયથી જે અપેક્ષાવાન હોય તે અસમર્થ જ હોય છે.
(टीका) न तेन सहकारिणोऽपेक्ष्यन्ते, अपि तु कार्यमेव सहकारिष्वसत्स्वभवत् तान पेक्षत इति चेत्, तत् कि स भावोऽसमर्थः समर्थों वा ? समर्थश्चेत् , किं सहकारिमुखप्रेक्षणदीनानि तान्युपेक्षते न पुनर्झटिति घटयति । ननु समर्थमपि बीजं इलाजलानिलादिसहकारिसहित मेवाङ्कुरं करोति नान्यथा । तत् कि तस्य सहकारिभिः किञ्चिदु
Page #47
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
पक्रियेत, न वा ? यदि नोपक्रियेत तदा सहकारिसन्निधानात् प्रागिव किं न तदाप्यर्थक्रियायामुदास्ते । उपक्रियेत चेत् सः तर्हि तैरुपकारोऽभिन्नोभिन्नो वा क्रियत इति वाच्यम्, अभेदे स एव क्रियते । इति लाभमिच्छतो- मूलक्षतिरायाता कृतकत्वेन तस्यानित्यत्वापत्तेः ।
જે કહેશે કે નિત્ય પદાર્થ સ્વયં સહકારની અપેક્ષા રાખતું નથી પરંતુ તેનાથી ઉત્પન્ન થતું કાર્ય નિમિત્ત (સહકારી) કારણના અભાવે થઈ શકતું નથી. તેટલા પૂરતી જ સહકારની અપેક્ષા છે. તે અહીં પ્રશ્ન થાય છે કે પદાર્થ સ્વયં કાર્ય કરવા માટે સમર્થ છે કે અસમર્થ ? જે સમર્થ છે, તે તેને સહકારી કારણોની અપેક્ષાની શી જરૂર ? અર્થાત સ્વયં નિરપેક્ષ ભાવે અર્થ ક્રિયામાં કેમ પ્રવૃત્ત ન થાય? જે કહેશે કેઃ “સમર્થ એવું પણ બીજ પૃથવી, જલ, વાયુ આદિ સહકારી-સાપેક્ષ રહીને અંકુરને ઉત્પન્ન કરી શકે છે, પરંતુ તેમનું તેમ રહેલું બીજ સહકારી વિના કયારે પણ અંકુરને ઉત્પન્ન કરી શકતું નથી. આ પ્રમાણે કહેવું તે પણ વાજબી નથી. કેમકે અહીં પણ પ્રશ્ન થાય છે કે: “તે નિત્ય પદાર્થ પર સહકારી કારણ કંઈ પણ ઉપકાર કરે છે કે નહીં ? જે સહકારી વડે નિત્ય પદાર્થ પર કંઈ ઉપકાર ન થતું હોય તે નિત્ય પદાર્થો સહકારીના સંબંધ પૂર્વે જેમ અર્થે ક્રિયા કરવામાં ઉદાસીન હતા તેમ સહકારીના આવ્યા બાદ પણ કેમ ઉદાસીન ના રહે? જે કહેશે કે “સહકારી કારણે દ્વારા નિત્ય પદાર્થનો ઉપકાર થાય છે. તે પૂછીએ છીએ કે ઃ સહકારીકૃત જે ઉપકાર છે તે નિત્ય પદાર્થથી ભિન્ન છે કે અભિન્ન ? જે કહેશે કે ઉપકાર, ઉપકાર્ય રૂપ નિત્ય પદાર્થથી, અભિન્ન છે તે તે નિત્ય પદાર્થ જ કાર્યરૂપ બનશે ! અને તેમ થવાથી લાભ લેવા જતાં ગાંઠનું ગુમાવવા જેવું થશે ! કારણ કે નિત્ય પદાર્થ કાર્યરૂપ થઈ જવાથી તેમાં અનિત્યતારૂપ આપત્તિ આવશે. અર્થાત નિત્ય એ નિત્ય નહીં કહી શકાય.
(टीका) भेदे तु कथं तस्योपकारः कि न सहयविन्ध्यातरपि। तत्सम्बन्धात तस्यायमिति चेत्, उपकार्योपकारयोः कः सम्बन्धः, न तावत् संयोगः। द्रव्ययोरेव तस्य भावात् । अत्र तु उपकार्य द्रव्यम् , उपकारश्च क्रियेति न संयोगः, नापि समवायः, तस्यैकत्वात् व्यापकत्वाच्च प्रत्यासत्तिविप्रकर्षाभावेन सर्वत्र तुल्यत्वाद न नियतैः सम्बन्धिभिः सम्बन्धो युक्तः। नियतसंबन्धिसंबन्धे चाङ्गीक्रियमाणे तत्कृत उपकारोऽस्य समवायस्याभ्युपगन्तव्यः। तथा च सति उपकारस्य भेदाभेदकल्पना तदवस्थैव । उपकारस्य समवायादभेदे समवाय एब कृतः स्यात् । मेदे पुनरपि समवायस्य न नियतसंबन्धिसंबन्धत्वम् । तन्नैकान्तनित्यो भावः क्रमेणार्थक्रियां कुरुते ।
(અનુવાદ). - જે કહેશે કે ઉપકાર્યરૂપ દ્રવ્યથી ઉપકાર તદ્દન ભિન્ન છે, તે તે ઉપકાર નિત્ય પદાર્થને જ કેમ કહેવાશે ? અત્યંત દૂરવતી સહ્યાદ્રિ અને વિંધ્યાચલાદિને કેમ નહીં?
Page #48
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य द्वा. श्लोक : ५ કેમકે ઉપકારની ભિનનતા જેવી નિત્ય પદાર્થની સાથે છે, તેવી ભિન્નતા વિધ્યાચલાદિની સાથે પણ તુલ્ય જ છે.
શંકા : ઉપકાર્ય રૂપ પદાર્થની સાથે ઉપકારને સંબંધ છે પરંતુ સહ્યાદ્રિ-વિધાચલાદિની સાથે તેને સંબંધ નથી, માટે તેને ઉપકાર કહેવાતું નથી !
સમાધાન : પદાર્થ અને ઉપકાર વચ્ચે કર્યો સંબંધ છે ? સંગ સંબંધ તો ઘટી શકશે નહીં, કેમકે સંગ તે દ્રવ્ય દ્રવ્યને જ થાય છે, આ તો ઉપકાય એ દ્રવ્ય છે અને ઉપકાર એ ક્રિયા છે, માટે દ્રવ્ય-કિયાનો સંગ સંબંધ બની શક્તિ નથી. જે કહેશે કે તે બન્નેને સમવાય સંબંધ છે.” તે પણ ઘટી શકશે નહીં, કેમકે સમવાય એક, નિત્ય અને વ્યાપક છે, તેથી તે કઈ પદાર્થથી દૂર નથી કે નજીક નથી. તે તે બધા પદાર્થોમાં સમાન છે.
માટે નિયત સંબંધીઓની સાથે સમવાયને સંબંધ માને ઠીક નથી. જે નિયત સંબંધિની સાથે સમવાય સંબંધ સ્વીકારવામાં આવે તે સહકારીઓ દ્વારા કરાયેલા ઉપકારને પણ સમવાયનો જ ઉપકાર માનવો પડશે ! અને તેમ થવાથી ઉપકારના વિષયમાં જે ભેદભેદની કલ્પના કરવામાં આવી હતી, તે તેવીને તેવી જ રહી ! જે સમવાયથી ઉપકાર અભિન્ન હોય તે સમવાય અને ઉપકાર બંને એક જ રહેશે ! અને સમવાય અને ઉપકાર પરસ્પર ભિન્ન હોય તે અમુક સંબંધીઓની સાથે સંબંધ ઘટી શકો નથી. માટે એકાન્ત નિત્ય પદાર્થમાં ક્રમથી અર્થ ક્રિયા ઘટી શકતી નથી. ___ (टीका) नाप्यक्रमेण, न धेको भावः सकलकालकलाकलापभाविनीयुगपत् सर्वाः क्रियाः करोतीति प्रातीतिकम् । कुरुतां वा, तथापि द्वितीयक्षणे किं कुर्यात् करणे वा क्रमपक्षभावी दोषः। अकरणे त्वर्थक्रियाकारित्वाभावात् अवस्तुत्वप्रसङ्गः । इत्येकान्तनित्यात् क्रमाक्रमाभ्यां व्याप्तार्थक्रिया व्यापकानुपलब्धिबलात् व्यापकनिवृत्तौ निवर्तमाना स्वव्याप्यमर्थ क्रियाकारित्वं निवर्तयति । अर्थक्रियाकारित्वं च निवर्तमानं स्वव्याप्यं सत्त्वं निवर्तयति, इति नैकान्तनित्यपक्षो युक्तिक्षमः ।
. (અનુવાદ) એ પ્રમાણે એકાન્ત નિત્ય પક્ષમાં અક્રમથી પણ અર્થક્રિયા ઘટી શકતી નથી; કેમકે એક પદાર્થ સમસ્ત કાળમાં થવાવાળી સર્વક્રિયાઓને એકી સાથે કરે તે અનુભવમાં આવતું નથી; અથવા માને કે એકી સાથે એક જ કાલમાં સર્વ ક્રિયાઓ કરી લે તે બીજી ક્ષણમાં શું કરે ? અને એ રીતે પદાર્થ બીજી ક્ષણમાં અર્થક્રિયાથી રહિન થાય તે પદાર્થ અવસ્તુ બની જશે ! કારણ કે જેમાં અર્થ ક્રિયા હોય તે જ વસ્તુ કહેવાય છે. જે કહેશો કે દ્વિતીય ક્ષણમાં પણ પદાર્થો અર્થ ક્રિયા કરે છે તે જે-જે દેશે ક્રમ પક્ષમાં આવે છે તે સર્વે દોષે અહીંયાં પણ આવશે. આ રીતે એકાન્ત નિત્ય પક્ષમાં ક્રમ અને અક્રમથી અર્થ ક્રિયા ઘટી શકતી નથી, અને તેમ થવાથી, વસ્તુમાં અર્થ ક્રિયા નહીં ઘટવાના કારણે સત્ત્વપણું પણ નહીં રહે. કારણ કે “અર્થ ક્રિયાકાળ રત્ન” એ વસ્તુનું લક્ષણ છે, અને સર્વાપણું નહી રહેવાથી વસ્તુ (પદાર્થ) “ખરશંગની જેમ અત્ થઈ જશે. માટે પદાર્થને એકાન્ત નિત્ય રૂપે માન. તે યુક્તિયુક્ત નથી.
Page #49
--------------------------------------------------------------------------
________________
स्याद्वाद मंजरी
( टीका ) एकान्ता नित्यपक्षोऽपि न कक्षीकरणार्हः । अनित्यो हि प्रतिक्षणविनाशी, सच न क्रमेणार्थक्रियासमर्थः देशकृतस्य कालकृतस्य च क्रमस्यैवाभावात् । क्रमो हि पौर्वापर्यम्, तच्च क्षणिकस्यासम्भवि । अवस्थितस्यैव हि नानादेशकालव्याप्तिः देशक्रमः कालक्रमचाभिधीयते न चैकान्तविनाशिनि सास्ति । यदाहु:“यो यत्रैव स तत्रैव यो यदैव तदैव सः । न देशकालयोर्व्याप्तिर्भावानामिह विद्यते ||"
३२
(अनुवाद)
બૌદ્ધ દર્શન પદાર્થને એકાન્તે અનિત્ય માને છે; તે માન્યતા પણ સ્વીકારવા ચેથ્ય नथी. भ, यानित्य--प्रतिक्षणे नाश थयो, ते ३५ अनित्य (क्षणिउ ) पदार्थ मां देशभ અને કાલક્રમ, ઉભયરીતે અર્થક્રિયા ઘટી શકતી નથી. કેમ કે પૂર્વ-અપર ભાવરૂપ ક્રમ ક્ષણિક પદાર્થમાં સંભવતા નથી, તેથી ક્ષણિક પદાર્થ ક્રમપૂર્વક અર્થક્રિયા કરવામાં સમર્થ નથી. કારણ કે (જેમ મિથિલા પાટલીપુત્રથી દૂર છે, તે રૂપ દેશકમ અને દેવદત્ત યજ્ઞદત્તથી જ્યેષ્ઠ છે તે રૂપ કાલક્રમ) તે બન્ને પ્રકારના ક્રમ સ્થિર પદાર્થમાં જ સંભવે છે; પર ંતુ એકાન્ત વિનાશી ક્ષણમાં (પદાર્થમાં) રહી શકતા નથી. કહ્યું છે કે જે જયાં હાય તે ત્યાંજ હાય છે અને જે જ્યારે હાચ તે ત્યારે જ હાય છે, આ પ્રકારને દેશકાલના સંબંધ ક્ષણિક પદાથ માં ઘટી શકતે નથી.
( टीका ) न च सन्तानापेक्षया पूर्वोत्तरक्षणानां क्रमः सम्भवति, सन्तानस्यावस्तुस्यात् वस्तुत्वेऽपि तस्य यदि क्षणिकत्वं न तर्हि क्षणेभ्यः कश्चित् विशेषः । अथाक्षणिकत्वं तर्हि समाप्तः क्षणभङ्गवादः ।
જો કહેવામાં આવે કે “ સંતાનની અપેક્ષાએ પૂર્વ-ઉત્તર ક્ષણમાં ક્રમને સ’ભવ છે,’’ તે પણ ઠીક નથી, કેમકે સંતાન કોઈ વસ્તુ નથી. જો સંતાનને · વસ્તુ ’ માનવામાં આવે, અને તે પણ ક્ષણિક માનવામાં આવે, તેા ક્ષણથી વિશેષ કાંઈજ નથી. કારણકે બૌદ્ધ મતે ક્ષણથી ભિન્ન ખીજી કોઇ વસ્તુ નથી. વળી જો સંતાનને અણુિક માનશે। તા આપના ક્ષળુિકવાદ સમાપ્ત થશે. અર્થાત્ આપના સિદ્ધાંતના વરાધ આવશે. આ રીતે એકાન્ત અનિત્ય પદાર્થીમાં ક્રમથી અક્રિયા ઘટી શકતી નથી.
( टीका) नाप्यक्रमेणार्थक्रिया क्षणिके संभवति । स ह्येको बीजपूरादिक्षणो युगपद नेकान् रसादिक्षणान् जनयन् एकेन स्वभावेन जनयेत्, नानास्वभावैर्वा ? यद्येकेन ता तेषां रसादिक्षणानामेकत्वं स्यात्, एकस्वभावजन्यत्वात् । अथ नानास्वभावैर्जनयति किञ्चिद्रूपादिकमुपादानभावेन, किञ्चिद्रसादिकं सहकारित्वेन, इति चेत्, तर्हि ते स्वभावास्तस्यात्मभूता अनात्मभूता वा, ? अनात्मभूताश्चेत् स्वभावत्वहानिः । यद्यात्मभूताः तर्हि तस्यानेकत्वम् अनेकस्वभावत्वात् । स्वभावानां वा एकत्वं प्रसज्येत, तदव्यतिरिक्तत्वात् तेषां तस्य चैकत्वात् ।
1
Page #50
--------------------------------------------------------------------------
________________
अन्ययोगब्य. द्वा. श्लोक : ५
(અનુવાદ). અક્રમથી પણ ક્ષણિક પદાર્થમાં અર્થ ક્રિયા ઘટી શકતી નથી; એક બિરાદિ ક્ષણ (બૌદ્ધકે પદાર્થને ક્ષણ કહે છે, કેમકે તેમના મતમાં સર્વે પદાર્થો ક્ષણિક છે.) એકી સાથે અનેક રસાદિ ક્ષણોને, એક સ્વભાવ વડે ઉત્પન્ન કરે છે કે અનેક સ્વભાવ વડે ? જે “એક સ્વભાવવડે ઉત્પન્ન કરે છે” એમ કહે છે તે રસાદિક્ષણનું એકપણું થઈ જશે. કારણ કે તે રસાદિક્ષણે એક સ્વભાવથી જન્ય બની જશે. જે કહેશે કે “અનેક સ્વભાવવડે કેઈ રૂપાદિને ઉપાદાન સ્વભાવથી પેદા કરે છે. કેઈ રસાદિને સહકારી (નિમિત્ત) સ્વભાવથી ઉત્પન્ન કરે છે... તે તે તે સ્વભાવે તેના આત્મભૂત બિરાદિ સ્વરૂપ છે. કે તેનાથી ભિન્ન સ્વરૂપે છે? જે તે તે સ્વભાવ પદાર્થથી ભિન્ન સ્વરૂપે હોય તે તેના સ્વભાવપણુનીજ હાનિ થશે. અને જે તે સ્વભાવે પદાર્થથી અભિન્ન સ્વરૂપે છે, તે સ્વભાવની અનેકતા હોવાથી બિરાદિ એક પદાર્થનું અનેકપણું પ્રાપ્ત થશે. અથવા સ્વભાવનું એક માનવું પડશે. કારણ કે સ્વભાવ પદાર્થથી અભિન્ન છે અને પદાર્થ એક છે, તેથી અનેક સ્વભાવનું પણ એકત્વ આવશે. ___ (टीका) अथ य एव एकत्रोपादानभावः स एवान्यत्र सहकारिभाव इति न स्वभावभेद इष्यते तर्हि नित्यस्यैकरूपस्यापि क्रमेण नानाकार्यकारिणः स्वभावभेदः कार्यसाङ्कयं च कथमिष्यते क्षणिकवादिना। अथ नित्यमेकरूपत्वादक्रमम, अक्रमाच्च क्रमिणां नानाकार्याणां कथमुत्पत्ति इति चेत् , अहो स्वपक्षपाती देवानांप्रियः यः खलु स्वयमेकस्माद् निरंशाद् रूपादिक्षणलक्षणात् कारणात् युगपदनेककार्याण्यङ्गीकुर्वाणोऽपि परपक्षे नित्येऽपि वस्तुनि क्रमेण नानाकार्यकरणेऽपि विरोधमुद्भावयति । तस्माद् क्षणिकस्यापि भावस्याक्रमेणार्थक्रिया दुर्घटा । इत्यनित्यैकान्तादपि क्रमाक्रमयोगपकयोनिवृत्त्यैव व्याप्यार्थक्रियापि व्यावर्तते । तद्व्यावृत्तौ च सत्त्वमपि व्यापकानुपलब्धिबलेनैव निवर्तते । इत्येकान्तानित्यवादोऽपि न रमणीयः।
(અનુવા) એકજ સ્વભાવ એક સ્થાને ઉપાદાન ભાવે અને અન્ય સ્થળે સહકારી ભાવે વતે તે રીતનો સ્વભાવ ભેદ તે ઈષ્ટ જ નથી. જે સ્વભાવ ભેદ માનવામાં આવે તે ક્ષણિકવાદીઓ નિત્ય અને એક સ્વરૂપ કમથી અનેક પ્રકારનાં કાર્યો કરનાર નિત્ય પદાર્થમાં સ્વભાવ ભેદ અને કાર્ય કર્યાની (અનેક કાર્યોનું એકરૂપ થવા રૂપ) આપત્તિ કઈ રીતે આપી શકશે ? બૌદ્ધ દર્શનકારે કહે છે કે નિત્ય “એક-રૂપ”હેવાથી સમર્થ છે, તે એકી સાથે જ અનેક કાર્યો કેમ ના કરે? માટે નિત્ય પદાર્થમાં કમપૂર્વક અર્થકિયા ઘટી શકતી નથી. સ્વમતના આગ્રહી હે મૂર્ખ ! તું સ્વયં નિરન્વય વિનાશી એવા રૂપાદિ–ક્ષણ-સ્વરૂપ એક જ કારણથી, એક સાથે (અનેક કારણ સાધ્ય એવાં) અનેક કાર્યોની ઉત્પત્તિ સ્વીકારવા છતાં પર–મતને માન્ય નિત્ય વસ્તુ કે જે કમથી અનેક પ્રકારના કાર્યો કરવામાં સમર્થ છે. તેનો વિરોધ કરે છે ! માટે ક્ષણિક પદાર્થમાં પણ અકમથી અર્થ કિયા ઘટવી મુશ્કેલ છે ! આ પ્રમાણે એકાન્ત અનિત્ય પક્ષમાં પણ કમ-અક્રમ, ઉભયરીતે અર્થ ક્રિયા ઘટતી નહી હોવાથી ક્યા. ૫
Page #51
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
અર્થ ક્રિયાશૂન્ય પદાર્થમાં સત્ત્વપણું પણ રહી શકતું નથી. તેથી વસ્તુમાં અસત પણું પ્રાપ્ત થશે. માટે એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય એ બંને પક્ષે બરાબર નથી.
(टीका) स्याद्वादे तु पूर्वोत्तराकारपरिहारस्वीकारस्थितिलक्षणपरिणामेन भावानामर्थक्रियोपपत्तिरविरुद्धा । न चैकत्र वस्तुनि परस्परविरुद्धधर्माध्यासायोगादसन् स्याद्वाद इति वाच्यम्, नित्यानित्यपक्षविलक्षणस्य पक्षान्तरस्याङ्गी क्रियमाणत्वात्, तथैव च सर्वैरनुभवात् । तथा च पठन्ति
भागे सिंहो नरो भागे योऽर्थों भागद्वयात्मकः ।
तमभागं विभागेन नरसिंहं प्रचक्षते ॥ इति । वैशेषिकैरपि चित्ररूपस्यैकस्यावयविनोऽभ्युपगमात एकस्यैव पटादेश्चलाचलरक्तारक्तावृतानावृतत्वादिविरूद्धधर्माणामुपलब्धेः । सौगतैरप्येकत्र चित्रपटीज्ञाने नीलानीलयो. विरोधानङ्गीकारात् ।
(અનુવાદ) સ્યાદ્વાદમાં તે પૂર્વ પર્યાયને ત્યાગ, ઉત્તર પર્યાયને સ્વીકાર અને દ્રવ્ય રૂપે સ્થિર અર્થાત ઉત્પાદ, વ્યય ધ્રૌવ્યયુક્ત પદાર્થ મનાય છે, તેથી તે રૂપ પદાર્થમાં કમ-અક્રમ ઉભય રીતે અર્થ કિયા ઘટી શકે છે. તો પણ પરમતવાળા શંકા કરે છે કે એક જ વસ્તુમાં નિત્ય અનિન્ય રૂપ પરસ્પર વિરોધી ધર્મો રહી શકતા નથી; માટે સ્યાદ્વાદ અસત્ છે. તેનું સમાધાન આ છેઃ અમે (સ્યાદ્વાદીઓ) એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષથી વિલક્ષણ એવો “કથંચિત નિત્યાનિત્ય પક્ષને સ્વીકાર કરીએ છીએ, માટે કઈ પણ જાતનો વિરોધ આવતો નથી. વળી તે પ્રકારને સર્વને અનુભવ છે. તેમજ કહ્યું પણ છે કે
અર્ધભાગ સિંહ અને અર્ધભાગ મનુષ્યને, તે બને ભાગરૂપ એક જ અવયવી ને નરસિંહ કહેવાય છે, તેવી જ રીતે પ્રત્યેક વસ્તુ નિત્યાનિત્ય ધર્મયુક્ત છે. તાત્પર્યો એ છે કે જે પ્રકારે નરસિંહ અવતારમાં એક ભાગમાં નર અને એક ભાગમાં સિંહ એમ એક જ નૃસિંહમાં પરસ્પર વિરૂદ્ધ મનુષ્ય અને સિંહ એમ બને આકૃતિઓ રહે છે, તેમાં કોઈ વિરોધ નથી, તેમ સ્યાદ્વાદ સિદ્ધાંતમાં પણ એક જ વરતુમાં નિત્યાનિત્યાદિ પરસ્પર વિરૂદ્ધ ધર્મો સ્વીકારવા છતાં પણ વિરોધ આવતું નથી.
વળી વૈશેષિકે પણ એક જ પટાદિમાં ચલ,અચલ, રક્ત(લાલ) અરક્તલાલથીભિન્ન), આવૃત-અનાવૃત આદિ પરસ્પર વિરુદ્ધ ધર્મોનો સાક્ષાત્કાર થતો હોવાથી એક જ પટાદિ અવયવાને પરસ્પર વિરુદ્ધ ધર્મયુક્ત માને છે. તેવી જ રીતે બૌદ્ધો પણ એક જ ચિત્રપટના જ્ઞાનમાં નીલ-અનીલ આદિ વિરુદ્ધ ધર્મને સ્વીકાર કરે છે, આથી પરવાદીઓના મતે પણ પદાર્થ પરસ્પર વિરુદ્ધધર્મયુક્ત સિદ્ધ થાય છે.
(टीका) अत्र च यद्यप्यधिकृतवादिनः प्रदीपादिकं कालान्तरावस्थायित्वात क्षणिकं न मन्यन्ते तन्मते पूर्वापरान्तावच्छिन्नायाः सत्ताया एवानित्यतालक्षणात् ।
Page #52
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा श्लोक : ५
तथापि बुद्धिसुखादिकं तेऽपि क्षणिकतयैव ग्रतिपन्नाः इति तदधिकारेऽपि क्षणिकवा चर्चा नानुपपन्ना । यदाषि च कालान्तरावस्थायि वस्तु तदापि नित्यानित्यमेव । क्षणोऽपि न खलु सोऽस्ति यत्र वस्तु उत्पादव्ययध्रौव्यात्मकं नास्ति । इति काव्यार्थः ॥ ५ ॥ ( અનુવાદ )
>
અહી' વૈશેષિક મતવાળા દીપક આદિ પદાર્થો અમુક કાલપ``ત રહેવાવાળા હાવાથી, તેને અત્યંત જ્ઞણિક નથી માનતા; કારણ કે તેઓના મતમાં, પૂર્વ અને અપર કાલના સંબંધથી યુક્ત હોય તેને જ અનિત્ય કહેવાય છે. તેમ ડાવા છતાં પણ બુદ્ધિ સુખાર્દિકને ક્ષણિક માને છે ! આથી આ સ્થળે ક્ષણિકવાદની ચર્ચા અયુક્ત (અપ્રસ્તુત નથી, વળી અમુક કાલ પર્યં ત રહેવાવાળી વસ્તુ પણ નિત્યાનિત્ય ધર્મ થી યુક્ત જ હાય છે. એવે કોઇ પણ પઢાર્થ નથી કે જેમાં ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય સ્વરૂપ ના હાય ! અર્થાત્ પદા માત્ર નિશ્ચયથી ઉત્પત્તિ, વિનાશ અને સ્થિર સ્વરૂપ જ હાય છે. આ પ્રમાણે પાંચમા ક્ષેાકના અર્થ જાણવા ॥ ૫॥
३५
Page #53
--------------------------------------------------------------------------
________________
अवतरण
अय तदभिमनमीश्वरस्य जगत्कर्तृत्वाभ्युपगमं मिथ्याभिनिवेशरूपं निरूपयन्नाह
(અનુવાદ) હવે વૈશેષિક દર્શનને માન્ય ઈશ્વરનું જગતપણું, તેના સ્વીકારરૂપ મિથ્યાભિનિવેશનું નિરુપણ કરતાં યહે છે. मूल--कर्तास्ति कश्चिद् जगतः स चैकः स सर्वगः स स्ववशः स नित्यः ।
इमाः कुहेवाकविडम्बनाः स्युस्तेषां न येषामनुशासकस्त्वम् ॥६॥ મૂળ–અર્થ : હે નાથ, “આ જગતને કઈ કર્તા છે તે એક છે, સર્વવ્યાપી છે, સ્વતંત્ર છે અને નિત્ય છે. આવા પ્રકારની કદાગ્રહરૂપ વિડંબના તેઓને હોય છે કે જેઓના આપ શાસનકર્તા નથી.
(टीका) जगतः प्रत्यक्षादिप्रमाणोपलक्ष्यमाणचराचररूपस्य विश्वत्रयस्य, कश्चिदअनिर्वचनीयस्वरूपः पुरुषविशेषः कर्ता-स्रष्टा, अस्ति-विधते । ते हि इत्थं प्रमाणयन्ति । 'उर्वीपर्वततर्वादिकं सर्व बुद्धिमत्कर्तृक कार्यत्वात्' यद् यत् कार्य तत् तत् सर्व बुद्धिमत्कतकं यथा घटः, तथा चेदं तस्मात् तथा । व्यतिरेके व्योमादि । यश्च बुद्धिमारतस्कर्ता स भगवानीश्वर एवेति ॥
(અનુવાદ) પૂર્વપક્ષ-પ્રત્યક્ષાદિ પ્રમાણથી જણાતા એવા સ્થાવર અને જંગમ રૂપ ત્રણે જગતને અનિર્વચનીય અગમ્યસ્વરૂપવાળે કે પુરુષ વિશેષ કર્તા છે, તે અનુમાન પ્રમાણુથી આ રીતે સિદ્ધ થાય છેઃ–પૃથ્વી, પર્વત, વૃક્ષ આદિ પદાર્થો બુદ્ધિમાન કર્તાથી જન્ય છે, કેમ કે તે સર્વે કાર્યરૂપ છે, જે જે કાર્ય હોય છે તે તે કઈને કઈ કર્તાથી જન્ય હાય. દા. ત. ઘટ. ઘટ કાર્યરૂપ હોવાથી જેમ કુલાલાદિ(કુંભાર આદિ)થી જન્ય છે, તેમ પૃથ્વી પૃથ્વીધરાદિ પણ કાર્યરૂપ હોવાથી કોઈ બુદ્ધિમાન કર્તાથી જન્ય છે, જે કાર્ય નથી તે બુદ્ધિમાન કથી જન્ય પણ નથી. જેમકે આકાશાદિ નિત્ય પદાર્થ કાર્ય નથી, તે તેને કઈ કર્તા પણ નથી, માટે પૃથ્વી પૃથ્વીધરાદિ કાર્યનો કઈ અવશ્ય કર્તા છે. જે ક્ત છે તે જ ભગવાન ઈશ્વર છે.
(टीका) न चायमसिद्धो हेतुः, यतो भूभूधरादेः स्वस्वकारणकलापजन्यतया अवयवितया वा कार्यत्वं सर्ववादिनां प्रतीतमेव । नाप्यनैकान्तिको विरूद्धो वा । विपक्षादत्यन्तव्यावृत्तत्वात् । नापि कालात्ययापदिष्टः । प्रत्यक्षानुमानागमाबाधित.
Page #54
--------------------------------------------------------------------------
________________
અચાન્ચ. . સ્ટોવ ?
धर्मधर्म्यनन्तरप्रतिपादितत्वात् । नापि प्रकरणसमः तत्प्रतिपन्धिधर्मोपपादनसमर्थप्रत्यनुमानाभावात् ।
(અનુવાદ) વળી કાર્ય હેતુ અસિદ્ધ નથી. કેમકે પૃથ્વી, પર્વત આદિ તિપિતાનાં કારણ સમૂહથી જન્ય અથવા તે અવયવી સ્વરૂપ હેઈને કાર્ય છે, તે સર્વ દર્શનકારને પ્રતીત છે; માટે કાર્યરત હેતુ પક્ષમાં રહેવાથી અસિદ્ધ દેષથી ગ્રસ્ત નથી. તેમજ કાર્યત્વ હેતુ નિત્યપદાર્થરૂપ (અકાર્યરૂ૫) વિપક્ષમાં નહીં રહેવાથી વ્યભિચારી અને વિરૂદ્ધ ષોથી યુક્ત નથી. પ્રત્યક્ષ, અનુમાન તથા આગમ પ્રમાણથી ધર્મ ધમી અબાધિત હોવાને કારણે બાધ દોષથી રહિત છે. તેમજ બુદ્ધિમત્કર્ટૂકવાભાવરૂપ સાધ્યાભાવને સિદ્ધ કરનાર અન્ય કોઈ પ્રતિપક્ષી અનુમાન નહીં હોવાથી સતિપક્ષ દેષથી પણ રહિત છે. ___ (टीका) न च वाच्यम्, ईश्वरः पृथ्वीपृथ्वीधरादेविधाता न भवति, अशरीरत्वात् , निर्वृत्तात्मवत्, इति प्रत्यनुमान तद्वाधकमिति । यतोऽोश्वररूपो धर्मी प्रतीतोऽप्रतीतो वा प्ररूपितः ? न तावदप्रतीतः हेतोराश्रयासिद्धिप्रसङ्गात् । प्रतीतश्चेत्, येन प्रमाणेन स प्रतीतस्तेनैव किं स्वयमुत्पादितस्वतनुर्न प्रतीयते । इत्यतः कथमशरीरत्वम् ? तस्माभिरवद्य एवायं हेतुरिति ।
(અનુવાદ) અહિં પ્રતિવાદી કહે છે કે ઈશ્વર પ્રથિવી પર્વત આદિનો કર્તા નથી. કેમકે ઈશ્વર અશરીરી છે. જેમ મુક્તાત્મા અશરીરી છે માટે તે કઈ પણ કાર્યને કર્તા નથી, તેમ ઈશ્વર પણ અશરીરી હોવાથી કોઈ પણ કાર્યને કર્તા બની શક્તો નથી. આ પ્રતિપક્ષી અનુમાન તેનો બાધક હેવાથી કાયવ હેતુ પ્રકરણસમ (સપ્રતિપક્ષ) હેત્વાભાસથી દૂષિત છે. વૈશેષિક દર્શનકાર કહે છે : આમ કહેવું તે બરાબર નથી, કેમકે આપના આ અનુમાનમાં જે ઇAવરરૂપ ધમ(પક્ષ) છે તે કેઈપણ પ્રમાણથી સિદ્ધ છે કે અસિદ્ધ ? યદિ અસિદ્ધ છે તે પક્ષમાં અશરીરત્વ હતું નહીં રહેવાથી આશ્રયાસિદ્ધ દેષ આવશે. જે કહેશે કે પ્રતીત (સિદ્ધ) છે તે જે પ્રમાણ વડે સિદ્ધ છે, તે જ પ્રમાણથી ઈશ્વરે સ્વયં ઉત્પન્ન કરેલું ઈશ્વરનું શરીર કેમ પ્રતીત ન થઈ શકે ? માટે ઈશ્વરને અશરીરી કહી શકાશે નહીં; અર્થાત્ અશરીરત્વ હેતુ બની શકશે નહીં; માટે ઈશ્વરમાં ત્વ સિદ્ધ કરવા અમારા કાર્યત્વ હેતુ કોઈપણ દેષથી ગ્રસ્ત નથી; અર્થાત્ નિરવ છે.
(ટીવા) સ ઐતિ ! : પુનરર્થ જ પુનઃ પુષિ , પર મઢતીયઃ बहूनां हि विश्वविधातृत्वस्वीकारे परस्परविमतिसंभावनाया अनिवार्यत्वात् एकैकस्य वस्तुनोऽन्यान्यरूपतया निर्माणे सर्वमसमञ्जसमापद्येत इति ।
(અનુવાદ) વળી તે પુરુષ વિશેષ ઈશ્વર જગતના કર્તા તરીકે એક જ છે. કારણ કે જગતના કર્તા જે ઘણા હોય તો પરસ્પરમાં ભિન્ન ભિન્ન મતિની સંભાવના સહજ હોય જ અને તેથી
Page #55
--------------------------------------------------------------------------
________________
३८
स्याद्वाद मंजरी
એકેક વસ્તુનુ' અન્ય અન્ય રૂપે નિર્માણ થવાથી પ્રત્યેક વસ્તુમાં અસમંજસપણ પ્રાપ્ત થાય. માટે જગત્કર્તા એક જ ઇશ્વર છે.
(ટીજા) તથા આ સર્વગતિ। સર્વત્ર વજ્જતીતિ..સર્વે:-સર્વસ્થાપી । तस्य हि प्रतिनियतदेशवर्तित्वेऽनियत देशवृत्तीनां विश्वत्रयान्तर्वर्तिपदार्थसार्थानां यथावनिर्माणानुपपत्तिः । कुम्भकारादिषु तथा दर्शनाद् । अथवा सर्वं गच्छति जानातीति सर्वगः सर्वज्ञः सर्वे गत्यर्था ज्ञानार्थाः" इति वचनात् । सर्वज्ञत्वाभावे हि यथो चितोपादानकारणाद्यनभिज्ञत्वाद् अनुरूपकार्योत्पत्तिर्न स्यात् ॥
( અનુવાદ )
તેમજ તે ઈશ્વરનુ સ ઠેકાણે રહેવાપણું હાવાથી તે સવવ્યાપી છે. જો ઈશ્વર નિયત દેશમાં જ રહેતા હોય તે અનિયત દેશમાં રહેતા ત્રણે જગતના પદાર્થાના સમૂહનું યથા વસ્થિત નિર્માણ થઇ શકે નહી. જેમકે કુલાલાદિ (કુંભકારાદિ) નિયત દેશમાં રહીને જ નિયત ઘટાદિ કાર્યને કરી શકે છે તેમ ઈશ્વર પણ અમુક દેશમાં રહેલ હોય તે અમુક (નિયત) કાને જ કરે; પર ંતુ સમસ્ત કાર્યને કરી શકે નહી, તેથી ઇશ્વરમાં સ`બ્યાપીપણ સિદ્ધ થાય છે. અથવા તો સર્વે ગતિ અને કહેનારા ધાતુએ જ્ઞાનાનાં પણ દ્યોતક છે. તેથી સર્વ છતીતિ' સર્વ વસ્તુને જાણે તે સ`જ્ઞ કહેવાય છે. આથી ઇશ્વર સ વસ્તુને જાનાર છે. ચિત્તે ઇશ્વરમાં સર્વજ્ઞપણુ ના હોય તેા યથાયોગ ઉપાદાનાદ્ઘિ કારણેાને અનુરૂપ કાર્ડની રચના થઇ શકે નહીં અને ઇશ્વર તેા તે તે કારણેાને અનુરૂપ જ કાર્યાંના કર્તા છે. તેથી ઇશ્વરમાં સર્વજ્ઞપણાની સિદ્ધિ થાય છે.
( टीका ) तथा स स्ववशः स्वतन्त्रः सकलप्राणिनां स्वेच्छया सुखदुःखयोरलुभावनसमर्थत्वात् । तथा चोक्तम् -
इश्वरप्रेरितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेव वा । अन्यो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः || पारतन्त्र्ये तु तस्य परमुख प्रेक्षितया मुख्यकर्तृत्वव्याघाताद् अनीश्वरत्वापत्तिः || (અનુવાદ)
તેમજ ઈશ્વર સ્વતંત્ર છે; કેમ કે જીવમાત્રને પેાતાની ઇચ્છાનુસાર સુખદુ:ખને અનુભવ કરાવવા સમ છે. તેમજ કહ્યું પણ છે કેઃ ઇશ્વરની પ્રેરણાથી જ પ્રાણી સ્વર્ગ અથવા નર્કમાં જાય છે. કેમકે સુખદુ:ખને પ્રાપ્ત કરવામાં પ્રાણી સ્વયં અસમ` છે.' અર્થાત્ દરેકને સુખદુ:ખનુ વેદન ઈશ્વરની ઈચ્છાથી જ પ્રાપ્ત થાય છે. જો ઈશ્વરને પરતંત્ર માનવામાં આવે તે પરની અપેક્ષા રાખવાથી ઇશ્વરમાં મુખ્યકર્તાપણાને। વ્યાઘાત થાય. અને તેથી ઈશ્વરમાં અનીશ્વરપણાની આપત્તિ આવે. માટે ઇશ્વર સ્વયં સ્વતંત્ર છે.
( टीका ) तथा स नित्य इति । अप्रच्युतानुत्पन्नस्थिरैकरूपः । तस्य ह्यनित्यत्वे परोत्पाद्यतया कृतकत्वप्राप्तिः । अपेक्षितपरव्यापारो हि भावः स्वभावनिष्पत्तौ कृतक इत्युच्यते । यश्चापरस्तत्कर्ता कल्प्यते स नित्योऽनित्यो वा स्यात् ? नित्य
Page #56
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : ६
श्वेत् अधिकृतेश्वरेण किमपराद्धम् ? अनित्यश्चेत् तस्याप्युत्पादकान्तरेण भाव्यम् । तस्यापि नित्यानित्यत्वकल्पनायां अनवस्थादौस्थ्यमिति ॥
તેમજ ઇશ્વર અવિનાશી, અનુત્પન્ન અને સ્થિર એક રૂપ છે, અર્થાત નિત્ય છે. યદિ ઈશ્વર અનિત્ય હોય તે તેની બીજાથી ઉત્પત્તિ થવા વડે ઈશ્વરમાં કાર્ય પણું પ્રાપ્ત થશે. કેમકે જે કાર્ય હોય છે તે પિતાની ઉત્પત્તિ પ્રત્યે પરની અપેક્ષા રાખે છે. અને આ રીતે ઈશ્વરને જે અનિત્ય માનવામાં આવે છે તે અધિકૃત ઈશ્વરનો અન્ય કઈ કર્તા માનવ પડે પછી તે ઈશ્વરનો ઉત્પાદક અન્ય ઈશ્વર નિત્ય છે કે અનિત્ય ? જે તે અન્ય ઇશ્વર નિત્ય હોય તે આ અધિકૃત ઈશ્વરનો શું અપરાધ છે કે જેથી તેને અનિત્ય માન ? જે કહેશે કે “તે અન્ય ઈશ્વર અનિત્ય છે તે તે અન્ય ઈશ્વરના કર્તા ને પણ કઈ અન્ય ઈશ્વરની અપેક્ષા રહેશે ! વળી તે અન્યનો ઉત્પાદક ઈશ્વર પણ નિત્ય છે કે અનિત્ય ? આ પ્રકારે અન્ય અન્ય ઈશ્વરમાં નિત્યાનિત્યની કલ્પના કરવાથી “અપ્રામાણિક કલ્પનાની અવિશ્રાન્તિરૂપ” અનવસ્થા દેષ આવશે. માટે એમ નહી માનતાં, ઈશ્વર સ્વયં નિત્ય છે તેમ માનવું જ શ્રેષ્ઠ છે !
(टीका) तदेवमेकत्वादिविशेषणविशिष्टो भगवानीश्वरस्त्रिजगत्कर्तेति पराभ्युपगममुपदर्य उत्तरार्धेन तस्य दुष्टत्वमाचष्टे । इमाः एताः, अनन्तरोक्ताः कुहेवाकविडबनाः-कुत्सिता हेवाकाः-आग्रहविशेषाः कुहेवाफाः कदाग्रहा इत्यर्थः । त एव विडम्बनाः विचारचातुरीबाह्यत्वेन तिरस्काररूपत्वाद् विगोपकप्रकाराः । स्युः भवेयुः । तेषां प्रामाणिकापसदानाम् । येषां हे स्वामिन् त्वं नानुशासक; न शिक्षादाता ॥
(અનુવાદ) ઉત્તર પક્ષઃ- ઇતર દાર્શનિકે ભગવાન ઈશ્વરને એકત્વ નિત્યત્વે આદિ વિશેષણેથી યુક્ત માને છે. તે જણાવીને હવે, લેકના ઉત્તરાર્ધમાં, તેઓની આ એક પ્રકારની વિડંબનાને જણાવતાં કહે છે કે તેઓ સદુ વિચારથી બાહ્ય હોઈને તિરસ્કારને પ્રાપ્ત છે. આથી પ્રામાણિક પુરુષમાં કનિષ્ઠ એવા તેઓને જ આવા પ્રકારની વિડંબના છે કે જેઓનો હે સ્વામિન્ ! તું અનુશાસક નથી.
- (टोका) तदभिनिवेशानां विडम्बनारूपत्वज्ञापनार्थमेव पराभिप्रेतपुरूषविशेषणेषु प्रत्येकं तच्छब्दप्रयोगमस्यागर्भमाविर्भावयाश्चकार स्तुतिकारः । तथा चैवमेव निन्दनीयं प्रति वक्तारो वदन्ति । स मूर्खः स पापीयान् स दरिद्र इत्यादि । त्वमित्येकवचनसंयुक्तयुष्मच्छब्दप्रयोगेण परमेशितुः परमकारूणिकतयानपेक्षितस्त्रपरपक्षविभागमद्वितीयं हितोपदेशकत्वं ध्वन्यते ॥
Page #57
--------------------------------------------------------------------------
________________
स्याद्वादम जरी
(અનુવાદ) તેમજ તે વૈશેષિકેની કદાગ્રહરૂપ વિડંબના બતાવવાને માટે સ્તુતિકારે પરને માન્ય ઈશ્વરનું વર્ણન કરતાં વારંવાર ‘ત' શબ્દનો પ્રયોગ કરેલ છે. જેમ કેઈ એક નિન્દનીય જન પ્રત્યે વક્તાઓ વારંવાર તે પાપી, તે મૂર્ખ, તે દરિદ્રી ઈત્યાદિ વચનનો પ્રયોગ કરે છે. કેમકે તે એક જાતનો નિન્દા પ્રકાર છે, તેમ અહિંયા પણ હતુતિકારે વારંવાર તત્વ શબ્દના પ્રયોગ વડે તેના પ્રત્યે અણગમે પ્રગટ કર્યો છે. તેમ જ પરમેશ્વર અત્યંત કારુણિક હોવાને કારણે સ્વપરપક્ષના ભેદભાવ(પક્ષપાત) વિના જગતમાં હિતેપદેશક ભગવાન જિનેશ્વરદેવ એ એક જ છે. તે જણાવવા માટે એકવચનયુક્ત “યુમ' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યું છે. . (टीका) अतोऽत्रायमाशयः । यद्यपि भगवानविशेषेण सकलजगज्जन्तुजातहितावहां सर्वेभ्य एव देशनावाचमाचष्टे तथापि सैव केषाश्चिद् निचितनिकाचितपापकर्मकलुषितात्मनां रुचिरूपतया न परिणमते । अपुनर्वन्धकादितिरिक्तत्वेनायोग्यत्वात् । तथा च कादम्बर्या बाणोऽपि बभाण-"अपगतमले हि मनसि स्फटिकमणाविव रजनिकरगभस्तयो विशन्ति सुखमुपदेशगुणाः ।' गुरूवचनममलमपि सलिलमिव महदुपजनयति श्रवणस्थितं शूलमभव्यस्य इति । अतो वस्तुवृत्त्या न तेषां भगवाननुशासक इति ।
(અનુવાદ) તાત્પર્ય એ છે કે ઘપિ ભગવાન સકલ પ્રાણીઓના સમૂહને વિના પક્ષપાતે એક સરખી હિતકારી દેશના આપનાર છે, તે પણ કેટલાક છે કે જેવા–પૂર્વે બાંધેલા તીવ્રકર્મના ઉદયવાળા, તેમ જ ઉદીરણ, અપવર્તાનાદિ સર્વ કરણથી અસાધ્ય એવા નિકાચિત કમના ઉદયવાળા અને તે સુધાસારિણી એવી હિતકારી પણ દેશના રુચિકર ન લાગે. અર્થાત્ જેને પુદ્ગલ પરાવર્તનથી વધુ સંસાર ના હોય, તેવા અપુનબંધકપણાનો અભાવ હોવાથી રુચિકર ના લાગે, તેમાં કંઈ જગદ્ગુરુની લઘુતા નથી ! તેમ જ કાદંબરીમાં બાણકવિએ પણ કહ્યું છે કે જેમ સ્વચ્છ એવા સ્ટફિક રત્નમાં ચંદ્રનાં કિરણો સુખેથી પ્રવેશી શકે છે, તેમ જેને કર્મમલ ચાલ્યા ગયા છે, તેવા સ્વચ્છ અંતઃકરણમાં મહાત્માને હિતેપદેશ સુખકર નીવડે છે. પરંતુ ભારે કમી’ એવા અગ્ય આત્માને નિર્મલ એવું ગુરુનું વચન કર્ણને વિષે પાણીની જેમ શલ્યરૂપ લાગે છે ! તેમાં તે તે જેની અયોગ્યતા જ કારણું છે. વાસ્તવિકતા તે આ છે કે ભગવાન દુરાગ્રહી પુરુષોના અનુશાસક-ઉપદેશક નથી.
(टीका) न चैतावता जगद्गुरोरसामर्थ्यसम्भावना । न हि कालदष्टमनुज्जीवयन् समुज्जीवितेतरदष्टको विषभिषगुपालभ्भनीयः अतिप्रसंगात् । स हि तेषामेव दोषः । न खलु निखिल भुवनाभोगमवभासयन्तोऽपि भानवीया भानवः कौशिकलोकस्यालोक हेतुतामभजमाना उपालम्भसम्भावनास्पदम् । तथा च श्रीसिद्धसेनः--
"सद्धर्मबीजवपनानघकौशलस्य यल्लोकबान्धव ! तवापि खिलान्यभूवन् । તાન્નાયુત શાંવિદ તાનસેy gશવો મધુશીવરાવવાતા !”
Page #58
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : ६
(અનુવાદ) આ પ્રમાણે તથા પ્રકારના જીવને ભગવાનનાં વચનોની અસર ના થાય તેમાં કંઈ ભગવાનની અસમર્થતા નથી; કેમકે ભયંકર કાલ સર્પના ડંખથી ડસાયેલ મનુષ્ય પર નિષ્ણાત વિષનાશક વૈદ્ય અનેક પ્રકારના પ્રયોગો કરે છતાં પણ તે ના છે. અને તે જ વૈદ્ય તેવા પ્રકારના ઉપચાર કરીને સામાન્ય સર્પના ડંખથી ડસાયેલ મનુષ્યને જીવાડી શકે છે; તેમાં કંઈ તે વૈદ્યનો દેષ નથી; પરંતુ તે કાલ સર્પના ડંખથી ડસાયેલી વ્યક્તિને છે. તેવી જ રીતે સમસ્ત જગતને પ્રકાશિત કરવામાં સમર્થ એવાં સૂર્યનાં કિરણે હોવા છતાં પણ ઘુવડ આદિને તે કિરણો પ્રકાશના કારણરૂપ નથી બનતાં, તેમાં કંઇ સૂર્યના કિરણે ઉપાલંભને પાત્ર નથી, પરંતુ તે તે જીની વિચિત્રતા જ કારણરૂપ છે. તેમજ શ્રી સિદ્ધસેન મહારાજે પણ કહ્યું છે કે “હે જગદુબંધુ ! સદ્ધર્મરૂપી બીજનું વાવેતર કરવામાં આપની અદ્ભુત દક્ષતા હોવા છતાં પણ દુરાગ્રહી લેકે પ્રત્યે આપ નિષ્ફળ નીવડયા, તેમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી ! કેમકે અંધકારમાં જ ચાલવાના સ્વભાવવાળાં ઘુવડ આદિ પક્ષીઓના સમૂહ પ્રત્યે તેજસ્વી એવા પણ સૂર્યનાં કિરણો ભ્રમરીનાં ચરણ (પગ) સમાન શ્યામવર્ણનાં લાગે છે, તેથી કંઈ સૂર્યમાં સામર્થ્યનો અભાવ પ્રગટ થતા નથી. તેવીજ રીત જગદ્ગુરુમાં સંપૂર્ણ જગતને તારવારૂપ વિશિષ્ટ પ્રકારની શક્તિ હોવા છતાં પણ કદાગ્રહી લેકોને અસર ન થાય તેમાં કંઇ ભગવંતની અસમર્થતા નથી, પરંતુ તે તે જીવોની અગ્યતા જ કારણરૂપ છે __(टोका) अथ कथमिव तत् कुहेवाकानां विडम्बनारूपत्वम् इति । ब्रूमः । यत्तावदुक्तं परेः 'क्षित्यादयो बुद्धिमत्कर्तृकाः कार्यत्वाद् घटवदिति । तदयुक्तम्, व्याप्तेरग्रहणात् । “साधनं हि सर्वत्र व्याप्तौ प्रमाणेन सिद्धायां साध्यं गमयेत्” इति सर्ववादिसंवादः । स चायं जगन्ति सृजन सशरीरोऽशरीरो वा स्यात ? सशरीरोऽपि किमस्मदादिवद् दृश्यशरीरविशिष्टः, उत पिशाचादिवददृश्यशरीरविशिष्टः ? प्रथमपक्षे प्रत्यक्षबाधः तमन्तरेणापि च जायमाने तृणतरुपुरन्दरधनुरभ्रादौ कार्यत्वस्य दर्शनात् प्रमेयत्वादिवत् साधारणानैकान्तिको हेतुः ।
(અનુવાદ) હવે તે વૈશેષિક લોકોની દુરાગ્રહરૂપ વિડંબના કેવા પ્રકારની છે, તે બતાવતા Wકાર કહે છે કે; “જે વૈશેષિક લકેવડે ઈશ્વરની સિદ્ધિ માટે “પૃથ્વી, પર્વત આદિ ઘટની જેમ બુદ્ધિમાન કર્તાથી જન્ય છે, કાર્યરૂપ હેવાથી. આવા પ્રકારના અનુમાનને પ્રયોગ કરવામાં આવ્યો છે, તે અયુકત છે, કેમકે આપના આ અનુમાનમાં “જ્યાં જ્યાં કાર્યત્વ છે, ત્યાં ત્યાં બુદ્ધિમાન કર્તાથી જન્ય છે આવી વ્યાપ્તિ ઘટી શકતી નથી. કારણ કે પ્રમાણ દ્વારા સર્વત્ર વ્યાપ્તિ સિદ્ધ હોય તો તે સાધનથી સાધ્યની સિદ્ધિ થાય છે. તેથી જ અહીં પ્રશ્ન થાય છે કે જગકર્તા ઈશ્વર શરીરસહિત છે કે શરીર રહિત છે? હવે જે તે સશરીરી છે તે અમારી જેમ પ્રત્યક્ષ શરીરવાન છે કે પિશાચાદિની જેમ અદશ્ય શરીરવાન છે? યદિ ઈશ્વરનું શરીર અમારી જેમ પ્રત્યક્ષ હોય તે તેમાં પ્રત્યક્ષ બાધ આવે છે; કેમકે
સ્થા. ૬
Page #59
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
હજુસુધો કઈ શરીરધારી ઈશ્વર જોવામાં આવ્યું નથી. વળી તૃણ (ઘાસ) વૃક્ષ, ઈદ્રધનુષ્ય, વાદળ આદિ કાર્યો ઈશ્વર વિના પણ ઉત્પન્ન થતાં દેખાય છે. જેમ “ર્વતો ત્તિમાન અને ત્યાZ” આ અનુમાનમાં “પ્રમેયત્વ હેતુ જેમ સાધ્યવાન પર્વતમાં રહે છે તેમ સાથાભાવવાન સરોવરાદિમાં પણ છે. માટે “પ્રમેય’ હેતુ જેમ સાધારણ અનૈકાતિક, છે તેમ કાર્ય હેતુ પણ સશરીરી ઈશ્વરથી બનાવાયેલા પદાર્થોમાં છે અને ઈશ્વરથી નહીં બનાવાયેલ ઘાસ આદિ પદાર્થમાં પણ રહે છે. તેથી કાર્યવ” હેતુ સાધારણ અનૈકાતિક હેત્વાભાસ દેષથી યુક્ત છે.
(टीका) द्वितीयविकल्पे पुनरदृश्यशरीरत्वे तस्य माहात्म्यविशेषः कारणम्, आहोस्विदस्मदाद्यदृष्टवैगुण्यम् ? प्रथमप्रकारः कोशपानप्रत्यायनीयः, तत्सिद्धौ प्रमाणाभावात् । इतरेतराश्रयदोषापत्तेश्च । सिद्धे हि माहात्म्यविशेषे तस्यादृश्यशरीरत्वं प्रत्येतव्यम् । तत्सिद्धौ च माहात्म्यविशेषसिद्धिरिति । द्वैतीयिकस्तु प्रकारो न संचरत्येव विचारगोचरे; संशयानिवृत्तेः। किं तस्यासत्त्वाद् अदृश्यशरीरत्वं वान्ध्येयादिवत् किं वास्मदाद्यदृष्टवैगुण्यात् पिशाचादिवदिति निश्चयाभावात् ।।
(અનુવાદ) જે કહેશો કે ઈશ્વરનું શરીર પિશાચ આદિની જેમ અદશ્ય છે તે તે કઈ માહાસ્ય વિશેષથી અદશ્ય છે કે અમારા દુર્ભાગ્યથી અદશ્ય છે ? જે કઈ માહામ્ય વિશેષથી અદશ્ય માનવામાં આવે તે સોગંદપૂર્વક પ્રતીતિ કરાવવા સમાન છે. અથવા તો તેની સિદ્ધિમાં કોઈ પ્રમાણ નહીં હોવાથી વિશ્વાસ કરવા ગ્ય નથી ! તેમ જ માહાભ્ય વિશેષથી અદશ્ય શરીરની સિદ્ધિ અને અદશ્ય શરીરથી મહામ્યવિશેષની સિદ્ધિ, તે રૂપ ઈતરેતરાશ્રય દેષ પણ આવશે. જો કહેશે કે અમારા દુર્ભાગ્યથી ઈશ્વરનું શરીર દષ્ટિગોચર થઈ શકતું નથી. તો પણ તે વિચારસહ નથી. કેમકે ત્યાં પણ પ્રશ્ન થાય છે કે: ઈશ્વરનું શરીર અમારા દુર્ભાગ્યથી અદેશ્ય છે કે વધ્યાપુત્રની જેમ તદ્દન અસત્ છે માટે અદશ્ય છે ? તેવા પ્રકારનો કોઈ નિર્ણય નહીં થવાથી દ્વિતીય પક્ષ પણ યુક્તિયુક્ત નથી.
(टीका) अशरीरश्चेत् तदा दृष्टान्तदान्तिकयोवैषम्यम् । धटादयो हि कार्यरूपाः सशरीरकर्तृका दृष्टाः । अशरीरस्य च सतस्तस्य कार्यप्रवृत्तौ कुतः सामर्थ्यम् आकाशादिवत् । तस्मात् सशरीराशरीरलक्षणे पक्षद्वयेऽपि कार्यत्व हेतोाप्त्यसिद्धिः ।
(અનુવાદ). જે ઈશ્વરને અશરીરી માનવામાં આવે તે દષ્ટાંત દાર્શનિકમાં વિષમતા આવશે. કેમકે દષ્ટાંતરૂપ ઘટાદિકાર્ય શરીરથી બનાવેલા દેખાય છે અને દાતિક રૂપ જગતનું અશરીરી એવા ઈશ્વરથી નિર્માણ થાય, માટે દષ્ટાંત-દાનિતક બનેમાં વિષમતા આવે છે. વળી જેમ આકાશ અશરીરી હોવાથી કોઈપણ કાર્ય કરવામાં સમર્થ નથી, તેમ અશરીરી ઈશ્વર પણ કાર્ય કરવામાં સમર્થ થઈ શકશે નહી. આ પ્રકારે સશરીર
Page #60
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य द्वा श्लोक : ६
४३
અને અશરીર એ બન્ને પક્ષમાં ‘કાત્વ' હેતુની ‘સતૃકત્વ' રૂપ સાધ્યની સાથે વ્યાપ્તિ
ઘટી શકતી નથી.
(टीका) किञ्च त्वन्मतेन कालात्ययापदिष्टोऽप्ययं हेतुः । धर्म्येकदेशस्य तरुविद्युदादेरिदानीमप्युत्पद्यमानस्य विधातुरनुपलभ्यमानत्वेन प्रत्यक्षवाधितधनन्तरं हेतुभगनात् । तदेवं न कश्चिद् जगतः कर्ता । एकत्वादीनि तु जगत्कर्तृत्वव्यवस्थापनायानीयमानानि तद्विशेषणानि षण्डं प्रति कामिन्या रूपसंपन्नरूपणप्रायायेव । तथापि तेषां विचारासह त्वख्यापनार्थ किञ्चिदुच्यते ॥
(अनुवाद)
વળી તમારા મતમાં જે ‘કાત્વ' હેતુ છે, તે પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે; કેમકે જગતરૂપ ધર્મીના એક ભાગ કે જે વૃક્ષ, વિજળી, વાદળ આદિ, તે કાઇપણુ કર્તાથી બનાવાયેલા દેખાતા નથી, પર ંતુ તે સ્વતઃસિદ્ધ હાય છે. માટે કાત્વ 'હેતુ 'माघ 'होषथी दूषित छे.
આ પ્રકારે ઈશ્વરમાં જગત્હત્ત્વની સિદ્ધિ થઈ શકતી નથી. અને જગત્કર્તા તરીકે ઇશ્વરની સિદ્ધિ નહીં થઇ શકતી હોવાથી તેની સિદ્ધિ માટે તમે (વૅશેષિદશ નકારાએ ) આપેલાં એકાદિ વિશેષણા ખરેખર, નપુંસકની આગળ સ્ત્રીઓનાં રૂપ લાવણ્ય આદિનુ નિરૂપણ કરવા ખરાખર છે ! અર્થાત્ તે સવિશેષણા નિષ્ફળ છે. તેનું અવિચારીપણું જણાવવા કંઈક કહીએ છીએ.
(टीका) तत्रैकत्वचर्चस्तावत् । बहूनामेककार्यकरणे वैमत्यसम्भावना इति नायमेकान्तः । अनेककीटिकाशतनिष्पाद्यत्वेऽपि शक्रमूर्ध्नः, अनेकशिल्पिकल्पितत्वेऽपि प्रासादादीनां नैकसरघा निर्वर्तितत्वेऽपि मधुच्छत्रादीनां चैकरूपताया अविगाने नोपल - म्भात् । अथैतेष्वप्येक एवेश्वरः कर्तेति षे । एवं चेद् भवतो भवानीपतिं प्रतिनिष्प्रतिमा वासना, तर्हि कुविन्दकुम्भकारादितिरस्कारेण पटघटादीनामपि कर्ता स एव किं न कल्प्यते ? अथ तेषां प्रत्यक्षसिद्धं कर्तृत्वं कथमपह्नोतुं शक्यम् ? तर्हि कीटिकादिभिः किं तव विराद्धं यत् तेषामसदृशतादृशप्रयाससाध्यं कर्तृत्वमेक हैलयैवापलप्यते ? तस्माद् वैमत्यभयाद् महेशितुरेकत्वकल्पना भोजनादिव्ययभयात् कृपणस्यात्यन्तवल्लभपुत्रकलत्रादिपरित्यजनेन शून्यारण्यानी सेवनमिवाभासते ॥
(अनुवाद)
હવે પ્રથમ એકત્વની ચર્ચા કરવામાં આવે છે : જો ઘણા ઇશ્વર માનવામાં આવે તે તેઓ દ્વારા થતા જગતરૂપ એક કાર્ય માં મતિભેદની સંભાવનાથી, ક્રાર્યમાં એકરૂપતા થઈ શકે નહીં; માટે જગત્કર્તા ઇશ્વર એક જ છે; અન્યદર્શનકારાનુ આવા પકારનું કથન યથાર્થ નથી; કેમકે એવા કાઈ એકાન્તે નિયમ નથી કે ઘણા પુરૂષો દ્વારા થતા કાય'માં વિરૂપતા આવે ! કેમકે સેંકડો કીડીઓએ મનાવેલ રાફડા, અનેક શિલ્પીઓએ બનાવેલ
Page #61
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
એક મહેલ, તેમજ અનેક મધમાખીએએ બનાવેલા મધપુડા...ત્યાદિ કાર્યમાં એકરૂપતાના વિરાધ જણાતા નથી.
તે પણ કદાચ અન્યદર્શનકાર કહે કે : · પ્રાસાદ, મધપુડા આદિના પણ ઈશ્વર જ છે.' તે તેને ઉત્તર સીધા જ છે : તમારી ઇશ્વર પ્રત્યેની એક અસાધારણ કર્તા શ્રદ્ધા જ આ કથનમાં પ્રગટ થાય છે ! કેમકે જો રાફડા અદિના કર્તા પણ ઇશ્વર જ હાય, તે કુ ભાર વણકર ( સાળવી ) આદિને ત્યાગ કરીને ઘટ પટ આદિ પ્રત્યેક કાર્ડના કર્તા પણ ઈશ્વર કેમ ન થઇ શકે ? એમ ન કહેશે કે - ઘટ પટ આદિ કાર્યોંના કર્તા કુંભકાર, વણકર આદિ તા પ્રત્યક્ષ સિદ્ધ છે, તેથી તેના અપલાપ કરવા ચેગ્ય નથી.’ જો એમ કહેશે। તેા અમે પૂછીએ છીએ કે : કીડી આદિને શું અપરાધ છે કે જે સતત પરિશ્રમથી સાધ્ય એવા રાફડા આદૃિ કાર્ચીના કર્તા તરીકે તેઓના ફટાક દઈને અપલાપ કરો છે ? આથી પરસ્પર મતિભેદના ભયથી ઈશ્વરની એકત્વકલ્પના, તે ખરેખર ભાજન આદિ ખર્ચના ભયથી કાઇ કૃપણ પુરુષ પેાતાને અત્યંત પ્રિય સ્ત્રી-પુત્ર આદિ સ્વજનેના ત્યાગ કરીને શૂન્ય જંગલમાં આશ્રય કરે, તેના જેવી છે. અર્થાત્ જેમ કૃપણ પુરૂષ ખર્ચના ભયથી સ્વજનાના ત્યાગ કરીને જંગલમાં વસે છે, તેમ તમે પણ મતિભેદના ભયથી ઇશ્વરની એકત્વકલ્પના કરેા છે, એટલે કે ઇશ્વર એક જ માનેા છે.
( टीका ) तथा सर्वगतत्वमपि तस्य नोपपन्नम् । तद्धि शरीरात्मना, ज्ञानात्मना वा स्यात् ? प्रथमपक्षे तदीयेनैव देहेन जगत्त्रयस्य व्यासत्वाद् इतरनिर्मेयपदार्थानामाश्रयानवकाशः । द्वितीयपक्षे तु सिद्धसाध्यता । अस्माभिरपि निरतिशयज्ञानात्मना परमपुरुषस्य जगत्त्रयक्रोडीकरणाभ्युपगमात् । यदि परमेवं भवत्प्रमाणीकृतेन वेदेन विरोधः । तत्र हि शरीरात्मना सर्वगतत्वमुक्तम् - "विश्वतश्चक्षुरुत विश्वतोमुखो विश्वतः पाणिरुत विश्वतःपात्" इत्यादि श्रुतेः ।
( અનુવાદ )
હવે સગતપણાની ચર્ચા કરતાં પ્રકાર કહે છે કેઃ ઈશ્વરનુ` સબ્યાપિપણું યુક્ત નથી, તે આ પ્રમાણે :--ઈશ્વર શરીરની અપેક્ષાએ સર્વવ્યાપી છે કે જ્ઞાનની અપેક્ષાએ ? શરીરની અપેક્ષાએ સર્વવ્યાપી હાય તે ઈશ્વરનુ જ શરીર ત્રણે જગતમાં વ્યાપ્ત થવાથી બાકી સર્વે નિર્માણ કરવા ચેાગ્ય ( બનાવવા ચૈાગ્ય ) પદાર્થોને રહેવા માટેનુ ઢાઈ સ્થાન જ નહી રહે !
જો જ્ઞાનની અપેક્ષાએ સવવ્યાપી કહેશે તે સિદ્ધ સાધન દેષ આવશે. કેમકે અમે ( જૈનદર્શીન ) પણ નિરતિશય એવા અનંત જ્ઞાન વડે પરમાત્મા ત્રણે જગતમાં વ્યાપીને રહેલા છે; એમ માનીએ છીએ. વળી આપના મતે તે જ્ઞાનની અપેક્ષાએ સર્વવ્યાપી સ્વીકારાશે જ નહીં, કેમકે આપે પ્રમાણરૂપે ગ્રહણ કરેલા વેદો સાથે વિરાધ આવશે; વેદમાં ઈશ્વરનાં સર્વ સ્થળે મુખ, સવતઃ હાથ, સર્વાંતઃ પગ ઇત્યાદિ શ્રુતિ દ્વારા શરીરની અપેક્ષાએ સર્વ વ્યાપિપણું સિદ્ધ છે.
(ठीका ) यच्चोक्तं तस्य प्रतिनियतदेशवर्तित्वे त्रिभुवनगतपदार्थानामनियतदेशवृत्तीनां यथावन्निर्माणानुपपत्तिरिति । तत्रेदं पृच्छयते । स जगत्त्रयं निर्मिमाण
४४
Page #62
--------------------------------------------------------------------------
________________
४५
અન્યોન્ય, ઢા, જોદ ૬
स्वक्षादिवत् साक्षाद् देहव्यापारेण निर्मिमीते, यदिवा सङ्कल्पमात्रेण ? आधे पक्षे एकस्यैव भूमूवरादेर्विधानेऽक्षोदीयसः कालक्षेपस्य सम्भवाद् बंदीयसाप्यनेहसा न परिसमाप्तिः । द्वितीयपक्षे तु सङ्कल्पमात्रेणैव कार्यकल्पनायां नियत देशस्थायित्वेऽपि न किञ्चिद् दूषणमुत्पश्यामः । नियत देशस्थायिनां सामान्यदेवानामपि न सङ्कल्पमागेणैव तत्तत्कार्यसम्पादन प्रतिपत्तेः ।
(અનુવાદ)
તેમજ ઈશ્વરમાં સભ્યાપિપણું' સિદ્ધ કરવા માટે જે હેતુ આપ્યા છે કે ઈશ્વર સવવ્યાપી ના હોય અને નિય દેશમાં જ રહેલા હાય, તે અનિયત દેશમાં રહેલા ત્રણે જગતના પદાર્થાને યથાસ્વરૂપ બનાવી શકે નહીં.? આ પ્રતિપાદન પર પ્રશ્ન થાય છે કે : ઈશ્વર સુથાર આદિની જેમ સાક્ષાત્ શરીરના વ્યાપારથી જગતની રચના કરે છે કે
સંકલ્પ ( ઇચ્છા ) માત્રથી ?
ને સાક્ષાત્ શરીર વડે સૃષ્ટિનું નિર્માણ કરે તેા એક જ પૃથ્વી અથવા પર્યંત આદિને જ બનાવવામાં ઘણા સમય લાગવાથી, ખીજા પાર્થાંની રચના ઘણા સમયે પણ પૂરી કરી શકે નહી. જો કહેશે! કે: ઇશ્વર સંકલ્પ માત્રથી જ સૃષ્ટિની રચના કરે છે; તે એક સ્થાનમાં રહીને પણ જગતને મનાવે ! તે એમાં કોઇ દૂષણુ અમને જોવામાં આવતું નથી; કારણ કે નિયત સ્થાનમાં રહેલા સામાન્ય દેવે પણ સકલ્પ માત્રથી તે તે કાર્યો સંપાદન કરી શકે છે.
(टीका) किञ्च तस्य सर्वगतत्वेऽङ्गीक्रियमाणे अशुचिषु निरन्तरसन्तमसेषु नरकादिस्थानेष्वपि तस्य वृत्तिः प्रसज्यते । तथा चानिष्टापतिः । अथ युष्मत्पक्षेपि यदा ज्ञानात्मना सर्वे जगत्त्रयं व्याप्नोतीत्युच्यते तदाऽशुचिरसास्वादादीनामप्युपलम्भसंभावनात् नरकादिदुःखस्वरूपसंवेदनात्मकतया दुःखानुभवप्रसङ्गाच्च अनिष्टापतिस्तुल्यैवेति चेत्, तदेतदुपपत्तिभिः प्रतिकर्तुमशक्तस्य धूलिभिरिवावकरणम् । यतो ज्ञानमप्राप्यकारि स्वस्थानस्थमेव विषयं परिच्छिनति, न पुनस्तत्र गत्वा, तत्कुतो भवदुपालम्भः समीचीनः ? नहि भवतोऽप्यशुचिज्ञानमात्रेण तद्रसास्वादानुभूतिः । तद्भावे हि चन्दनाङ्गनारसवत्यादिचिन्तनमात्रेणैव तृप्तिसिद्धौ तत्प्राप्तिप्रयत्न वैफल्यप्रसक्तिरिति ।
(અનુવાદ )
વર્ણી ઇશ્વરને શરીરની અપેક્ષાએ સર્વ વ્યાપી માનવામાં આવે તે અશુચિપદાર્થોમાં અને નિરંતર મહાઅધકારથી વ્યાપ્ત એવા નરકગ્નિ સ્થાનેામાં ઇશ્વરને રહેવાનુ' માનવું પડશે ! તે કેને પસંદ હોય ? અહીં ઇશ્વરવાદી જેનેાને કહે છે કે ‘આપના મતમાં પણ ભગવાન જિનેશ્વરદેવ જ્ઞાનસ્વરૂપે ત્રણે જગતમાં વ્યાપીને રહ્યા છે, તે તે પરમાત્માને પણ અશુચિ પદાર્થોના રસાસ્વાદનું જ્ઞાન અને નરક આદિનાં દુઃખનું વેદન હેાવાથી તેઓને પણ સુખદુખનેા અનુભવ થશે, માટે અનિષ્ટાપત્તિ તા આપણુ બન્નેને સમાન જ છે. જૈનદર્શનકાર
Page #63
--------------------------------------------------------------------------
________________
४६
स्याद्वोदमंजरी આ આક્ષેપને રદીયો આપતાં કહે છે કે, યુક્તિ વડે દોષને પ્રતિકાર કરવામાં તમે સમર્થ ન હોવાથી તમે સામી ધૂળ ઉડાડવા જે જવાબ આપે છે. કારણ કે અમે જ્ઞાનને અપ્રાપ્યકારી માનીએ છીએ ! એટલે કે જ્ઞાન આત્મામાં રહીને જ પદાર્થોને જાણે છે, નહીં કે ય પદાર્થ પાસે જઈને ! તેથી તમે આપેલ દેષ ઠીક નથી. વળી આપણને પણ પદાર્થના જ્ઞાનમાત્રથી જ રસનો અનુભવ થતો નથી. પરંતુ તે તે વસ્તુની પ્રાપ્તિથી જ વસ્તુને અનુભવ થાય છે. જો તેમ ના હોય તે માલા, ચંદન, સ્ત્રી, જલેબી આદિ પદાર્થનાં જ્ઞાન માત્રથી જ તૃપ્તિ થવી જોઈએ ! અને તેમ થવાથી તે તે વસ્તુની પ્રાપ્તિ માટેના સઘળાયે પ્રયને નિપ્રયોજન કહેવા પડશે.
(टीका) यत्तु इानात्मना सर्वगतत्वे सिद्धसाधनं प्रागुक्तम् तच्छक्तिमात्रमपेक्ष्य मन्तव्यम् । तथा च वक्तारो भवन्ति-अस्य मतिः सर्वशास्त्रेषु प्रसरति इति । न च ज्ञानं प्राप्यकारि, तस्यात्मधर्मत्वेन बहिनिर्गमाभावात् । बहिनिर्गमे चात्मनोऽचैतन्यापत्त्या अजीवत्वप्रसङ्गः न हि धर्मो धर्मिणमतिरिच्य क्वचन केवलो विलोकितः । यच्च परे दृष्टान्तयन्ति यथा सूर्यस्य किरणा गुणरूपा अपि सूर्याद् निष्क्रम्य भुवनं भासयन्ति, एवं ज्ञानमप्यात्मनः सकाशाद् बहिर्निगत्य प्रमेयं परिच्छिनत्तीति । तत्रेदमुत्तरम् । किरणानां गुणत्वमसिद्धम्, तेषां तैजसपुद्गलमयत्वेन द्रव्यत्वात् । यश्च तेषां प्रकाशात्मा गुणः स तेभ्यो न जातु पृथग् भवतीति । तथा च धर्म सङ्ग्रहिण्यां श्रीहरिभद्राचार्यपादाः
'किरणा गुणा न दव्वं तेसिं पयासो गुणो न वा दव्वं । जं नाणं आयगुणो कहमदव्यो स अन्नत्थ ॥१॥ गन्तूण न परिछिन्दइ नाणं णेयं तयम्मि देसम्मि । आयत्थं चिय नवरं अचिंतसत्ती उ विष्णेयं ॥२॥ लोहोवलस्स सत्ती आयत्था चेव भिन्नदेसंपि । लोहं आगरिसंती दीसइ इह कज्जपच्चक्खा ॥३॥ एवमिह नाणसत्ती आयत्था चेव हंदि लोगंतं । जइ परिछिंदइ सम्मं को णु विरोहो भवे तत्थ" ॥४॥ इत्यादि ।।
(अनुवाद) તેમજ અમે જૈન દર્શન) જ્ઞાનની અપેક્ષાએ ઈશ્વરને સર્વવ્યાપી માનીએ છીએ, તે ઈશ્વરના જ્ઞાનમાં સઘળા પદાર્થોને જાણવાની અચિન્ય શક્તિની અપેક્ષાએ જાણવું. જેમ કોઈ મનુષની તીક્ષણ પ્રતિભાને જોઈને લોકો કહે છે કેઃ “આ પુરુષની બુદ્ધિ સર્વ શાસ્ત્રોમાં પ્રસરેલી છે. તેમ ભગવાનનું નિરૂપમ અને અચિંત્ય જ્ઞાન ફક્ત એક જ સમય (સૂમમાં સૂફમકાલ)માં ચરાચર સમસ્ત જગતને હાથમાં રહેલા આંબળાની જેમ જાણે છે અજે દેખે છે, તેથી જ્ઞાનાપેક્ષયા ભગવાન સર્વવ્યાપી છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : ६
જ્ઞાન પ્રાપ્યકારી નથી. (વિષયદેશમાં જઈને પદાર્થને નથી જાણતું, પરંતુ આત્મામાં રહીને જ પદાર્થને જાણે છે. કેમ કે જ્ઞાન એ આત્માનો ધર્મ છે માટે તે આમદ્રવ્યને છેડીને કયાંય પણ બહાર જતું નથી. જે જ્ઞાન ગુણ આત્મારૂપી ગુણનો ત્યાગ કરીને બહાર ચાલ્યું જાય તે ચિતન્યસ્વરૂપ આત્મદ્રવ્ય અચેતન બની જાય, તે તો કોઈ પણું દર્શનકારને ઈષ્ટ જ નથી ! માટે ધમીને ત્યાગ કરીને ધર્મો કઈ બીજા સ્થળે રહી શકતા નથી.
વૈશેષિકે જ્ઞાનમાં અપ્રાપ્યકારીપણુનું ખંડન કરતાં દૃષ્ટાંત આપે છે કે : જેમ સૂર્યનાં કિરણ ગુણરૂપ હોવા છતાં પણ સૂર્યથી બહાર નીકળીને જગતને પ્રકાશિત કરે છે, તેમ જ્ઞાન પણ આત્માને ગુણ હોવાથી આત્મદ્રવ્યથી બહાર ફેય (વિષય) દેશમાં જઈને જ પદાર્થોને જાણે છે. જૈનદર્શન આ દષ્ટાંતને અયોગ્ય બતાવતાં કહે છે કે : તમારું આ દૃષ્ટાંત ઠીક નથી. કિરણોમાં ગુણરૂપતા જ અસિદ્ધ છે ! કિરણે તૈજસપુદગલરૂપ છે, તેથી તે દ્રવ્ય છે. અને તે કિરણને પ્રકાશરૂપ ગુણ, કિરણથી કેઈપણ વખતે અલગ થતો નથી. પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજીએ ધર્મસંહણ ગ્રંથમાં કહ્યું છે કે કિરણે એ ગુણ નથી પરંતુ દ્રવ્ય છે. અને તેનો પ્રકાશ એ ગુણ છે; પરંતુ દ્રવ્ય નથી. આથી પ્રકાશરૂપ ગુણ કિરણરૂપી ગુણીને ત્યાગ કરીને અન્યત્ર હોઈ શકતો નથી, તેમ આત્માને જ્ઞાનગુણ આત્માને છેડીને અન્યત્ર હેત નથી. તેથી જ જ્ઞાનવગુણ દેશમાં જઈને પદાર્થોને નથી જાણતું પરંતુ આત્મામાં રહીને દૂર રહેલા પણ પદાર્થોને જાણી શકે છે. આત્મામાં રહેલા જ્ઞાનમાં તેવા પ્રકારની અચિંત્ય શક્તિ હોય છે. જેમ લેહચુંબકમાં રહેલી આકર્ષણ શક્તિ તે ચુંબકમાં રહીને જ ભિન્ન દેશમાં રહેલા લેહનું આકર્ષણ કરે છે, તેમ આત્મામાં રહેલી અચિંત્ય જ્ઞાનશક્તિ લેકના છેડે રહેલા પણ પદાર્થોને સમ્યફ પ્રકારે જાણે છે, તેમાં કઈ જાતને વિરોધ ન હોઈ શકે.
(टीका) अथ सर्वगः सर्वज्ञ इति व्याख्यातम् । तत्रापि प्रतिविधीयते । ननु तस्य सार्वत्य केन प्रमाणेन गृहीतम् ? प्रत्यक्षेण परोक्षेण वा ? न तावत् प्रत्यक्षेण, तस्येन्द्रियार्थसन्निकर्पोत्पन्नतयातीन्द्रिय ग्रहणासामर्थ्यात् । नापि परोक्षेण । तद्धि अनुमानं, शाब्दं वा स्यात् । न तावदनुमानम् , तस्य लिङ्गिलिङ्गसम्बन्धस्मरणपूर्वकत्वात् । न च तस्य सर्वज्ञत्वेऽनुमेये किश्चिदव्यभिचारि लिङ्गं पश्यामः । तस्थात्यन्तविप्रकृष्टत्वेन तत्प्रतिबद्धलिङ्गसम्बन्धग्रहणाभावात् ।
: -(અનુવાદ ) - વૈશેષિકે “સર્વગ” શબ્દનો અર્થ “સર્વજ્ઞ” કરે છે, તે પણ ઇશ્વરમાં ઘટી શકશે નહી.
ઈશ્વરનું સર્વશપણું ક્યા પ્રમાણથી સિદ્ધ કરો છો ? પ્રત્યક્ષ પ્રમાણુથી કે પરોક્ષ પ્રમાણથી ? પ્રત્યક્ષ પ્રમાણુથી સર્વજ્ઞતાની સિદ્ધિ થશે નહીં; કેમકે ઇંદ્રિય અને પદાર્થના સંબંધથી ઉત્પન્ન થતું પ્રત્યક્ષજ્ઞાન બહિશ્ત પદાર્થને જાણે છે, પરંતુ અતીદ્રિય વસ્તુને જાણવામાં પ્રત્યક્ષનું સામર્થ્ય નથી ! આ પ્રકારે પ્રત્યક્ષ પ્રમાણથી ઇવરમાં સર્વજ્ઞતાની સિદ્ધિ થઈ શકતી નથી.
Page #65
--------------------------------------------------------------------------
________________
___ स्याद्वादमंजरी પરોક્ષ પ્રમાણથી પણ સર્વજ્ઞતા સિદ્ધ થઈ શકતી નથી. કેમકે પરોક્ષમાં અનુમાન દ્વારા સર્વજ્ઞની સિદ્ધિ કરો છો કે આગમ દ્વારા ? તેમાં અનુમાનથી તે સર્વજ્ઞતાની સિદ્ધિ થશે નહીં. કેમકે અનુમાન તે સાધ્ય અને હેતુના સંબંધનાં સ્મરણપૂર્વક થાય છે (જેમ પર્વત વદ્ધિમાન (અગ્નિવાળે) છે, ધૂમ હોવાથી તેમાં ધૂમ હતુ અને અગ્નિ સાધ્ય છે. “જ્યાં જયાં ધૂમ હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. આવું વ્યાપ્તિજ્ઞાન થયા બાદ તેના સંબંધનું સ્મરણ થાય છે અને ત્યારબાદ “પર્વતો વનિમાન આવું અનુમાન થાય છે) તેમ અહિં પણ સર્વજ્ઞતાની સિદ્ધિ માટે કેઈપણ હેતુનું જ્ઞાન આવશ્યક બને છે, પરંતુ અહિં તે ઈકવરનું અત્યંત દૂરપણું હોવાથી સર્વજ્ઞત્વરૂપ સાયની સાથે સંબંધ ધરાવનાર કઈ પણ નિર્દોષ હેતુ જોવામાં આવતું નથી, તેથી અવ્યભિચારી હેતુના અભાવે અનુમાન દ્વારા પણ ઈકવરમાં સર્વજ્ઞતાની સિદ્ધિ થઈ શકતી નથી,
(टीका) अथ तस्य सर्वज्ञत्वं विना जगद्धेचित्र्यमनुपपद्यमानं सर्वज्ञत्वमर्थादापादयतीति चेत् । न । अविनाभावाभावात् । न हि जगद्वैचित्री तत्साश्यं विनाऽन्यथा नोपपन्ना । द्विविधं हि जगत स्थावरजङ्गमभेदात् । तत्र जङ्गमानां वैचित्र्य स्वोपात्तशुभाशुभकर्मपरिपाकवशेनैव । स्थावराणां तु सचेतनानामियमेव गतिः । अचेतनानां तु तदुपभोगयोग्यतासाधनत्वेनानादिकालसिदमेव वैचित्र्य मिति ।
' (અનુવાદ) ઈકવરવાદી કહે છે કે : “ઈવરમાં સર્વજ્ઞપણું ના હોય તે જગતની વિચિત્રતા બની શકે નહીં, આ રીતે અર્થા૫ત્તિ પ્રમાણ દ્વારા સર્વજ્ઞતાની સિદ્ધિ થશે.”
જૈનદર્શન તેનો રદીયો આપતાં કહે છે : એ પણ આપનું કથન બરાબર નથી. જગતની વિચિત્રતા અને સર્વજ્ઞતાની વ્યાપ્તિનો અભાવ હોવાથી જગતની વિચિત્રતા સર્વજ્ઞ વિના ના હોઈ શકે તેવું હોતું નથી; જગત સ્થાવર અને જંગમ એમ બે પ્રકારે છે. તેમાં જગમ (ત્રસજીની) અને સ્થાવર જીની વિચિત્રતા પિત-પનાનાં ઉપાર્જન કરેલાં શભાશભ કર્મના ઉદયથી છે. અચેતન સ્થાવરો તે ઉપભેગનાં સાધનરૂપ હોવાથી તેઓની વિચિત્રતા તે અનાદિકાલથી સિદ્ધ છે. માટે જગતની વિચિત્રતાનાં કારણરૂપ ઈકવરમાં સર્વજ્ઞપણાની સિદ્ધિ અર્થોપત્તિ પ્રમાણ દ્વારા પણ થઈ શકતી નથી.
(टीका) नाप्यागमस्तत्साधकः । स हि तत्कृतोऽन्यकृतो वा स्यात् ? तत्कृत एव चेत् तस्य सर्वज्ञतां साधयति तदा तस्य महत्त्वक्षतिः । स्वयमेव स्वगुणोकीर्तनस्य महतामनधिकृतत्वात् । अन्यच्च, तस्य शास्त्रकर्तृत्वमेव न युज्यते । शास्त्रं हि वर्णात्मकम् । ते च ताल्यादिव्यापारजन्याः । स च शरीरे एव सम्भवी। शरीराभ्युपगमे च तस्य पूर्वोक्ता एव दोषाः । अन्यकृतश्चेत् सोऽन्यः सर्वज्ञोऽसर्वज्ञो वा ? सर्वज्ञत्वे तस्य द्वैतापत्त्या प्रागुक्ततदेकत्वाभ्युपगमवाधः तत्साधकप्रमाणचर्यायामनवस्थापातश्च । असर्व ज्ञश्चेत् कस्तस्य वचसि विश्वासः ?
Page #66
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : ६
४९
(मनुवाह) આગમ પ્રમાણુથી પણું ઇકવરમાં સર્વજ્ઞતાની સિદ્ધિ થશે નહીં.
ઈશ્વરમાં સર્વજ્ઞતાની સિદ્ધિ કરવાવાળાં આગમ ઈકવરે બનાવેલાં છે કે કેઈ બીજાએ? જે સર્વજ્ઞતાની સિદ્ધિના વિધાયક આગમની સ્વયં ઈકવરે જ રચના કરી હોય તે ઈશ્વરમાં મહત્વપણાની ક્ષતિ થશે. કારણ કે મહાત્મા પુષે સ્વયં પોતાના ગુણેની પ્રશંસા ४२ता नथी.
તેમજ ઈકવરમાં શાસ્ત્રકતૃત્વ પણ સિદ્ધ થઈ શકતું નથી. જુઓ, એનું આ કારણ રહ્યું : શાસ્ત્ર એ અક્ષરરૂપ છે, અને અક્ષરો તે મુખ તાલુ આદિના વ્યાપારથી જન્ય છે; મુખતાલુ આદિને વ્યાપાર તે શરીરધારી પુરુષમાં જ સંભવે છે ! અને એ રીતે જે ઇવરને શરીરધારી માનવામાં આવે તે ઈશ્વરમાં પૂર્વે કહેલા તમામ દેશે આવશે,
જે કહેશે કે ઈવરની સિદ્ધિ માટેના આગમ અન્ય વડે બનાવાયેલા છે, તો તે શાસ્ત્રના પ્રણેતા સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ ? યદિ તે અન્ય પણ સર્વજ્ઞ હોય તે બે સર્વજ્ઞ થશે ! અને તમે તે એક જ ઈશ્વર માન્યો છે. તેમાં તમને અભ્યપગમ બાધ દેષ લાગશે! તેમ જ તે અન્ય સર્વજ્ઞની સિદ્ધિને માટે કોઈ અન્ય સર્વજ્ઞકૃત આગમ જોઈશે ! વળી તેને પણ સાધક કેઈ અન્ય સર્વજ્ઞ જોઈશે ! આ રીતે ઉત્તરોત્તર ઘણુ પુરુષનું સર્વજ્ઞપણું વીકારવાથી અનવસ્થા દોષ આવશે ! અને તે અન્ય શાસ્ત્ર પ્રણેતા અસર્વજ્ઞ હોય તે તેનાં वयनमा विश्वासय ४२१ ___ (टीका) अपरं च भवदभीष्ट आगमः प्रत्युत तत्प्रणेतरसर्वज्ञत्वमेव साधयति । पूर्वापरविरूद्धार्थवचनोपेतत्वात् । तथाहि "न हिंस्यात् सर्वभूतानि" इति प्रथममुक्त्वा पश्चात् तचैव पठितम्
___ "षट्शतानि नियुज्यन्ते पशूनां मध्यमेऽहनि ।
अश्वमेधस्य वचनान्न्यूनानि पशुभिस्त्रिभिः" ॥ तथा "अग्रीषोमीयं पशुमालभेत" "सप्तदश प्राजापत्यान् पशूनाल मेत" इत्यादि वचनानि कथमिव न पूर्वापरविरोधमनुरुध्यन्ते । तथा "नानृतं ब्रूयात्"इत्यादिना अनृतभाषणं प्रथमं निषिध्य, पश्चात् 'ब्राह्मणार्थेऽनृतं ब्रूयात्" इत्यादि। तथा
"न नर्म युक्तं वचनं हिनस्ति न स्त्रीषु राजन्न विवाहकाले ॥
प्राणात्यये सर्वधनापहारे पश्चानृतान्याहुरपातकानि" ॥ तथा “परद्रव्याणि लोष्ठवत्" इत्यादिना अदत्तादानमनेकधा निरस्य, पश्चा-- दुक्तम् “यद्यपि ब्राह्मणो हठेन परकीयमादत्ते छलेन वा तथापि तस्य नादत्तादा. नम् । यतः सर्वमिदं ब्राह्मणेभ्यो दत्तम् ब्राह्मणानां तु दौर्बल्याद् वृषलाः परिभुञ्जते । तस्मादपहरन् ब्राह्मणः स्वमादत्ते स्वमेव ब्राह्मणो भुङ्क्ते स्वं दस्ते स्वं ददाति" इति । तथा "अपुत्रस्य गति स्ति" इति लपित्वा,
"अनेकानि सहस्राणि कुमारब्रह्मचारिणाम् ।
दिवं गतानि विप्राणामकृत्वा कुलसन्ततिम्" । स्या , ७
Page #67
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
1
इत्यादि । कियन्तो वा दधिमाषभोजनात् कृषणा विवेच्यन्ते । तदेवमागमोऽ पि न तस्य सर्वज्ञतां वक्ति । किञ्च, सर्वज्ञः सन्नसौ चराचरं चेद् विरचयति, तदा जगदुपपळवकरणवैरिणः पश्चादपि कर्तव्यनिग्रहान् सुरवैरिणः एतदधिक्षेपकारिणश्चास्मदादीन् किमर्थं सृजति इति, तन्नायं सर्वज्ञः ।
५०
(અનુવાદ )
ખીજી એક વાત : તમને ગમતા આગમ પૂર્વાપર નિરૂદ્ધ અર્થીને કહેતા હૈાવાથી પ્રત્યુત પાતાના પ્રણેતામાં જ અસન્નતા પ્રગટ કરે છે ! દા.ત. * કાઈ પણ પ્રાણીની હિંસા ન કરવી” એ પ્રમાણે કહીને પછીથી કહ્યુ` છે કે : ' અવમેધ યજ્ઞ'ના મધ્યમ દિવસમાં પાંચસેા સત્તાણું (પ૯૭) પશુઓના હમ કરવે!; તેમ જ અગ્નિષામ સંબંધી પશુઓના અને સત્તર પ્રજાપતિ સંબધી પશુઓના હેમ કરવા ઇત્યાદિ વચનાને કહેવાવાળાં શાસ્ત્રામાં પૂર્વીપર વિધ કેમ ન આવે ? તેમ જ અસત્ય ન ખેલવું જોઇએ ઇત્યાદિ કથન વડે પ્રથમ અસત્યના નિષેધ કરે છે, અને પછીથી કહે છે કે: બ્રાહ્મણા માટે અસત્ય એકલવામાં કોઈ દોષ નથી ! તેમ જ કહ્યું છે કે, હાસ્યમાં, સ્ત્રી-સભાગમાં, પ્રાણાંત કષ્ટ આવે ત્યારે, વિવાહમાં અને સર્વધનના નાશ થતા હોય તેમાં અસત્ય એલવામાં પાપ નથી !' પારકું ધન માટીના ઢક્ા સમાન છે' ઇત્યાદિ કથન વડે ચારીના નિષેધ કર્યાં અને પછીથી કહ્યું કે : કદાચ કોઇ બ્રાહ્મણુ પારકુ' ધન ખળાકાર યા કપટ વડે ફાઇની પાસેથી છીનવી લે તા પણ તે બ્રાહ્મણને ચારીના દાષ લાગે નહી'; કેમ કે જગતની સર્વ સપત્તિ બ્રહ્માએ બ્રાહ્મણાને જ આપેલી છે ! પરંતુ બ્રાહ્મણેાની દુખલતાથી શૂદ્રો તેને ભેગવટો કરે છે, માટે બીજાનું ધન છીનવી લે તેા પશુ બ્રાહ્મણ પેાતાનું જ ગ્રહણ કરે છે, પેાતાની વસ્તુના જ ઉપભાગ કરે છે, પેાતાનું જ પહેરે છે અને પેાતાનુ જ આપે છે! ઇત્યાદિ. તેમજ પુત્ર વિના ગતિ થતી નથી ' એમ કહીને પછીથી કહે છે કે : અનેક હજાર કુમાર બ્રહ્મચારી બ્રાહ્મણેા પુત્રોત્પત્તિ કર્યા વિના જ ત્રંગમાં ગયેલ છે ! ઇત્યાદિ. અથવા ‘ દહી અને અડદનાં ભાજનથી કંગાલતાને પામેલાઓનુ` કેટલુ' વિવેચન કરવું ? આ રીતે આપને અભિષ્ટ આગમમાં પૂર્વાપરના વાધ સ્પષ્ટપણે માલુમ પડે છે.
તેમ જ સર્વજ્ઞ એવા ઇશ્વર સ્થાવર અને જંગમરૂપ જગતને મનાવતા હાય તે જગતને ઉપદ્રવ કરવાવાળા દુષ્ટ અને પછીથી નાશ કરવા ચેાગ્ય એવા દાનવાનુ અને જગત્કર્તા ઇવરનું ખંડન કરવાવાળા એવા અમારૂં શા માટે સન કરે ? આથી સિદ્ધ છે કે ઈશ્વરમાં સ`જ્ઞપણું નથી, ઈશ્વરનું સ્વતંત્રપણું' પણ યુક્તિયુક્ત નથી.
થાય
( टीका) तथा स्ववशत्वं - स्वातन्त्र्यं तदपि तस्य न क्षोदक्षमम् । स हि यदि नाम स्वाधीनः सन् विश्वं विधत्ते, परमकारुणिकच त्वया वर्ण्यते, तत् कथं सुखतदुःखिताद्यवस्थाभेदवृन्दस्थपुटितं घटयति भुवनम् ? एकान्तशर्म संपत्कान्तमेव तु किं न निर्मिमीते । अथ जन्मान्तरोपार्जिततत्तत्तदीयशुभाशुभकर्मप्रेरितः सन् तथा करोतीति दत्तस्तर्हि स्ववशत्वाय जलाञ्जलिः ।
2
Page #68
--------------------------------------------------------------------------
________________
स्याद्वाद मंजरी
५१
(અનુવાદ)
ઇશ્વર સ્ત્રત ંત્રપણે જગતની રચના કરતા હાય તેા ઇશ્વર પરમ દયાળુ હાવાથી સુખીદુ:ખી આદિ અવસ્થાવાળા જગતને શા માટે બનાવે ? એકાન્તે સુખસંપદાથી પરિપૂર્ણ જગતને કેમ ના મનાવે ? અર્થાત્ ઈશ્વરે પરમકારુણિક હાઈ એકાન્ત સુખી જગત બનાવવું જોઈએ. જો કહેશેા કે જીવાએ જન્માંતરામાં ઉપાર્જન કરેલા શુભાશુભ કર્મોના પરિપાકના વશથી પ્રાણીએ સુખી દુ:ખી આદિ તથાપ્રકારની અવસ્થાને પામે છે, એમ કહેશે! તે ઈશ્વરની સ્વત ંત્રતાને જલાંજલિ અર્પણુ થઈ ! અર્થાત્ ઈશ્વરમાં સ્વતંત્રતાના લેપ થશે !
(टीका) कर्मजन्ये च त्रिभुवनवैचित्र्ये शिपिविष्टहेतुक विष्टपसृष्टिकल्पनायाः कष्टैकफलत्वात् अस्मन्मतमेवाङ्गीकृतं प्रेक्षावता । तथा चायातोऽयं “ घटकुटयां प्रभातम्" इति न्यायः । किञ्च प्राणिनां धर्माधर्मावपेक्षमाणश्चेदयं सृजति, प्राप्तं तर्हि यदयमपेक्षते तन्न करोतीति । न हि कुलालो दण्डादि करोति एवं कर्मापेक्षवेदीश्वरो जगत्कारणं स्यात् तर्हि कर्मणीश्वरत्वम् ईश्वरोऽनीश्वरः स्यादिति । (અનુવાદ)
જગતની વિચિત્રતા કમજન્ય માનવાથી ‘ભગવાન ઇશ્વર સૃષ્ટિના કર્તા છે'....ત્યાદિ કલ્પનાએ! કેવલ તમને કષ્ટરૂપ થશે, અને એમ થવાથી બુદ્ધિમાન એવા તમારા વડે અમારે મત અંગીકાર કરાયેા કહેવાશે ! આથી તમેને ઘટકુટયાં પ્રભાતમ્” એ ન્યાયના પ્રસંગ આવશે. જેમ દાણીને મ્હેસુલ આપવાને નહી ઈચ્છતા કોઇ મનુષ્ય રાજમાર્ગને ત્યાગ કરીને અન્ય માગે ગયે, રાત્રિમાં માર્ગ ભૂલવાથી આમ તેમ ફરતાં ફરતાં પ્રભાત થઈ જવાથી તેજ દાણીના મુકામ પર આવી ગયા ! આ રીતે, ઉન્માગ માં જવારૂપ પ્રયાસ જેમ નિષ્ફળ ગયેા, તેમ તમારા ઈશ્વરમાં પણ સ્વતંત્રપણે જગત્તૃત્વ સિદ્ધ કરવા માટેના અનેક પ્રયાસે નિષ્ફલ જશે. અને અંતે કથી જન્ય જગત છે,' તેવા અમારે મત સ્વીકારવા પડશે.
જો ઇશ્વર જીવાનાં પુણ્યપાપની અપેક્ષાએ જ સુષ્ટિની રચના કરતા હાય તે તે ધર્માંધમ રૂપ કર્મોને ઈશ્વર નિર્માણ કરતા નથી તે સિદ્ધ થયું ! કારણ કે જે જેની અપેક્ષા કરે તે તેને બનાવનાર ન હેાય, જેમ કુંભકાર (કુંભાર) ઘટ અનાવવામાં દંડની અપેક્ષા રાખે છે, તેથી તે દંડને બનાવનાર નથી, તેમ ઇશ્વર પણ જગતને અનાવવા માટે જીવાના ધર્માંધની અપેક્ષા રાખતા હૈાવાથી, ઇશ્વર ધર્માધારૂપ કર્માને અનાવનાર નથી, એમ સિદ્ધ થાય છે. આ પ્રકારે કર્મની સમતા સિદ્ધ થવાથી જગતની વિચિત્રતાના કારણરૂપ કર્માં જ સમ છે, પરંતુ ઈશ્વર સમથ નથી. આ પ્રકારે ઇશ્વરમાં સ્વતંત્રતાની સિદ્ધિ થઈ
શકતી નથી.
(टीका) तथा नित्यत्वमपि तस्य स्वगृह एवं प्रणिगद्यमानं हृद्यम् । स खलु नित्यत्वेनैकरूपः सन् त्रिभुवनसर्गस्वभावोऽतत्स्वभावो वा ? प्रथम विधायां जगनिर्माणात् कदाचिदपि नोपरमेत । तदुपरमे तत्स्वभावत्वहानिः । एवं च सर्गक्रियाया अपर्यवसानाद् एकस्यापि कार्यस्य न सृष्टिः । घटो हि स्वारम्भक्षणादारभ्य
Page #69
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. श्लोक : ६
परिसमाप्तेरुपान्त्यक्षणं यावद् निश्चयनयाभिप्रायेण न घटव्यपदेशमासादयति । जलाहरणार्थक्रियायामसाधकतमत्वात् ।
(અનુવાદ). ઈશ્વર નિત્ય છે, તેમ કહેવું, તે પણ પોતાના ઘરમાં ભાષણ કરવા જેવું છે !
ઈવર નિત્ય એક સ્વરૂપ હોવાને કારણે તે સૂષ્ટિની રચના સર્જનસ્વભાવથી (રચના કરવાવાળા સ્વભાવથી) કરે છે કે તેનાથી ભિન્ન સ્વભાવ વડે ? જે તે સર્જન સ્વભાવથી જગતને બનાવતા હોય તે કોઈપણ કાળે રચના કરવાથી વિરામ પામશે નહીં. જે તે જગતની રચનાથી વિરામ પામે તે તેના સ્વભાવની હાનિ થશે. એ પ્રકારે સર્જનક્રિયાનો અંત નહીં થવાથી એકપણ કાર્યની સંપૂર્ણતયા રચના થઈ શકશે નહી ! જેમ કે ઘટમાં પિતાની ઉત્પત્તિક્ષણથી આરંભીને સમાપ્તિપર્યંત, નિશ્ચય નયના અભિપ્રાય
જ્યાં સુધી સંપૂર્ણ ઘટે તૈયાર ન થયા હોય ત્યાંસુધી તેમાં જલને લાવવું, ધારણ કરવું, ઇત્યાદિ અર્થ ક્રેયાએ નહીં થવાથી, તેમાં ઘટ શબ્દનો વ્યવહાર થતું નથી તેમ ઈવર નિત્ય હેવાને કારણે તેને સ્વભાવ પણ નિત્ય હેવાથી નિરંતર જગતને બનાવ્યાં જ કરશે! તેથી કદાપિ તેને અંત નહીં આવે. અને તે સર્જનક્રિયાને વિરામ થવાથી કેઈપણ કાર્યની સમાપ્તિ પણ નહીં થાય અને જ્યાં સુધી કેઈપણ કાર્યની સમાપ્તિ નહીં થાય ત્યાં સુધી ભગવાન ઈશ્વર જગતના નિયન્તા છે, તેમ પણ નહીં કહી શકાય.
(टीका) अतत्स्वभावपक्षे तु न जातु जगन्ति सृजेत् तत्स्वभावायोगाद् गगनवत् । अपि च तस्यैकान्तनित्यस्वरूपत्वे सृष्टिवत् संहारोऽपि न घटते । नानारूपकार्यकरणेऽनित्यत्वापत्तेः । स हि येनैव स्वभावेन जगन्ति सृजेत् तेनैव तानि संहरेत्, स्वभावान्तरेण वा ? तेनैव चेत् सृष्टिसंहारयोयौंगपद्यप्रसङ्गः, स्वभावाभेदात् । एकस्वभावात् कारणादने कस्वभावकार्योत्पत्तिविरोधात् । स्वभावान्तरेण चेद् नित्यत्वहानिः । स्वभावभेद एव हि लक्षणमनित्यत्तायाः। यथा पार्थिवशरीरस्याऽऽहारपरमाणुसहकृतस्य प्रत्यहमपूर्वापूर्वोत्पादेन स्वभावभेदादनित्यत्वम् । इष्टश्च भवतां सृष्टिसंहारयोः शम्भौ स्वभावभेदः । रजोगुणात्मकतया सृष्टौ, तमोगुणात्मकतया संहरणे, सात्विकतया च स्थिती, तस्य व्यापारस्वीकारात् । एवं चावस्थाभेदः तद्भेदे चावस्थावतोऽपि भेदाद् नित्यत्वक्षतिः।
(અનુવાદ) યદિ ઈશ્વરને જગતની રચના કરવાને સ્વભાવ ના હોય તે આકાશની જેમ કયારેય પણું જગતને બનાવી શકશે નહીં. આકાશને સ્વભાવ જગતની રચના કરવાને નહી હોવાથી તે જેમ જગતને બનાવી શકતું નથી તેમ ઈશ્વરને પણ જગકર્તાવસ્વભાવ નહીં હોવાને કારણે કયારે પણ જગતનું ઉત્પાદન કરી શકશે નહીં.
તેમજ ઈશ્વરનું એકાન્ત નિત્યપણું માનવામાં આવે છે, સુષ્ટિની જેમ સંહાર પણ ઘટી શકશે નહી. કેમકે ઈશ્વર સૃષ્ટિ અને સંહાર આદિ ભિન્ન ભિન્ન કાર્યો કરે છે તેમાં
Page #70
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा श्लोक : ६ સ્વભાવ ભેદ થવાથી ઈશ્વરમાં અનિત્યતા માનવી પડશે.
વળી બીજો પ્રશ્ન - ઈશ્વર જે સ્વભાવ વડે સૃષ્ટિની રચના કરે છે, તેજ સ્વભાવ વડે સંહાર કરે છે કે તેનાથી ભિન્ન સ્વભાવ વડે? જે તે સજનસ્વભાવથી જ સંહાર કરે તે સૃષ્ટિ અને સંહાર તે બન્નેનું એકપણું થઈ જશે. કારણકે સર્જન અને સંહાર રૂપ ઉભય કાર્યના કર્તા ઇશ્વરનો એક સ્વભાવ મા. વળી એક સ્વભાવવાળા કારણથી ભિન્ન ભિન્ન કાર્યોની ઉત્પત્તિ થઈ શકતી નથી. જે તે સર્જન કરવાનાં સ્વભાવથી નહીં પરંતુ તેનાથી ભિન્ન ભાવ વડે સંહાર માનવામાં આવે, તે સ્વભાવભેદ થાય ! તેથી ઈશ્વરમાં અનિત્યપણું ખાવશે. સ્વભાવભેદ એજ અનિત્યતાનું લક્ષણ છે. જેમકે આહારનાં પરમાણુથી યુક્ત પાર્થિવ (દારિક આદિ) શરીરમાં નિરંતર નવા પર્યાયોની ઉત્પત્તિ થવા વડે તેમાં સ્વભાવભેદ થવાથી પાર્થિવ શરીર જેમ અનિત્ય છે, તેમ ઈશ્વરમાં પણ સ્વભાવ ભેદ થવાથી અનિત્યપણું પ્રાપ્ત થશે. !
સજન અને સંહાર ભિન્ન સ્વભાવથી થાય છે, તે તે તમને માન્ય છે. કેમકે તમારા અભિપ્રાય મુજબ રજોગુણ વડે ઈશ્વર સૃષ્ટિની રચના કરે છે, તમે ગુણ વડે સંહાર અને સત્વગુણુ વડે સ્થિતિ (પાલન) કરે છે, આ પ્રકારે ભિન્નભિન્ન સ્વભાવરૂપ અવસ્થાના ભેદથી અવસ્થાવાનને પણ ભેદ થાય છે. આ રીતે ઈશ્વરમાં ભિન્ન ભિન્ન સ્વભાવ હેવાથી એકાન્ત નિન્યપણું પણ ઘટી શકતું નથી.
(ટી) ગણાતું નથી, તથાપિ શર્થ સત્તાવ સૃષ્ટી ન જેતે ? છત્રशात् चेत्, ननु ता अपीच्छाः स्वसत्तामात्रनिबन्धनात्मलाभाः सदैव किं न प्रवर्तयन्तीति स एवोपालम्भः । तथा शम्भोरष्टगुणाधिकरणत्वे, कार्यभेदानुमेयानां तदिच्छानामपि विषमरूपत्वाद् नित्यत्वहानिः केन वार्यते ?
| (અનુવાદ) ભલે માને, કે ઈશ્વર નિત્ય છે. તે તે જગતને બનાવવા માટે નિરંતર પ્રયત્ન કેમ ના કરે ? જે કહેશે કે “જ્યારે ઈશ્વરને જગત બનાવવાની ઇચ્છા થાય છે ત્યારે જ જગતને બનાવે છે. આ કથન પણ ઠીક નથી. કેમકે ઈશ્વરની ઈચ્છા ઇશ્વરને અધીન જ હોય. તેથી ઇશ્વરને સદા કાળ જગતને બનાવવાની ઇચ્છા કેમ ના હોય? આ પ્રકારે અવિરામ જગતને બનાવવારૂપ પૂર્વોક્ત દેશ આવશે. તેમજ તમે ઈશ્વરમાં બુદ્ધિ, ઈરછા, પ્રયત્ન, સંખ્યા, પરિમાણ, પૃથફવ, સંગ, અને વિભાગ એ આઠ ગુણ માને છે, તેથી ભિન્ન ભિન કાના દેખવા વડે અનુમાન થાય છે કે ઈશ્વરની ઈચ્છાઓ પણ ભિન્ન ભિન્ન હોવી જોઈએ! આ રીતે ઈશ્વરમાં ઈચ્છાઓનું વિષમપણું હોવાથી ઈશ્વરમાં અનિત્યતાનું નિવારણ કઈ રીતે થઈ શકે ? અર્થાત્ ઈચ્છાઓની ભિન્નતાથી ઈશ્વરમાં અનિત્યપણું પ્રાપ્ત થશે.
(टीका) किञ्च, प्रेक्षावतां प्रवृत्तिः स्वार्थकरुणाभ्यां व्याप्ता । ततश्चायं जगत्सर्गे व्याप्रियते स्वार्थात् कारुण्याद् वा ? न तावत् स्वार्थात् तस्य कृतकृत्यत्वात् । न च कारुण्यात्, परदुःखप्रहाणेच्छा हि कारुण्यम् । ततः प्राक् सांज्जीवानामिन्द्रियशरीरविषयानुत्पत्तौ दुःखाभावेन कस्म प्रहाणेच्छा कारुण्यम् । सगोत्तरकाले तु
Page #71
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमजरी दुःखिनोऽवलोक्य कारुण्याभ्युपगमे दुरुत्तरमितरेतराश्रयम्, कारुण्येन सृष्टिः सृष्टया च कारुण्यम् । इति नास्य जगत्कर्तृत्वं कथमपि सिद्धयति ॥
(અનુવાદ) બુદ્ધિમાન પુરૂષોની પ્રવૃત્તિ કઈને કઈ પ્રજનથી થાય છે, અથવા તે કરુણા ભાવથી થાય છે. તે અહિં ઈશ્વરમાં જગતને બનાવવાની પ્રવૃત્તિ સ્વાર્થથી તે સંભવતી જ નથી, કેમકે તેઓ કૃતકૃત્ય છે. તેમ કરૂણાથી પણ સંભવતી નથી, કારણકે કરુણું એટલે બીજાના દુઃખને દૂર કરવાની ઈચ્છા, પરંતુ અહિં તે ઈશ્વર વડે સૃષ્ટિની રચના થયા પહેલાં જેને ઈંદ્રિય, શરીર અને વિષયને અભાવ હોવાથી કોઈપણ જાતનું દુઃખ ન હતું. તે ક્યા દુખને નાશ કરવા માટે ઈશ્વરને કરુણાભાવ ઉત્પન્ન થાય કે જેથી તે દુઃખને દૂર કરવા માટે સૃષ્ટિની રચના કરે ? જ કહેશે કે સૃષ્ટિની રચના કર્યા બાદ છનાં દુઃખેને જોઈને ઈશ્વરમાં કારુણ્યભાવ ઉત્પન્ન થાય છે. તેથી ઈવર તેઓનાં દુઃખનું નિવારણ કરવા માટે સૃષ્ટિનું સર્જન કરવાની પ્રવૃત્તિ કરે છે. તે તે પણ ઠીક નથી, કેમકે તેમ માનવામાં ઈતરેતરાશ્રય દેષ આવશે. કરુણા ભાવ વડે જગતની રચના અને જગતની રચના વડે કરુણું ! આ રૂપ અન્યાશ્રય દેષનો સંભવ હોવાથી ઈશ્વરમાં જગત્કતૃત્વ સિદ્ધ થઈ શકતું નથી.
(टोका) तदेवमेव विधदोषकलुषिते पुरुषविशेषे यस्तेषां सेवाहेवाकः स खलु केवलं बलवन्मोहविडम्बनापरिपाक इति । अत्र च यद्यपि मध्यवर्तिनो नकारस्य "घण्टालालान्यायेन" योजनादर्थान्तरमपि स्फुरति यथा “इमाः कुहेवाकविडम्बनास्तेषां न स्युर्येषां त्वमनुशासकः" इति, तथापि सोऽर्थः सहृदयैर्न हृदये धारणीयः, अन्ययोगव्यवच्छेदस्याधिकृतत्वात् ॥इति काव्याथः।।६॥
(અનુવાદ) આ પ્રકારે અનેક દેથી દૂષિત એવા પુરુષવિશેષને જગકર્તા રૂપે માનવાને તેઓનો દુરાગ્રહ, તે કેવળ બલવાન હની વિડંબનાના ફલરૂપ છે. આ કલેકના ચેથા ચરણની મધ્યમાં રહેલ નકાર ઘંટાલાલા ન્યાયે (જેમ ઘંટ પોતાની બન્ને બાજુ વાગે છે તેમ) જવાથી ભિન્ન અર્થ પણ થાય છે તે આ પ્રમાણે : હે ભગવન્, આવા પ્રકારની કદાગ્રહરૂપી વિડંબના તેઓને નથી કે જેઓને તું અનુશાસક છે. પરંતુ આ અર્થ પંડિત પુરુષોએ હૃદયમાં ધારણ કરવું નહીં. કેમ કે પ્રસ્તુત સ્તુતિમાં અન્ય વ્યવછેઠને અધિકાર હોવાથી પૂર્વોક્ત અર્થ ઈષ્ટ છે. આ પ્રમાણે છઠ્ઠા લેકને અર્થ જાણ.
Page #72
--------------------------------------------------------------------------
________________
अवतरण अथ चैतन्यादयो रूपादयश्च धर्मा आत्मादेर्घयदेश्च धर्मिणोऽत्यन्तं व्यतिरिक्ता अपि समवायसम्बन्धेन संबद्धाः सन्तो धर्मधमिव्यपदेशमश्मुवते तन्मतं दृषयन्नाह
(અનુવાદ) હવે તન્ય તથા રૂપાદિ ધર્મો અનુક્રમે આત્મા તથા ઘટ આદિ ધમીઓથી અત્યંત ભિન્ન છે, પરંતુ સમવાય સંબંધથી સંબદ્ધ થયે છતે પરસ્પર ધર્મ–ધમીપણને વ્યવહાર થાય છે, આવા પ્રકારની વૈશેષિકેની માન્યતાને દુષિત કરતાં કહે છે.
न धर्मधर्मित्वमतीवभेदे वृत्त्यास्ति चेन त्रितयं चकास्ति ।
इहेदमित्यस्ति मतिश्च वृत्तौ न गौणभेदोऽपि च लोकवाधः ॥७॥ મૂલ-અર્થ : ધર્મ અને જમીને સર્વથા ભેદ નથી. યદિ ધર્મ અને ધમને પરસ્પર સર્વથા ભેદ માનવામાં આવે તો “આ ધમીને આ જ ધર્મ છે તેવા પ્રકારની પ્રતીતિ થશે નહી. વૈશેષિક કહે છે કે ધર્મ અને ધમી સર્વથા ભિન્ન હોવા છતાં પણ સમવાય સંબંધ વડે સંબદ્ધ થવાથી આ ધમને આ ધર્મ છે, તેવા પ્રકારની પ્રતીતિ હેલાઈથી થઈ શકે છે. જૈન દર્શન કહે છે : આ તમારું કથન ઠીક નથી. અમુક ધર્મ, અમુક ધમી અને તે ધમધમીને જેડનાર તેનાથી ભિન સમવાય સંબંધ, આ રીતે ભિન્ન ભિન્ન ત્રણ વસ્તુની પ્રતીતિ થઈ શકતી નથી પરંતુ ધર્મ અને ધમી તે બનેની જ પ્રતીતિ થાય છે. વૈશેષિક કહે છે : તંતુ સમૂહમાં પટ છે, આત્મામાં જ્ઞાન છે, અને મૃત્તિકામાં ઘટ છે, ઈત્યાદિ પ્રકારની પ્રતીતિ સમવાય સંબંધ વિના થઈ શકતી નથી. માટે ભિન્ન એક સમવાય સંબંધ માન આવશ્યક છે. | જૈન કહે છે : તમે લેકે પૃથ્વીમાં પૃથવીત્વ પૃથ્વીનું સ્વરૂપ માને છે તેમ સમવાયમાં પણ “સમવાયત્વ પિતાનું સ્વરૂપ માનવું પડશે અને તે રીતે સમવાય અને સમવાયત્વને જેડનાર અન્ય કોઈ ભિન્ન સમવાય માનવે પડશે ! તે ભિન્ન સમવાયને સમવાયત્વ સ્વરૂપ સાથે જોડનાર અન્ય કોઈ ત્રીજે સમવાય સંબંધ માનવે પડશે ! આ પ્રમાણે ઉત્તરોત્તર સંબંધની કલ્પના કરવાથી અંતે અનવસ્થા દેષ આવશે.
વૈશેષિક કહે છે : સ્વરૂપ યા જાતિ જેના અનેક ભેદ હોય છે તેમાં જ તે રહે છે. જેમ કે પૃથ્વીરૂપ પદાર્થના અનેક ભેદ હોવાથી તેમાં પૃથવીત્વ રૂપ જાતિ રહે છે. તેમાં જેમ સમવાય સંબંધ મુખ્ય છે તેમ સમવાય એક હોવાથી તેમાં સમવાયત્વને સંબંધ મુખ્ય નથી, પરંતુ ગૌણ છે.
જૈન કહે છે જેમ પૃથ્વી આદિનાં અનેક ભેદ છે તેમ સમવાયના પણ ઘટ સમવાય, પટ સમવાય આદિ અનેક ભેદે પ્રતીત થાય છે, માટે પૃથ્વી આદિમાં સમવાય સંબંધ જેમ મુખ્ય છે તેમ સમવાયમાં પણ સમવાયત્વ રૂપ જાતિને સંબંધ મુખ્ય છે. ગૌણ નથી. તેમજ સર્વ સાધારણ લેકને પેટમાં તંતુ છે તેવા પ્રકારની પ્રતીતિ થાય છે. પરંતુ તંતુમાં પટ છે તેવા પ્રકારની પ્રતીતિ હોતી નથી, માટે સમવાય સંબંધ માનવાથી લેકબાધા પણ ઉપસ્થિત થશે,
Page #73
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी (टीका) धर्मधर्मिणोरतीवभेदे [अतीवेत्यत्र इचशब्दो वाक्यालंकारे तं च प्रायोsતિજ્ઞા શિરે વધુ તે શકિત યથા–“રાનિતા ફિવિ રતનrખ્યા” "उवृत्तः क इह सुखावहः परेषाम्" इत्यादि] ततश्च धमधर्मिणोः अतीवमेदेएकान्तभिन्नत्वेऽङ्गीक्रियमाणे, स्वभावहानेमधर्मित्वं न स्यात् अस्य धर्मिण इमे धर्माः एषां च धर्माणामयमाश्रयभूतो धर्मी इत्येवं सर्वप्रसिद्धो धर्मधर्मव्यपदेशो न प्रामोति । तयोरत्यन्तभिन्नत्वेऽपि तत्कल्पनायां पदार्थान्तरधर्माणामपि विवक्षितधर्ममित्वापत्तेः ।
(અનુવાદ) કર્મા જે “અતીવ પદ છે, તેમાં રહેલે ઈવ શબ્દ વાક્યાલંકારમાં હોવાથી તેને કંઈ અર્થ નથી. શાબ્દિકે (વ્યાકરણ વિશારદે) આ રીતે ઈવશબ્દને “અતિ” અને કિમ' શબ્દની સાથે પ્રયોગ કરે છે. (દા.ત. બાવનિતા શિગ્નિવિય રતનાખ્યા- સ્તનોવડે કંઈક નમેલા ઉત્તર દેવ સુણાવ વામ-ઉદ્ધત બીજાને કઈ રીતે સુખ આપે ? ઇત્યાદિમાં) જેમઈવ' શબ્દને કંઈ અર્થ નથી અર્થાત્ વાકયાલંકારમાં છે તેમ અહિંયાં પણ વાયાલંકારમાં છે.
જે ધર્મ અને ધમને એકાન્ત ભેદ માનવામાં આવે તે ધર્મધમીનાં સ્વરૂપની હાનિ થશે. આથી આ ધમના આ ધર્મો છે તેમજ “આ ધમેને આશ્રયભૂત આ ધમી છે, તેવા પ્રકારને લેપ્રસિદ્ધ ધર્મધમી પણને વ્યવહાર બની શકશે નહીં. (જેમકે મનુષ્યથી મનુષ્યત્વ ધર્મ સર્વથા ભિન્ન છે. તેમ પશુથી પણ મનુષ્યત્વ ધર્મ સર્વથા ભિન્ન છે, આ પ્રમાણે ભેદનું સમાનપણું લેવાથી મનુષ્યમાં પશુધર્મ અને પશુમાં મનુષ્યત્વ ધર્મની પ્રાપ્તિ થશે.) આ રીતે ધર્મધમીને સર્વથા ભેદ માનવાથી એક પદાર્થના મેં બીજા પદાર્થમાં પ્રાપ્ત થશે
(टीका) एवमुक्ते सति परः प्रत्यवतिष्ठते । वृत्त्यास्तीति-अयुतसिद्धानामाधार्याधारभूतानामिहप्रत्ययहेतुः सम्बन्धः समवायः । स च समवयनात् समवाय इति द्रव्यगुणकर्म सामान्यविशेषेषु पञ्चसु पदार्थेषु वर्तनाद् वृत्तिरिति चाख्यायते । तया वृत्या समवायसम्बन्धेन, तयोर्धर्मधर्मिणोः इतरेतरविनिलण्ठितत्वेऽपि धर्ममिव्यपदेश इष्यते । इति नानन्तरोक्तो दोष इति ।
(અનુવાદ) વૈશેષિક કહે છે કે અમે વૃત્તિ (સમવાય) થી ધમધમી માં સંબંધ માનીએ છીએ. તે આ પ્રમાણે એક બીજા વિના ના રહી શકે તેવા અયુતસિદ્ધ પદાર્થો કે જે પટ રૂપ આધેય અને તંતુએ રૂપ આધાર, ઈત્યાકારક આધાર-આધેય આદિ પદાર્થોમાં ઈહપ્રત્યય (આ તંતુમાં પટ છે) ના કારણરૂપ જે પ્રતીતિ થાય છે, તે પ્રતીતિને કારણરૂપ સમવાય સંબંધ છે, અને તે સમવાય સંબંધ વડે પરસ્પર ભિન્ન એવા ધર્મ અને ધર્મનું જોડાણ થતું હોવાથી તેને સમવાય કહેવાય છે. અને તેથી ધર્મ અને ધમપણાને વ્યવહાર
Page #74
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी થઈ શકે છે. તે સમવાય સંબંધ દ્રવ્ય, ગુણ, કર્મ સામાન્ય અને વિશેષ, એ પાંચે પદાર્થોમાં રહેવાથી તેને વૃત્તિ પણ કહેવાય છે. (અવયવ અવયવી, ગુણ ગુણી, ક્રિયા ક્રિયાવાન,
વ્યક્તિ, જાતિ નિત્યદ્રવ્ય અને વિશેષમાં રહે છે, અને તેથી ધર્મ અને ધમી પરસ્પર સર્વથા ભિન્ન હોવા છતાં પણ તેમાં સમવાય સંબંધ વડે જેડાણ થવાથી, ધર્મધમીપણને વ્યવહાર થઈ શકે છે. આથી પૂર્વોક્ત દેષ (અન્ય પદાર્થમાં અન્ય ધર્મનું આગમન)ને અત્રે અવકાશ
નથી.
(1) પગારા સમાધા રેસિપિ. વયવં તવ મતિઃ સા પ્રાણપ્રતિક્ષા. यतो न त्रितयं चकास्ति । अयं धर्मी इमे चास्य धर्माः, अयं चैतत्सम्बन्धनिबन्धनं समवाय इत्येतत् त्रितयं-वस्तुत्रयं, न चकास्ति-ज्ञानविषयतया न प्रतिभासते । यथा किल शिलाशकलयुगलस्य मियोऽनुसन्धायक रालादि द्रव्यं तस्मात् पृथक् तृतीयतया प्रतिभासते, नैवमत्र समवायस्यापि प्रतिभासनम्, किन्तु द्वयोरेव धर्मधर्मिणोः इति शपथप्रत्यायनीयोऽयं समवाय इति भावार्थः ।
(અનુવાદ) જૈન કહે છે. પૂર્વોક્ત તમારી માન્યતા પ્રત્યક્ષ પ્રમાણુથી બાધિત છે. “આ ધમી આ ધમીના આ ધર્મો અને તે ધર્મ ધમીને જોડનાર એક ભિન્ન સમવાય, આ પ્રકારે ત્રણ પદાર્થનું જ્ઞાન થતું નથી, જેમ એક પત્થરના બે ટુકડાને સાંધનાર જુદુ એક રાળ વગેરે દ્રવ્ય છે, તેમ અહિં પણ ધર્મ અને ધમી ને જોડનાર અલગ કેઈ સમવાય દેખવામાં આવતો નથી. તે પણ સમવાયને સ્વીકાર કરે તે ખરેખર, શપથ આપીને મનાવવા જેવું છે.
(टीका) किञ्च, अयं तेन वादिना एको नित्यः सर्वव्यापकः अमूर्तश्च परिकल्प्यते । ततो यथा घटाश्रिताः पाकजरूपादयो धर्माः समवायसम्बन्धेन घटे समदेताः तथा किं न पटेऽपि ? तस्यैकत्वनित्यत्वव्यापकत्वैः सर्वत्र तुल्यत्वात् ।
- (અનુવાદ) વળી સમવાયને એક, નિત્ય અને વ્યાપક માનો છે તેથી અગ્નિ વડે પકવેલા ઘટમાં પાકજ રૂપાદિ ધર્મો જેમ સમવાય સંબંધ વડે ઘટમાં રહે છે, તેમ સમવાય એક, નિત્ય અને વ્યાપક હોવાથી ઘટના પાકજ રૂપાદિ ધર્મો પટમાં પણ રહેવા જઈએ ! કેમકે ઘટમાં ઘટ સમવાય રહે અને પટમાં પટવ સમવાય રહેલ તે બને સમવાય એક, નિત્ય અને વ્યાપક છે.
(ટા) થયા જો નિયો ચાઇ: પૂર્વે સન સર્વે મિથુનपदविशेषेण सम्बध्यते, तथा किं नायमपीति । विनश्यदेकवस्तुसमवायाभावे च समस्तबस्तुसमवायाभावः प्रसज्यते । तत्तदवच्छेदकभेदाद् नायं दोष इति चेत्, एवमनित्यत्वापत्तिः । प्रतिवस्तुस्वभावमेदादिति । હ્યા. ૮
Page #75
--------------------------------------------------------------------------
________________
બન્યા. તા. ઢોલ ૭
(અનુવાદ્). જેમ આકાશ એક, નિત્ય, વ્યાપક અને અમૂત હોવાથી સર્વ સંબંધીઓની સાથે તેને એકી સાથે સંબંધ છે, તેમ યથાક્ત ગુણથી યુક્ત સમવાયને પણ એકી સાથે સર્વે સંબંધીઓ સાથે સંબંધ કેમ નહીં થાય ? તેમજ એક ઘટ વસ્તુનો નાશ થવાથી તેમાં રહેલ ઘટત્વ સમવાયને જેમ અભાવ થાય છે, તેમ પ્રત્યેક વસ્તુમાં રહેલ સમવાયને પણું અભાવ થે જોઈએ ને? કેમકે તે એક, નિત્ય અને વ્યાપક હોવાથી પ્રત્યેક વસ્તુમાં સમાન રીતે રહેલ છે.
જો કહેશો કે સમવાય તો એક જ છે, પરંતુ ઘટત્યાવચ્છેદન ઘટવસમવાય અને પટવાર ઇદેન પટવસમવાય ભિન્ન છે. તે રીતે ભિન્ન ભિન્ન અવચ્છેદકને આશ્રયીને સમવાયમાં પણ તે રૂપે ભેદ થાય છે, તેથી ઘટને નાશ થવાથી ઘર-સમવાયને. અભાવ હોવા છતાં પણ કંઈ પટાદિમાં રહેલ પરત્વ આદિ સમવાયને નાશ થતું નથી. - ત્યારે જૈન કહે છે કે એ પ્રકારે પ્રત્યેક વસ્તુમાં ભિન્ન ભિન્ન સમવાય માનશે તે પદાર્થની જેમ સમવાયના સ્વભાવનો પણ ભેદ થશે અને તે પ્રકારે સ્વભાવભેદ થવાથી સમવાયમાં અનિત્યતા પ્રાપ્ત થશે.
(टीका) अथ कथं समवायस्य न ज्ञाने प्रतिभासनम् यतस्तस्येहेतिप्रत्ययः सावधानं साधनम् । इहप्रत्ययश्चानुभवसिद्ध एव । इह तन्तुषु पटः, इहात्मनि ज्ञानम्, इह घटे रूपादय इति प्रतीतेरुपलम्भात् । अस्य च प्रत्ययस्य केवलधर्मधर्म्यनालम्बनत्वादस्ति समवायाख्य पदार्थान्तरं तद्धेतुः इति पराशकामभिसन्धाय पुनराह। इहेदमित्यस्ति मतिश्च वृत्ताविति । इहेदमिति-इहेदमिति आश्रयायिभाव हेतुक इहप्रत्ययो वृत्तावप्यस्ति-समवायसम्बन्धेऽपि विद्यते । चशब्दोऽपिशब्दार्थः तस्य च व्यवहितः सम्बन्धः तथैव च व्याख्यातम् ।
(અનુવાદ) હવે વૈશેષિક કહે છે કે: સમવાયને જ્ઞાનમાં પ્રતિભાસ નથી તેમ નહીં; પરંતુ અવશ્ય સમવાયનું ધમ-ધમીથી ભિન્નપણે જ્ઞાન થાય છે, અને તે સમવાયનું જ્ઞાન કરવામાં “ઈહ પ્રત્યય”-(આ તંતુમાં પટ છે.) એ પ્રબલ સાધન છે. તેમ જ ‘તંતુમાં પટ છે, “આત્મામાં જ્ઞાન છે.” “ઘટમાં રૂપાદિ છે, ઈત્યાદિ પ્રતીતિને સાક્ષાત્કાર થવાથી અહીં ઈહપ્રત્યય અનુભવસિદ્ધ છે. તેમજ ઈહ ઈદમ’–‘અહિંયાં આ છે તે પ્રકારની બુદ્ધિ કેવલ ધર્મરૂપ આધેય અને ધર્મરૂપ આધારમા થતી નથી. પરંતુ તે આધાર અને આધેયથી ભિન્ન ઈહપ્રત્યયના કારણરૂપ સમવાય સંબંધ વડે જ થાય છે, માટે ઉક્ત પ્રતીતિના કારણરૂપ એક સમવાય સંબંધ અવશ્ય માન જોઈએ. . (टीका) इदमत्र हृदयम् । यथा वन्मते पृथिवीत्वाभिसंबन्धात् पृथिवी, तत्र पृथिवीत्वं पृथिव्या एव स्वरूपमस्तित्वाख्य नापरं वस्त्वन्तरम् । तेन स्वरूपेणैव समं योऽसावभिसम्बन्धः पृथिव्याः स एव समवाय इत्युच्यते । “प्राप्तानामेव प्राप्तिः समवायः" इति वचनात् । एवं समवायत्वाभिसम्बन्धात् समवाय इत्यपि
Page #76
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी किं न कल्प्यते । यतस्तस्यापि यत् समवायत्वं स्वस्वरूपं, तेन साध सम्बन्धोऽस्त्येव । अन्यथा निःस्वभावत्वात् शशविषाणवदवस्तुत्वमेव भवेत् ततश्च इह समवाये समवायत्वम् इत्युल्लेखेन इहप्रत्ययः समबायेऽपि युक्त्या घटत एव । ततो यथा पृथिव्यां पृथिवीत्वं समवायेन समवेतं, एवं समवायेऽपि समवायत्वं समवायान्तरेण सम्बन्धनीयम्. तदप्यपरेण. इत्येवं दुस्तराऽनवस्था महानदी ।
(અનુવાદ) જેન કહે છે. તમે ધર્મ અને ધમીમાં ઈહપ્રત્યયના કારણરૂપ સમવાય સંબધ માને છે તે ઠીક નથી.
કેમકે ધર્મધમીના કારણરૂપ ઈહપ્રત્યય જેમ ધર્મ અને ધમીમાં છે, તેમ સમવાયમાં પણ છે. કારણ કે તમારા મતે પૃથ્વીત્વના સંબંધથી પૃથ્વીમાં જે પૃથ્વીત્વ છે તે તેનું સ્વરૂપ (સ્વભાવ) છે, અને તે પૃથ્વીત્વ સાથે પૃથ્વીને જે સંબંધ છે, તે જ સમવાય કહેવાય છે. કહ્યું છે કે પ્રાપ્તિ પદાર્થની પ્રાપ્તિ તે જ સમવાય કહેવાય છે. એ પ્રકારે સમવાયમાં પણ સમવાયત્વની કલ્પના કેમ ના થઈ શકે ? કારણ કે સમવાયત્વ એ સમવાયનું સ્વરૂપ છે અને તે સમવાયની સાથે સમવાયત્વને સંબંધ પણ છે. જે સમવાયમાં સમવાયત્વ-રવરૂપ માનવામાં ના આવે તે સમવાય પિતાનાં સ્વરૂપથી યુત થશે અને એ રીતે સ્વરૂપભ્રષ્ટ થવાથી સમવાય શશશુગની જેમ અસત્ થઈ જશે માટે સમવાયમાં સમવાયત્વ–સ્વરૂપ માનવું આવશ્યક છે. આ રીતે સમવાયમાં સમવાયત્વ છે, ઈત્યાકાર ઈહપ્રત્યય સમવાયમાં યુક્તિથી સિદ્ધ થાય છે. તેથી પૃથવીમાં પૃથ્વીત્વ જેમ સમવાય સંબંધ વડે રહે છે, તેમ સમવાયમાં પણ સમવાયત્વ કે બીજા સમવાય સંબંધ વડે રહેશે, અને તે બીજા સમવાયમાં પણ સમવાયત્વ કઈ ત્રીજા સમવાય સંબંધ વડે રહેશે. આ પ્રમાણે એક સમવાયની સિદ્ધિમાં અનંત સમવાય માનવાથી અનવસ્થારૂપી મહાનદી દુતર થશે ! અર્થાત્ અનવસ્થા નામને દેષ આવશે.
(टीका) एवं समवायस्यापि समवायत्वामिसम्बन्धे युक्त्या उपपादिते साहसिक्य. मालम्ब्य पुनः पूर्वपक्षवादी वदति । ननु पृथिव्यादीनां पृथिवीत्वाधभिसम्बन्ध. निबन्धनं समवायो मुख्यः। तत्र त्वतलादिप्रत्ययाभिव्ययस्य सङ्गृहीतसकलावान्तरजातिलक्षणव्यक्तिभेदस्य सामान्यस्योद्भवात् । इह तु समवायस्यैकत्वेन व्यक्तिभेदाभावे जातेरनुद्भूतत्वाद् गौणोऽयं युष्मत्परिकल्पित इहेतिप्रत्ययसाध्यः समवायत्वाभिसम्बन्धः तत्साध्यश्च समवाय इति ।
આ પ્રકારે સમવાયમાં સમવાયત્વને સંબંધ યુક્તિથી સિદ્ધ થયા છતાં પણ વૈશેષિક દર્શનકાર સાહસિકતાનું અવલંબન કરીને ફરીથી કહે છે કે સમવાયના મુખ્ય અને ગૌણ એમ બે ભેદ છે. તેમાં જે પૃથવી આદિમાં પૃથવીત્વાદિ રહે છે. તે મુખ્ય સમવાયથી રહે છે, અને તે મુખ્ય સમવાયનું જ્ઞાન “વ-તલ' આદિ પ્રત્યય દ્વારા થાય છે. અને તે પૃથ્વી આદિમાં રહેલ સમવાય સંપૂર્ણ ઘટવ આદિ અવાન્તર જાતિરૂપ વ્યક્તિઓના ભેદને સામાન્યતયા
.
(અનુવાદ)
Page #77
--------------------------------------------------------------------------
________________
જન્ચાર. a[. કોઇ ૭ ગ્રહણ કરે છે, તેથી તેમાં મુખ્ય સમવાય સંબંધ છે. અને સમવાય તે એક જ છે. તેથી તેમાં વ્યક્તિભેદને અભાવ હોવાથી સમવાયમાં સમવાયત્વ રૂપ જાતિ (સામાન્ય) રહી શકતી નથી. તેથી જન દર્શન વડે કપિત “આ સમવાયમાં સમવાયત્વ છે તે ૩પ ઈડપ્રત્યયથી સાધ્ય સમવાયમાં સમવાયત્વને સંબંધ મુખ્ય નથી, કિન્તુ ગૌણ છે. આ રીતે સમવાય એક હોવાથી તેમાં સમવાયત્વ રૂપ જાતિ હેઈ શકતી નથી.
(टीका) तदेतद् न विपश्चिच्चमत्कारकारणम् । यतोऽत्रापि जातिरुद्भवन्ती केन निरूध्यते । व्यक्तेरभेदेनेति चेत् । न । तत्तदवच्छेदकवशात् तद्भेदोपपत्ती व्यक्तिभेदकल्पनाया दुर्निवारत्वात्। अन्यो घटसमवायोऽन्यश्च पटसमवाय इति व्यक्त एव समवायस्यापि व्यक्तिभेद इति, तत्सिद्धौ सिद्ध एव जात्युद्भवः। तस्मादन्यत्रापि मुख्य एव समवायः इहप्रत्ययस्योभयत्राप्यव्यभिचारात् ।
(અનુવાદ)
જૈન કહે છે : ઉપર મુજબનું આ૫નું કથન પંડિત પુરૂષનાં ચિત્તને ચમત્કાર કરનારૂં નથી, કેમકે જે પ્રકારે પૃથ્વીમાં મુખ્ય સમવાય રહેવાથી તેમાં જેમ પૃથ્વીત્વ જાતિ માને છે, તેમ સમવાયમાં પણ મુખ્ય સમવાય જ હોવાને કારણે તેમાં પણ સમવાયત્વ જાતિનું નિવારણ કઈ રીતે થઈ શકશે? જે કહેશે કેઃ સમવાય એક છે, માટે રમેક ઇત્યાદિ વચનથી સમવાયમાં સમવાયત્વ જાતિને વિરોધ છે. તે પણ તમારું કથન યુકિતસંગત નથી, ઘટત્યાવચ્છેદન ઘટસમવાય ભિન્ન છે, અને પટવાવચ્છેદેન પટ સમવાય પણ ભિન્ન છે. ઈત્યાદિ ભિન્નભિન્ન અવચ્છેદકના ભેદથી સમવાયમાં પણ વ્યક્તિભેદ સિદ્ધ થાય છે, અને વ્યક્તિનું ભિન્નભિન્નપણું થવાથી જેમ પૃથવીમાં પૃથવીત્વજાતિ મુખ્ય સમવાયથી રહે છે; તેમ સમવાયમાં પણ સમવાયત્વ જાતિ મુખ્ય સમવાય સંબંધથી રહેશે. કેમકે પૃથ્વી અને સમવાય-ઉભયમાં ઈહપ્રત્યયની સમાનતા છે. __(टीका) तदेतत्सकलं सपूर्बपक्षं समाधानं मनसि निधाय सिद्धान्तवादी प्राह । न गौणभेद इति । गौण इति योऽयं भेदः स नास्ति । गौणलक्षणाभाकात् । तल्लक्षणं चेत्थमाचक्षते
"अव्यभिचारी मुख्योऽविकलोऽसाधारणोऽन्तरङ्गश्च ।
विपरीतो गौणोऽर्थः सति मुख्ये धीः कथं गौणे" ॥ तस्माद धर्मिणोः सम्बन्धने मुख्यः समवायः, समवाये च समवायत्वाभिसम्बन्धे गौण इत्ययं भेदो नानात्वं नास्तीति भावार्थः।
(અનુવાદ) તેમ જ સમસ્ત પૂર્વપક્ષ મનમાં ધારણ કરીને પૂ. આચાર્ય મહારાજ કહે છે : તમે કહો છો કે સમવાયમાં જે સમવાયત્વ છે તે ગૌણ છે, પરંતુ મુખ્ય નથી; એ પણ 'ઠીક નથી. કેમકે તેમાં વ્યભિચારી, વિકલ, સાધારણ અને બહિરંગ તે રૂપ ગૌણનું લક્ષણ ઘટતું નથી, જેમ અનિરૂપ પદાર્થ દાહાદિ ક્રિયામાં સમર્થ હેવાથી તેમાં અગ્નિશબ્દને
Page #78
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
મુખ્યતયા વ્યવહાર થાય છે, અને “અગ્નિ માણવક ઈત્યાદિ પ્રયોગમાં માણુવક (બાળક)માં દાહાદિ ક્રિયા નહિ રહેવાથી, માણ્વકમાં અવિન શબ્દને પ્રોગ ઉપચારથી થાય છે. તેવી રીતે સમવાયમાં જે સમવાયત્વ છે તે મુખ્ય અર્થમાં રહે છે, કેમકે જેમાં મુખ્યઅર્થ રહેતું હોય તેમાં ઉપચાર કરી શકાતો નથી. માટે સમવાયમાં સમવાયત્વ છે તે મુખ્ય છે કિન્તુ ગૌણ નથી. આ રીતે સમવાયમાં મુખ્ય સમવાયત્વ ઘટવા છતાં પણ ધર્મ અને ધમીને સંબંધ મુખ્ય સમવાયથી થાય છે. અને સમવાયમાં સમવાયત્વને સંબંધ ગૌણ સમવાયથી થાય છે. આ પ્રકારે સમવાયના મુખ્ય અને ગૌણ એમ બે ભેદ માનવા તે ગ્ય જ છે.
(टीका) किश्व, योऽयमिह तन्तुषु पट इत्यादिप्रत्ययात् समवायसाधनमनोरथः स खल्वनुहरते नपुंसकादपत्यप्रसवमनोरथम् । इह तन्तुषु पट इत्यादेर्व्यवहारस्या लौकिकत्वात् । पांशुलपादानामपि इह पटे तन्तव इत्येव प्रतीतिदर्शनात् । इह भूतले घटाभाव इत्यत्रापि समवायप्रसंगात् । यत एवाह अपिच लोकबाध इति । अपि चेति-दक्षणाभ्युच्चये, लोकः-प्रामाणिकलोकः सामान्यलोकश्च; तेन बाधो-विरोधः; लोकवायः । तदप्रतीतव्यवहारसाधनात् बाधशब्दस्य “ईहायाः प्रत्ययभेदतः" इति पुंस्त्रोलिङ्गता । तस्माद्धर्मधर्मिणोरविष्वग्भावलक्षण एष सम्बन्धः प्रतिपत्तव्यो नान्यः समवायादिः । इति काव्यार्थः ॥७॥
(અનુવાદ)
વળી આ તતુમાં પટ છે, ઈત્યાદિ પ્રત્યય દ્વારા સમવાયની સિદ્ધિ કરવાને આપનો મનોરથ, તે ખરેખર નપુંસકથી પુત્ર પ્રાપ્તિની આશા સમાન છે ! અર્થાત્ સમવાયની સિદ્ધિ કઈ પણ રીતે સંભવિત નથી, કેમકે “તખ્તમાં પટ છે ” ઈત્યાદિ વ્યવહાર સામાન્ય લોકથી બાધિત છે, સામાન્ય લોકને પટમાં તત્ત્વ છે” તેવા પ્રકારની પ્રતીતિ હોય છે, કિન્તુ “તત્વમાં પટ છે તેવા પ્રકારની પ્રતીતિ હેતી નથી. સમવાયના કારણરૂપ ઈપ્રત્યય તો “આ ભૂતલમાં ઘટ છે, તેમાં પણ થાય છે, તે તે પ્રતીતિના કારણરૂપ સમવાય ત્યાં પણ માનવું પડશે. તેમજ કલેકમાં “અપિ” અને “' શબ્દથી એ સૂચન થાય છે કે પૂર્વે કહેલા દેશે તે છે જ, પરંતુ તે ઉપરાંત બીજા પણ અનેક દોષે છે. સમવાયની પ્રતીતિ પ્રામાણિક લોક અને સાધારણ લેક તે બનેથી બાધિત છે, કેમકે તેવા પ્રકારની પ્રતીતિ વ્યવહારસિદ્ધ નહિ હોવાથી અનુભવગમ્ય નથી.
આ પ્રકારે અનેક દેશોનો સંભવ હેવાથી સમવાય નામને ભિનન પદાર્થ નહિ - માનતા, ધર્મ અને ધમીને અવિશ્વભાવ નામ “તાદામ્ય સંબંધ” સ્વીકારે જ ઈષ્ટ છે; તેમજ લોકમાં જે બાધશદ છે તેને હૈમ વ્યાકરણના “ક્ષા પ્રત્યમેવતઃ ” સૂત્રથી પુલિંગ અને સીલિંગ ઉભયમાં પ્રયોગ થાય છે. આ પ્રમાણે મા લોકો અર્થ જાણુ.
Page #79
--------------------------------------------------------------------------
________________
अवतरण
अथ सत्ताभिधानं पदार्थान्तरम्, आत्मनश्च व्यतिरिक्तं ज्ञानाख्यं गुणम्, आत्मविशेषगुणोच्छेदस्वरूपां च मुक्तिम्, अज्ञानादङ्गीकृतवतः परानुपहसलाह
(१) सत्ता से भिन्न हाथ छे. (२) मामाथी ज्ञान सपथ लिन्न छे. (३) तेमा આત્માના વિશેષ ગુણને નાશ તે જ મોક્ષ છે. આવા પ્રકારની માન્યતાઓને અજ્ઞાનથી સ્વીકારનાર કદમતાનુસારીઓને ઉપહાસ કરતાં ગ્રન્થકાર કહે છે કેઃ
मूलः सतामपि स्यात् क्वचिदेव सत्ता चैतन्यमौपाधिकमात्मनोऽन्यतू । न संविदानन्दमयी च मुक्तिः सुसूत्रमासूत्रितमत्वदीयः ॥८॥
મૂળ-અર્થ : વૈશેષિકએ માનેલ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય, એ છ પદાર્થો જે કે સસ્વરૂપ છે, તે પણ સામાન્ય (સત્તા) તે દ્રવ્ય, ગુણ અને કર્મએ ત્રણ પદાર્થમાં જ રહે છે. જ્ઞાન એ ઉપાધિથી જન્ય હોવાને કારણે આત્માથી સર્વથા ભિન્ન છે. મોક્ષ જ્ઞાન અને આનંદ સ્વરૂપ નથી. આ પ્રકરની હે ભગવાન, આપની આજ્ઞાથી વિમુખ એવા વૈશેષિક દર્શને કેવી સુંદર શાચરચના કરી છે ! __ (टीका) वैशेषिकाणां द्रव्यगुणकर्मसामान्यविशेषसमवायाख्याः षट्पदार्थास्तत्त्वतयाऽभिप्रेताः। तत्र "पृथीव्यापस्तेजो वायुगकाशः कालो दिगात्मा मन" इति नव द्रव्याणि । गुणाश्चतुर्विंशतिः तद्यथा “रूपरसगन्धस्पर्शसंख्यापरिमाणानि पृथक्त्वं संयोगविभागौ परत्वापरत्वे बुद्धिः सुखदुःखे इच्छाद्वेषौ प्रयत्नश्च" इति सूत्रोक्ताः सप्तदश । चशब्दसमुच्चिताश्च सप्त-द्रवत्वं गुरुत्वं संस्कारः स्नेहो धर्माधौं शब्दश्च इत्येवं चतुर्विशतिर्गुणाः । संस्कारस्य वेगभावनास्थितिस्थापकभेदात् विध्येऽपि संस्कारवजात्यपेक्षया एकत्वात्, शौयौदार्यादीनां चारैवान्तर्भावाद नाधिक्यम् । कर्माणि पश्च । तद्यथा-उत्क्षेपणमाकुश्चनं प्रसारणं गमनमिति । गमनग्रहणाद् भ्रमगरेचनस्यन्दनाद्यविरोधः ॥
(अनुवाद) વૈશેષિક દર્શન દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય, એ છ પદાર્થને तप३ सीआरे छे. तेभा पृथ्वी, स, अनि, वायु, मा.श. स, शामात्मा भने मन से नव द्रव्यो छे. ३५, २स, गंध, २५श, सध्या, परिणाम, पृथत्व, संयोग, विभा, परत्व, अ५२.५, मुद्धि सुम, हुम, ४२७, द्वेष, प्रयत्न, भने 'य' शम्था
प, गुरु.१, २४२, स्नेह, धर्म, अध, शv४, मे योवीस गुर। छे. ते पैटीनारे
Page #80
--------------------------------------------------------------------------
________________
૬૨
स्याद्वादमंजरी સંસ્કાર છે તે વેગ, ભાવના અને સ્થિતિસ્થાપક એમ ત્રણ પ્રકારે છે, પરંતુ સંસ્કારત્વ જાતિની અપેક્ષાએ તે એક છે. શૌર્ય અને ઔદાર્ય આદિને પણ આ ચોવીશમાં જ અંતર્ભાવ થાય છે. તેથી ગુણોનું અધિકપણું નથી. તેમજ ઉલ્લેષણ, અપક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન આ પાંચ ભેદે કર્મ પાંચ પ્રકારે છે. અહીં ગમનના ગ્રહણથી ભ્રમણ, રેચન અને સ્પન્દન આદિને પણ સમાવેશ થઈ જાય છે.
(टीका) अत्यन्तव्यावृत्तानां पिण्डानां यतः कारणाद् अन्योऽन्यस्वरूपानुगमः प्रतीयते, तदनुवृत्तिप्रत्ययहेतुः सामान्यम् । तच्च द्विविधं परमपरं च । तत्र परं सत्ता भावो महासामान्यमिति चोच्यते । द्रव्यत्वाधवान्तरसामान्यापेक्षया महाविषयत्वात् । अपरसामान्यं च द्रव्यत्वादि । एतच्च सामान्यविशेष इत्यपि व्यपदिश्यते । तथाहि- द्रव्यत्वं नवसु द्रव्येषु वर्तमानत्वात् सामान्यम्, गुणकर्मभ्यो व्या वृत्तवाद विशेषः । ततः कर्मधारये सामान्यविशेष इति । एवं द्रव्यत्वाद्यपेक्षया पृथिवीत्वादिकमपरं. तदपेक्षया घटत्वादिकम् । एवं चतुर्विशतौ गुणेषु वृत्तेर्गुणत्वं सामान्यम् , द्रव्यकर्मभ्यो व्यावृत्तेश्च विशेषः । एवं गुणत्वापेक्षया रूपत्वादिकं, तदपेक्षया नीलत्वादिकम् । एवं पञ्चसु कर्मसु वर्तनात् कर्मत्वं सामान्यम्, द्रव्यगुणेभ्यो व्यावृत्तत्वाद् विशेषः । एवं कर्मत्वापेक्षया उत्क्षेपणत्वादिकं झेयम् ।
(અનુવાદ). જે કારણથી અત્યંત ભિન્ન ભિન્ન પદાર્થોનાં અન્યોન્ય સ્વરૂપનો અનુગામ-એકાકાર પ્રતીતિ થાય છે, તે અનુવૃત્તિ પ્રત્યયન (એક સરખી પ્રતીતિનાં) કારણરૂપ સામાન્ય કહેવાય છે. અને તે સામાન્ય “પર” અને “અપર” ભેદથી બે પ્રકારે છે. તેમાં “પર” સામાન્ય સત્તાભાવ, તેમજ મહાસામાન્ય કહેવાય છે. તેમાં સત્તા દ્રવ્યત્વાદિકની અપેક્ષાએ મહાન વિષયવાન હોવાથી તે પર સામાન્ય કહેવાય છે. કેમકે સત્તા દ્રવ્ય, ગુણ અને કર્મ એ ત્રણેમાં રહે છે. આથી તે પરસામાન્ય કહેવાય છે અને દ્રવ્યત્વ તે કેવલ દ્રવ્યમાં જ રહે છે, તેથી તે દ્રવ્યત્વ આદિ અરસામાન્ય કહેવાય છે. અને તે દ્રવ્યત્યાદિ અપર સામાન્ય સામાન્યવિશેષ પણ કહેવાય છે, કેમકે દ્રવ્યત્વ નવ દ્રોમાં રહેતું હોવાથી સામાન્ય અને ગુણ કર્મમાં નહી રહેવાથી વિશેષ કહેવાય છે.
આ દ્રવ્યવાદિની અપેક્ષાએ પૃથ્વીત્યાદિ એ અપર અને પૃથ્વીત્યાદિની અપેક્ષાએ ઘટતાદિ અ૫ર કહેવાય છે. તેમજ ગુણત્વ જેવીસ ગુણેમાં રહેવાથી સામાન્ય અને દ્રવ્ય અને કર્મમાં નહીં રહેવાથી વિશેષ કહેવાય છે. એ રીતે રૂપસ્વાદિની અપેક્ષાએ ગુણત્વ પર સામાન્ય—અને રૂપલ્વાદિ “અપર-સામાન્ય' કહેવાય છે. અને તે જ રીતે નીલવાદિની અપેક્ષાએ રૂપસ્વાદિ પર અને નીલત્વાદિ અપર સામાન્ય કહેવાય છે. કર્મવ પાંચે કર્મમાં રહેવાથી સામાન્ય અને દ્રવ્ય અને ગુણમાં નહીં રહેવાથી વિશેષ કહેવાય છે. તેમજ કર્મ ત્વની અપેક્ષાએ ઉક્ષેપણુત્વાદિ અપર છે અને કર્મવ એ પર સામાન્ય છે. આ પ્રમાણે અધિક દેશમાં રહેવાવાળું હોય તે પર અને ન્યૂન દેશમાં રહેવાવાળું હોય તે અપર સામાન્ય કહેવાય છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य.द्वा. श्लोक : ८ (टीका) अत्र सत्ता द्रव्यगुणकर्मभ्योऽर्थान्तरं कया युक्त्या इति चेद् । उच्यते । न द्रव्यं सत्ता, द्रव्यादन्येत्यर्थः । एक द्रव्यवत्त्वाद् । एकैकस्मिन् द्रव्ये वर्तमानत्वादित्यर्थः। द्रव्यत्ववत् । यथा द्रव्यत्व नवसु द्रव्येषु प्रत्येक बर्तमान द्रव्य न भवति, किन्तु सामान्यविशेषलक्षणं द्रव्यत्वमेव एवं सत्तापि । वैशेषिकाणां हि भद्रव्यं वा द्रव्यम् , अनेकद्रव्यं वा द्रव्यम् । तत्राद्रव्यं आकाशः कालो दिए आत्मा मनः परमाणवः । अनेकद्रव्यं तु द्वयणुकादिस्कन्धाः । एकद्रव्यं तु द्रव्यमेव न भवति । एकद्रव्यवती च सत्ता । इति द्रव्यलक्षणविलक्षणत्वाद् न द्रव्यम् । एवं न गुणः सत्ता । गुणेषु भावाद् । गुणत्ववत् । यदि हि सत्ता गुणः स्याद् न तर्हि गुणेषु वर्तेत । निर्गुणत्वाद् गुणानाम् । वर्तते च गुणेषु सत्ता । सन् गुण इति प्रतीतेः। तथा न सत्ता कर्म । कर्म । कर्मम भावात् । कर्मत्ववत् । यदि च सत्ता कर्म स्याद् न तर्हि कर्मसु वर्तेत । निष्कर्मत्वात् कर्मणाम् । वर्तते च कर्मसु भावः, सत् कर्मेति प्रतीतेः । तस्मात् पदार्थान्तरं सत्ता ।
(અનુવાદ) પૂર્વપક્ષ સત્તા વ્ય, ગુણ અને કર્મથી ભિન્ન પદાર્થરૂપે સિદ્ધ થાય છે, તે આ પ્રમાણે સત્તા એ દ્રવ્ય નથી, કેમકે તે નવે દ્રવ્યમાં રહે છે. જેમ દ્રવ્યત્વ એ નવે દ્રમાં રહેતું હોવાથી દ્રવ્ય નથી પરંતુ સામાન્ય વિશેષ સ્વરૂપ દ્રવ્યત્વ કહેવાય છે, તેમાં સત્તા પણું પ્રત્યેક દ્રવ્યમાં રહેતી હોવાથી દ્રવ્ય નથી કિન્તુ દ્રવ્યથી અતિરિક્ત (ભિન્ન) પદાર્થ સ્વરૂપ છે. વૈશેષિક મતે દ્રવ્ય “અદ્રવ્યત્વ” દ્રવ્ય અને “અને દ્રવ્યત્વ દ્રવ્યના ભેદથી બે પ્રકારે છે, તેમાં અદ્રવ્ય દ્રવ્ય-જે કોઈનાથી પણ ઉત્પન્ન થતું નથી અને કોઈ પણ પદાર્થને ઉત્પન્ન કરતું નથી. તે આકાશ, કાલ, દિશા, આત્મા મન અને પરમાણુ આદિ અદ્રવ્ય દ્રવ્ય કહેવાય છે. અને જે દ્રવ્ય અનેક દ્રવ્યોથી ઉત્પન્ન થાય છે અને અનેકને ઉત્પન્ન કરી શકે છે, અર્થાત જે દ્રવ્ય કાર્ય અને કારણરૂપે હોય છે, તે કયણુક આદિથી આરંભીને ઘટાદિ પર્વતને “અનેકદ્રવ્ય દ્રવ્ય કહેવાય છે. પ્રકારનું દ્રવ્યનું લક્ષણ સત્તામાં ઘટતું નહીં હોવાથી સત્તા એ દ્રવ્ય નથી પરંતુ પ્રત્યેક દ્રવ્યેામાં રહેવાવાળી હોવાથી દ્રવ્યથી ભિન્ન છે.
એ પ્રમાણે સત્તા એ ગુણ નથી, જેમ ગુણત્વ ગુણમાં રહેતું હેવાથી તે ગુણ નથી તેમ સત્તા પણ ગુણમાં રહેતી હોવાથી ગુણ નથી. જે સત્તા ગુણરૂપ હોય તે તે ગુણમાં રહે નહીં. કેમકે ગુણ એ નિર્ગુણ છે. તેમજ ગુણ સત છે તેવા પ્રકારની પ્રતીતિ થાય છે. અર્થાત્ સત્તા ગુણમાં વિદ્યમાન છે તેથી સત્તા એ ગુણસ્વરૂપ નથી; જેમ કમેવ કર્મમાં રહેતું હોવાથી તે કર્મત્વ કર્મ નથી, તેમ સત્તા પણ કર્મમાં રહેતી હોવાથી તે કર્મ નથી, જે સત્તા એ કર્મ હોય તે તે કર્મમાં રહે નહિ; કેમકે કર્મ એ નિષ્કર્મ છે, તેમજ કર્મ એ સત્ છે, તેવા પ્રકારની પ્રતીતિ થાય છે માટે સત્તા, દ્રવ્ય, ગુણ અને કર્મ એ ત્રણથી ભિન્ન પદાર્થરૂપે છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
स्याद्वाद मंजरी
६५
•
( टीका ) - तथा विशेषा नित्यद्रव्यवृत्तयः अन्त्याः - अत्यन्तव्यावृत्तिहेतवः ते द्रव्यादिवैलक्षण्यात् पदार्थान्तरम् । तथा च प्रशस्तकारः - "अन्तेषु भवा अन्त्याः स्वाश्रयविशेषकत्वाद विशेषाः । विनाशारम्भरहितेषु नित्यद्रव्येष्वण्वाकाशकाल दिगात्ममनस्तु प्रतिद्रव्यमेकैकशो वर्तमाना अत्यन्तव्यावृत्तिबुद्धिहेतवः । यथास्मदादीनां गवादिष्वश्वादिभ्यस्तुल्या कृतिगुण क्रियावयवोपचयावयव विशेष संयोगनिमित्ताप्रत्ययव्यावृत्तिर्दृष्टा । गौः शुलः शीघ्रगतिः पीनः ककुद्मान् महाघण्ट इति, ताऽस्मद्विशिष्टानां योगिनां नित्येषु तुल्याकृतिगुणक्रियेषु परमाणुषु, मुक्तात्ममनस्सु चान्यनिमितासम्भवाद्येभ्यो निमित्तेभ्यः प्रत्याधारं विलक्षणोऽयं विलक्षणोऽयमिति प्रत्ययव्यावृत्तिः, देशकालविप्रकृष्टे च परमाणौ स एवायमिति प्रत्यभिज्ञानं च भवति, तेऽन्त्या विशेषाः" इति । अमी च विशेषरूपा एव न तु द्रव्यत्वादिवत् सामान्य विशेषोभयरूपाः, व्यावृत्तेरेव हेतुत्वात् ।
(અનુવાદ)
નિત્ય દ્રબ્યામાં રહેવાવાળા અને પદાર્થાંમાં પરસ્પર ભિન્નતા કરવાના કારણરૂપ જે વિશેષો છે, તે દ્રવ્યાદિનાં સ્વરૂપથી વિલક્ષણ હાવાના કારણે, તે એક ભિન્ન પદ્મા રૂપે છે. તેમજ પ્રશસ્તકારે પણ કહ્યું છે કેઃ અંતમાં રહેવાવાળા હોવાથી તે અન્ત્ય કહેવાય છે અને પેાતાના આશ્રયનાં નિયામક હાવાથી તે વિશેષ કહેવાય છે. તે વિશેષો નાશ, અને ઉત્પત્તિથી રહિત એવા પરમાણુ, આકાશ, કાલ, દિશા, આત્મા . અને મન વગેરે નિત્ય દ્રબ્યામાં રહે છે; વળી વિશેષો અત્યન્ત વ્યાવૃત્તિ (આ આનાથી સર્વથા ભિન્ન છે) રૂપ જ્ઞાનના કારણ પણ છે. જેમ આપણને ગાય અને અશ્વ આદિમાં તુલ્ય આકૃતિ (ગાય એ શ્વેત છે, શીઘ્રગતિવાલી છે. પુષ્ટ છે, ખાંધવાળી છે અને મેટી ઘંટવાળી છે. વિ. નિમિત્તો દ્વારા) ગુણ, ક્રિયા, અવયવેાની વૃદ્ધિ અને અવયવ વિશેષના સંચાગ જોઇને અશ્વ અને ગાયમાં જેમ ભિન્નતા દેખાય છે; તેમ આપણાથી વિશિષ્ટ જ્ઞાની એવા ચેાગીઓને તુલ્ય આકૃતિ, ગુણુ અને ક્રિયા વાળા પરમાણુમાં તેમજ મુક્તાત્મા અને મન આદિ નિત્ય દ્રબ્યામાં, પરસ્પર ભેદ કરવા માટેનાં અન્ય નિમિત્તોના અસંભવ હાવાથી, તે ચેાગી પુરુષાને ‘આ પરમાણુ આ પરમાણુથી ભિન્ન છે.' તેવા પ્રકારની પ્રતીતિના કારણભૂત વિશેષ પદાર્થો છે.
તેમજ દેશ કાલથી દૂર રહેલા પરમાણુમાં સવાયું ” ( તે જ આ પરમાણુ છે ) ઈત્યાકારક પ્રત્યભિજ્ઞાનનાં કારણરૂપ પણ વિશેષો વિશેષસ્વરૂપ હૈાવાને કારણે, વ્યાદિની જેમ સામાન્ય અને વિશેષ તે સ્વરૂપ નથી, પરંતુ અત્યન્ત વ્યાવૃત્તિ-અત્યન્ત ભિન્ન પ્રતીતિમાં કારણ છે, આથી વિશેષ પણ એક ભિન્ન પદાથ છે,
( टीका ) - तथा अयुतमिद्धानामाधार्याधारभूतानामिह प्रत्ययहेतुः सम्बन्धः समवाय इति । अयुत सिद्धयोः परस्परपरिहारेण पृथगाश्रयानाश्रितयोराश्रयाश्रयिभावः इह
સ્યા. ૯
Page #83
--------------------------------------------------------------------------
________________
६६
અન્યયોન્ય. ન્રા. ×ો : ૮
तन्तुषु पट: इत्यादेः प्रत्ययस्यासाधारणं कारणं समवायः । यद्वशात् स्वकारणसामर्थ्यादुपजायमानं पद्याधार्य तन्त्वाद्याधारे सम्बध्यते यथा छिदिक्रिया छेद्येनेति सोऽपि द्रव्यादिलक्षण वैधर्म्यात् पदार्थान्तरम् । इति षट् पदार्थाः
(અનુવાદ)
અયુતસિદ્ધ એટલે એકબીજાને છેડીને ના રહી શકે તેવા પરૂપ આધેય અને તન્તુસમૂહરૂપ આધારાદિ પદાર્થોમાં છહુપ્રતીતિના કારણરૂપ છે તે સમવાય સંબધ કહેવાય છે. અયુતસદ્ધ એક ખીજાને છેડીને ભિન્ન આશ્રયમાં નહિ રહેવાવાળા એવા ગુણ અને ગુણી, અવયવ અને અવયવી આદિને ‘ આશ્રય-આશ્રયિભાવ ' થાય છે, ( જેમ આ તન્તુએને વિષે પટ છે) તે રૂપ ઇંહુપ્રતીતિના અસાધારણ કારણરૂપ સમથાય સંબંધ છે, જેમ છેદન ક્રિયાને છેદ્ય (છેવા ચૈાગ્ય) પદાર્થોની સાથે સબંધ છે, તેમ પેાતપાતાનાં કારણસામર્થ્ય'થી ઉત્પન્ન થયેલા પારૂપ આધાના તનુરૂપ આધારની સાથેના જે સાધ છે તે સમવાય સંબધ છે. આ રીતે દ્રવ્યાદિના લક્ષણથી વિલક્ષણ હાવાના કારણે સમવાય પણ એક ભિન્ન પદ્મા છે.
1
(ટીશા)-સામ્નતમસરાથી થયિતે। સતાવિયાત્િ। સતામતિ-સર્ğદ્ધિवेद्यतया साधारणानामपि पण्णां पदार्थानां मध्ये क्वचिदेव केषुचिदेव पदार्थेषु सत्तासामान्ययोगः स्याद - भवेत्, न सर्वेषु । तेषामेषा वाचोयुक्तिः सदिति । यतो " द्रव्यगुणकर्मसु सा सत्ता" इति वचनाद् यत्रैव सत्प्रत्ययस्तत्रैव सत्ता । सत्प्रत्ययश्च द्रव्यगुणकर्मस्वेव, अतस्तेष्वेव, सत्तायोगः । सामान्यादिपदार्थत्रये तु न, तदभावात् । इदमुक्तं भवति, यद्यपि वस्तुस्वरूपं अस्तित्वं सामान्यादित्रयेऽपि विद्यते तथापि तदनुवृत्तिप्रत्ययहेतुर्न भवति । य एव चानुवृत्तिप्रत्ययः स एव सदितिप्रत्यय इति, तदभावाद् न सत्तायोगस्तत्र । द्रव्यादीनां पुनस्त्रयाणां षट्पदार्थसाधारणं वस्तुस्वरूपम् । अस्तित्वमवि विद्यते । अनुवृत्तिप्रत्ययहेतुः सत्तासम्बन्धोऽप्यस्ति । निःस्वरूपे शशविषाणादौ सत्तायाः समवायाभावात् ॥
(અનુવાદ)
હવે ક્ષેાકના પ્રત્યેક પદ્યના અ`નું વર્ણન કરતાં કહે છે કે : સત્બુદ્ધિથી જાણવા ચૈાગ્ય છ એ પદાર્થાં હાવા છતાં પણ તે છ પદાર્થોમાંથી અમુકમાં જ સત્તા રહે છે, પરંતુ સર્વ પદાર્થોમાં રહેતી નથી. કેમકે જ્યાં સત્ પ્રત્યય થતા હૈ.ય ત્યાં જ સત્તા હૈાય છે. દ્રવ્ય, ગુણુ અને કર્મમાં પ્રત્યય છે, માટે ત્યાં સત્તા છે અને સામાન્ય, વિશેષ, સમવાયમાં સત્ પ્રતીતિ નહિ હાવાને કારણે તેમાં સત્તાના યાગ નથી; જોકે વસ્તુનું સ્વરૂપ-અસ્તિત્વ તે સામાન્ય, વિશેષ અને સમવાયમાં પણ છે, પરંતુ સામાન્યાદિ ત્રણમાં અનુવૃત્તિ પ્રત્યય ( એકાકાર બુદ્ધિ ) ન હેાવાથી તેમાં સત્તાના ચેાગ નથી, કેમકે જે અનુવૃત્તિ પ્રત્યય છે તે જ સત્પ્રત્યય છે, તેથી સામાન્યાદિ ત્રણમાં તેવા પ્રકારના સત્પ્રત્યય નહિ હોવાને કારણે સામાન્ય, વિશેષ અને સમવાયમાં સત્તા રહેતી નથી અને દ્રવ્ય, ગુણ, કમ આ ત્રણુમાં છે વસ્તુનું
Page #84
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंज
६७
સ્વરૂપ-અસ્તિત્વ પણ છે તથા અનુવૃત્તિ પ્રત્યયના કારણરૂપ સત્તા સંબંધ પણ છે, કેમકે અસ્તિત્વ-સ્વરૂપથી રહિત પદાર્થો શશશૃગની જેમ અસત્ થઈ જાય છે તેથી તેમાં સત્તાના સમવાય થઈ શકતા નથી. .
(टीका) - सामान्यादित्रिके कथं नानुवृत्तिप्रत्ययः इति वेद्, बाधकसद्भावादिति ब्रूमः । तथाहि - सत्तायामपि सत्तायोगाङ्गीकारे अनवस्था | विशेषेषु पुनस्तदभ्युपगमे व्यावृत्तिहेतुत्वलक्षणतत्स्वरूपहानिः । समवाये तु तत्कल्पनायां सम्वन्धाभावः केन हि सम्बन्धेन तत्र सत्ता सम्बध्यते, समवायान्तराभावात् । तथा च प्रामाणिकप्रकाण्डमुदयनः
,,
" व्यक्तेरभेदस्तुल्यत्वं सङ्करोऽथानवस्थिति: । रूपहानिरसम्बन्धो जातिबाधकसङ्ग्रहः 11 इति । ततः स्थितमेतत्सतामपि स्यात् क्वचिदेव सत्तेति ।
(અનુવાદ)
પ્રશ્ન : સામાન્ય, વિશેષ અને સમવાય આ ત્રણમાં અનુવૃત્તિ પ્રત્યય કેમ થતા નથી ? ઉત્તર ઃ સામાન્યાદિ ત્રણમાં તેવા પ્રકારની પ્રતીતિના બાધ આવે છે. તેથી તેમાં સત્તા—સંબધ થઇ શકતા નથી, તે આ પ્રમાણે : સામાન્યમાં જો સત્તા સ્વીકારવામાં આવે તે અનવસ્થા દોષ આવે છે, અને વિશેષમાં સત્તા માનવામાં વ્યાવૃત્તિ ( ભિન્ન પ્રતીતિ ) ના કારણરૂપ વિશેષના સ્વરૂપની હાનિ થાય. છે. તેવી જ રીતે સમવાયમાં પણ અન્ય કાઇ સબંધના અભાવે, સત્તા-સંબધ ઘટી શકતા નથી. તેમજ પ્રામાણિકેમાં શિરામણી ઉદયનાચાર્યે કહ્યું છે કે : વ્યક્તિને અભેદ, તુણ્યત્વ, સંકર, અનવસ્થા, રૂપહાનિ, અને અસંબંધ, આ છ જાતિનાં ખાધક છે.
જયાં વ્યક્તિનુ અભેદપણું ાય એટલે કે એક જ વ્યક્તિ હોય ત્યાં જાતિ રહી શકતી નથી, દા. ત. આકાશ એક છે. માટે તેમાં જાતિ હેાતી નથી. (૨) તુલ્યતા હાય ત્યાં પણ જાતિ માનવામાં આવતી નથી. દા. ત. ઘટત્વ અને લશત્વ તે ખ ંને એક જ ઘટરૂપ અધિકરણુમાં રહે છે, માટે તેમાં જાતિ રહેતી નથી. (૩) વળી જ્યાં સંકર દોષ આવતા હાય, ત્યાં પણ જાતિ ન રહે. દા.ત. ભૂતત્વ, મૂત્વ, તેમાં ભૂતત્વ ભૂતત્વ વિના કૈવલ આકાશમાં રહે છે, અને ભૂતત્વ મૃતત્વ વિના કેવલ મનમાં જ રહે છે, અને ભૂતત્વ-ભૂતત્વ અને પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ આ ચારે પદાર્થાંમાં રહે છે, માટે સાંકય દોષ હોવાથી ભૂતત્વ-ભૂત જાતિ અની શકતી નથી. (૪) તેમજ સામાન્યમાં જાતિ રહેતી નથી, જાતિ (સામાન્ય)માં જાતિને સ્વીકાર કરવામાં આવે તે એક જાતિમાં ખીજી ભતિ અને તે મીજી જાતિમાં પણ ત્રીજી જાતિને સ્વીકાર કરવા પડશે. આ પ્રમાણે ઉત્તરાત્તર અનંત જાતિ માનવાથી અનવસ્થા દોષ આવે છે. (૫) વિશેષમાં પણ જાતિ રહેતી નથી. જો વિશેષમાં જાતિ માનવામાં આવે તે બ્યાવૃત્તિરૂપ વિશેષના સ્વરૂપની હાનિ થશે. (૬) તેવી જ રીતે સમવાયમાં પણ સત્તા (જાતિ) ના ચેાગ નથી કેમકે સમવાય એક છે તા
Page #85
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा लोक : ८
તેમાં જાતિને સંબંધ કરાવનાર અન્ય કોઈ સંબંધને અભાવ હોવાથી તેમાં પણ જાતિનો વેગ થતું નથી. તેથી છ એ પદાર્થો સત્ હોવા છતાં પણ અમુકમાં જ સત્તા રહે છે, તે કથન બરાબર છે. .
(ટીવા) તથા, તિમિરારિ | વૈતન્ય જ્ઞાન, ગામ – ક્ષેત્રજ્ઞા, ગળ -अत्यन्तव्यतिरिक्तम् , असमासकरणादत्यन्तमिति लभ्यते । अत्यन्त भेदे सति कथमात्मनः सम्बन्धि ज्ञानमिति व्यपदेशः, इति पराशङ्कापरिहारथं औपाधिकामिति विशेषणद्वारेण हेत्वभिधानम् । उपाधेरागतमौपाधिकम् -समवायसम्बन्धलक्षणेनोपाधिना आत्मनि समवेतम् आत्मनः स्वयं जडरूपत्वात् समवायसम्बन्धोपढौकिमिति यावत् । यद्यात्मनो ज्ञानादव्यतिरिक्तत्वमिष्यते, तदा दुःखजन्मप्रवृत्तिदोषमिथ्याज्ञानानामुत्तरोत्तरापाये तदनन्तराभावाद् बुद्धयादीनां नवानामात्मविशेषगुणानामुच्छेदासर आत्मनोऽप्युच्छेदः स्यात् , तदव्यतिरिक्तत्वात् । अतो भिन्नमेवात्मनो ज्ञानं यौक्तिकमिति ।
(અનુવાદ) જ્ઞાન આત્માથી અત્યંત ભિન્ન છે. પ્રસ્તુત લેકમાં અન્ય પદને આત્મા શબ્દની સાથે સમાસ કરવામાં આવ્યું નથી, તેથી એ સૂચિત થાય છે કે જ્ઞાન આત્માથી સર્વથા. ભિન્ન છે.
પ્રશ્નઃ જે જ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન હેય તે “આત્માનું જ્ઞાન' તેવા પ્રકારના વ્યવહાર કઈ રીતે થઈ શકશે?
ઉત્તરઃ જ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન હોવા છતાં પણ સમવાય સંબંધરૂપ ઉપાધિ વડે આત્મામાં સંબદ્ધ (જેડાયેલું) છે. જો કે આત્મા સ્વયં જડરૂપ છે, તે પણ સમવાય સંબંધ વડે જ્ઞાન આત્મામાં રહેતું હોવાથી આત્મામાં ચિતન્યની પ્રાપ્તિ થાય છે. જે આત્મા અને જ્ઞાન અભિન્ન હોય તે દુઃખ, જન્મ, પ્રવૃત્તિ, દેવ અને મિથ્યાજ્ઞાનને નાશ થયે છતે તેની અનંતર નાશ પામનારા આત્માના વિશેષ ગુણે બુદ્ધિ, સુખ, દુખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર, તેને પણ ઉચ્છેદ (નાશ) થાય અને તેનાથી અભિન એવા આત્માને પણ નાશ થઈ જવો જોઈએ; પરંતુ આત્માને નાશ તે સંભવિત જ નથી ! કેમ કે આત્મા નિત્ય છે. માટે જ્ઞાન એ આત્માથી સર્વથા ભિન્ન છે તે જ યુક્તિયુક્ત છે.
(टीका) तथा न संविदित्यादि । मुक्तिः-मोक्षः न संविदानन्दमयी-न ज्ञानसुखस्वरूपा । संवित-ज्ञानं, आनन्दः-सौख्यम् , ततो द्वन्द्वः, संविदानन्दौं प्रकृतौ यस्यां सा संविदानन्दमयी। एतादृशी न भवति बुद्धिमुखदुःखेच्छाद्वेषप्रयस्वधर्माधर्मसंस्काररूपाणां नवानामात्मनो वैशेषिकगुणानामत्यन्तोच्छेदो मोक्ष इति वचनात् । चशब्दः पूर्वोक्ताभ्युपगमद्वयसमुच्चये । ज्ञान हि क्षणिकत्वादनित्यं, सुखं च
Page #86
--------------------------------------------------------------------------
________________
६९
स्याद्वादमंजरी सप्रक्षयतया सातिशयतया च न विशिष्यते संसारावस्थातः । इति तदुच्छेदे आत्मस्वरूपेणावस्थानं मोक्ष इति । प्रयोगश्चात्र-नवानामात्मविशेषगुणानां सन्तानः अत्यन्तमुच्छिद्यते, सन्तानत्वात् , यो यः सन्तानः स सोऽत्यन्तमुच्छिद्यते यथा प्रदीपसन्तानः, तथा चायम् , तस्मात्तदत्यन्तमुच्छिद्यते इति । तदुच्छेद एव महोदयः, न कृत्स्नकर्मक्षयलक्षण इति । " न हि वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशतः" । इत्यादयोऽपि वेदान्तास्तादृशीमेव मुक्तिमादिशन्ति । अत्र हि प्रियाप्रिये सुखदुःखे, ते चाशरीरं मुक्तं न स्पृशतः। अपि च
"याबदात्मगुणाः सर्वे नोच्छिन्ना वासनादयः। तावदात्यन्तिकी दुःखव्यावृत्तिन विकल्प्यते । १। धर्माधर्मनिमित्तो हि सम्भवः सुखदुःखयोः । मूलभूतौ च तावेव स्तम्भौ संसारसमनः ।। तदुच्छेदे च तत्कार्यशरीराधनुपप्लवात् ।। नात्मनः सुखदुःखे स्त इत्यसौ मुक्त उच्यते ।। इच्छाद्वेषप्रयत्नादि भोगायतनबन्धनम् । उच्छिन्नभोगायतनो नात्मा तैरपि युज्यते ।४। तदेवं धिषणादीनां नवानामपि मूलतः । गुणानामात्मनो ध्वंसः सोऽपवर्गः प्रतिष्ठितः ।५। ननु तस्यामवस्थायां कीडगात्मावशिष्यते । स्वरूपैकप्रतिष्ठान: परित्यक्तोऽखिलैगुणैः ।। ऊर्मिषट्कातिगं रूपं तदस्याहर्मनीषिणः । ( संसारबन्धनाधीनदुःखशोकाद्यदूषितम् ।७।। कामक्रोधलोभगर्वदम्भहर्षाः ऊर्मिषट्कमिति ।""
... (अनुवाद) મોક્ષ જ્ઞાન અને આનંદ સ્વરૂપ નથી, કેમકે આત્માના વિશેષ ગુણે બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર તે નવ ગુણોનો નાશ તે જ મોક્ષ છે. પરંતુ જ્ઞાનસ્વરૂપ અને આનંદ સ્વરૂપ મોક્ષ નથી. કેમ કે જ્ઞાન ક્ષણિક હોવાથી અનિત્ય છે અને સુખ પણ વિનાશી હોવાને કારણે ચય-ઉપચય ધર્મથી યુક્ત છે, માટે જ્ઞાન અને સુખ સંસારાવસ્થાથી ભિન્ન નથી. અર્થાત્ સંસારી જીવને જ જ્ઞાન અને સુખ હોય છે. આથી જ્યારે જ્ઞાન અને સુખને સર્વથા નાશ થાય છે ત્યારે જ આત્મા પિતાનાં વરૂપમાં સ્થિત થાય છે. તે જ આત્માને મોક્ષ છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : ८ આવા સ્વરૂપવાળા મોક્ષને અનુમાન પ્રમાણથી સિદ્ધ કરતાં કહે છે કે ઃ આત્માના બુદ્ધિ આદિ વિશેષ ગુણોને સંતાન (સમૂહ) અત્યંત નાશવંત છે, કેમ કે તે સંતાન છે ! જે સંતાનરૂપ હોય છે તેનો અત્યંત નાશ હોય છે, જેમ કે પ્રદીપ-સંતાન, તે જેમ સંતાન હેવાથી અત્યંત વિનાશી છે, તેમ બુદ્ધિ આદિ વિશેષગુણો પણ સન્તાનરૂપ હેવાથી અત્યંત વિનાશી છે. માટે બુદ્ધિ આદિ આત્માના વિશેષગુણને સર્વથા નાશ તે જ મોક્ષ કહેવાય છે, પરંતુ જૈનોને માન્ય કર્મોના સર્વથા ક્ષયરૂપ મોક્ષ હોતું નથી. | વેદાન્તીઓ પણ તેવા પ્રકારની જ મુક્તિ સ્વીકારે છે. તે આ પ્રમાણે શરીરધારીને સુખદુઃખનો નાશ નથી. અને અશરીરી એવા મુક્તાત્માને પ્રિય અપ્રિય, સ્પર્શ હોતે નથી. અર્થાત સુખ-દુઃખ સંસારી છને જ હોય છે, પરંતુ મુક્તાત્માને તેને સ્પર્શમાત્ર પણ હેત નથી. તેમજ કહ્યું છે કેઃ જયાં સુધી વાસના (સંસ્કાર) આદિ સમસ્ત ગુણોને નાશ થતો નથી ત્યાં સુધી આત્માને દુઃખને અત્યંત અભાવ હે ઈ શકતા નથી. (૧) ધર્મ અને અધર્મના નિમિત્તથી સુખ અને દુઃખની ઉત્પત્તિ થાય છે. અને તે ધર્મ અને અધર્મ સંસારરૂપી ઘરના મૂલભૂત સ્તંભે (થાંભલા) છે. (૨) માટે તે ધર્મ અને અધર્મને નાશ થાય ત્યારે આત્માને સુખદુઃખનું સંવેદન હોઈ શકતું નથી, તે જ આત્માને મેક્ષ કહેવાય છે. (૩) ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન આદિ શરીરનાં બંધનરૂપ છે. તેથી શરીરને નાશ થવાથી આત્મા ઈચ્છા, દ્વેષ, પ્રયન આદિથી બંધાતું નથી. (૪) આ પ્રકારે બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર તે રૂપ આત્માના વિશેષગુણોનો સંપૂર્ણ નાશ તેને જ મોક્ષ કહેવાય છે.
(૫) તે અવસ્થામાં આત્મા કેવા પ્રકારનો હોય છે, તેનો ઉત્તર આપતાં કહે છે કે : મેક્ષ અવસ્થામાં આત્મા સંપૂર્ણ ગુણોથી રહિત હોવાથી સ્વ સ્વરૂપમાં જ સ્થિત હોય છે. (૬) તેમજ બુદ્ધિમાન પુરુષો કહે છે કે મુક્તાત્મા સંસારનાં બંધનરૂપ દુઃખ-શેકાદિથી રહિત છે અને કામ, ક્રોધ, લોભ, ગર્વ, દંભ અને હર્ષરૂપ અશ્વિથી રહિત હોય છે. આ પ્રકારે જ્ઞાન અને આનંદ સ્વરૂપ મોક્ષ નથી. પરંતુ સ્વસ્વરૂપમાં સ્થિત થવું તે જ મોક્ષ છે. __ (टीका ) तदेतदभ्युपगमत्रयमित्थं समर्थयद्भिः अत्वदीयैः-त्वदाज्ञाबहिर्भूतैः कणादमतानुगामिभिः, सुसूत्रमारत्रितम्-सम्यगागमः प्रपश्चितः। अथवा सुसूत्रमिति क्रियाविशेषणम् । शोभनं सूत्र वस्तुव्यवस्थाघटनाविज्ञान यौवमासूत्रित-तत्तच्छा - स्वार्थोपनिबन्धः कृतः, इति हृदयम् । "सूत्रं तु सूचनाकारि ग्रन्थे तन्तुव्यवस्थयोः" इत्यनेकार्थवचनात् । अत्र च सुसूत्रमिति विपरीतलक्षणयोपहासगर्भ प्रशंसावचनम् । यथा “उपकृत बहु तत्र किमुच्यते सुजनता प्रथिता भवता चिरम् ।" इत्यादि । उपहसनीयता च युक्तिरिक्तत्वात् तदङ्गीकरणम् । तथाहि । अविशेषेण सद्बुद्धिवेवेष्वपि सर्वपदार्थेषु द्रव्यादिष्वेव त्रिषु सत्तासम्बन्धः स्वीक्रियते, न सामान्यादित्रये इति महतीय पश्यतोहरता । यतः परिभान्यतां सत्ता शब्दार्थः । अस्तीति सन् , सतो भावः सत्ता अस्तित्व तद्वस्तुस्वरूप । तच्च निर्विशेषमशेषष्वपि पदार्येषु
Page #88
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
त्वयाप्युक्तम् । तकिमिदमर्धजरतीयं यद् द्रव्यादित्रय एव सत्तायोगो. नेतरत्र ત્ર કૃતિ |
(અનુવાદ) ઉત્તર પક્ષઃ હવે વૈશેષિકોને અભિમત સિદ્ધાંત આ છે : છ પદાર્થો સસ્વરૂપ હોવા છતાં પણ દ્રવ્યાદિ ત્રણમાં સત્તાગ છે, અને સામાન્યાદિ ત્રણમાં નથી.
(૧) આત્માથી જ્ઞાન અત્યંત ભિન્ન છે. (૨) મુક્તિ સચ્ચિદાનંદમય નથી. (૩) તેવા પ્રકારના સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારા આપની આજ્ઞાથી બહિસ્ત એવા કણાદમતાનુયાયી ઓએ હે ભગવાન, બહુ સારી સિદ્ધાંતરચના કરી છે. કલેકમાં જે સુસૂત્ર” પદ છે. તે ઉપહાસગભિત છે. જેમ હું સખે, શું કહ, તારા વડે ઘણે જ ઉપકાર કરાયે છે ! ઇત્યાદિ વચન જેમ કટાક્ષરૂપ છે તેમ “શોભનું સૂત્ર—સુસૂત્રમ' એ પદ પણ ઉપહાસરૂપ છે. કેમ કે તેઓથી રચિત સિદ્ધાંત યુક્તિથી રિક્ત (હિન) છે. અને કાર્ય કોષના અનુસારે સૂત્ર શબ્દ, ગ્રંથ, તંતુ અને વ્યવસ્થા અર્થમાં છે.
- જૈન દર્શન કહે છેઃ સરખી રીતે સર્વ પદાર્થો સદુબુદ્ધિથી ય હોવા છતાં પણ તેઓ દ્રવ્ય, ગુણ અને કર્મમાં સત્તા સંબંધ સ્વીકારે છે, અને સામાન્ય, વિશેષ અને સમવાયમાં સત્તા માનતા નથી તે ખરેખર મોટી દેખતી ચેરી સમાન છે. કેમ કે સત્તા શબ્દનો અર્થ વિચારતાં સત્તા પ્રત્યેક દ્રવ્યમાં ઘટી શકે છે. તે આ પ્રમાણે સત-અસ્તિત્વ અને તે અસ્તિત્વ એ વસ્તુનું સ્વરૂપ છે. તેવા પ્રકારનું અસ્તિત્વ (વસ્તુનું સ્વરૂ૫) તમારા વડે સમગ્ર પદાર્થમાં સ્વીકારાયું છે છતાં પણ અર્ધજરતી (અધી યુવતી અને અધી વૃદ્ધ એવી સ્ત્રીઓની જેમ દ્રવ્યાદિત્રણમાં સત્તા સ્વીકારો છે અને સામાન્યાદિ ત્રણમાં સત્તા સંબંધ નથી માનતા, એ ખરેખર આપનું મહાન સાહસ છે!
(टीका ) अनुवृत्तिप्रत्ययाभावाद् न सामान्यादित्रये सत्तायोग इति चेत् । न, तत्राप्यनुवृत्तिप्रत्ययस्यानिवार्यत्वात् । पृथिवीत्वगोत्वघटत्वादिसामान्येषु सामान्य सामान्यमिति; विशेषेष्वषि बहुत्वाद् अयमपि विशेषोऽयमपि विशेष इति; समवाये च प्रागुक्तयुक्त्या तत्तादच्छेदकभेदाद् एकाकारप्रतीतेरनुभवात् ।
(અનુવાદ) વૈશેષિક દર્શન કહે છે : સામાન્ય ત્રણમાં અનુવૃત્તિ પ્રત્યય (એકાકાર બુદ્ધિ)ને અભાવ હોવાથી તેમાં સત્તા સંબંધ નથી. અને દ્રવ્યાત્રિમાં અનુવૃત્તિ પ્રત્યય છે, તેથી તેમાં સત્તાનો સંબંધ થાય છે.
જૈન દર્શન કહે છે : સામાન્યાદિત્રણમાં પણ અનુવૃત્તિ પ્રત્યય અનિવાર્ય છે, કેમ કે પૃ પીત્વ, ગોત્વ અને ઘટતાદિ સામાન્યમાં “રૂ સામાન્યમ્ સામાન્ય” તેવા પ્રકારની પ્રતીતિ જરૂર થાય છે. તેમજ વિશે પણ ઘણું હેવાથી અચં વિરોષ જયં વિશેજ: ઈત્યાકારક પ્રતીતિ વિશેષમાં પણ થાય છે. તેવી જ રીતે સમવાયમાં પણ ઘટવાવ છેદન ઘટસમવાય, પટવાવ છેદેન પટ સમવાય ઈત્યાદિ ભિન્ન ભિન્ન અવચ્છેદકના ભેદથી સમવાયમાં પણ એકાકાર પ્રતીતિ થાય છે. આ રીતે સામાન્યાદિત્રણમાં અનુવૃત્તિ પ્રત્યય ઘટતો હોવાથી સામાન્યાદિત્રણમાં પણ સત્તાને સંબંધ થઈ શકે છે,
Page #89
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य, द्वा. श्लोक : ८ (टीका ) स्वरूपसत्त्वसाधम्र्येण सत्ताध्यारोपात् सामान्यादिष्वपि सत्सदित्यनुगम इति चेत्, तर्हि मिथ्याप्रत्ययोऽयमापद्यते । अथ भिन्नस्वभावेऽवेकानुगमो मिथ्यैवेति चेद् द्रव्यादिष्वपि सत्ताध्यारोपकृत एवास्तु प्रत्ययानुगमः । नैवम् । असति मुख्येऽध्यारोपस्यासम्भवाद् द्रव्यादिपु मुख्योऽयमनुगतः प्रत्ययः, सामान्यादिषु तु गौण इति चेत् । न, विपर्ययस्यापि शक्यकल्पनत्वात् ।
(अनुवाह) વૈશેષિક દર્શન કહે છે : સામાન્યાદિત્રણમાં જે એકાકાર બુદ્ધિ થાય છે તે જેમ द्र०याहिशुभां मस्तित्१३५ २१३५ सत्ताना सायभ्य 43 'इदं सत् इद सत्' ५त्या४।२४ प्रतात थाय छे, तेभ सामान्यात्रिमा ५५ २१३५ सत्ताना साधभ्यथी 'सत्' त्या४।२४ પ્રતીતિ ઉપચારથી થાય છે.
જૈન દર્શન કહે છે જે એ રીતે સામાન્યાદિમાં સત્તાને ઉપચાર માનશે તે તેમાં જે સત પ્રત્યય થાય છે તે મિથ્યા થશે.
વૈશેષિક દર્શન કહે છે : ભિન્ન ભિન્ન સ્વભાવવાળા પદાર્થોમાં જે એકાકાર પ્રતીતિ થાય છે તે મિથ્યા જ હોય છે.
જૈન દર્શન કહે છે : તે એ રીતે દ્રવ્ય, ગુણ અને કર્મમાં પણ સત્તાને ઉપચાર કરવાથી તેમાં પણ સમ્પ્રતીતિ મિથ્યા કેમ નહીં થાય?
વૈશેષિક દર્શન કહે છે : મુખ્ય અર્થમાં ઉપચારને અસંભવ છે તેથી દ્રવ્યાદિ ત્રણમાં અનુવૃત્તિ પ્રત્યય મુખ્ય રૂપે રહે છે, તેથી તેમાં સત્તા સંબંધ મુખ્ય છે અને સામાન્યાદિ ત્રણમાં અનુવૃત્તિ પ્રત્યય નહી હેવાના કારણે તેમાં સત્ પ્રત્યય ગૌણ રૂપે
જૈન દર્શન કહે છે: વિનિગમના વિરહથી (યુક્તિનો અભાવ હોવાથી) દ્રવ્ય, ગુણ અને કર્મમાં સત્તા ગણરૂપે અને સામાન્યાદિ ત્રણમાં મુખ્યરૂપે સત્તા છે તેવા પ્રકારની વિપર્યય (ઉલટી) કલ્પના કેમ નહીં થાય? અર્થાત્ સામાન્યાદિમાં મુખ્ય અને દ્રવ્યાદિમાં ગૌણ સત્તા માની શકાશે.
(टीका ) सामान्यादिषु बाधकसम्भवाद् न मुख्योऽनुगतः प्रत्ययः, द्रव्यादिषु तु तदभावाद् मुख्य इति चेद् , ननु किमिद बाधकम् । अथ सामान्येऽपि सत्ता ऽभ्युपगमे अनवस्था, विशेषेषु पुनः सामान्यसद्भ वे स्वरूपहानिः' समवायेऽपि सत्ताकल्पने तदवृत्त्यर्थ सम्बन्धा-तराभाव इति बाधकानीति चेत् । न । सामान्येऽपि सत्ताकल्पने यद्यनवस्था, तर्हि कथं न सा द्रव्यादिषु । तेषामपि स्वरूपसचायाः प्रागेव विद्यमानत्वात् । विशेषेषु पुनः सत्ताभ्युपगमेऽपि न रूपहानिः, स्वरूपस्य प्रत्युनोत्तेजनात् । निःसामान्यस्य विशेषस्य क्वचिद प्यनुपलम्भात् । समवायेऽपि समवायत्वलक्षणायाः स्वरूपसत्तायाः स्वीकारे उपपद्यत एवाविष्वग्भावात्मकः सम्बन्धः, अन्यथा तस्य स्वरूपाभावप्रसङ्गः । इति बाधकाभावात् तेष्वपि द्रव्यादिवद् मुख्य एव सत्तासम्बन्ध इति व्यर्थ द्रव्यगुणकर्मस्वेव सत्ताकल्पनम् ।
Page #90
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
(અનુવાદ) વૈશેષિક દર્શન કહે છે: દ્રવ્યાદિ ત્રણમાં મુખ્ય સત્તા માનવામાં કોઈ બાધ નથી પરંતુ સામાન્યાદિમાં બાધકનો સંભવ હોવાથી તેમાં સત્તા સંબંધ નથી. સામાન્યમાં જે સત્તા સ્વીકારવામાં આવે તે અનવસ્થા દેષ આવે છે, અને વિશેષમાં સત્તા સંબંધ માનવામાં આવે તે વિશેષના સ્વરૂપની હાનિ થાય છે. તેમજ સમવાયમાં પણ અન્ય કેઈ સંબંધના અભાવે સત્તા સંબંધ નથી. આ રીતે બાધકને સંભવ હોવાથી સામાન્યાદિ ત્રણમાં મુખ્યથી સત્તાને યોગ નથી.
જૈન દર્શન કહે છે: એ તમારું કથન ઠીક નથી. કેમ કે સામાન્યમાં સત્તા માનવાથી જે અનવસ્થા દોષ આવતું હોય તે દ્રવ્ય, ગુણ અને કર્મમાં પણ સત્તા માનવાથી અનવસ્થા દેષ કેમ નહી આવે ? કેમ કે સામાન્યમાં જેમ સ્વરૂપ સત્તા પહેલેથી વિદ્યમાન છે તેમ દ્રવ્યાદિ ત્રણમાં સ્વરૂપ સત્તા પહેલેથી જ વિદ્યમાન છે! હવે, દ્રખ્યાદિ ત્રણ પદાર્થો સત્રૂપ હોવા છતાં પણ તેમાં અન્ય સત્તા માને છે તે તે અન્ય સત્તામાં પણ એક ભિન્ન સત્તા માનવી પડશે. આ રીતે ઉત્તરોત્તર સત્તાની કલ્પના કરવાથી દ્રવ્યાદિમાં પણ અનવસ્થા દોષ આવશે. તેમજ વિશેષમાં પણ સત્તા સ્વીકારવાથી તેના સ્વરૂપની હાનિ નહીં થાય પ્રત્યુત વિશેષના સ્વરૂપની સિદ્ધિ થશે, કેમ કે સ્વરૂપ રૂપ સામાન્યથી રહિત એવા વિશેષ
પણ જોવામાં આવતા નથી. તેવી જ રીતે સમવાયમાં પણ સામાન્યરૂપ સત્તા સ્વીકારવાથી અવિષ્યભાવ (તાદાત્મ્ય) સંબંધની સિદ્ધિ થશે; કેમ કે સમવાયમાં સત્તા સંબંધ માનવામાં ના આવે તે સમવાયના સ્વરૂપને જ હાસ થશે. માટે દ્રવ્યાદિની જેમ સામાન્યાદિ ત્રણમાં પણ મુખ્ય સત્તા સંબંધ માનવામાં કઈ પણ જાતને બાધ આવતો નથી. આ પ્રમાણે છ એ પદાર્થોમાં સત્તા ઘટતી હોવા છતાં પણ દ્રવ્યાદિ ત્રણમાં સત્તા છે અને સામાન્યાદિ ત્રણમાં સત્તા સંબંધ નથી તેવા પ્રકારની તમારી કલ્પના વ્યર્થ છે.
__ (टीका) किश्च, तैर्वादिमिर्यो द्रव्यादित्रये मुख्यः सत्तासम्बन्धः कक्षीकृतः सोऽपि विचार्यमाणो विशीयेत । तथाहि-यदि द्रव्यादिभ्योऽत्यन्तविलक्षणा सत्ता, तदा द्रव्यादीन्यसद्रपाणि स्युः । सत्तायोगात् सत्त्वमस्त्येवेति चेत्, असतां सत्तायोगेऽपि कुतः सत्त्वम् ? सतां तु निष्फलः सत्तायोगः । स्वरूपसत्व भावानामस्त्येवेति चेत्, तर्हि किं शिखण्डिना सत्तायोगेन ? सत्तायोगात् प्रागू भावो न सत् , नाप्यसत् , सत्तायोगात् तु सन्निति चेद्, वाङ्मात्रमेतत् । सदसद्विलक्षणस्य प्रकारान्तरस्यासम्भवात् । तस्मात् सतामपि स्यात् क्वचिदेव सत्तेति तेषां वचन विदुषां परिषदि कथमिव नोपहासाय जायते ? ।
(અનુવાદ). તેમજ તેઓ (વૈશેષિક દ્રવ્યાદિ ત્રણમાં મુખ્યસત્તા સંબંધ સ્વીકારે છે. તે પણ વિચાર કરવાથી અસંગત કરે છે. તે આ પ્રમાણે જે દ્રવ્યાદિથી સત્તા અત્યંતભિન્ન હોય તે દ્રશ્યાદિ અસત્ થશે. એમ ના કહેશે કે દ્રથાદિથી સત્તા અત્યંત ભિન્ન હોવા છતાં
સ્થા. ૧૦
Page #91
--------------------------------------------------------------------------
________________
७४
અન્ય..જો : ૮
પણ સત્તાના સંબંધથી દ્રાદિ સત્ સ્વરૂપ થાય છે ! કેમ કે આકાશપુષ્પની જેમ જે પદાર્થ સ્વય' અસત્ હોય તેમાં સત્તા-સંખ ́ધ કેવી રીતે ઘટી શકશે ? અને તે દ્રવ્યાદિ સ્વયં સતૃરૂપ હાય તે તે સંતુ પદાર્થોમાં સત્તા સંબ ંધ કરવા તે નિપ્રવેાજન છે. યદિ કહેશે કે પદાર્થોમાં સ્વરૂપસત્તા વિદ્યમાન છે જ, પર`તુ અનુવૃત્તિ પ્રત્યયના કારણરૂપ સત્તાના અભાવ હાવાથી દ્રવ્યાદિ ત્રણમાં સત્તા સંબંધ સ્વીકારવામાં આવે છે. તે પણ આપનું કથન ખરાખર નથી. કેમ કે પદાર્થોમાં અસ્તિત્વરૂપ સ્વરૂપસત્તાથી જ સત્ સત ઇત્યાકારક પ્રતીતિ થાય છે તેા પછી અકિચિત્કારી એવા સત્તાના સંબંધ માનવાથી શું? જો કહેશેા કે સત્તાના સંબંધ પહેલાં દ્રવ્યાદિ પદાર્થાં સત્ નથી અને અસત્ નથી, પરંતુ સત્તાના સંખ’ધથી સતરૂપ બને છે. તે પણ તમારૂં કથનમાત્ર છે. કેમ કે સત્ અને અસત્ સિવાય આપના મતમાં અન્ય કોઈ પ્રકારનેા સંભવ નથી કે જેથી આપના વડે સત્તા સંબંધ પહેલાં વ્યાદિ ‘ન સત્' અને ‘ન અસત્' માની શકાય ? આથી સંપૂર્ણ પદાર્થો સત્ સ્વરૂપ હાવા છતાં પણ અમુકમાં સત્તા સંબંધ છે અને અમુક પદ્માર્થોમાં નથી, તેવા પ્રકારનુ વૈશેષિકાનું વચન વિદ્વાનેાની સભામાં ઉપહાસપાત્ર કેમ ના થાય ? ( टीका ) ज्ञानमपि कान्तेनात्मनः सकाशाद् भिन्नमिष्यते, तदा तेन चैत्रज्ञानेन मैत्रस्येव नैव विषयपरिच्छेदः स्यादात्मनः । अथ यत्रैवात्मनि समवायसम्बन्धेन समवेत ज्ञानं तत्रैव भावावभासं करोतीति चेत् ! न, समवायस्यैकत्वाद् नित्यत्वाद् व्यापकत्वाच्च सर्वत्र वृत्तेरविशेषात् समवायवदात्मनामपि व्यापकत्वादेकज्ञानेन सर्वेषां विषयावबोधप्रसङ्गः । यथा च घटे रूपादयः समवायसम्बन्धेन समवेताः तद्विनाशे च तदाश्रयस्य घटस्यापि विनाशः एवं ज्ञानमप्यात्मनि समवेत तच्च क्षणिकं, ततस्तद्विनाशे आत्मनोऽपि विनाशापत्तेरनित्यत्वापत्तिः ।
-
(અનુવાદ)
જો આત્માથી જ્ઞાન અત્યંત ભિન્ન માનશેા તે, ચૈત્રથી ચૈત્રનું જ્ઞાન અત્ય ંત ભિન્ન છે, તેથી મત્રના જ્ઞાન વડે ચૈત્રને જેમ પદ્માનું જ્ઞાન થતું નથી, તેમ રૌત્રના આત્માથી પણ જ્ઞાન અત્યંત ભિન્ન હોવાને કારણે ચૈત્રના આત્માને પણ પેાતાના જ્ઞાનથી પદ્દા નું જ્ઞાન થશે નહી. જો કહેશે કે જે આત્મામાં સમાય સંખ ધ વડે જ્ઞાન સમવેત (જોડાયુ) હોય છે, તે જ આત્માને પદાર્થનું જ્ઞાન થાય છે. એ પણ તમારૂં કથન ખરાખર નથી, કેમ કે સમવાય સંબધ એક, નિત્ય અને વ્યાપક હે!વાથી પ્રત્યેક પદાર્થોમાં સમાનરૂપે રહે છે, તેમ આત્માનું પણ વ્યાપકપણું હાવાથી એક આત્માના જ્ઞાન વડે સર્વે આત્માઓને પદાર્થાંનું જ્ઞાન થશે. તેમ જ જેવી રીતે ઘટમાં રૂપાદિ સમવાયસંબંધ વડે રહે છે અને તે રૂપાદિના નાશ થવાથી તેના આશ્રયભૂત ઘટના પણ નાશ થાય છે; તેવી જ રીતે આત્મામાં પણ જ્ઞાન સમવાયસંબંધ વડે રહે છે અને જ્ઞાન ક્ષણિક હોવાને કારણે તેના નાશ થવાથી જ્ઞાનના આશ્રયભૂત આત્માનેા પણ નાશ થશે; એ રીતે આત્માના વિનાશ થવાથી આત્મામાં અનિત્યપણું પ્રાપ્ત થશે,
Page #92
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी | (W) ગણાતું સમરાન જ્ઞાનામની સત્તા / જિંતુ gવ સમવારઃ केन तयोः सम्बध्यते ? समवायान्तरेण चेद् अनवस्था । स्वेनैव चेत्, किं न ज्ञानात्मनारपि तथा ? अथ यथा प्रदीपस्तत्स्वाभाव्याद् आत्मानं परं च प्रकाशयति, तथा समवायस्येहगेव स्वभावो यदात्मान, ज्ञानात्मानौ च सम्बन्धयतीति चेत्, ज्ञानात्मनोरपि किं न तथास्वभावता येन स्वयमेवैतौ सम्बध्येते ? किञ्च, प्रदीपदृष्टाજોઈ મવાલે ન વાપરીતિ . વતઃ છીપાવત્ ટ, ગાળ તા ઘર્મ, धर्मधर्मिणोश्च त्वयात्यन्त भेदोऽभ्युपगम्यते तत्कथं प्रदीपस्य प्रकाशात्मकता? तदभावे च स्वपरप्रकाशस्वभावताभणितिनिर्मूलैव ।
(અનુવાદ) ભલે જ્ઞાન અને આત્માને સમવાય સંબંધ વડે સંબંધ માનો તે પણ તે સમવાય જ્ઞાન અને આત્મામાં કયા સંબંધથી રહે છે? એમ ના કહેશો કે જ્ઞાન અને આત્મામાં રહેવાવાળ સમવાય અન્ય સમવાય સંબંધથી રહે છે! તે તે સમવાયને રહેવા માટે ત્રીજો કઈ સમવાય જઈએ ! આ રીતે અનંત સમવાય માનવાથી અનવસ્થા દેપ આવશે, જે કહેશે કે સમવાય સ્વયં સ્વસ્વરૂપથી જ આત્મા અને જ્ઞાનમાં રહે છે, તો તે પ્રમાણે જ્ઞાન અને આમાં સ્વયં સ્વસ્વરૂપથી કેમ નહીં રહી શકે? કે તેને સંબંધ કરવા માટે સમવાય નામના અતિરિક્ત પદાર્થને માન પડે. એમ ના કહેશે કે દીપક જેમ સ્વ-સ્વભાવથી જ સ્વ અને પરને પ્રકાશિત કરે છે, તેમ સમવાયને પણ એવા પ્રકારને સ્વભાવ છે કે પોતે પણ રહેશે અને જ્ઞાન તથા આત્માને પણ સંબંધિત કરશે. જે સમવાયમાં તમે આ રીતે માને છે તે, જ્ઞાન તથા આત્મા પણ સ્વસંબંધથી કેમ નહીં રહી શકે ? કે જેથી તે બનેને સંબદ્ધ કરવા માટે એક ભિન્ન સમવાયની વ્યર્થ કલ્પના કરવી પડે. વળી તમારાં ઉપર્યુક્ત કથનની સિદ્ધિને માટે જે પ્રદીપનું દષ્ટાંત આપે છે તે પણ ઘટી શકશે નહીં; કેમ કે દીપક દ્રવ્ય છે અને પ્રકાશ એ તેને ધમે છે. તમે ધર્મ અને ધમીને અત્યંત ભિન્ન માને છે, તેથી દીપકનું પ્રકાશથી અત્યંત ભિન્નપણું હોવાને કારણે દીપકનું પ્રકાશસ્વરૂપ જ ઘટી શકતું નથી, તે તેની (દીપકની) સ્વ-પરપ્રકાશક્ષણની જે વાત કરે છે તે આપના મતે નિરાધાર છે.
(टीका) यदि च प्रदीपात् प्रकाशस्यात्यन्तभेदेऽपि प्रदीपस्य स्वपरप्रकाशकत्वमिष्यते, तदा घटादीनामपि तदनुषज्यते, भेदाविशेषात् । अपि च तौ स्वपरसम्बन्धस्वभावौ समवायाद् भिन्नौ स्याताम् , अभिनौ वा ? यदि भिन्नौ, ततस्तस्यैतौ स्वभावाविति. कथ' सम्बन्धः ? सम्बन्धनिबन्धनस्य समवायान्तरस्यानवस्थामयादनभ्युपगमात् । अयाभिन्नौ, ततः समवायमात्रमेव । न तौ, तदव्यतिरिक्तत्वात् तत्स्वरूपवदिति । किश्च, यथा इह समवायिषु समवाय इति मतिः समवाय विनाप्युपपन्ना, तथा इहात्मनि ज्ञानमित्ययमपि प्रत्ययस्त विनैव चेदुच्यते, तदा को दोषः?
Page #93
--------------------------------------------------------------------------
________________
ન્યારા. તાકો: ૮
(અનુવાદ) જે દીપકથી પ્રકાશ અત્યંત ભિન્ન હોવા છતાં પણ દીપકને સ્વ-પરપ્રકાશક કહે તે ઘટ આદિને પણ સ્વ-પરપ્રકાશક કહેવામાં કઈ વધે ન હોવો જોઈએ! કારણ કે દીપકની જેમ ઘટ વગેરે પણ પ્રકાશથી અત્યંત ભિન્ન છે.
વળી, સ્વ અને પર પદાર્થોમાં સંબંધ કરાવનાર સમવાયને સ્વભાવ સમવાયથી ભિન્ન છે કે અભિન? જે ભિન કહે તે એ સમવાયને સ્વભાવ જ ન બની શકે! અને સ્વભાવ ભિન્ન હોવા છતાં પણ બીજા સમવાયથી સમવાયની સાથે એને સંબંધ માને તે અનવસ્થા દેષ આવશે. જે અભિન કહે તે એને સમવાય જ કહે જોઈ એ ! એને સમવાયથી જુદે માનવાની જરૂર નહીં. જેમ સમવાયથી સમવાયનું સ્વરૂપ અભિન્ન છે તેવી રીતે.
વળી એક વાત. જેમ “આ સમવાયીઓમાં સમવાય છે આ બુદ્ધિ સમવાય વિના પણ ઘટી શકે છે તેવી રીતે પ્રસ્તુતમાં “આત્મામાં જ્ઞાન એવું જ્ઞાન પણ સમષાય વિના કેમ ન કહેવાય? એમ કહેવામાં શો દોષ?
(टीका)-अथात्मा कर्ता, ज्ञान च करणं, कर्तृकरणयोश्च वर्धकिवासीव भेद एव प्रतीतः, तत्कथं ज्ञानात्मनोरभेदः इति चेत् । न, दृष्टान्तस्य वैषम्यात् । वासी हि बाह्य करणं, ज्ञान चान्तरं तत्कथमनयोः साधर्म्यम् ? न चैव करणस्य સૈવિઘમાલિત | તાલુarmi
"करणं द्विविध ज्ञेयं बाह्यमाभ्यन्तरं बुधैः ।। ___यथा लुनाति दागेण मेरुं गच्छति चेतसा" ॥ . यदि हि किञ्चित्करणमान्तरमेकान्तेन भिन्नमुपदर्यते, ततः स्याद् दृष्टान्तदाान्तिकयोः साधर्म्यम् , न च तथाविधमस्ति । न च बाह्यकरणगतो धर्मः सर्वोऽप्यान्तरे योजयितुं शक्यते, अन्यथा दीपेन चक्षुषा देवदत्तः पश्यतीत्यत्रापि दीपादिवत् चक्षुषोऽप्येकान्तेन देवदत्तस्य भेदः स्यात् । तथा च सति लोकप्रतीतिविरोध इति ।
(અનુવાદ) વૈશેષિક આત્મ કર્તા છે અને જ્ઞાન કરણ છે, એવી માન્યતા ધરાવે છે. તે કહે છે: જેમ સુથાર તેનાથી ભિન્ન એવા વાંસલા વડે પિતાનું કાર્ય સિદ્ધ કરે છે તેમ આત્મા પણ કર્તા હેઈને પિતાથી ભિન્ન એવા જ્ઞાનરૂપ કરણ વડે પદાર્થોને જાણે છે! આથી કર્તા અને કરણ રૂપે આત્મા અને જ્ઞાનને ભેદ પ્રતીત થાય છે.
જૈન દર્શન કહે છે; આપનું એ કથન બરાબર નથી, કેમકે સુથાર અને વાંસલાનું દષ્ટાંત જ વિષમ છે. વાંસલે એ બાહા કરણ છે અને જ્ઞાન એ આત્યંતર કરણ છે, તેથી બાહ્ય અને આત્યંતર કરણનું સાધમ્ય કઈ રીતે થશે? તેમજ બાહ્ય અને અત્યંતર, બે પ્રકરણનાં કારણે પ્રસિદ્ધ છે, વૈયાકરણે પણ કહે છે કે પંડિત પુરુષોએ બાહ્ય અને
Page #94
--------------------------------------------------------------------------
________________
અર્થાન્ય. ઢા. જોř : ૮
આભ્યંતરના ભેદથી કરણ એ પ્રકારનાં કહ્યાં છે. વાંસલા રૂપ બાહ્ય કરણ વડે સુથાર કાષ્ઠાદિને છેલે છે, અને મનરૂપ અભ્યંતર કરણ વડે આત્મા મેરુ પર્વતે પહેાંચે છે. વાંસલારૂપ ખાદ્ય કરણથી સુથારરૂપ કર્તા જેમ ભિન્ન છે, તેમ જ્ઞાનરૂપ આભ્ય તરીકરણથી આત્મરૂપ કર્યાં ભિન્ન હોય તે દૃષ્ટાંત દાŠન્તિકનુ સાધ થાત; પરંતુ સુધાર અને વાંસલાની જેમ આત્માથી જ્ઞાન ભિન્ન નથી પણ અભિન્ન છે, તેથી દૃષ્ટાંત દાન્તિકનુ સાધમ્ય કઈ રીતે ઘટી શકશે ? તેમજ બાહ્ય કરણમાં રહેલા સઘળાએ ધર્માં આભ્યંતર કરણમાં આવી શકતા નથી. જે ખાદ્ય કરણમાં રહેલા સઘળા ધર્માં આભ્યંતર કરણમાં આવતા હાય તેઃ દેવદત્ત દીપક વડે અને નેત્ર વડે જુએ છે તેમાં દીપકરૂપ બાહ્ય કરણની જેમ નેત્રરૂપ આભ્યંતર પણ દેવદત્તથી સર્વથા ભિન્ન થવુ જોઈએ અને એ પ્રમાણે દેવદત્તથી નેત્રની ભિન્નતા થાય તેા એ પ્રતીતિ લેાકવિરુદ્ધ થશે.
(ટીક્ષા)વિષ, સાધ્વનિજોડ વાસીશિષ્ટાન્તઃ । દિ-નાય वर्धकः काष्ठमिदमनया वास्या घटयिष्ये' इत्येवं वासीग्रहणपरिणामेनापरिणतः सन् तामगृहीत्वा घटयति, किन्तु तथा परिणतस्तां गृहीत्वा । तथा परिणामे च वासिरपि तस्य काष्ठस्य घटने व्याप्रियते पुरुषोऽपि । इत्येव लक्षणैः कार्यसाधकत्वात् वासीवर्धक्योरभेदोऽप्युपपद्यते । तत्कथमनयोर्भेद एव इत्युच्यते ? एवमात्मापि 'विवक्षितमर्थमनेन ज्ञानेन ज्ञास्यामि' इति ज्ञानग्रहणपरिणामवान् ज्ञानं गृहीत्वार्थ व्यवस्यति । ततश्च ज्ञानात्मनोरुभयोरपि संवित्तिलक्षणैक कार्यसाधकत्वादभेद एव । एवं कर्तृकरणयोग्भेदे सिद्धे संवित्तिलक्षण कार्य किमात्मनि व्यवस्थित, आहोस्विद् विषये इति वाच्यम् । आत्मनि चेत्, सिद्धं नः समीहितम् । विषये चेत्, कथमात्मनोऽनुभवः प्रतीयते ? अथ विषयस्थितसंवित्तेः सकाशादात्मनोऽनुभवः, तर्हि किं न पुरुषान्तरस्यापि ? तद्भेदाविशेषात् ।
७७
(અનુવાદ)
વાસી અને વર્ષાંકી (વાંસલે અને સુથાર)નું દૃષ્ટાંત સાથ્યથી પણ રહિત છે, તે આ પ્રમાણે : ‘હુ' આ કાષ્ઠની વાંસલા વડે લાકડી બનાવીશ.' આવ પ્રકારના વિચાર કર્યા વિના સુથાર પાતે વાંસલાને ગ્રહણ કરીને કાષ્ઠને તે નથી, પરંતુ ‘હું વાંસલા વડે દંડ બનાવીશ’ તેવા પ્રકારના પરિણામમાં પરિણત થયેલ સુથાર વાંસલાને ગ્રહણ કરીને કાષ્ઠને છેલે છે, તેવી રીતે વાંસલે પણુ કાષ્ઠને છેલવામાં પ્રવૃત્ત ખને છે; તેથી સુથાર અને વાંસલામાં દંડ બનાવવા રૂપ એક અથ ક્રિયાની અપેક્ષાએ તે ખંનેમાં જેમ અભેદ છે, તેમ આત્મા પણ હું અમુક પટ્ટાને જ્ઞાન વડે જાણીશ.' આ પ્રકારે પદ્માને જાણવામાં પરિણત થએલે આત્મા જ્ઞાન દ્વારા પદાર્થને જાણે છે. આથી જ્ઞાન અને આત્મા જાણુવારૂપ એક અક્રિયાનાં સાધક હોવાથી તે બંનેમાં અભેદની સિદ્ધિ થાય છે. તેતી જ્ઞાન અને આત્મામાં ભેદ્ય સિદ્ધ કરવાવાળું તમારૂં વાંસલે અને સુથારનું દૃષ્ટાંત સાથ્યથી રહિત છે.
આ પ્રકારે આત્મારૂપ કર્તા અને જ્ઞાનરૂપ કરણમાં અભેદ્યની સિદ્ધિ થતી હાવાથી જૈન દર્શન વૈશેષિકને કહે છે કેઃ તમે આત્માથી જ્ઞાન ભિન્ન માને છે તે તે જ્ઞાન
Page #95
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
આત્મામાં રહે છે કે પદમાં ? જે જ્ઞાન આત્મામાં રહેલુ હોય તે એ અમારા (જૈન) સિદ્ધાંતને અનુકૂલ છે, કેમકે અમે પણ જ્ઞાન આત્મામાં જ રહેલું માનીએ છીએ. એમ ના કહેશે। કે પદાર્થમાં રહેલ છે'! તે પટ્ટામાં રહેલા જ્ઞાનથી આત્માને સુખદુઃખનેા અનુભવ થઇ શકશે નહી. કેમકે પદાર્થમાં રહેલું જ્ઞાન આત્માથી અત્યંત ભિન્ન છે. જો પદામાં રહેલા જ્ઞાનથી પણ આત્માને સુખદુઃખનું સંવેદન થતું હોય તો તે પટ્ટામાં રહેલા જ્ઞાનથી અન્ન અન્ય આત્માઓને પણ સુખદુઃખનું સવેદન થવુ જોઇએ ! કારણકે પદાર્થમાં રહેલું જ્ઞાન જેવી રીતે એક આત્માથી ભિન્ન છે, તેવી રીતે અન્ય અન્ય આત્માએથી પણુ ભિન્ન છે, માટે પટ્ટાથ'માં રહેલા જ્ઞાનથી જો એક આત્માને અનુભવ થાય તે તેવી જ રીતે ખીજા આત્માઓને પણ અનુભવ થવા જોઇએ ! જો તે જ્ઞાનથી એક આત્માને અનુભવ ના થતા હાય તેા અન્ય આત્માઓને પણ અનુભવ ન થાય અને આ રીતે જગત અજ્ઞાનરૂપ બની જશે ! માટે એમ કહીએ છીએ કે જ્ઞાન આત્માથી અભિન્ન હાવાથી આત્મામાં જ રહેછે, એમ માને.
७८
(टीका ) अथ ज्ञानात्मनोरभेदपक्षे कथं कर्तृकरणभावः इति चेत् ननु यथा सर्प आत्मानमात्मना वेष्टयतीत्यत्र अभेदे यथा कर्तृकरणभावस्तथात्रापि । अथ परिकल्पितोऽयं कर्तृकरणभाव इति चेद् ? वेष्टनावस्थायां प्रागवस्थाविलक्षणगतिनिशेषलक्षणार्थक्रियादर्शनात् कथं परिकल्पितत्वम् ? न हि परिकल्पनाशतैरपि शैलस्तम्भ आत्मानमात्मना वेष्टयतीति वक्तुं शक्यम् । तस्मादभेदेऽपि कर्तृकरणभावः सिद्ध एव । किञ्च, चैतन्यमिति शब्दस्य चिन्त्यतामन्वर्थः । चेतनस्य भावश्चैतन्यम् । चेतनश्वात्मा त्वयापि कीर्त्यते । तस्य भावः स्वरूपं चैतन्यम् । यश्च यस्य स्वरूपं न तत् ततो भिन्नं भवितुमर्हति । यथा वृक्षाद् वृक्षस्त्ररूपम् ।
(અનુવાદ )
જૈશેષિક :– જ્ઞાન અને આત્માના અભેદ માનશેા તે કતૃ-કરણભાવ બની શકશે નહીં. જૈન :- જેમ સપ` સ્વયંપાતા વડે પોતાને વીંટે છે, ત્યાં અભેદમાં જેમ કઈં -કરણભાવ થઈ શકે છે, તેમ અહીં પણુ આત્મા અને જ્ઞાનમાં અભેદપણું હાવા છતાં પણ કેતુ કરણુભાવ માનવામાં કઈ પણ બુધ આવતા નથી. એમ ના કહેશે કે સમાં જે પહેલાં તેની ગતિના નિરાધરૂપ ક્રિયા દેખવામાં આવતી હાવાથી તેને કલ્પિત કહી શકાય નહી. તેમજ સે'કડા કલ્પનાઓ કરવા છતાં પણ પાષાણુને સ્ત ંભ સ્વયં પોતાને પાતા વડે વીટી શતે નથી! માટે અભેદમાં કર્તા અને કરણને કલ્પિત કહેવું તે ઠીક નથી. વળી ચેતનના ભાવને-સ્વરૂપને ચૈતન્ય કહે છે, તેમજ તમે પણ આત્માને ચેતન-સ્વરૂપ માને છે, તેથી ઉભયમત પ્રસિદ્ધ ચૈતન્ય એ આત્માનું સ્વરૂપ છે, જે જેનું સ્વરૂપ હોય તે તેનાથી ભિન્ન હોઈ શકતું નથી, જેમ વૃક્ષનુ સ્વરૂપ વૃક્ષથી ભિન્ન નથી, તેમ જ્ઞાન એ આત્માનું સ્વરૂપ હેવાથી આત્માથી ભિન્ન હાઈ શકતું નથી.
Page #96
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
(રા)-મથાતિ ચેતન ગાત્મા, પરં ચેતનાવાયાપાર, ન હતા, तथाप्रतीते: इति चेत् । तदयुक्तम् । यतः प्रतीतिश्चेत प्रमाणीक्रियते, तर्हि निर्बाधमुपयोगात्मक एवात्मा प्रसिद्धयति । न हि जातुचित् स्वयमचेतनोऽहं चेतनायोगात् चेतनः, अचेतने वा मयि चेतनायाः समवाय इति प्रतीतिरस्ति । ज्ञाताहमिति समानाधिकरणतया प्रतीतः । भेदे तथाप्रतीतिरिति चेत् ? न, कथंचित् तादाम्याभावे सामानाधिकरण्यप्रतीतेरदर्शनात् । यष्टिः पुरुष इत्यादिप्रतीतित्तु भेदे सत्युपचाराद् दृष्टा, न पुनस्तात्त्विकी । उपचारस्य तु बीजं पुरुषस्य यष्टिगतस्तब्धत्वादिगुणैरभेदः उपचारस्य मुख्यार्थस्पर्शित्वात् । तथा चात्मनि ज्ञाताहमिति प्रतीतिः कथश्चित् चेतनात्मतां गमयति तामन्तरेण ज्ञाताहमिति प्रतीतेरनुपपद्यमानत्वाद् घटादिवत् । न हि घटादिरचेतनात्मको ज्ञाताहमिति प्रत्येति । चैतन्ययोगाभावात् असौ न तथा प्रत्येति चेत् ? न. अचेतनस्यापि चैतन्ययोगात् चेतनोऽहमिति प्रतिपत्तेरनन्तरमेव निरस्तत्वात् । इत्यचेतनत्व सिद्धमात्मनो जडस्यार्थपरिच्छेदं पराकारोति तं पुनरिच्छता चैतन्यस्वरूपतास्य स्वीकरणीया ।
(અનુવાદ)
વૈશેષિક – આત્મ સમવાય સંબંધ વડે ચેતન સ્વરૂપ બને છે. પરંતુ સ્વયં ચેતન સ્વરૂપ નથી, કેમકે તેવા પ્રકારની પ્રતીતિ થતી નથી.
જૈન - એ પણ આ૫નું કથન ઠીક નથી. કારણકે જે તમે જ્ઞાનને પ્રમાણરૂપ સ્વીકારતા હો, તે આત્માને પણ નિરાબાધિતપણે ઉપગરૂપ માનવો પડશે, કેમકે હું સ્વયં અચેન છું પરંતુ ચેતનાના સંબંધથી ચૈતન્યવાન છું,' અથવા “અચેતન એવા મારા વિષે ચેતનાને સમવાય છે. આવા પ્રકારની પ્રતીતિ કયારેય પણ આત્મામાં થતી નથી, પરંતુ તેનાથી વિપરીત, આત્મા અને જ્ઞાનનું એકાધિકરણ હોવાથી હું જ્ઞાતા છું” તેવા પ્રકારની પ્રતીતિ થાય છે ! જે કહેશો કે આત્મા અને જ્ઞાનમાં ભેદ છે, તેથી જ તેમાં હું જ્ઞાનવાન છું'ઈત્યાકારક પ્રતીતિ થાય છે, તે પણ તમારું મન બરાબર નથી, કેમકે કથંચિત તાદામ્ય-અભિન્નતા વિના એકાધિકરણની પ્રતીતિ થઈ શકતી નથી. દા. ત. દંડમાં પુરુષની પ્રતીતિ થાય છે, ત્યાં ભેદ હોવા છતાં પણ ઉપચારથી અભેદ-પ્રતીતિ થાય છે, પરંતુ વાસ્તવિક થતી નથી. કેમકે દંડમાં રહેલા સ્તબ્ધતા આદિ ગુણેને પુરુષની સાથે કંઈક અભેદ છે, તેથી જ તેમાં ઉપચારથી અભેદનું જ્ઞાન થાય છે. કારણ કે ઉપચાર મુખ્ય અર્થને અનુલક્ષીને જ થાય છે. તેવી જ રીતે આત્મામાં હું જ્ઞાતા છું” તેવા પ્રકારની પ્રતીતિ જ્ઞાન અને આત્માના અભેદને અનુલક્ષીને જ ચેતન્ય સ્વભાવને જણાવે છે. કેમકે ચૈતન્ય વિના
જ્ઞાતા છું” તેવા પ્રકારની પ્રતીતિ થઈ શકતી નથી. જેમ ઘટમાં ચૈતન્ય નહીં હોવાથી હું જ્ઞાતા છું' તેવા પ્રકારની પ્રતીતિ સ્વપ્નમાં પણ થતી નથી.
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૦.
अन्ययोगव्य.द्वा. श्लोक : ८
=
આત્માને જે અચેતન માનવામાં આવે તે હું જ્ઞાનવાન છું તે પ્રકારની પ્રતીતિ ક્યારે પણ થશે નહીંપરંતુ આત્મામાં તે હું જ્ઞાતા છું તેવા પ્રકારની પ્રતીતિ વારંવાર થાય છે! તેથી સિદ્ધ થાય છે કે આત્મા ચતન્યસ્વરૂપ છે. એમ ના કહેશે કે અચેતનરૂપ ઘટમાં ચૈતન્ય સંબંધને અભાવ હોવાથી હું ચેતન છું” તેવા પ્રકારની પ્રતીતિ થઈ શકતી નથી. કેમકે અચેતનમાં ચૈતન્યના સંબધથી “હું ચેતન છું', તેવા પ્રકારની પ્રતીતિ થઈ શકતી નથી, તે વાત હમણાં જ અમે સમજાવી છે. આ રીતે આત્માને સ્વયં અચેતન માનવામાં આવે તે જડસ્વરૂપ આત્માને પદાર્થનું જ્ઞાન પણ થઈ શકશે નહીં. આથી આત્મામાં પદાર્થનું જ્ઞાન ઈચ્છતા હે તે આત્માનું ચૈતન્ય સ્વરૂપ સ્વીકારવું પડશે.
(टीका)-ननु ज्ञानवानहमिति प्रत्ययादात्मज्ञानयोर्भेदः, अन्यथा धनवानिति प्रत्ययादपि धनधनवतोभदाभावानुषङ्गः। तदसत् , ज्ञानवानहमिति नात्मा भवन्मते प्रत्येति, जडैकान्तरूपत्वात्, घटवत् । सर्वथा जडश्च स्यादात्मा, ज्ञानवानेहमितिप्रत्ययश्च स्याद् अस्य विरोधाभावात् इति मा निर्णैषीः । तस्य तथोत्पत्त्यसम्भवात् ज्ञानवानहमिति हि प्रत्ययो नागृहीते ज्ञानाख्ये विशेषणे, विशेष्ये चात्मनि जातूत्पद्यते, स्वमतविरोधात् । "नागृहीतविशेषणा विशेष्ये बुद्धिः" इति वचनात् ।
(અનુવાદ) વૈશેષિક : “હું જ્ઞાનવાન છું તેવા પ્રકારની પ્રતીતિથી આત્મા અને જ્ઞાનમાં ભેદની સિદ્ધિ થાય છે.
જે જ્ઞાન અને જ્ઞાનવાનમાં આ પ્રકારે ભેદ માનવામાં ના આવે તે હું ધનવાન છું” તેવી પ્રતીતિમાં ધન અને ધનવાનને પણ ભેદ ન માન જોઈએ,
જૈન : એ પણ આપનું કથન ઠીક નથી, કેમ કે આપના મતે તે આત્મા ઘટની જેમ સર્વથા જડસ્વરૂપ છે. તેથી “હું જ્ઞાનવાન છું” ઈત્યાકારક પ્રતીતિ થશે નહિ. કેમકે ઘટની જેમ જડ એવા આત્મામાં તેવા પ્રકારની પ્રતીતિનો સર્વથા વિરોધ આવે છે ! તેથી જડ આત્મામાં “હું જ્ઞાનવાન છું” ઈત્યાકારક પ્રતીતિની ઉત્પત્તિને જ અસંભવ છે!
હુ જ્ઞાનવાન છું, તેમાં જ્ઞાનરૂપ વિશેષણને ગ્રહણ (જાણયા) કર્યા સિવાય આત્મારૂપ વિશેષમાં હું જ્ઞાનવાન છું.' તેવા પ્રકારની પ્રતીતિ ક્યારે પણ થઈ શકતી નથી ! વળી કહ્યું પણ છે કે વિશેષણનું જ્ઞાન થયા વિના વિશેષનું જ્ઞાન થઈ શકતું નથી.
(टीका)-गृहीतयोस्तयोरुत्पद्यते इति चेत् , कुतस्तद्गृहीतिः ? न तावत् स्वतः, स्वसंवेदनानभ्युपगमात् । स्वविदिते ह्यात्मनि ज्ञाने च स्वतः, सा युज्यते, नान्यथा, सन्तानान्तरवत् । परतश्चेत् , तदपि ज्ञानान्तर विशेष्यं नागृहीते ज्ञानत्व विशेषणे ग्रहीतु शक्यम् । गृहीते हि घटत्वे घटग्रहणमिति ज्ञानान्तरात् तद्ग्रहणेन भाव्यम् इत्यनवस्थानान् कुतः प्रकृतप्रत्ययः ? तदेव नात्मनो जडस्वरूपता संगच्छते तदसङ्गतौ च चैतन्यमोपाधिकमात्मनोऽन्यदिति वाङ्मात्रम् ।
Page #98
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
૮૪ -
-
-
(અનુવાદ). વૈશેષિક જ્ઞાનરૂપ વિશેષણ અને આત્મારૂપ વિશેષ્ય, તે બને જ્ઞાત હેઈને જ “હું જ્ઞાનવાન છું” ઈત્યાકારક પ્રતીતિ થાય છે.
જૈન ? તેવા પ્રકારની પ્રતીતિ સ્વતઃ (વયં) થાય છે કે પરત ઃ (બીજાથી) ? તેમાં સ્વત; પ્રતીતિ તે તમારા મતે થશે જ નહીં. કેમકે તમે આત્માનું સ્વસંવેદનપણું સ્વીકારતા નથી. અને “હું જ્ઞાનવાન છું' તેવા પ્રકારની પ્રતીતિ તો સ્વસંવિદિત આત્મા અને જ્ઞાનમાં સ્વયં ઉત્પન્ન થાય છે. પરંતુ “પરસંતાન' અર્થાત્ ઘટપટાદિ સ્વસંવિદિત ન હોવાથી તેમાં જેમ હું જ્ઞાનવાન છું' ઈત્યાકારક પ્રતીતિ થતી નથી. તેમ આત્મા પણ તમારા મતે સ્વસંવિદિત નહીં હોવાથી આત્મામાં પણ તેવા પ્રકારની પ્રતીતિ થશે નહીં. એમ ના કહેશે કે આત્મા બીજા જ્ઞાન દ્વારા પિતાના જ્ઞાનરૂપ વિશેષણને ગ્રહણ કરે છે. તે તે બીજા જ્ઞાનરૂપ વિશેષ્ય પણ પોતાના જ્ઞાનવરૂપ વિશેષણને ગ્રહણ કર્યા સિવાય આત્માના જ્ઞાનરૂપ વિશેષણને ગ્રહણ કરી શકતું નથી ! જેમ ઘટત્વરૂપ (ઘટનું
સ્વરૂપ) વિશેષણને ગ્રહણ કર્યા સિવાય ઘટ રૂ૫ વિશેષ્યનું જ્ઞાન થઈ શકતું નથી, તેવી રીતે અન્ય જ્ઞાન દ્વારા જ્ઞાનનું ગ્રહણ કર્યા સિવાય આત્મામાં જ્ઞાનરૂપ વિશેષણનું ગ્રહણ થઈ શકતું નથી અને એ પ્રકારે એક જ્ઞાનમાં જ્ઞાનત્વનું ગ્રહણ કરવા માટે અન્ય જ્ઞાનની અપેક્ષા અને તે અન્ય જ્ઞાનમાં પણ જ્ઞાનસ્વરૂપ પિતાનું સ્વરૂપ ગ્રહણ કરવા માટે ત્રીજા જ્ઞાનની અપેક્ષા ! આ રીતે ઉત્તરોત્તર જ્ઞાનત્વનું ગ્રહણ કરવા માટે અનંત જ્ઞાનની કલ્પના કરવાથી અનવસ્થા દેષ આવશે. તેથી હું જ્ઞાનવાન છું તેવા પ્રકારની પ્રતીતિ પરતઃ પણ આત્મામાં થઈ શકશે નહીં. એટલા માટે આત્માનું જડ-સ્વરૂપ સ્વીકારવું તે યુક્તિ રહિત તે.
આ રીતે આત્માનું જડ સ્વરૂપ સિદ્ધ નહીં થવાથી; આત્માથી જ્ઞાન સર્વથા ભિન્ન છે, અને તે આત્મામાં સમવાય રૂપ ઉપાધિથી રહે છે, તે પ્રકારનું આપનું વચન, તે કેવળ કથનમાત્ર બેલવામાત્ર) જ છે; આત્માનું ચૈતન્યસ્વરૂપ સ્વીકારવું તેજ પ્રમાણ છે.
___ (टीका) तथा यदपि न संविदानन्दमयी च मुक्तिरिति व्यवस्थापनायाम् अनुमानमवादि सन्तानत्वादिति । तत्राभिधीयते । ननु किमिदं सन्तानत्वं स्वतन्त्रमपरापरपવાથfપત્તિમારાં વા, શ્ચયાપરારોપત્તિ ? તત્રાઘઃ પક્ષ સ્થમવારઃ | अपरापरेषामुत्पादकानां घटपटकटादीनां सन्तानत्वेऽप्यत्यन्तमनुच्छिद्यमानत्वात् । अथ द्वितीयः पक्षः, तर्हि तादृश सन्तानत्व प्रदीपे नास्तीति साधनविकलो दृष्टान्तः । परमाणुपाकजरूपादिभिश्च व्यभिचारी हेतुः । तथाविधसन्तानत्वस्य तत्र सद्भावेऽप्यत्यन्तोच्छेदाभावात् । अपि च सन्तानत्वमपि भविष्यति अत्यन्तानुच्छेदश्च भविष्यति । विपर्यये बाधकप्रमाणाभावात् । इति संदिग्धविपक्षव्यावृत्तिकत्वादप्यनैकान्तिकोऽयम् । किश्च स्याद्वादवादिनां नास्ति क्वचिदत्यन्तमुच्छेदः, द्रव्यरूपतया स्थास्नुनामेव सतां भावानामुत्पादव्यययुक्तत्वात् इति विरुद्धश्च । इति नाधिकृतानुमानाद् बुद्धयादिगुणोच्छेदरूपा सिद्धिः सिद्धयति ॥ સ્થા. ૧૧
Page #99
--------------------------------------------------------------------------
________________
અન્યોન્ય. દા. જો : ૮
(અનુવાદ)
હવે જૈન દન વૈશેષિકને કહે છે કે તમે મેાક્ષમાં જ્ઞાન અને સુખના અભાવ સિદ્ધ કરવા માટે જે સંતાનત્વ' હેતુ આપ્યા છે, તે અનેક દોષાથી ગ્રસ્ત છે. તે આ પ્રમાણે : તમે સન્તાન કાને કહેા છે ? શુ સ્વતંત્રપણે અપર અપર પદાની ઉત્પત્તિ રૂપ સંતાન ? કે એકજ અધિકરણમાં અપર અપર પદ્મા'ની ઉત્પત્તિ રૂપ-સંતાન !
પ્રથમ પક્ષ વ્યભિચાર દોષથી યુક્ત છે. કારણ કે સ્વતંત્રપણે ઘટ, ( ઘડા ) પટ, ( વજ્ર ) કૅટ ( સાદડી ) આદ્ધિ પદાર્થો એક પછી એક અનેક પદાર્થોના ઉત્પાદક હાવાથી તેમાં સ`તાનપણુ તે છે, પર ંતુ તે ઘટ પટ માદિના સર્વથા નાશ થતા નથી. કેમકે વૈશેષિક મતમાં પણ પદાર્થ ના નિરન્વય નાશ માનવામાં આન્યા નથી, તેથી અત્યંત અનુચ્છિદ્યમાનરૂપ સાધ્યાભાવમાં સન્તાનત્વ હેતુ રહેવાથી તે હેતુ વ્યભિચારી છે.
८२
જો એકજ આશ્રયમાં અપર અપર પદ્માની ઉત્પત્તિરૂપ સંતાન કહેશેા, તે દીપક રૂપ દેષ્ટાંતની સાથે વિશેષ આવશે. કેમકે દીપકનાં સંતાનેા (પરપરા) એકજ અધિકરણમાં નથી, પરંતુ ભિન્ન ભિન્ન આશ્રયમાં ઉત્પન્ન થાય છે. કેમકે પ્રથમ જે અગ્નિની જવાલારૂપ દીપક, પ્રથમ અગ્નિની જવાલા નષ્ટ થાય એટલે જવાળારૂપ દીપકને પણ નાશ થઇ જાય છે. તેથી દીપક રૂપ એક અધિકરણમાં અપર અપર પદાર્થાંની ઉત્પત્તિરૂપ સંતાન નથી, માટે પ્રદીપનુ દૃષ્ટાંત પશુ સન્તાનત્વરૂપ સાધનથી શૂન્ય છે તેમજ સન્તાનવ હેતુ અગ્નિવડે પરમાણુમાં ઉત્પન્ન થયેલા (પાકજ) રૂપાદિ સાથે વ્યભિચારી છે, કેમકે પરમાણુ પાકજ રૂપાદિમાં તેવા પ્રકારનું સન્તાનત્વ (સંતાનપણું) હેવા છતાં પણ તેના અત્યંત ઉચ્છેદ (નાશ ) થતા નથી. કેમકે પાકા ઘટનાં પરમાણુમાં કાચા ઘટના રૂપ (સંતાન) ને ફેરફાર થઇ ને ખીજું રૂપ ( સંતાન ) ઉત્પન્ન થાય છે, તેથી પૂર્વ અને અપર રૂપ રૂપી સંતાન એકજ આશ્રયમાં ઉત્પન્ન થાય છે. માટે પરમાણુ ગત રૂપાદિમાં સન્તાનત્વ હોવા છતાં પણ તેના અત્યંત નાશ ન થતા હેાવાથી સન્તાનત્વ હેતુ પરમાણુ, પાકજરૂપાદિ સાથે સભ્યભિચારી છે. અને તેમાં કેાઇ ખાધક પ્રમાણુ નથી.
વળી, જ્ઞાન અને આનંદથી રહિત મુક્તિની સિદ્ધિને માટે ( મુક્તિમાં બુદ્ધિ આદિ ગુણાના અત્યંત ઉચ્છેદ હાય છે, કેમકે બુદ્ધિ અદિ સંતાનરૂપ છે.) અનુમાનમાં જે સન્તાનત્વ હેતુ આપે છે; તે વિપક્ષ ઘટાદિમાં અનુચ્છેદ્યરૂપ સાધ્યાભાવ સાથે હાવાથી ‘સંદિગ્ધ વિપક્ષ વ્યાવૃત્તિ' રૂપ અનેકાત્મિક નામના હેત્વાભાસથી ગ્રસ્ત છે, ઘટાદિ પદા સંતાન રૂપ હાવા છતાં પણ તેના સર્વથા નાશ થતા નથી. તેમજ જૈન દર્શીનમાં કઈપણ્ દ્રવ્યને સથા નાશ થતા નથી ! કેમકે દ્રવ્યરૂપે પ્રત્યેક પદાર્થા સ્થિર રૂપ છે, પર્યાય રૂપે ઉત્પત્તિ અને વિનાશ સ્વભાવવાળા છે. તેથી સંતાનત્વ હતુ વિરુદ્ધ પણ છે આ પ્રકારે આપના અનુમાનથી પણ બુદ્ધિ આદિ ( જ્ઞાન અને આન ંદરહિત ) ના અત્યંતઉચ્છેદ સ્વરૂપ મુક્તિની સિદ્ધિ થઇ શકતી નથી.
(ટીકા) નાપિ ન દિ હૈ સારીચ રૂશ્યામેળમર્સ ફ્રિ ગુમાશુમાपरिपाकजन्ये सांसारिकप्रियाप्रिये परस्परानुषक्ते अपेक्ष्य व्यवस्थितः । मुक्तिदशायां तु सकलाष्टक्षयहेतुकमैकान्तिकमात्यन्तिकं च केवलं प्रियमेव, तत्कथं प्रतिषिते । आगमस्य चायमर्थः सशरीरस्य - गतिचतुष्टयान्तमस्थानवर्तिन आत्मनः,
Page #100
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी प्रियाप्रिययोः--परस्परानुषक्तयोः सुखदुःखयोः अपहतिः- अभावो नास्तीति । अवश्यं हि तत्र सुखदुःखाभ्यां भाव्यम् । परस्परानुषक्तत्वं च समासकरणादभ्यूह्यते अशरीरं मुक्तात्मान. वाशब्दस्यैवकारार्थत्वात् अशरीरमेव; वसन्तं - सिद्धिक्षेत्रमध्यासीन, प्रियाप्रिये-परस्परानुषक्ते सुखदुःखे न स्पृशतः ॥
__(अनुवा) તેમજ મોક્ષ અવસ્થામાં જ્ઞાન અને સુખનો અભાવ સિદ્ધ કરવા માટે તમે “સશરીરીને પ્રિય અપ્રિયને અભાવ હોતું નથી, ઈત્યાદિ જે આગમ પ્રમાણ આપ્યું છે, તેનાથી પણ જ્ઞાન સુખાદિથી રહિત મુક્તિની સિદ્ધિ થઈ શકતી નથી,
"न हि वै सशरीरस्य सतः प्रियाप्रिययोरपहतिरस्ति':-ते श्रुति त भुतहशामा શુભાશુભ કર્મના પરિણામથી ઉત્પન્ન થયેલાં અને એક બીજાથી સંબદ્ધ એવાં સાંસારિક સુખદુઃખની અપેક્ષાએ પ્રિય-અપ્રિયને નિષેધ કરે છે. પરંતુ મોક્ષદશામાં, સમસ્ત પુણ્ય પાપના ક્ષયથી ઉત્પન થયેલ એવું એકાન્તિક અને જેના નાશ નથી તેવા પ્રકારના આત્યંતિક સુખનો નિષેધ, ઉપર્યુક્ત શ્રુતિથી થઈ શકતું નથી. તે શ્રુતિને અર્થે આ પ્રમાણે થાય છે. શરીર–નર નારક તિર્યંચ અને દેવ આ ચાર ગતિ પૈકીની કે ઈ५५ गतिमा २७दा मात्माना. प्रियाप्रिययोः-परस्परानुषक्तयोः- प्रिय भने प्रिय ५२२५२ सापेक्ष सुभमने। अपहतिर्नास्ति-मा डा। नथी, अर्थात यार गतिमांथा 5 ५५ तिभा २७सा मामाने. २०१श्य सुभ भने। अनुभव जय . 'प्रियाप्रिययोः' मा द्वन्द समास उपाथी सुमहामनु पर९५२ सापेक्षा समावे अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशतः भाक्ष अवस्थामा २। अर्थात् सिद्धक्षेत्रमा २सा अशी सेवा मात्भाने પરસ્પર સાપેક્ષ એવા સાંસારિક સુખદુઃખને સ્પર્શ માત્ર પણ હોતું નથી. __ (टीका) इदमत्र हृदयम् । यथा किल संसारिणः सुखदुःखे परस्परानुषक्ते स्यातां, न तथा मुक्तात्मनः किन्तु केवलं सुखमेव । दुःखमूलस्य शरीरस्यैवाभावात् । सुखं त्वात्मस्वरूपत्वादवस्थितमेव । स्वस्वरूपावस्थान हि मोक्षः । अत एव चाशरीरमित्युक्तम् । आगमार्थश्चायमित्यमेव समर्थनीयः । यत एतदर्थानुपातिन्येव स्मृतिरपि दृश्यते--
"सुखमात्यन्तिक यत्र बुद्धिग्राह्यमतीन्द्रियम् ।
तं वै मोक्ष विजानीयाद् दुष्प्रापमकृतात्मभिः" ॥ (टीका) न चायं सुखशब्दो दुःखाभावमात्रे वर्तते । मुख्यमुखवाच्यतायां बाधकाभावात् । अयं रोगाद् विप्रमुक्तः सुखी जात इत्यादिवाक्येषु च मुखीति प्रयोगस्य पौनरुक्त्यप्रसङ्गाच्च । दुःखाभावमात्रस्य रोगाद् विप्रमुक्त इतीयतैव गतत्वात् ।।
(अनुवाह) અર્થાત્ સંસાર જીવને જેમ પરસ્પર અપેક્ષિત સુખ દુઃખ હોય છે, તેમ મુક્તાત્માને હેતું નથી. મુક્તામાને તે કેવલ સુખ જ હોય છે. કેમ કે સર્વ દુઃખનું મૂળ કારણ
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૪
अन्ययोगव्य. द्वा. श्लोक : ८ શરીર છે અને મુક્ત દશામાં શરીરને અભાવ હોવાથી ત્યાં કેવલ સુખજ હોય છે કેમ કે તેઓ (મુતાત્માઓ) સ્વસ્વરૂપમાં જ સ્થિત હોય છે. તેથી તેઓને સુખમાત્ર હોય છે. સ્વિસ્વરૂપમાં સ્થિત થવું તેજ મોક્ષ છે. એટલા માટે જ મુક્ત દશામાં જીવને અશરીરી કહ્યા છે. આ પ્રમાણે ઉપર્યુક્ત આગમના અર્થનું સમર્થન કરવું જોઈએ. તેમ જ તે જ અર્થને પુષ્ટ કરવા વાળી સ્મૃતિ પણ કહે છે કેઃ “જે અવસ્થામાં ઈદ્રિયેથી અગોચર અને કેવલ બુદ્ધિથી ગ્રાહ્ય એવું આત્યંતિક સુખ વિદ્યમાન હોય છે તે જ મેક્ષ કહેવાય છે. અહિં સુખ શબ્દ છે તે દુ:ખાભાવ રૂપ અર્થને સૂચક નથી પરંતુ મુખ્યતયા સુખ અર્થને જ કહે છે. આ અર્થમાં કોઈપણ જાતને બાધ નથી. જે સુખ શબ્દને અર્થ દુખાભાવ થતો હોય તો “આ રેગી રોગ રહિત થવાથી સુખી થયો.” ઇત્યાદિ વાકામાં સુખી શબ્દને પ્રવેશ કરવામાં આવે છે, તેમાં પુનરુક્તિ(એના એ શબ્દને ફરીથી કહેવ) દેાષ આવશે; કેમ કે અરેગાભાવથી સુખી થયો,” આ પ્રમાણે સંપૂર્ણ વાક્ય બેલવાની કંઈ જરૂર નથી; કારણ કે “રેવાભાવ” આટલું જ કહેવાથી ચાલશે ! પછી સુખ શબ્દના પ્રયોગની કંઈ જરૂર નથી. પરંતુ લૌકિક વાકામાં પણ આ પ્રમાણે મુખ્યતયા સુખી શબ્દને પ્રવેગ કરવામાં આવે છે. તેથી મુક્તાવસ્થામાં દુઃખાભાવ રૂપ સુખ નથી. પરંતુ રિસ્વરૂપમાં જ મગ્ન રહેવું તે રૂપ અનિર્વચનીય સુખ છે.
____ (टीका) न च भवदुदीरितो मोक्षः पुंसामुपादेयतया संमतः । को हि नाम शिलाकल्पमपगतसकलसुखसंवेदनमात्मानमुपपादयितु यतेत । दुःखसंवेदनरूपत्वादस्य सुखदुःखयोरेकस्याभावेऽपरस्यावश्यम्भावात् । अत एव त्वदुपहासः श्रयते ।
"वरं वृन्दावने रम्ये क्रोष्टुत्वमभिवान्छितम् । न तु वैशेषिकी मुक्ति गौतमो गन्तुमिच्छति ॥"
| (અનુવાદ) વળી સંપૂર્ણ સુખથી રહિત એ મોક્ષ બુદ્ધિશાળી પુરૂષને ગ્રહણ કરવા ગ્ય નથી. કેમ કે તદ્દન પત્થર સમાન અને સુખનો અનુભવ વિનાને આત્મા જે અવસ્થામાં હોય તેવી અવસ્થાને પ્રાપ્ત કરવા કહ્યું પ્રયત્ન કરે? અર્થાત્ સુખેછુ એ કે ઈપણ જીવાત્મા વિશેષિકેએ માનેલી મુક્તિની ઈચ્છા કદાપિ ન કરે ! તેમજ મેક્ષમાં જે સુખને અભાવ હોય તે દુઃખ અવશ્ય હોવું જોઈએ. કારણ કે સુખ અને દુઃખ પરસ્પર વિરોધી હેઈને સુખના અભાવમાં દુખને સદ્ભાવ અને દુઃખના અભાવમાં સુખને સદ્ભાવ અવશ્ય હોય છે. તેથી સુખાભાવ સ્વરૂપ મોક્ષમાં દુઃખ અવશ્ય હોવું જોઈએ. તેમજ ગૌતમ ઋષિ ઉપહાસ કરતાં કહે છે વૈશેષિકે એ માનેલી મુક્તિને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરવા કરતાં મને હર એવા વૃંદાવનમાં શિયાળ થવાની ઈચ્છા કરવી શ્રેષ્ઠ છે.
(टीका) सोपाधिकसावधिकपरिमितानन्दनिष्यन्दात् स्वर्गादप्यधिकं तद्विप रीतानन्दमम्लानज्ञानं च मोक्षमाचक्षते विचक्षणाः । यदि तु जडः पाषाणनिर्विशेष एव तस्यामवस्थायामात्मा भवेत् , तदलमपवर्गेण । संसार एव वरमस्तु । यत्र तावदन्तरान्तरापि दुःखकलुषितमपि कियदपि सुखमनुभुज्यते, चिन्त्यतां तावत् किमल्पमुखानुभवो भव्य उत सर्वसुखोच्छेद एव ।
Page #102
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
(અનુવાદ). તેમજ પંડિત પુરુષ ઉપાધિસહિત, મર્યાદાયુક્ત, અને પરિમિત આનંદનાં ઝરણારૂપ સ્વર્ગથી પણ અધિક અને તેનાથી વિપરીત નિરુપાધિક, અવધિ (મર્યાદા) રહિત, અને અપરિમિત આનંદ અને નિર્મલ જ્ઞાનસ્વરૂપ જ મોક્ષ કહે છે. વળી મોક્ષમાં પાષણની જેમ આત્મા જડ રૂપ રહેતું હોય તે એવા મોક્ષથી સયું ? તેના કરતાં સંસાર જ શ્રેષ્ઠ છે, કે જે સંસારમાં ભલે દુઃખ મિશ્રિત એવા પણ સુખને અનુભવ થાય છે. આથી વિચારો કે અ૫૫ણ સુખના સ્વાદરૂપ સંસાર સારો કે અત્યંત (સર્વથા) સુખના નાશવરૂપ મેક્ષ સારે? ___ (टीका) अथास्ति तथाभूते मोक्षे लाभातिरेकः प्रेक्षादक्षाणाम् । ते ह्येवं विवेचयन्ति । संसारे तावद् दुःखास्पृष्टं सुखं न सम्भवति, दुःख चावश्यं हेयम् , विवेकहानं चानयोरेकभाजनपतितविषमधुनोरिव दुःशक्यम् , अत एव द्वे अपि त्यज्यते । ततश्च संसाराद् मोक्षः श्रेयान् । यतोऽत्र दुःखं सर्वथा न स्यात् । वरमियती कादाचित्कमुखमात्रापि त्यक्ता, न तु तस्याः दुःखभार इयान् व्यूढ इति ॥
(અનુવાદ) વૈશેષિકઃ સાંસારિક સુખની અપેક્ષાએ મોક્ષમાં જરૂર અધિક્તા છે. તેથી બુદ્ધિશાળી પુરૂષોને મોક્ષ ગ્રાહ્ય છે. કેમ કે સંસારમાં દુઃખથી રહિત એવા સુખને સંભવ જ નથી. અને દુઃખ તે અવશ્ય ત્યાગ કરવા યંગ્ય છે. તેથી જેમ એક પાત્રમાં રહેલા વિષ અને મધનું પૃથકરણ(અલગ પાડવું) દુશ હોવાથી વિષ અને મધ, ઉભયનો ત્યાગ કરવો જેમ રોગ્ય છે; તેમ સાંસારિક સુખ અને દુ:ખ તે બને ત્યાગ કરવો એજ શ્રેયસ્કર છે. માટે સંસારની અપેક્ષાએ મોક્ષ જ લાભદાયી છે. મેક્ષમાં દુઃખને સર્વથા અભાવ છે, માટે પરિણામે ઘણું દુઃખથી યુક્ત એવા ક્ષણિક સુખનો ત્યાગ કરવો શ્રેષ્ઠ છે; અલ્પ સુખની ઇચછાથી ઘણું દુઃખને ભાર વહન કરે એ કઈ રીતે હિતાવહ નથી.
(टीका) तदेतत्सत्यम् । सांसारिकसुखस्य मधुदिग्धधाराकरालमण्डलायग्रासवद् दुःखरूपत्वादेव युक्तैव मुमुक्षणां तज्जिहासा। किन्त्वात्यन्तिकसुखविशेषलिप्सूनामेव । इहापि विषयनिवृत्ति मुखमनुभवसिद्धमेव, तद् यदि मोक्षे विशिष्ट नास्ति, ततो मोक्षो दुःखरूप एवाद्यत इत्यर्थः । ये अपि विषमधुनी एकत्र सम्पृक्ते त्यज्येते, ते अपि सुखविशेषलप्सयैव । किञ्च, यथा प्राणिनां संसारावस्थायां सुखमिष्टं दुःख चानिष्टम् , तथा मोक्षावस्थायां दुःखनिवृत्तिरिष्टा, सुखनिवृत्तिस्त्वनिष्टैव । ततो यदि स्वदभिमतो मोक्षः स्यात् , तदा न प्रेक्षावतामत्र प्रवृत्तिः स्यात् । भवति चेयम् । ततः सिद्धो मोक्षः सुखसंवेदनस्वभाकः प्रेक्षावत्प्रवृत्तेरन्यथानुपपत्तेः॥
(અનુવાદ). જૈન તમારી એ વાત સાચી છે કે સાંસારિક સુખ એ મધથી લિસ એવી અસિ (તલવાર)ની ધારાના આસ્વાદન (ચાટવા) રૂપ હેવાથી પરિણામે દખદાયી છે,
Page #103
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य, द्वा. श्लोक : ८ તેથી મુમુક્ષુઓએ એવા પ્રકારનાં સુખને ત્યાગ કરવાની ઈચ્છા કરવી એ વ્યાજબી છે; પરંતુ અવિનાશી સુખની ઇચ્છાવાળાઓ માટે જ સાંસારિક સુખ ત્યાજ્ય છે ! કેમ કે સંસારમાં પણ વિષયની નિવૃત્તિથી ઉત્પન્ન થએલું સુખ અનુભવ સિદ્ધ છે. તેથી જે સંસારની અપેક્ષાએ મોક્ષમાં વિશિષ્ટ પ્રકારનું સુખ ના હોય તે મોક્ષ પણ દુઃખરૂપ જ થશે અને તેથી મોક્ષ માટેની પ્રવૃત્તિ પણ થઈ શકશે નહીં. તેમ જ એક પાત્રમાં રહેલા વિષ (ઝેર) અને મધને ત્યાગ કરાય છે, તે પણ વિશેષ સુખની ઇચ્છાથી કરાય છે. વળી જેમ પ્રાણીઓને સાંસારિક અવસ્થામાં સુખ ઈષ્ટ અને દુઃખ અનિષ્ટ છે તેમ મોક્ષમાં પણ દુઃખની નિવૃત્તિ(અભાવ) ઈષ્ટ છે. અને સુખનો અભાવ અનિષ્ટ છે. આથી મોક્ષમાં જે જ્ઞાન અને આનંદનો અભાવ હોય તે તેવા પ્રકારના મોક્ષમાં બુદ્ધિમાનની પ્રવૃત્તિ ન થવી જોઈએ. પરંતુ પ્રેક્ષાવાની પ્રવૃત્તિ તે મોક્ષમાં થતી દેખાય છે. તેથી સિદ્ધ થાય છે કે મોક્ષ એ જ્ઞાન અને સુખના સંવેદન રૂપ છે.
(टीका) अथ यदि सुखसंवेदनकस्वभावो मोक्षः स्यात् तदा तद्रागेण प्रवर्तमानो मुमुक्षुर्न मोक्षमधिगच्छेत् । न हि रागिणां मोक्षोऽस्ति रागस्य बन्धनात्मकत्वात् । नैवम् । सांसारिकसुखमेव रागो बन्धनात्मकः विषयादिप्रवृत्तिहेतुत्वात् ।। मोक्षसुखे तु गगः तनिवृत्तिहेतुत्वाद् न बन्धनात्मकः । परां कोटिमारूढस्य च • स्पृहामात्ररूपोऽप्यसौ निवर्तते "मोक्षे · भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः" इति वचनात् । अन्यथा भवत्पक्षेऽपि दुःखनिवृत्त्यात्मकमोक्षाङ्गीकृतौ दुःखविषय कषायकालुष्य केन निषिध्येत । इति सिद्धं कृत्स्नकर्मक्षयात् परमसुखसंवेदनात्मको मोक्षो, न बुद्धयादिविशेषगुणोच्छेदरूप इति ।।..
( અનુવાદ ) શંકા : જે જ્ઞાન અને સુખસ્વરૂપ મોક્ષ હોય તે મુક્તિમાં રાગભાવથી પ્રવર્તતા એવા મુમુક્ષુઓને કયારે પણ મોક્ષ થઈ શકશે નહીં. કેમકે રાગ એ બંધન સ્વરૂપ હોવાથી રાગી પુરૂષને મેક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી.
સમાધાન : એમ કહેવું એ ઠીક નથી, કેમકે સાંસારિક સુખનો રાગ એ વિષય પ્રવૃત્તિનું કારણ હોવાથી તે રાગ બંધનસ્વરૂપ છે; પરંતુ મોક્ષના સુખ પ્રત્યેનો અનુરાગ તે વિષય પ્રવૃત્તિનું કારણ નહીં હોવાથી તે રાગ બંધન સ્વરૂપ નથી. તેમજ પરાકાષ્ઠાએ પહોંચેલા પરમર્ષિઓને તે મોક્ષની પૃહા માત્ર પણ હોતી નથી, કહ્યું છે કે ઉત્તમ મુનિ મોક્ષ અને સંસાર, ઉભય અવસ્થામાં નિઃસ્પૃહ હોય છે.” જે આવા પ્રકારના મોક્ષના રાગને પણ બંધનસ્વરૂપ કહેતા હોય તે તમે સ્વીકારેલ દુઃખાભાવ રૂપ મોક્ષને પ્રાપ્ત કરવા માટે મુમુક્ષુઓને દુઃખ પ્રત્યે અણગમો કેનાથી નિવારી શકાશે ? અર્થાત મુમુક્ષુઓ દુઃખની નિવૃત્તિને માટે જ પ્રયત્ન કરનારા હોય છે. તેથી તેઓને પણ કદાપિ મેક્ષ થશે નહીં. આથી સિદ્ધ થાય છે કે સંપૂર્ણ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ પરમ સુખ અને જ્ઞાન સ્વરૂપ મોક્ષ જ યુક્તિયુક્ત છે. પરંતુ બુદ્ધિ આદિ વિશેષ ગુણેના ઉચ્છદ સ્વરૂપ મેક્ષ નથી.
Page #104
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
(टीका) अपि च भोस्तपस्विन् , कथञ्चिदेषामुच्छेदोऽस्माकमप्यभिमत एवेति मा विरूपं मनः कृथाः । तथाहि । बुद्धिशब्देन ज्ञानमुच्यते । तच्च मतिश्रुतावधिमनःपर्यायकेवलभेदात् पश्चधा । तत्राद्यं ज्ञानचतुष्टयं क्षायोपशमिकत्वात् केवलज्ञानाविर्भावकाल एव प्रलीनम् । “नटुंमि य छाउमथिए नाणे" इत्यागमात् । केवलं तु सर्वद्रव्यपर्यायगतं क्षायिकत्वेन निष्कलङ्कात्मस्वरूपत्वाद् अस्त्येव मोक्षावस्थायाम् , मुख तु वैषयिकं तत्र नास्ति । तद्धेनोवेदनीयकर्मणोऽभावात् । यत्तु निरतिशयक्षयमन पेक्षमनन्तं च सुखं तद् बाढं विद्यते । दुखस्य चाधर्ममूलत्वात् तदुच्छेदादुच्छेदः ॥ --
: (અનુવાદ) હે તપસ્વી, આપ નિરાશ ન થાઓ, કેમકે મેક્ષમાં બુદ્ધિ આદિ ગુણેનો કથંચિત ઉચ્છેદ તે અમે પણ માનીએ છીએ. તે આ પ્રમાણે બુદ્ધિ એટલે જ્ઞાન, તે જ્ઞાન મતિ, શ્રત, અવધિ, મન:પર્યાય અને કેવલ એમ પાંચ પ્રકારે છે. તેમાં મતિ શ્રત, અવધિ અને મન:પર્યાય એ ચાર જ્ઞાન તે ક્ષાપશમિકભાવનાં હેય છે. કેમકે તે જ્ઞાનાવરણીય કર્મના કંઈક ક્ષય અને ઉપશમથી જન્ય છે. તેથી તે લાપશમિક જ્ઞાને કેવલજ્ઞાનની ઉત્પત્તિ સમયે નષ્ટ થઈ જાય છે. કહ્યું પણ છે કે છાઘસ્થિક જ્ઞાન નષ્ટ થએ છતે કેવલજ્ઞાન ઉત્પન થાય છે.' (જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, મોહનીય આયુ, નામ, ગોત્ર અને અંતરાય તે રૂપ આઠે કર્મો જેને વિદ્યમાન હોય તે છઘસ્થા કહેવાય છે. અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષેપશમથી ઉત્પન્ન થયેલા જ્ઞાનને છાસ્થિક જ્ઞાન કહે છે. અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરોય, તે રૂ૫ ઘાતી કર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થએલું જ્ઞાન તે ક્ષાયિકભાવનું હોવાથી તે કેવલ જ્ઞાન કહેવાય છે.) અને તે કેવલજ્ઞાન સર્વ પ્રકારના દ્રવ્ય અને પર્યાયને જાણવાવાળું હોય છે, તેવા પ્રકારનું નિર્મલ કેવળ જ્ઞાન જ મેક્ષ અવસ્થામાં હોય છે. મોક્ષાવસ્થામાં વૈષયિક સુખને સંભવ જ હેત નથી, કેમકે વૈષયિક સુખના કારણરૂપ વેદનીય કર્મનો ત્યાં
અભાવ હોય છે. આ કર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થયેલું નિરતિશય, અક્ષય, અનપેક્ષ છે અને અનંત સુખ જ મોક્ષમાં વિદ્યમાન છે, જેથી દુઃખનું કારણ અધર્મ, અને તે
અધર્મને સમૂલ નાશ થવાથી મેક્ષમાં દુઃખને લેશ માત્ર પણ નથી. __ (टीका) नन्वेवं सुखस्यापि धर्ममूलत्वाद् धर्मस्य चोच्छेदात् तदपि न युज्यते । "पुण्यपापक्षयो मोक्षः" - इत्यागमवचनात । नैवम् । वैषयिकमुखस्यैव धर्ममूलत्वात् भवतु तदुच्छेदः न पुनरनपेक्षस्यापि मुखस्योच्छेदः । इच्छाद्वषयोः पुनर्मोहभेदत्वात् तस्य च समूलकार्ष कषितत्वादभावः। प्रयत्नश्च क्रियाव्यापारगोचरो नास्त्येव, कृतकृत्यत्वात् । वीर्यान्तरायक्षयोपनतस्त्वस्त्येव प्रयत्नः, दानादिलब्धिवत् । न च क्वचिदुपयुज्यते, कृतार्थत्वात् । धर्माधर्मयोस्तु पुण्यपापरपर्यायोरुच्छेदोऽस्त्येव । तदभावे मोक्षस्यैवायोगात् । संस्कारश्च मतिज्ञानविशेष एव । तस्य च
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૮
अन्ययोगव्य. द्वा. श्लोक : ८ मोहक्षयानन्तरम् एव क्षीणत्वादभाव इति । तदेव न संविदानन्दमयी च मुक्तिरिति युक्तिरिक्तेयमुक्तिः । इति काव्यार्थः ॥८॥
(અનુવાદ). શંકા-દુઃખનું કારણ અધર્મ છે અને તે અધર્મના નાશથી મેક્ષ અવસ્થામાં જેમ દુઃખને અભાવ છે, તેમ સુખનું કારણ ધર્મ છે તે તે ધર્મને નાશથી સુખને પણ નાશ થ જોઈએ ને? વળી કહ્યું પણ છે કે “પુણ્ય પાપના ક્ષયથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.'
સમાધાન એમ કહેવું ઠીક નથી. કેમકે વૈષયિક (વિષય સંબંધી) સુખનું કારણ ધર્મ છે તે તે ધર્મના નાશથી વૈષયિક સુખને નાશ ભલે થાઓ, પરંતુ તેથી કંઈ મેક્ષના સુખને નાશ થતું નથી. કારણ કે મોક્ષમાં વૈષયિક સુખ હેતું નથી. પરંતુ મક્ષ તે નિરપેક્ષસુખ જ હેય છે. વળી ઈચ્છા અને શ્રેષ, મેહનીય કર્મના ભેદ છે અને મુક્તાત્માઓને તે મોહને મૂલમાંથી જ નાશ હોય છે, તેથી તેઓને ઈચ્છા અને ષ પણ હોઈ શક્તા નથી. તેમજ મુક્તાત્માઓને કોઈપણ જાતને પ્રયત્ન પણ હોઈ શકતું નથી, કેમકે તેઓ કૃતકૃત્ય હોય છે. પરંતુ વીર્યતરાય (જે કર્મના ઉદયથી બલવાન અને રોગ રહિત એવા યુવાન પુરુષ વડે એન્ડ્રણના પણ ટુકડા થઈ શકે નહી તેવા પ્રકારનાં) કર્મના ક્ષયથી ઉપન્ન થયેલ દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્ય તે પાંચ પ્રકારની લબ્ધિરૂપ પ્રયત્ન તે હોય છે, પરંતુ મુક્તાત્માઓ કૃતકૃત્ય હોવાને કારણે તે લબ્ધિઓને ઉપયોગ તેઓને હોઈ શકતો નથી. તેમજ મેક્ષમાં ધર્મ-અધર્મ અર્થાત પુય અને પાપ પણ હતા નથી, કેમકે ધર્મ અને અધર્મ (પુણ્ય અને પાપ) ના સદુભાવમાં મિક્ષ થઈ શક્તો નથી. - સંસ્કાર એ મતિજ્ઞાનને ભેદ છે, મોહનીય કર્મને ક્ષય થયા બાદ તેને પણ ક્ષય થઈ જાય છે. આથી જ્ઞાન અને સુખસ્વરૂપ મોક્ષ નથી.' તેમ કહેવું યુક્તિયુક્ત નથી, પરંતુ “જ્ઞાન અને આનંદ સ્વરૂપ જ મુક્તિ છે તે જ યુક્તિયુક્ત છે. આ પ્રમાણે આઠમા શ્લેક અર્થ જાણ.
Page #106
--------------------------------------------------------------------------
________________
अवतरण
अथ ते वादिनः कायप्रमाणत्वमात्मनः स्वयं संवेद्यमानमपलप्य, तादृशकुशास्त्रशस्त्रसंपर्कविनष्टदृष्टयस्तस्य विभुत्वं मन्यन्ते । अतस्तत्रोपालम्भमाह--
હવે આત્માનું શરીર પ્રમાણ અનુભવ સિદ્ધ હોવા છતાં પણ તેને અપલાપ કરીને કુશારૂપી શસ્ત્રના સંપર્કથી નષ્ટ થયેલી દષ્ટિવાળા વૈશેષિકે આત્માનું સર્વ વ્યાપીપણું भाने छ, तेनु मन ४२०i ४ छ :मूल--यत्रैव यो दृष्टगुणः स तत्र कुम्भादिवद् निष्प्रतिपक्षमेतत् ।
तथापि देहादू बहिरात्मतत्त्वमतत्ववादोपहताः पठन्ति ॥९॥ શબ્દાર્થ : જે સ્થાનમાં પદાર્થના ગુણે દેખાય છે તેજ સ્થાનમાં પદાર્થ પણ રહે છે, જેમ ઘટાદિના રૂપાદિ ગુણે જે સ્થાનમાં હોય છે તેજ સ્થાનમાં ઘટ પણ પ્રતીત થાય છે, તેવી જ રીતે આત્માના જ્ઞાનાદિ ગુણે શરીરમાં દેખાય છે માટે આત્મા પણ શરીરમાં જ હોય છે, આથી આત્માનું શરીર-પ્રમાણ નિર્વિવાદ સિદ્ધ થવા છતાં પણ અસત્ય તત્ત્વથી બ્રાન્ત થયેલા કુવાદીએ આત્માને શરીરથી બહાર (સર્વ વ્યાપી) भाने छे.
(टीका) यत्रैव-देशे, यः पदार्यः दृष्टगुणो, दृष्टाः-प्रत्यक्षादिप्रमाणतोऽनुभूताः गुणा धर्मा यस्य स तथा, स पदार्थः, तथैव-विवक्षितदेश एव । उपपद्यते इति क्रियाध्याहारो गम्यः । पूर्वस्यैवकारस्यावधारणार्थस्यात्राप्यभिसम्बन्धात् तत्रैव नान्यत्रेत्यन्ययोगव्यवच्छेदः । अमुमेवार्थ दृष्टान्तेन द्रढयति । कुम्भादिवदिति-घटादिवत् । यथा कुम्भादेर्यत्रैव देशे रूपादयो गुणा उपलभ्यन्ते, तौव तस्यास्तित्व प्रतीयते नान्यत्र । एवमात्मनोऽपि गुणाश्चैतन्यादयो देहे एव दृश्यन्ते न बहिः, तस्मात तत्प्रमाण एवायमिति । यद्यपि पुष्पादीनामवस्थानदेशादन्यत्रापि गन्धादिगुण उपलभ्यते, तथापि तेन न व्यभिचारः । तदाश्रया हि गन्धादिपुद्गलाः तेषां च वैश्रसिक्य प्रायोगिक्या वा गत्या गतिमत्त्वेन तदुपलम्भकघ्राणादिदेशं यावदागमनोपपत्तेरिति । अत एवाह । निष्प्रतिपक्षमेतदिति । एतद् निष्प्रतिपक्षं-बाधकरहितम् "न हि दृष्टेऽनुपपन्न नाम" इति न्यायात् ॥
સ્યા. ૧૨
Page #107
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा श्लोक : ९
(અનુવાદ) જે દેશમાં પ્રત્યક્ષાદિ પ્રમાણથી ગુણ અનુભવમાં આવે છે, તે જ દેશમાં પદાર્થ હોય છે. પરંતુ અન્ય દેશમાં લેતા નથી. અહિં ‘કાકા’ એ ક્રિયાપદ અધ્યાહારથી ગમ્ય છે, અને “વી તેમાં જે એવકાર છે તે નિશ્ચય અર્થમાં છે. તેને સંબંધ ‘વ’ સાથે હોવાથી અન્ય દેશને વ્યવચ્છેદ (નિષેધ) કરે છે. તેમજ આ જ અને દષ્ટાંતથી સમર્થન કરતાં કહે છે કે જેમ ઘટાદિના રૂપાદિ ગુણે, જે સ્થળમાં પ્રતીત હોય છે તે જ સ્થળમાં ઘટાદિ પદાર્થો હોય છે, પરંતુ સ્વ ગુણોથી અતિરિક્ત સ્થાનમાં ઘટાદિ પદાર્થો હતા નથી. આ પ્રમાણે આત્માનાં ચેતન્યાદિ ગુણો શરીરમાં જ ઉપલબ્ધ હોય છે, પરંતુ બહાર હેતા નથી; તેથી આત્મા પણ શરીરમાં જ હોય છે, પણ શરીરથી બહાર નથી, અર્થાત પિતાના ચૈતન્યાદિ ગુણાને છેડીને આત્મા ભિન્ન દેશમાં રહેતા નથી.
જો કે પુષ્પાદિ એક સ્થાનમાં રહેલાં હોવા છતાં પણ તેનો ગંધ ગુણ અન્યત્ર (અન્ય દેશમાં) ઉપલબ્ધ હોય છે (જણાય છે) તેથી દષ્ટ ગુણત્વ રૂપ હેતુમાં વ્યભિચાર નહીં આવે. કેમકે પુષ્પાદિમાં રહેલાં ગંધાદિનાં પુદ્ગલ સ્વભાવથી અથવા તે વાયુ વગેરેની પ્રેરણાથી ગમનશીલ હેવાને કારણે નાસિકા દેશ સુધી આવે છે માટે ઉક્ત કથન બાધા રહિત છે. કેમકે પ્રત્યક્ષ પ્રમાણથી જોયેલી વસ્તુમાં અસિદ્ધિની સંભાવના હોતી નથી.
(टीका) ननु मन्त्रादीनां भिन्नदेशस्थानामप्याकर्षणोच्चाटनादिको गुणो योजनशतादेः परतोऽपि दृश्यत इत्यस्ति बाधकमिति चेत् । मैवं वोचः । स हि न खलु मन्त्रादीनां गुणः, किन्तु तदधिष्ठातृदेवतानाम् । तासां चाकर्षणीयोचाटनीयादिदेशगमने कौतस्कुतोऽयमुपालम्भः । न जातु गुणा गुणिनमतिरिच्य वर्तन्त इति । अथोत्तरार्द्ध व्याख्यायते । तथापीत्यादि । तथापि एवं निःसपत्नं व्यवस्थितेऽपि तत्त्वे । अतत्त्ववादोपहताः । अनाचार इत्यत्रैव नगः कुत्सार्थत्वात् । कुत्सिततत्त्ववादेन तदभिमताप्तभासपुरुषविशेषप्रणीतेन तत्त्वाभासप्ररूपणेनोपहताः-व्यामोहिताः । देहाद् बहि-शरीरव्यतिरिक्तेऽपि देशे, आत्मतत्त्वम्-आत्मरूपम् , पठन्ति शास्त्ररूपतया प्रणयन्ते । इत्यक्षरार्थ: ॥
(અનુવાદ) શંકા-મંત્ર આદિ ભિન્ન દેશમાં રહેલા હોવા છતાં પણ સેંકડો યજન દૂર તેનાં આકર્ષણ, ઉચ્ચાટન આદિ ગુણે દેખાય છે, તેથી જ્યાં ગુણ હોય છે ત્યાં જ પદાર્થ હોય તેવું આપનું કથન બાધાવાળું છે, * સમાધાન–એમ કહેવું તે ઠીક નથી. કેમ કે આકર્ષણ, ઉચ્ચાટન આદિ ગુણ તે મંત્રના નથી પરંતુ મંત્રના અધિષ્ઠાતા દેવાના છે. તે અધિષ્ઠાતા દેવે સ્વયં આકર્ષણ, ઉચાટન આદિ ગુણોથી પ્રભાવિત સ્થાનમાં જાય છે માટે પૂર્વોક્ત ઉપાલંભ ઠીક નથી, કેમ કે જ્યારે પણ ગુણ ગુણી દેશને છોડીને અન્ય દેશમાં રહેતા નથી.
Page #108
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
હવે ઉત્તરાર્ધની વ્યાખ્યા કરતાં કહે છે કે આ પ્રકારે અમારા સિદ્ધાંતની નિર્વિવાદપણે સિદ્ધિ થવા છતાં પણ તેઓ અભિમત આપ્તાભાસ (આસ નહીં પણ આપ્ત જેવા) પુરુષ વિશેષ દ્વારા પ્રકૃત તત્ત્વાભાસ વડે વ્યામોહિત(બ્રાત) થયેલા વૈશેષિક લેકે શરીરથી બહાર ભિન્ન દેશમાં પણ આત્મ તત્વને સ્વીકારે છે. અર્થાત આત્માને સર્વવ્યાપી માને છે. (અનાચાર શબ્દમાં જેમ ન સમાસ કુત્સિત અર્થમાં છે. તેમ અહીં પણ અતવવાદમાં રગ સમાસ કુત્સિત અર્થમાં છે.) __ (टीका) भावार्थस्त्वयम् । आत्मा सर्वगतो न भवति, सर्वत्र तद्गुणानुपलब्धेः । यो यः सर्वत्रानुपलभ्यमानगुणः स स सर्वगतो न भवति, यथा घटः । तथा चायम् । तस्मात् तथा । व्यतिरेके व्योमादि । न चायमसिद्धो हेतुः, कायव्यतिरिक्तदेशे तद्गुणानां बुदयादीनां वादिना प्रतिवादिना वाऽनभ्युपगमात् । तथा च भट्टः श्रीधरः-"सर्बगतत्वेऽप्यात्मनो देहप्रदेशे ज्ञातृत्वम् । नान्यत्र । शरीरस्योपभो. गायतनत्वात् । अन्यथा तस्य वैयादिति" ॥
(અનુવાદ)
ભાવાર્થ આ પ્રમાણે છેઃ આત્મા સર્વવ્યાપી નથી. કેમકે આત્માના ગુણેની સર્વ ઠેકાણે ઉપલબ્ધિ નથી. જે પદાર્થના ગુણે સર્વત્ર દેખાતા નથી તે પદાર્થ સર્વ વ્યાપક હેતું નથી. જેમ ઘટના રૂપાદિ ગુણે સર્વત્ર દેખાતા નથી માટે ઘટ જેમ સર્વ વ્યાપી નથી, તેમ આત્માના ચૈતન્યાદિ ગુણે સર્વત્ર દેખાતા નથી માટે આત્મા પણ સર્વવ્યાપી નથી. (આ વ્યતિરેક વ્યાપ્તિ છે.) જે આત્મા સર્વવ્યાપી હોય તે તેના જ્ઞાનાદિ ગુણે પણ સર્વવ્યાપક હોવા જોઈએ. જેમ આકાશ સર્વવ્યાપક હોવાથી તેના ગુણે પણ સર્વવ્યાપક છે. માટે આત્મા સર્વવ્યાપી નહીં હોવાથી આત્માના જ્ઞાનાદિ ગુણે પણ સર્વવ્યાપક નથી. પ્રસ્તુત અનુમાનમાં “સર્વત્ર ગુણેની અનુપલબ્ધિ” હેતુ અસિદ્ધ નથી, કેમકે વાદી (જૈન) અને પ્રતિવાદી (વૈશેષિકાદિ) આત્માના જ્ઞાનાદિ ગુણે શરીરને છોડી અન્યત્ર સ્વીકારતા નથી. તેમજ શ્રીધર ભટ્ટે એ પણ કહ્યું છે કે
આત્માનું સર્વવ્યાપકપણું હેવા છતાં પણ આત્મા શરીરદેશમાં રહીને જ પદાર્થોને જાણે છે. પરંતુ શરીરથી બહાર રહીને નહીં. કેમ કે શરીર એ ઉપભેગનું સાધન છે. જે શરીર ઉપભેગનું સાધન ન હોય તે તે વ્યર્થ થઈ જશે. આ ભટ્ટના કથનને અનુસારે પણ આત્માના જ્ઞાનાદિ ગુણે શરીરથી બહાર હોઈ શક્તા નથી, માટે ઉકત હેતુ અસિદ્ધ નથી.
(टीका) अथास्त्यदृष्टमात्मनो विशेषगुणः । तच्च सर्वोत्पत्तिमतां निमित्तं सर्वव्यापकं च ? कथमितरथा द्वीपान्तरादिष्वपि प्रतिनियतदेशवर्तिपुरुषोपभोग्यानि कनकरत्नचन्दनाङ्गनादीनि तेनोत्पाद्यन्ते । गुणश्च गुणिनं विहाय न वर्तते । अतोऽनुमीयते सर्वगत आत्मेति । नैवम् । अदृष्टस्य सर्वगतत्वसाधने प्रमाणाभावात् । अथास्त्येव प्रमाणं वहरूप्रज्वलनं, वायोस्तिर्यपवनं चादृष्टकारितमिति चेत् । न । तयोस्तत्स्वभावत्वादेव तसिद्ध, दहनस्य दहनशक्तिवत् । साप्यदृष्टकारिता चेत्,
Page #109
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : ९ तहि जगत्त्रयवैचित्रीसूत्रणेऽपि तदेव सूत्रधारायतां, किमीश्वरकल्पनया । तनायमसिद्धो हेतुः । न चानैकान्तिकः । साध्यसाधनयोाप्तिग्रहणेन व्यभिचाराभावात् । नापि विरुद्धः । अत्यन्तं विपक्षव्यावृत्तत्वात् । आत्मगुणाश्च बुद्धयादयः शरीर एवोपलभ्यन्ते, ततो गुणिनापि तत्रैव भाव्यम् । इति सिद्धः कायप्रमाण आत्मा ॥
(અનુવાદ) શંકા- આત્માને અદષ્ટ (ભાગ્ય) નામનો એક વિશેષ ગુણ છે અને તે અદષ્ટ ગુણ ઉત્પત્તિમાન સર્વ પદાર્થનું નિમિત્ત કારણ છે. તેમજ તે સર્વ વ્યાપક છે. જે તે અદષ્ટ સર્વવ્યાપક ના હોય તે અમુક સ્થાનમાં રહેલે પુરુષ, અન્ય દ્વીપમાં રહેલી સુવર્ણ, ચંદન અને સ્ત્રી આદિ ઉપભોગ્ય વસ્તુને સંપાદન કઈ રીતે કરી શકે? માટે ગુણ, ગુણીને છેડીને અન્યત્ર નહીં રહે તે હેવાથી, સિદ્ધ થાય છે કે આત્માનું પણ સર્વવ્યાપક પણું છે.
સમાધાન : આત્માને ગુણ અદષ્ટ સર્વવ્યાપક છે; તેમાં કઈ પ્રમાણુ નથી. એમ ના કહેશે કે અગ્નિનું ઊર્ધ્વગમન, વાયુનું તિર્યમ્ વહન વગેરેમાં અદષ્ટ કારણ છે. તેથી તેની સિદ્ધિ કરનાર પ્રમાણ અવશ્ય છે. કેમકે અગ્નિનું ઊર્ધ્વગમન અને વાયુનું તિછું વહન વગેરે અદષ્ટના બળથી જ થાય છે, તેમ નથી. કારણ કે અગ્નિમાં જેમ દહન શકિત સ્વાભાવિક છે તેમ અવિનની ઊર્વગતિ, અને વાયુની તિરછી ગતિ પણ સ્વાભાવિક જ છે, અદષ્ટના બળે નહીં. એમ ના કહેશે કે અગ્નિમાં જે દાહક શક્તિ છે તેમાં પણ અદષ્ટ જ કારણ છે. તે તે ત્રણે લેકની વિચિત્ર પ્રકારની રચનામાં અદષ્ટને જ કારણ માને ! ફેગટ જગતકર્તા ઈશ્વરની કલ્પના કરવાની શી જરૂર ? આત્માના ગુણે સર્વત્ર ઉપલબ્ધ હોતા નથી, તે અમારો હેતુ અસિદ્ધ નથી, જે જે પદાર્થોના ગુણો સર્વવ્યાપી હતા. નથી, તે તે પદાર્થો પણ સર્વવ્યાપી હોતા નથી. આ વ્યાપ્તિ અસર્વગત એવા આત્મા રૂપ સાધ્યની સાથે સંબદ્ધ હોવાથી અનૈકાતિક પણ નથી. વળી સર્વત્ર ગુણેની. અનુપલબ્ધિ રૂપ હેતુ સર્વગત રૂપ વિપક્ષમાં નહીં રહેવાથી, વિરૂદ્ધ પણ નથી. તેથી આત્માના જ્ઞાનાદિગુણ શરીરને વિષે દેખાતા હોવાથી ગુણ (આત્મા) પણ શરીરમાં જ હોય છે. તેથી સિદ્ધ થાય છે કે આત્મા શરીરપ્રમાણ છે, અર્થાત્ શરીર જેવડે આત્મા છે.
(टीका) अन्यच्च त्वयात्मनां बहुत्वमिष्यते "नानात्मानो व्यवस्थातः" इति वचनात् , ते च व्यापकाः । ततस्तेषां प्रदीपप्रभामण्डलानामिव परस्परानुवेधे तदाश्रितशुभाशुभकर्मणामपि परस्परं सङ्करः स्यात् । तथा चैकस्य शुभकर्मणा अन्यः सुखी भवेद्, इतरस्याशुभकर्मणा चान्यो दुःखीत्यसमञ्जसमापद्यते । अन्यच्च, एकस्यैवात्मनः स्वोपात्तशुभकर्मविपाकेन सुखित्वं, परोपार्जिताशुभकर्मविपाकसम्बन्धेन च दुःखित्वमिति युगपत्सुखदुःखसंवेदनप्रसङ्गः । अथ स्वावष्टब्धं भोगायतनमाश्रित्यैव शुभाशुभयोर्भोगः, तर्हि स्वोपार्जितमप्यदृष्ट कथं भोगायतनाद् बहिनिष्क्रम्य बढेरूद्धज्वलनादिकं करोति इति चिन्त्यमेतत् ॥
Page #110
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
९३
(અનુવાદ)
તેમજ વૈશેષિક પ્રત્યેક શરીરમાં આત્માનું ભિન્ન ભિન્ન પણું અને સબ્યાપકપણુ સ્વીકારે છે. ભિન્ન ભિન્ન આત્માએ ઘણા હાવાથી અને પ્રત્યેક આત્મા વ્યાપક હાવાથી દીપકાની પ્રભાનુ જેમ સમિશ્રણ થાય છે, તેમ પ્રત્યેક આત્માઓનું પણ મિશ્રણ થશે ? અને તેથી પ્રત્યેક આત્મામાં રહેલાં શુભાશુભ કર્મોનુ સંક્રમણ થશે ! આથી એક આત્માનાં શુભક વડે અન્ય આત્મા સુખી થશે અને અન્ય આત્માનાં અશુભકમ વડે અન્ય દુઃખી થશે ! વળી સ્વયં ઉપાર્જન કરેલા શુભકર્માંના ઉદયથી સુખીપણું અને પર આત્માએ ઉપાર્જન કરેલા અશુભ કર્મો વડે દુ:ખીપણું થવાથી એકીસાથે એક જ આત્મામાં સુખદુઃખનું સવેદન થશે ! એમ ના કહેશે કે પેાતાના શરીરમાં આશ્રિત થઈને આત્મા, સ્વયં ઉપાર્જન કરેલા શુભાશુભકર્મોનાં ફૂલના ઉપલેાગ કરે છે ! કેમ કે સ્વયં ઉપાર્જન કરેલ અદૃષ્ટ ( શુભાશુભકમ ) શરીરથી બહાર નિકળીને, અગ્નિનું ઉંચે જવું વગેરે કાર્યો કરી શકશે નહીં. કેમ કે શરીરમાં રહીને જ આત્મા સુખદુઃખનું સંવેદન કરે છે, આ પ્રમાણે આપ સ્વીકારા છે, તેથી જ અગ્નિનુ ઉંચે જવુ વગેરે કાર્યાં અદૃષ્ટ, શરીર પ્રદેશથી બહાર નીકળીને, કરી શકશે નહીં. પરંતુ અદૃષ્ટ એ આત્માને ગુણ હાવાથી શરીરમાં રહીને જ આત્માને પ્રિય વસ્તુનું સ ંપાદન
કરશે.
आत्मनां च सर्वगतत्वे एकैकस्य सृष्टिकर्तृत्वप्रसङ्गः । सर्वगतत्वेनेश्वरान्तरनुप्रवेशस्य सम्भावनीयत्वात् । ईश्वरस्य वा तदनन्तरनुप्रवेशे तस्याप्यकर्तृत्वापत्तिः । न हि क्षीरनीरयोरन्योन्यसम्बन्धे, एकतरस्य पानादिक्रिया अन्यतरस्य न भवतीति युक्तं वक्तुम् । किञ्च, आत्मनः सर्वगतत्वे नरनारकादिपर्यायाणां युगपदनुभवानुषङ्गः । अथ भोगायतनाभ्युपगमाद् नायं दोष इति चेत्, ननु स भोगायतनं सर्वात्मना अवष्टभ्नीयाद् एकदेशेन वा ? सर्वात्मना चेद्, अस्मदभिमताङ्गीकारः । एकदेशेन चेत्, सावयवत्वप्रसङ्गः । परिपूर्ण भोगाभावश्च ॥
(અનુવાદ)
તેમ જ આત્માનું સન્ધ્યાપકપણુ માનવાથી પ્રત્યેક આત્મા જગતના સ્રષ્ટા (કર્તા) થશે, કેમ કે પ્રત્યેક આત્માઓનું સર્વ વ્યાપકપણું અને ઈશ્વરનું પણ સબ્યાપકપણુ હોવાથી પરસ્પર સંમિશ્રણ થવાથી કાં તા ઈશ્વરનું કર્તાપણું પ્રત્યેક આત્મામાં આવશે. અથવા તે સર્વવ્યાપી એવા નાના આત્માઓનું જગતનું અકર્તાપણુ' ઈશ્વરમાં આવશે ! જેમ દૂધ અને પાણીનુ' પરસ્પર સ’મિશ્રણ થવાથી દૂધ-પાણીનું અલગ થવુ દુઃશકય છે, તેમ પ્રત્યેક સવવ્યાપી આત્માએથી ઈશ્વરનું અલગ થવું દુ;શકય હેાઇને પરસ્પર કર્તૃત્વ અકત્ વરૂપ આપત્તિ આવશે, વળી આત્માનું સવવ્યાપીપણુ માનવાથી એકીસાથે એક જ આત્માને નર-નારકાદિ પર્યાચાને અનુભવ થશે, જો કહેશેા કે ‘આત્મા શરીરમાં રહીને જ શુભાશુભ કમ'ના ભગવટા કરે છે, તેથી ઉક્ત દાષાને અવકાશ નથી,’આપનું આ થન પણ ખરાખર નથી, કેમકે અહી. પ્રશ્ન થાય છે કે આત્મા શરીરમાં સંપૂર્ણ રૂપે વ્યાપ્ત થઈને શુભાશુભ કમના વિપાકને અનુભવે છે? કે એક દેશથી વ્યાપ્ત થઈને ?
Page #111
--------------------------------------------------------------------------
________________
અન્યયેાન્ય. દા. જાલ : હું
એમ ના કહેશે। કે આત્મા શરીરમાં સંપૂર્ણરૂપે વ્યાપ્ત થઇને કનાલના અનુભવ કરે છે. એમ કહેવામાં આવે તે અમારા પક્ષને સ્વીકાર કર્યાં કહેવાશે ! કેમ કે અમે પણ આત્માને શરીરમાં સ ́પૂર્ણ રૂપે વ્યાપ્ત માનીએ છીએ, એમ ના કહેશે કે આત્મા શરીરમાં એક દેશથી વ્યાપ્ત થઇને કમનાં ફુલને ઉપભેાગ કરે છે. એમ માનવામાં આત્માનુ સાવયવપણું માનવું પડશે, આમાં અવયવíહત થવાથી પરિપૂર્ણ રૂપે શરીરમાં ભેાગને અભાવ થશે, અર્થાત્ શરીરના જે અવયવમાં આત્મા વ્યાપ્ત હોય તેજ અવયવમાં ભાગનું સ ંવેદન થાય ! પરંતુ સંપૂર્ણ શરીરમાં ભેાગના અનુભવ ન થાય.
( टीका ) अथात्मनेो व्यापकत्वाभावे दिग्देशान्तरवर्तिपरमाणुभिर्युगपत्संयोगाभावाद् आद्यकर्माभावः, तदभावाद् अन्त्यसंयोगस्य, तनिर्मितशरीरस्य, तेन तत्सम्बन्धस्य चाभावाद् अनुपायसिद्धः सर्वदा सर्वेषां मोक्षः स्यात् । नैवम् । यद् येन संयुक्तं तदेव तं प्रत्युपसर्पतीति नियमासम्भवात् । अयस्कान्तं प्रति अयसस्तेनासंयुक्तस्याप्याकर्षणोपलब्धेः । अथासंयुक्तस्याप्याकर्षणे तच्छरीरारम्भ प्रत्येकमुखी - भूतानां त्रिभुवनोदरविवरवर्तिषर माणूनामुपसर्पणप्रसङ्गाद् न जाने तच्छरीर कियत्प्रमायाद् इति चेत्, संयुक्तस्याप्याकर्षणे कथं स एव दोषो न भवेत् । आत्मनो व्यापकत्वेन सकलपरमाणूनां तेन संयोगात् । अथ तद्भावाविशेषेऽप्यदृष्टवशाद् विवक्षितशरीरोत्पादनानुगुणा नियता एव परमाणव उपसर्पन्ति । तदितरत्रापि तुल्यम् । (અનુવાદ)
શકા : -જો આત્માનું સર્વવ્યાપકપણું ના હાય તેા ભિન્ન દેશમાં રહેલા પરમાણુઓને એકીસાથે સચેાગના અભાવ થવાથી આદ્યક્રિયાને અભાવ થશે અને આદ્યક્રિયાને અભાવ થવાથી અંત્ય સંચેગને અભાવ થશે. અન્ય સચેગના અભાવ થવાથી તેના દ્વારા નિમિ ત શરીરને પણ અભાવ થશે. શરીરને અભાવ થવાથી પ્રત્યેક જીવાને હ ંમેશા વિના પ્રયત્ને મેક્ષ થશે ! તાત્પય એ છે કે વૈશેષિકે અદૃષ્ટથી યુક્ત એવા આત્માના સાગથી પરમાણુમાં ક્રિયા માને છે, અને પરમાણુમાં ક્રિયા થવાથી એક પરમાણુ એક આકાશ પ્રદેશને છાડીને ખીજાઆકાશ પ્રદેશ સાથે સંયુક્ત થાય છે. એ પ્રમાણે આકાશ પ્રદેશમાં એકઠા થયેલા પરમાણુએથી દ્વષણુક-ત્ર્યણુક આદિ કાર્ય ઉત્પન્ન થાય છે, અને તે ચણુક-ત્ર્યણુક આ અવયવાના સંચાગથી શરીર અને છે. આથી જે આત્મ સવ્યાપક ના હોય તો તે બધા પરમાણુ સાથે આત્માના સંચાગ નહીં થવાથી આકાશ પ્રદેશે સાથે તેના સંચાગ વિભાગ ખની શકશે નહીં. તેથી ચણુક વ્યકદિ અવયવાના સયાગથી જે શરીર બને છે તે બનશે નહીં, કેમકે દ્વણુક-ત્ર્યણુક આદિના અન્ય સંચાગના અભાવ થવાથી શરીરને પણ અભાવ થશે. અને શરીરને અભાવ થવાથી અવશ્ય પ્રત્યેક જીવને અનાયાસે મેાક્ષ થવા જોઇએ; કેમકે શરીર એજ સંસારનુ કારણ છે.
:
સમાધાન ઃ આપનું કથન ઠીક નથી. કેમકે એવા કેાઈ નિયમ નથી. કે, જે જેની સાથે સયુક્ત હોય છે તે તેના પ્રત્યે આકર્ષિત હૈાય છે. કારણ કે લેાહચુ'ખક લેાહની સાથે અસંયુક્ત હોવા છતાં પણ લાહનું આકષ ણ કરે છે. એટલે કે લેાહ અને લાચુખકને
Page #112
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी પરસ્પર સંયોગ નહીં હોવા છતાં પણ તેમાં આકર્ષણ થાય છે ! તેમ આત્મા અને પરમાણુઓને સંગ હોવા ન છતાં પણ આત્મા પ્રત્યે પરમાણુઓનું આકર્ષણ થાય છે, માટે આત્માને સર્વવ્યાપક માનવાની કંઈ આવશ્યકતા નથી.
શંકા : જે વિના સંગે પણ આત્મા પ્રત્યે પરમાણુઓનું આકર્ષણ થતું હોય તે શરીરને બનાવવાવાળા ત્રણે ભુવનમાં રહેલા, અને આત્માથી અસંયુક્ત એવા પરમાણુએનું આકર્ષણ થવાથી તે શરીરનું પ્રમાણ કેવડું મોટું થશે ?
સમાધાન : આપના મતમાં પણ આત્મા સાથે અસંયુક્ત પરમાણુઓનું આકર્ષણ થવાથી ઉકત દેષ કેમ નહીં આવે ? કેમકે તમે આત્માને સવવ્યાપક માને છે, તેથી આત્માની સાથે સમસ્ત પરમાણુઓનો સંબંધ હોવાથી તમારે પણ શરીરની પ્રમાણપતતા બની શકશે નહીં.
શંકા : આત્મા સર્વવ્યાપક હોવાથી સમસ્ત પરમાણુઓ સાથે આત્માને સંબંધ હોવા છતાં પણ અદષ્ટના બળથી શરીરને ઉત્પન્ન કરવાવાળા અનુકૂલ નિયત પરમાણુઓ જ આત્મા પ્રત્યે આકર્ષિત થશે; તેથી અમારે પ્રમાણપતજ શરીર બનવાથી ઉતષ આવશે નહી.
સમાધાન : એ વાતનું સમાનપણું તો ઉભયમાં પણ છે, કેમકે અમારે પણ આત્મા સાથે અસંયુક્ત પરમાણુઓ હોવા છતાં અટવાશ અનુકૂળ જ પરમાણુઓનું આકર્ષણ થશે, તેથી શરીર પ્રમાણપત જ થશે.
(टीका) अथास्तु यथाकथञ्चिच्छरीरोत्पत्तिः, तथापि सावयव शरीरम् प्रत्यवयवमनुप्रविशन्नात्मा सावयवः स्यात् । तथा चास्य पटादिवत् कार्यत्वप्रसङ्गः । कार्यत्वे चासौ विजातीयैः सजातीयैर्वा कारणैरारभ्येत । न तावद्विजातीयैः तेषामनारम्भकत्वात् । न हि तन्तवो घटमारभन्ते । न च सजातीयैः । यत आत्मत्वाभिसम्बन्धादेव तेषां कारणानां सजातीयत्वम् । पार्थिवादिपरमाणूनां विजातीयत्वात् । तथा चात्मभिरात्मा आरभ्यत इत्यायातम् । तच्चायुक्तम् । एकत्र शरीरेऽनेकात्मनामास्मारम्भकाणामसम्भवात् । सम्भवे वा प्रतिसन्धानानुपपत्तिः । न हि अन्येन दृष्टमन्यः प्रतिसन्धातुमर्हति, अतिप्रसङ्गात् । तदारभ्यत्वे चास्य घटवदवयवक्रियातो विभागात् संयोगविनाशाद् विनाशः स्यात । तस्माद् व्यापक एवात्मा युज्यते । कायप्रमाणतायामुक्तदोषसद्भावादिति चेत् । न । सावयवत्वकार्यत्वयोः कथश्चिदात्मन्यभ्युपगमात् । तत्र सावयवत्वं तावद् असंख्येयप्रदेशात्मकत्वात् । तथा च દ્રથાણા –“ગાશsfપ સરેરાઃ સંસકૃમિસરધાદેવાત ? ત ! यद्यप्यवयवप्रदेशयोर्गन्धहस्त्यादिषु भेदोऽस्ति तथापि नात्र सूक्ष्मेक्षिका चिन्त्या । प्रदेशेष्ववयवव्यवहारात् । कार्यत्व तु वक्ष्यामः ।।
શંકા : શરીરની ઉત્પત્તિ ભલે સંયુક્ત પરમાણુઓથી થાઓ કે અસંયુક્ત પરમાણુઓથી થાઓ; પરંતુ આત્માને શરીરપ્રમાણુ માનવાથી અનેક દોષો આવે છે;
Page #113
--------------------------------------------------------------------------
________________
કન્યાક્ય. દા. બાર છે. કેમકે શરીર તે અવયવસહિત છે, તેથી પ્રત્યેક અવયવમાં પ્રવેશ કરતે આત્મા પણ સાવયવ થઈ જશે અને પટાદિની જેમ સાવયવ થવાથી કાર્યરૂપ બનશે! આ રીતે આત્મા કાર્યરૂપ થવાથી પ્રશ્ન થાય છે કે આત્માની ઉત્પત્તિ સજાતીય કારણ વડે થાય છે કે વિજાતીય કારણ વડે? વિજાતીય કારણ વડે તે આત્માની ઉત્પત્તિ થશે જ નહીં, કારણ કે વિજાતીય કારણ વડે કઈ પણ કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. જેમ વિજાતીય એવા તંતુઓ વડે ઘરની ઉત્પત્તિ થઈ શકતી નથી, તેમ આત્માની પણ વિજાતીય કારણ વડે ઉત્પત્તિ થઈ શકતી નથી. સજાતીય કારણ વડે પણ આત્માની ઉત્પત્તિ થશે નહીં. કેમકે પાર્થિવાદિ પરમાણુઓ તે આત્માની અપેક્ષાએ વિજાતીય છે, તેથી આત્માનું સજાતીય કારણ તે આત્મા સિવાય અન્ય કોઈ નથી. વળી, આત્માથી આત્માની ઉત્પત્તિ તે માન્ય નથી; કેમકે એક શરીરમાં અનેક આત્માઓથી એક આત્માની ઉત્પત્તિ સંભવતી નથી. જે એક શરીરમાં એક આત્માના ઉત્પાદક અનેક આત્માઓ હોય તે સ્મરણાત્મક (સ્મૃતિ) જ્ઞાન થશે નહીં. કારણ કે એક આત્માએ દેખેલા પદાર્થોનું અન્ય આત્માને
સ્મરણ થઈ શકતું નથી. જે આત્મારૂપ સજાતીય કારણથી આત્માની ઉત્પત્તિ થતી હોય તે જેમ ઘટ રૂપ કાર્યના અવયવને ક્રિયાથી વિભાગ અને વિભાગથી અવયના સંગને નાશ તથા અવયના સંગને નાશ થવાથી જેમ ઘરરૂપ કાર્યને નાશ થાય છે તેમ આત્મા પણ સાવયવ હાઈને આત્માના અવયવને ક્રિયાથી વિભાગ અને વિભાગથી અવયવ સંગને નાશ તથા અવયવ સંગને નાશ થવાથી આત્માને પણ નાશ થશે! માટે આત્માને શરીર પ્રમાણે માનવાથી ઉક્તદોષને સદ્ભાવ થાય છે, તેથી આત્માનું સર્વવ્યાપકપણું જ એગ્ય છે.
સમાધાનઃ એ પણ તમારું કથન ઠીક નથી, કેમકે અમે (જૈન) અપેક્ષાએ આત્માનું સાયવપણું અને કાર્ય પણું સ્વીકારીએ છીએ, આત્મા અસંખ્ય પ્રદેશી હોવાથી તેમાં સાવયવપણું ઘટી શકે છે. તેમ જ દ્રવ્યાલંકારના કર્તા શ્રી હેમચંદ્રાચાર્ય અને ગુણભદ્ર કહે છે કે “આકાશ પણ સપ્રદેશ છે. કેમકે એકજ સમયમાં આકાશમાં સર્વે મૂર્ત પદાર્થોને સંબંધ રહે છે. જો કે ગંધહસ્તી આદિ જૈન શાસ્ત્રોમાં અવયવ અને પ્રદેશમાં ભેદ બતાવ્યો છે, પરંતુ અહિં તે સૂમ ચર્ચાને અવકાશ નથી, પ્રદેશોમાં પણ અવયવોનો વ્યવહાર થાય છે માટે આત્માનું અસંખ્ય પ્રદેશીપણું હોવાથી કથંચિત સાવયવપણું સિદ્ધ છે, આત્માના કાર્યપણાનું તે નિરૂપણ કરવામાં આવશે.
(टीका) नन्वात्मनां कार्यत्वे घटादिवत्प्राक्प्रसिद्धसमानजातीयावयवारभ्यत्वप्रसक्तिः । अवयवा ह्यवयविनमारभन्ते, यथा तन्तबः पटमिति चेत् । न वाच्यम् । न खलु घटादावपि कार्ये प्राक्प्रसिद्धसमानजातीयकपालसंयोगारभ्यत्व दृष्टम् । कुम्भकारादि व्यापारान्त्रिताद् मृत्पिण्डात् प्रथममेव पृथुबुध्नोदरायाकारस्योत्पत्तिप्रतीतेः । द्रव्यस्य हि पूर्वाकारपरित्यागेनोत्तराकारपरिणामः कार्यत्वम् । तच्च बहिरिवान्तरप्यनुभूयत एव ततश्चात्मापि स्यात् कार्यः । न च पटादौ स्वावयवसंयोगपूर्वककार्यत्वोपलम्भात् सर्वत्र तथाभावो युक्तः । काष्ठे लोहलेख्यत्वोपलम्भाद् वोऽपि तथाभावप्रसङ्गात् प्रमाणबाधनमुभयत्रापि तुल्यम् । न चोक्तलक्षणकार्य
Page #114
--------------------------------------------------------------------------
________________
૬૭
स्याद्वादमंजरी स्वाभ्युपगमेऽप्यात्मनोऽनित्यत्वानुषकात् प्रतिसन्धानाभावोऽनुषज्यते । कथञ्चिदनित्यत्वे सत्येवास्योपपद्यमानसात् । प्रतिसन्धान हि यमहमद्राक्ष तमहं स्मरामीत्यादिरू
! તારાવિશે થાઇવરને માથામાતા ગયા હનુમવાવસ્થા, अन्या च स्मरणावस्था । अवस्थाभेदे चावस्थावतोऽपि भेदादेकरूपत्वक्षतेः कथञ्चि दनित्यत्वं युक्त्यायात केन वार्यताम् ॥
(અનુવાદ) શંકા : આત્માનું જે કાર્ય પણું સ્વીકારશે તે ઘટાદિ કાર્યની જેમ આત્માની ઉત્પત્તિ સજાતીય અવયવે દ્વારા સ્વીકારવી પડશે! કારણ કે અવયવો અવયવીને ઉત્પન્ન કરે છે. જેમ તંતુઓ પટને ઉત્પન્ન કરે છે તેમ આત્માને પણ સજાતીય અવયવે ઉત્પન્ન કરશે.
સમાધાન ? એ કેઈ નિયમ નથી કે અવય અવયવીને ઉત્પન્ન કરે, કારણ કે સજાતીય કપાલઢયના સંગથી ઘટરૂપ કાર્યની ઉત્પત્તિ દેખવામાં આવતી નથી. પરંતુ કુંભકારના વ્યાપારથી યુક્ત એવા માટીના પિંડથી કપાલની ઉત્પત્તિ પહેલાં જ મેટા ગોળ આકારવાળે ઘટ ઉત્પન્ન થાય છે, તેમજ પૂર્વ આકારને ત્યાગ અને ઉત્તર આકારનું ગ્રહણ કરવું તેજ દ્રવ્યનું કાર્ય કહેવાય છે. અને તે રૂપ કાર્યાત્વ જેમ બહિર્ભત ઘટાદિ પદાર્થોમાં છે તેમ અંતરંગ આત્મામાં પણ અનુભવાય છે. એટલા માટે આત્મા કથંચિત કાર્યરૂપ છે. એમ ના કહેશે કે તખ્તરૂપ અવયના સંગથી જેમ પટરૂપ કાર્યની ઉત્પત્તિ થાય છે, તેમ સર્વે પદાર્થો પણ અવયના સંગથી ઉત્પન્ન થાય છે, કેમકે સર્વત્ર એ કેઈ નિયમ હોતી નથી, જેમ કાઠમાં લેહનું આલેખન દેખાય, તેમ વજામાં લેહનું આલેખન દેખાતું નથી, તેથી એક જગાએ સમાનતા દેખવામાં આવવાથી સર્વત્ર સમાનપણું હોતું નથી. જે કહેશે કે વજામાં લેહનું આલેખન એ પ્રત્યક્ષથી બાધિત છે, તે અમે કહીએ છીએ કે તુલ્ય ન્યાયે ઘટમાં કપાલયના સંગથી ઘટની ઉત્પત્તિ પણ પ્રત્યક્ષથી બાધિત છે. તેમજ પૂર્વાકારને ત્યાગ અને ઉત્તર આકારનું ગ્રહણ, તે રૂપ કાર્યવ આત્મામાં હોવાથી આત્મા કથંચિત્ અનિત્ય હોવા છતાં પણ
સ્મૃતિનો અભાવ થતું નથી, કેમકે આત્માનું કથંચિત અનિત્યપણું હોવાથી મરણની સિદ્ધિ થઈ શકે છે, કારણ કે જે મેં જોયું હતું તેનું હું સ્મરણ કરું છું તે રૂપ
સ્મરણ તે કથંચિત અનિત્ય આત્મામાં જ ઘટી શકે છે પરંતુ જેઓ આત્માનું એકાન્ત નિત્યપણું માને છે તેવા એક સ્વરૂપ નિત્ય આત્મામાં મરણ થઈ શકશે નહી! અનુભવ અવસ્થાથી સ્મરણ-અવસ્થા ભિન્ન છે, માટે અવસ્થાથી અવસ્થાવાનને પણ ભેદ છે, તેથી આત્માનું એકાન્ત નિત્યપણું ઘટી શકતું નથી. આ રીતે યુક્તિથી આત્માનું કથંચિત અનિત્યપણું સિદ્ધ થાય છે.
(टीका) अथात्मनः शरीरपरिमाणत्वे मूर्तत्वानुषङ्गात् शरीरेऽनुप्रवेशो न स्याद, मूर्ते मूर्तस्यानुप्रवेशविरोधात् । ततो निरात्मकमेवाखिलं शरीरं प्राप्नोतीति चेत्, किमिदं, मूर्तत्व नाम । असर्वगतद्रव्यपरिमाणत्व, रूपादिमत्त्व वा ? तत्र नाद्यः पक्षो दोषाय,
યા. ૧૩
Page #115
--------------------------------------------------------------------------
________________
અન્યોન્ય. દા. જો ! હું
संमतत्वात् । द्वितीयस्त्वयुक्तः, व्याप्त्यभावात् । नहि यदसर्वगत ं तद् नियमेन रूपादिमदित्यविनाभावोऽस्ति । मनसोऽसर्वगतत्वेंऽपि भवन्मते तदसम्भवात् । आकाशकाल - दिगात्मनां सर्वगतत्वं परममहत्त्वं सर्वसंयोगिसमानदेशत्वं चेत्युक्तत्वाद् मनसो वैधर्म्यात् सर्वगतत्वेन प्रतिषेधनात् । अतौ नात्मनः शरीरेऽनुप्रवेशानुपपत्तिः, येन निरात्मकं तत् स्यात् । असर्वगतद्रव्यपरिमाणलक्षणमूर्तस्वस्य मनोवत् प्रवेशाप्रतिबन्धकत्वात् । रूपादिमश्वलक्षणमूर्तत्वोपेतस्यापि जलादेवलुकादावनुप्रवेशो न निषिध्यते आत्मनस्तु तद्रहितस्यापि तत्रासौ प्रतिषिध्यत इति महच्चित्रम् ॥
(અનુવાદ)
९८
શંકા ; આત્માને શરીરપ્રમાણ માનવાથી આત્મામાં મૃતપણુ' આવશે અને એ રીતે આત્મા મૃત હાઇને, મૃત શરીરમાં પ્રવેશ કરી શકશે નહિ, કેમકે ભૂત પદાર્થ ને ભૂત પદાર્થીમાં પ્રવેશ સંભવતા નથી. તેથી સંપૂર્ણ શરીર આત્માથી રહિત થશે.
સમાધાન ; તમે મૂત્વ કાને કહેા છે? શું અસ`ગત એવા દ્રવ્ય પરિમાણુને મૂત કહેા છે કે રૂપાદિથી યુકત દ્રવ્યને મૂર્ત કહે છે ? તેમાં પ્રથમ પક્ષ દોષ વાળા હાવાથી બરાબર નથી. અને બીજો પક્ષ પણ યુક્તિસંગત નથી. કેમકે રૂપાર્ત્તિથી યુકત પદાર્થો સાથે અસવ'ગતની વ્યાપ્તિના અભાવ છે, જે અસવ ગત (શરીર પ્રમાણ) છે તે નિયમા રૂપાદિથી યુકત હાય છે,' તેવું હાતું નથી. કેમકે મન અસ`ગત હાવા છતાં આપના (વૈશેષિકના) મતે રૂપાદિમાન્ નથી. વળી આકાશ, કાલ, દિશા અને આત્માનું સર્વવ્યાપીપણું, પરમમહત્ પરિમાણુ, અને સર્વ ભૂત દ્રવ્યેાનાં ધારક, અર્થાત્ આધારરૂપ હોઇ મનમાં તેનાથી વિપરીતપણું હાય છે. તેથી મનમાં સબ્યાપીપણાને નિષેધ છે. માટે તમારા મતે મન જેમ અસવ ગતરૂપ મૂત હાવા છતાં પણ રૂપાદ્ધિમાન્ નથી. આ રીતે અસગત અને રૂપાદિથી યુક્ત દ્રબ્યાની સાથે વ્યાપ્તિના અભાવ છે અને તેથી મન જેમ મૃત શરીરમાં પ્રવેશ કરી શકે છે. તેમ અમારા મતે આત્મા પણ અસવ ગત રૂપ મૂત`હાવાથી મૃત એવા શરીરમાં પ્રવેશ કરી શકે છે. હવે આત્મારહિત શરીર થશે, તે દોષ આવશે નહીં. તેમજ જલ આદિ પદાર્થોમાં રૂપાદિથી યુક્ત એવું મૂ પણું હોવા છતાં પણ તેને મૂર્ત એવી વાલુકા (રતી) આફ્રિમાં પ્રવેશને નિષેધ નથી. તેમ હોવા છતાં પણ રૂપાદિથી રહિત એવા આત્માના ભૂત શરીરમાં પ્રવેશના નિષેધ કરી છે તે મેટા આશ્ચર્યની વાત છે !
'
( टीका ) अथात्मनः कायपरिमाणत्वे बाळशरीरपरिमाणस्य सतो युवशरीरपरिमाणस्वीकारः कथं स्यात् । किं तत्परिमाणत्यागात्, तदपरित्यागाद् वा ? परित्यागात् चेत् तदा शरीरवत् तस्यानित्यत्वप्रसङ्गात् परलोकाद्यभावानुषङ्गः । अथा परित्यागात्, तन्न । पूर्वपरिमाणापरित्यागे शरीरवत् तस्योत्तरपरिमाणोत्पश्यनुपपतेः । तदयुक्तम् । युवशरीरपरिमाणावस्थायामात्मनो बालशरीरपरिमाणपरित्यागे सर्वथा विनाशासम्भवात्, विफणावस्थोत्पादे सर्पवत् । इति कथं परलोकाभावोऽनुषज्यते । पर्यायतस्तस्यानित्यत्वेऽपि द्रव्यतो नित्यत्वात् ॥
Page #116
--------------------------------------------------------------------------
________________
स्थाद्वादमंजरी
(અનુવાદ) શંકા : જે આત્માને શરીરપ્રમાણ માનવામાં આવે તે અહિં પ્રશ્ન થાય છે કે બાલ શરીરનું પરિમાણુ યુવાન શરીરમાં કઈ રીતે બદલાય છે? શું બાલ શરીરના પરિમાણને ત્યાગ કરીને યુવાન શરીર બને છે, કે બાલ શરીરને ત્યાગ કર્યા વિના જ યુવાન શરીર બને છે? જે બાલ શરીરને ત્યાગ કરીને યુવાન શરીર બનતું હોય તે આત્મા પણ શરીરપ્રમાણુ હાઈને શરીરની જેમ આત્મામાં પણ અનિત્યપણું માનવું પડશે અને આત્મામાં અનિત્યતા માનવાથી પરલોક આદિને પણ અભાવ થશે ! કેમકે શરીરને નાશ થવા સાથે આત્માને પણું નાશ થશે. પછી પરલકે કોણ જશે?
હવે બીજે પક્ષ બાલ શરીરને ત્યાગ કર્યા વિના યુવાન શરીર બને છે તેમ માનવાથી અનુભવને અપલોપ થાય છે. કેમકે શરીરની જેમ આત્માનું પણ ઉત્તર પરિમાણ થશે નહીં.
સમાધાન: આપનું કથન ઠીક નથી કેમકે બાલશરીરનો ત્યાગ વડે યુવાન શરીરની પ્રાપ્તિ થવાથી કંઈ આત્માને સર્વથા નાશ થતું નથી, જેમકે ફણાવાળા સર્ષની સરલ અવસ્થા થવાથી કંઈ સપનો સર્વથા નાશ થતો નથી ! તેમ બાલ્યાવસ્થાના ત્યાગ વડે યુવાન અવસ્થાની પ્રાપ્તિ થવાથી, આત્માને સદંતર નાશ થતો નથી. માટે આત્માનું શરીરપ્રમાણ માનવાથી કંઈ પરલેક આદિનો અભાવ થતું નથી. આત્મા દ્રવ્યાસ્તિકને નિત્ય છે અને પર્યાયાસ્તિક નયે અનિત્ય છે.
6 (टीका) अथात्मनः कायपरिमाणत्वे तत्खण्डने खण्डनप्रसङ्गः, इति चेत् , कः किमाह शरीरस्य खण्डने कथंचित् तत्खण्डनस्येष्टत्वात् । शरोरसम्बद्धात्मप्रदेशेभ्यो हि कतिपयात्मप्रदेशानां खण्डितशरीरप्रदेशेऽवस्थानादात्मनः खण्डनम् । तच्चात्र विद्यत एव । अन्यथा शरीरात् पृथग्भूतावयवस्य कम्पोपलब्धिर्न स्यात् । न च खण्डितावयवानुप्रविष्टस्यात्मप्रदेशस्य पृथगात्मत्वप्रसङ्गः, तत्रैवानुप्रवेशात् । न चैका सन्तानेऽनेके आत्मानः । अनेकार्थप्रतिभासिज्ञानानामेकप्रमात्राधारतया प्रतिभासाभावप्रसङ्गात् । शरीरान्तरव्यवस्थितानेकज्ञानावसेयार्थसंवित्तिवत् ॥
(અનુવાદ) શંકા જે આત્માને શરીર પ્રમાણ માનશે તે શરીરના અવયવે ખંડિત થવાથી આત્મા પણ ખંડિત થશે ને ?
સમાધાન : તેથી તમે શું કહે છે? કેમકે અમે આત્માનું કથંચિત ખંડનસ્વરૂપ તે સ્વીકારીએ જ છીએ! કેમકે શરીરથી સંબંધિત આત્મપ્રદેશને શરીરના અવય ખંડિત થવાથી, ખંડિત શરીરમાં રહેલ આત્માનું પણ કથંચિત ખંડન થાય છે જ. જે ખંડિત શરીરના અવયવની અપેક્ષાએ આત્માનું કથંચિત ખંડનસ્વરૂપ સ્વીકારવામાં ના આવે તે તલવાર આદિથી કપાઈને ભિન્ન થયેલા શરીરના અવયવોમાં કંપન ન થવું જોઈએ, પરંતુ શરીરથી પૃથગૃભૂત થયેલા હાથ, પગ આદિ અવયવોમાં કંપન આદિ તે થાય છે! માટે સિદ્ધ થાય છે કે તલવાર આદિના પ્રાગ વડે શરીરથી અલગ થયેલા અવયમાં પણ આત્મપ્રદેશને સદુભાવ છે. અન્યથા પૃથગત અવયમાં કંપન આદિ ક્રિયા ન થવી જોઈએ.
Page #117
--------------------------------------------------------------------------
________________
१००
અન્યા . તા. બીજ ૨ શકા : જો તમે ખંડિત અવયમાં પણ આત્મપ્રદેશને સ્વીકાર કરતા હો, તે શરીરથી ભિન્ન થયેલા અવયયોમાં ભિન્ન ભિન્ન આત્મા માનવા જોઈશે.
સમાધાન અમારા અભિપ્રાયને સમજી ન શકવાથી આ પ્રમાણે કહે છે. કેમકે ખંડિત અવયમાં રહેલા આત્મપ્રદેશ પાછા પૂર્વ શરીરમાં જ આવી જાય છે. કારણ કે એક શરીર રૂપ સંતાનમાં અનેક આત્માઓ હોઈ શકતા નથી. જે એક શરીરમાં અનેક આત્માઓ હેય તે અનેક પદાર્થને નિર્ણય કરવાવાળા જ્ઞાનેના એક જ્ઞાતા રૂપ આત્માને વ્યવસ્થિત જ્ઞાન થશે નહીં. કારણ કે એક શરીરમાં અનેક આત્માઓ માનવાથી ચક્ષુરૂપ અવયવમાં રહેલે આત્મા રૂપનું અવલોકન કરશે અને શ્રોત્ર રૂપ અવયવમાં રહેલે આત્મા શબ્દનું શ્રવણ કરશે તેથી ચક્ષુસ્થ અને શ્રોત્રસ્થ આત્માને જ પદાર્થનું જ્ઞાન થશે. પરંતુ પ્રત્યેક અવયમાં રહેલ ભિન્ન ભિન્ન આત્માઓને તે તે પદાર્થોને નિશ્ચય થશે નહીં. માટે એક શરીરમાં રહેલે પ્રમાતારૂપ એકજ આત્મા હેવાથી વ્યવસ્થિત પણે હું જેવું છું, હું સાંભળું છું ત્યાકારક જ્ઞાનને નિશ્ચય થાય છે.
(टीका) कथं खण्डितावयवयोः संघटन पश्चाद् इति चेत् , एकान्तेन छेदानभ्युपगमात् । पद्मनालतन्तुवत् छेदस्यापि स्वीकारात् । तथाभूतादृष्टवशात् तत्संघट्टनमविरुद्धमेवेति तनुपरिमाण एवात्माङ्गीकर्तव्यः, न व्यापकः। तथा च आत्मा व्यापको न भवति, चेतनत्वात्, यत्तु व्यापकं न तत् चेतनम् , यथा व्योम, चेतनश्चात्मा, तस्माद् न व्यापकः। अव्यापकत्वे चास्य तगैवोपलभ्यमानगुणत्वेन सिद्धा कायप्रमाणता। यत्पुनरष्टमसमयसाध्यकेवलिसमुद्घातदशायामाहेतानामपि चतुर्दशरज्ज्वात्मकलोकन्यापित्वेनात्मनः सर्वव्यापकत्वम्, तत् कादाचित्कम्, इति न तेन व्यभिचारः । स्याद्वादमन्त्रकवचावगुण्ठितानां च नेशविभीषिकाभ्यो भयम् ॥ इति काव्यार्थः ॥९॥
(અનુવાદ) શકાઃ આત્માના ખંડિત આત્મ પ્રદેશનું ફરીથી ગઠન કઈ રીતે થઈ શકે?
સમાધાન : અમે આત્મ પ્રદેશનું સદંતર ખંડન સ્વીકારતા નથી. તેથી કમલની નાળના ટુકડા કરવાથી તૂટેલા તંતુઓનું જેમ ફરીથી ગઠન થઈ જાય છે. તેમ ખંડિત શરીરના અવયની સાથે, ખંડિત થયેલાં આત્મ પ્રદેશનું, અદષ્ટના બળથી, શરીરસ્થ આત્મ પ્રદેશની સાથે, ગઠન થાય છે. માટે આત્માનું વ્યાપકપણું નહીં માનતાં શરીરપ્રમાણ માનવું તે જ શ્રેષ્ઠ છે.
તેમજ આત્મા ચેતન હેવાથી વ્યાપક નથી. જે વ્યાપક હોય છે તે ચેતનવરૂપ હેતા નથી. જેમકે આકાશ વ્યાપક છે તેથી તે ચેતન નથી, તેમ આત્મા તન્યરૂપ હોવાથી વ્યાપક નથી. વળી જે સ્થાનમાં જે પદાર્થના ગુણે દેખાય છે, તે જ સ્થાનમાં તે પદાર્થ રહે છે. આ પૂર્વોક્ત હેતુથી આત્માનું શરીર પ્રમાણુ સિદ્ધ થાય છે, તેમજ આઠ સમયમાં સાધ્ય એવી કેવલી સમુદુલાત દશામાં આહતેનું ચૌદ રાજ કપ્રમાણુ વ્યાપકપણું હેવાથી આત્માનું નિયમિત નહીં પરંતુ કાદચિત્ય સર્વવ્યાપકપણું છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
૨૦૨
સમુદ્દઘાતનું વર્ણન ઃ સમૃદુઘાત એટલે શું ? પ્રબળતાથી આત્મ પ્રદેશને શરીરથી બહાર કાઢી જુનાં કર્મોની ઉદીરણા કરી, કર્મોને ભેગવી કર્મ પુદ્ગલેને નાશ કર, તેને સમુદુઘાત કહે છે. તે સમુદુઘાત વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવલી ભેદથી સાત પ્રકારે છે.
(૧) તીવ્ર વેદના વડે વ્યાકુલ થયેલે આત્મા શરીરથી બહાર પિતાના આત્મ પ્રદેશને કાઢી, પ્રબલ ઉદીરણા વડે, વેદનીય કર્મનાં પુદ્ગલેને ઉદયમાં લાવીને ક્ષય કરવો, તે વેદના સમુદુઘાત” કહેવાય છે.
(૨) કષાય વડે વ્યાકુલ થયેલે આત્મા શરીરથી બહાર પિતાના આત્મ પ્રદેશને કાઢીને પ્રબલતાથી કષાય મેહનીય કર્મનાં પુદ્ગલેને ઉદયમાં લાવીને નાશ કરે તે કષાય સમુદુઘાત.” . (૩) મરણ સમયે વ્યાકુલ થયેલે આત્મા મરણ સમયથી અંતમુહુર્ત (બે ઘડી) પહેલાં આત્મ પ્રદેશને શરીરથી બહાર કાઢીને જે સ્થાનમાં ઉત્પન્ન થવાનું છે. તે સ્થાન સુધી આત્મપ્રદેશને અહંકાર કરીને આયુષ્ય કર્મના પુદ્ગલેને પ્રબળતાથી ઉદયમાં લાવીને નાશ કરે તે મરણ સમુદુઘાત.
(૪) વેકિય લબ્ધિવાળે આત્મા પિતાના આત્મપ્રદેશને બહાર કાઢી વૈક્રિય શરીર યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરી, ક્રિય શરીર બનાવતી વખતે વૈક્રિય નામકર્મના પુદ્ગલેને નાશ કરે તે વેક્રિય સમુદઘાત.
(૫) તેજલેશ્યાની લબ્ધિવાળો આત્મા પિતાના આત્મપ્રદેશને શરીરથી બહાર કાઢી પ્રબલતાથી તૈજસનામકર્મનાં પુદગલેને ઉદયમાં લાવીને ક્ષય કરે તે તૈજસ સમુદ્દઘાત. આ સમુદુઘાત, તેલેશ્યા અથવા શીત લેશ્યા મૂકે ત્યારે હોય છે.
(૬) આહારક લબ્ધિવંત ચૌદ પૂર્વધર મહાત્માઓ તીર્થકર ભગવંતની અદ્ધિ આદિ જેવા માટે અથવા શંકા આદિનું નિવારણ કરવા માટે મુંડા હાથ પ્રમાણ આહા૨ક શરીર બનાવે ત્યારે પોતાના આત્મપ્રદેશને શરીરથી બહાર કાઢીને આહારક નામકર્મના પુદ્ગલેને પ્રબળતાથી ઉદયમાં લાવી ક્ષય કરે તે આહારક સમુદવાત કહેવાય છે.
(૭) કેવલી ભગવંતને આયુષ્ય કરતાં નામ, ગોત્ર અને વેદનીય કર્મની સ્થિતિ વધારે હોય તે તે ત્રણે ભપશાહી કમની સ્થિતિને આયુષ્ય કર્મ જેટલી કરવા પોતાના આત્મપ્રદેશને શરીર બહાર કાઢી, બાહા આત્મપ્રદેશને પ્રથમ સમયે ચૌદ રાજ લેક–પ્રમાણુ દંડકારે કરે છે, બીજા સમયે કવાટકારે, ત્રીજે સમયે, મંથનાકારે (રવૈયાના આકારે) અને એથે સમયે મંથનના આંતરા પૂરે ત્યારે કેવલી ભગવાન સંપૂર્ણ કાકાશ વ્યાપી થાય છે. ત્યારબાદ પાંચમે સમયે મંથનના આંતરામાં રહેલા આત્મપ્રદેશનું સંહરણ કરે છે. છઠે સમયે મંથનનું સંહરણ કરે છે. સાતમે સમયે કપાટનું સંકરણ કરે છે અને આઠમે સમયે દંડનું સંહરણ કરીને પૂર્વવત્ સંપૂર્ણ દેહસ્થ આત્મા થાય છે. આ પ્રમાણે કેવલી સમુદ્દઘાતમાં આત્મા સર્વવ્યાપક હોવાથી વ્યભિચાર આવતો નથી.
આ રીતે સ્યાદ્વાદ મંત્ર રુપી કવચવડે સન્સદ્ધ થયેલા સ્યાદ્વાદીઓને પૂર્વોકત ભયના સ્થાનરૂપ તમે આપેલા દેથી ભય હોતો નથી. આ પ્રમાણે નવમા ગ્લૅકને અર્થ આવે.
Page #119
--------------------------------------------------------------------------
________________
अवतरण
वैशेषिकनैयायिकयोः प्रायः समानतन्त्रत्वादौलूक्यमते क्षिप्ते योगमतमपि क्षिप्तमेवावसेयम् । पदार्थेषु च तयोरपि न तुल्या प्रतिपत्तिरिति सांप्रतमक्षपादप्रतिपादितपदार्थानां सर्वेषां चतुर्थपुरुषार्थ प्रत्यसाधकतमत्वे वाच्येऽपि, तदन्तःपातिनां छलजातिनिग्रहस्थानानां परोपन्यासनिरासमात्रफलतया अत्यन्तमनुपादेयत्वात् तदुपदेशदातुर्वैराग्यमुपहसलाह
વૈશેષિક તથા નિયાચિકેના સિદ્ધાંત પ્રાયઃ તુલ્ય હોવાથી મૈશેષિક મતનું ખંડન કરવાથી નિયાયિક સિદ્ધાંતનું ખંડન થઈ ગયું સમજવું, તે પણ વૈશેષિક અને નૈયાયિકના સિદ્ધાંતમાં પદાર્થોની તુલ્યતા નથી, માટે તૈયાયિકોએ પ્રતિપાદન કરેલા સર્વ પદાર્થો ચતુર્થ પુરુષાર્થ (મોક્ષ) સાધક નથી. તેઓએ માનેલા ૧૬ પદાર્થોમાંના છલ, જાતિ અને નિગ્રહસ્થાન નામના પદાર્થો અત્યંત ત્યાજ્ય છે. માત્ર બીજાના મતના તિરસ્કાર માટેના જ એ પદાર્થ છે. તે પદાર્થોના ઉપદેષ્ટા અક્ષપાદ ઋષિના વૈરાગ્યને ઉપહાસ કરતા આચાર્ય મહારાજ કહે છે :
मूल-स्वयं विवादग्रहिले वितण्डापाण्डित्यकण्डूलमुखे जनेमिस्न् ।
मायोपदेशात् परमर्म भिन्दन्नहो विरक्को मुनिरन्यदीयः ॥१०॥
(મૂલ-અર્થી આશ્ચર્ય થાય છે કે સ્વયં વિવાદરૂપી ગ્રહથી ગ્રસ્ત થવાથી અસંબદ્ધપ્રલાપી. વિતંડાવાદ રૂપ પાંડિત્યને ધારણ કરવાથી જાણે મુખમાં ખણુજ આવતી હોય તેમ તરવજ્ઞાનથી શૂન્ય લેકેને છલ, જાતિ અને નિગ્રહસ્થાન રૂપી માયાને ઉપદેશ કરવાથી બીજાના મર્મસ્થાનીય નિર્દોષ હેતુઓનું ખંડન કરવાવાળા અક્ષપાદ મુનિ કેવા સુંદર શૈરાગી છે!
(टीका)-अन्ये-अविज्ञातत्वदाज्ञासारतयाऽनुपादेयनामानः परे, तेषामयं शास्तत्वेन सम्बन्धी अन्यदीयो मुनिः अक्षपादऋषिः, अहो विरक्तः-अहो बैराग्यवान् । अहो इत्युपहासगर्भमाश्चर्य सूचयति । अन्यदीय इत्यत्र "ईयकारके" इति दोऽन्तः। । किं कुर्वनित्याह । परमर्म भिन्दन्-जातावेकवचनप्रयोगात् परमर्माणि व्यथयन् । “बहुमिरात्मप्रदेशैरधिष्ठिता देहावयवा मर्माणि" इति पारिभाषिकी संज्ञा । तत उपचारात् साध्यस्वतस्वसाधनाव्यभिचारितया प्राणभूतः साधनोपन्यासोऽपि मर्मेव मर्म । कस्मात् तद्विन्दन् . मायोपदेशाद्धेतोः, माया-परवचनम्, तस्या उपदेशः छलजातिनिग्र
Page #120
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
१०५ हस्थानलक्षणपदार्थत्रयप्ररुपणद्वारेण शिष्येभ्यः प्रतिपादनं, तस्मात् "गुणादस्त्रियां न वा" इत्यनेन हेतौ तृतीयाप्रसङ्गे पञ्चमी । कस्मिन् विषये मायामयमुपदिष्टवान् इत्याह । अस्मिन् प्रत्यक्षोपलक्ष्यमाणे, जने-तत्त्वातत्वविमर्शबहिर्मुखतया प्राकृतप्राये लोके । कथम्भूते , स्वयम्-आत्मना परोपदेशनिरपेक्षमेब, विवादग्रहिले-विरु द्धा-परस्परलक्ष्यीकृतपक्षाधिक्षेपदक्षः, वादो-वचनोपन्यासो विवादः । तथा च भगवान् हरिभद्रसरिः
"लब्धिख्यात्यर्थिना तु स्याद् दुःस्थितेनामहात्मना ।
छल जातिप्रधानो यः स विवाद इति स्मृतः" ॥ तेन ग्रहिल इव-ग्रहगृहीत इव । तत्र यथा ग्रहाधपस्मारपरवशः पुरुषो यत्किञ्चनप्रलापी स्याद् एवमयमपि जन इति भावः । तथा, वितण्डा-प्रतिपक्षस्थापनाहीनं वाक्यम् । वितण्डयते आहन्यतेऽनया प्रतिपक्षसाधनमिति व्युत्पत्तेः । “अभ्युपेत्य पक्षं यो न स्थापयति स वैतण्डिक इत्युच्यते" इति न्यायवार्तिकम् । वस्तुतस्त्वपरामृष्टतत्त्वातत्वविचारं मौखयं वितण्डा । तत्र यत्पाण्डित्यम्-अविकलं कौशलं, तेन कण्डूलं मुख लपनं यस्य स तथा तस्मिन् । कण्डूः-खर्जू:, कण्डूरस्यास्तीति कण्डूलम्, सिध्मादित्वाद् मत्वर्थीयो लप्रत्ययः। यथा किलान्तरुत्पन्न कृमिकुलजनितां कण्डूर्ति निरोद्ध मपारयन् पुरुषो व्याकुलतां कलयति, एवं तन्मुखमपि वितण्डापाण्डित्येनासंबद्धप्रलापचापलमाकलयत् कण्डूलमित्युपर्यते ॥
(अनुवाद) હે જિનેશ્વર ! આપની આજ્ઞાના સારને નહીં જાણનારા તૈયાયિકના અક્ષપાદ કષિ કેવા સુંદર વૈરાગી છે! અહિં જે “અહ” પદ છે તે ઉપહાસ ગર્ભિત છે. તેમજ પરમર્મ શબ્દમાં જાતિની અપેક્ષાએ એક વચન કરવામાં આવ્યું છે. હવે તે મર્મ શબ્દનું નિર્વચન કરતાં કહે છે કે જેમ ઘણું આત્મપ્રદેશ વડે અધિડિત શરીરના અવયને મર્મસ્થાન કહેવાય છે, તેમ અહીં પણ જે હેતુઓ વડે સાધ્યની સિદ્ધિ અવશ્ય થાય છે તેવા અવ્યભિચારી (
નિટ) હેતુઓ ઉપચારથી મર્મરૂપ કહેવાય છે. પરમત વાળાઓના આવા મર્મસ્થાનીય હેતુઓનું ખંડન કરવા છલ, જાતિ અને નિગ્રહસ્થાનરૂપ પરવંચનાને અક્ષપાદમુનિ ઉપદેશ કરે છે.
વળી સ્વયં પરોપદેશથી નિરપેક્ષ તથા પરને અભિમત સિદ્ધાંતને અપલોપ કરવામાં દક્ષ એ જે વાદ, તેને વિવાદ કહે છે. તેમજ ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ અષ્ટકમાં (હારિભદ્રી-અષ્ટક) કહ્યું છે કે “કોઈપણ વસ્તુની પ્રાપ્તિની તેમજ ખ્યાતિની આકાંક્ષા વડે દુજેન છલ, જાતિથી યુક્ત વચનને ઉપન્યાસ કરે છે, તે વિવાદ કહેવાય
Page #121
--------------------------------------------------------------------------
________________
૨૦૪
अन्ययोगव्य, द्वा. श्लोक : १०
છે. જેમ ગ્રહ અને પિશાચ આદિથી ઘેરાયેલે પુરુષ અસંબદ્ધ પ્રલાપ કરે છે તેમ સ્વયં વિવાદથી ગ્રસ્ત અક્ષપાદ મુનિ અસંબદ્ધ પ્રલાપી છે.
વિતંડા પ્રતિવાદીએ વાદીને પક્ષ પર કરેલા દેષારોપણનું ખંડન નહીં કરવાથી સ્વપક્ષની સિદ્ધિ કરવામાં અસમર્થ, તે વિતંડા કહેવાય છે. તેમજ “ન્યાય વાર્તિકમાં પણ કહ્યું છે કે પિતાને અભિમત પક્ષને સ્વીકાર કરે પરંતુ તે પક્ષને સ્થાપિત કરી શકે નહીં, તેને તંડિક કહેવાય છે.” અથવા તે તવાતત્વને વિચાર કર્યા વિના જે બકવાદ તેજ વિતંડા! આવા વિતંડામાં પાંડિત્ય-અવિકલ કુશલતા એટલે કે વિતંડાનું પાંડિત્ય ધારણ કરવાથી ખણુજ ઉપડેલા મુખવાળા મુનિ અક્ષપાદ છે! જેમ કોઈ પુરુષ પિતાનાં શરીરમાં ઉત્પન્ન થયેલાં કીડાના સમૂહથી ઉત્પન્ન થયેલી ખણુજને નિરોધ કરવા માટે અસમર્થ હેઈને વ્યાકુલતા અનુભવે છે, તેમ તે મુનિનું સુખ પણ વિતંડાવાદ રૂપ પાંડિત્ય વડે, અસંબદ્ધ પ્રલાપ કરવાથી, જાણે ખણજવાળું ન હોય !
ભાવાર્થ : વિવાદગ્રસ્ત અને વિતંડાવાદના પંડિત અક્ષપાદ મુનિ અસંબદ્ધ પ્રલાપ કરે છે અને એ પ્રલાપ કરીને તત્વજ્ઞાનશૂન્ય સામાન્ય જનતાને છલ, જાતિ અને નિગ્રહ
સ્થાનને ઉપદેશ આપે છે! બીજા મતવાળાઓના નિર્દોષ હેતુઓનું ખંડન કરે છે ! હે જિનેશ્વર ભગવંત! આપની આજ્ઞાને અનાદર કરવાવાળા આ અક્ષપાદ મુનિને કે સરસ વૈરાગ્ય છે !
(टीका) एवं च स्वरसत एव स्वस्वाभिमतव्यवस्थापनाविसंस्थुलो वैतण्डिकलोकः । तत्र च तत्परमाप्तभूतपुरुषविशेषपरिकल्पितपरवञ्चनप्रचुरवचनरचनोपदेशश्चेत् सहायः समजनि. तदा स्वत एव ज्वालाकलापजटिले प्रज्वलति हुताशन इव कृतो घृताहुतिप्रक्षेप इति । तैश्च भवाभिनन्दिभिर्वादिभिरेतादृशोपदेशदानमपि तस्य मुनेः कारुणिकत्वकोटावारोपितम् । तथा चाहु:
“કુશિક્ષિતતાશરાવાવાસ્ત્રિજ્ઞાનના ! शक्याः किमन्यथा जेतुं वितण्डाटोपमण्डिताः ॥१॥ गतानुगतिको लोकः कुमार्ग तत्प्रतारितः ।
મા જાતિ અઢાવીન કાર જાણો પુનઃ' iારા कारुणिकन्वं च वैराग्याद् न भिद्यते । ततो युक्तमुक्तम् अहो विरक्त इति स्तुतिकारेणोपहासवचनम् ॥
(અનુવાદ) વિતંડાવાદી મનુષ્ય સ્વભાવથી જ પોત પોતાના પક્ષને સ્થાપન કરવામાં | ચતુર તે હોય છે જ, અને તેમાં વળી તેઓના પરમ આપ્ત પુરુષ વડે કલ્પિત , અને પારકાને ઠગવા માટેનાં વચનથી ભરપૂર એવા ઉપદેશની સહાયતા મળે ત્યારે
ખરેખર ! સ્વભાવથી જ પ્રચંડ એવા અગ્નિમાં ઘી હોમવા જેવું થાય છે, અર્થાત્ પ્રજવલિત
Page #122
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
અગ્નિમાં ઘી નાખવાથી અગ્નિ જેમ પ્રચંડ સ્વરૂપ ધારણ કરે છે, તેમ વિતંડાવાદી લેકે સ્વભાવથી જ પરને ઠગવામાં ચાતુર છે. તેમાં વળી આપ્તાભાસ સમાન પુરુષને ઉપદેશ સહાયક થાય છે ! તેમજ સંસાર અસારરૂપ હોવા છતાં પણ તેને સારો માનનાર ભવાભિનન્દીઓ વડે બીજાને ઠગનારો ઉપદેશ આપનાર અક્ષપાદ મુનિ પરમ કારુણિક મનાય છે ! વળી તે વાદીઓ કહે છે કે દુશિક્ષિત એવા કુતર્કોને પ્રલાપ કરવાવાળા વિતંડાવાદીને છલઆદિ વિના જીતી શકાતા નથી, અને લેક તે ગતાનુગતિક હોય છે, તેથી ભેળા કે કુતીથી કેથી ઠગાઈને કુમાર્ગનું અનુકરણ ન કરે, તે હેતુથી પરમ કારુણિક એવા ગૌતમ મુનિએ છલ આદિને ઉપદેશ કર્યો છે ! માટે સ્તુતિકાર કહે છે કે “કરુણુ વૈરાગ્ય વિના હોઈ શકતી નથી. પ્રસ્તુતમાં “અહો વિર” આ પ્રયોગ કરીને સ્તુતિકારે ઉપહાસ કર્યો છે. તે યુક્તિયુક્ત છે,
(टीका) अथ मायोपदेशादिति सूचनासूत्र वितन्यते । अक्षपादमते किल षोडश पदार्थाः । “प्रमाणप्रमेयसंशयप्रयोजनदृष्टान्तसिद्धान्तावयवतर्कनिर्णयवादजल्पवितण्डाहेत्वाभासच्छलजातिनिग्रहस्थानानां तत्त्वज्ञानाद् निःश्रेयसाधिगमः" इति वचनात् । न चैतेषां व्यस्तानां समस्तानां वा अधिगमो निःश्रेयसावाप्तिहेतुः । न ह्येकेनेव क्रियाविरहितेन ज्ञानमात्रेण मुक्तियुक्तिमती । असमग्रसामग्रीकत्वात् । विघटितैकचक्ररथेन मनीषितनगरप्राप्तिवत् ॥
. (અનુવાદ). હવે તેઓના માયાવી ઉપદેશનું વિસ્તારથી વર્ણન કરતાં કહે છે કે નૈયાયિકે સોળ પદાર્થને માને છે, તે આ પ્રમાણે પ્રમાણે, પ્રમેય, સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાન્ત અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન, આ સોળ પદાર્થના જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
પરંતુ પદાર્થોમાંથી બે ચાર અથવા તે સમસ્ત પદાર્થોનું માત્ર જ્ઞાન મોક્ષપ્રાપ્તિનું કારણું નથી. કેમકે ક્રિયા વિનાના જ્ઞાનથી મુક્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી, જેમ રથનાં બે પૈડાં વિના કેવલ એક પૈડાથી અભીષ્ટ નગરમાં પહોંચી શકાતું નથી. તેમ મેક્ષની સામગ્રીરૂપ જ્ઞાન અને ક્રિયા-ઉભય વિના જ્ઞાનમાત્રથી જ મુક્તિ મળી શકતી નથી.
__(टीका) न च वाच्य न खलु वयं क्रियां प्रतिक्षिपामः, किन्तु तत्त्वज्ञानपू. विकाया एव तस्या मुक्तिहेतुत्वमिति ज्ञापनार्थ तत्त्वज्ञानाद् निःश्रेयसाधिगम इति बम इति । न ह्यमीषां संहते अपि ज्ञानक्रिये मुक्तिप्राप्तिहेतुभूते । वितथत्वात् तज्ज्ञानक्रिययोः। न च वितथत्वमसिद्धम् । विचार्यमाणानां षोडशानामपि तत्त्वाभासत्वात् । तथा हि હૈ. પ્રમાણ તાત્ સ્ત્રક્ષufમાં ત્રિરF-“અથવરિષદેવ પ્રમાણ” કૃતિ ! एतच्च न विचारसहम् । यतोऽर्थोंपलब्धौ हेतुत्वं यदि निमित्तत्वमात्र, तत्सर्वकारकसाधारणमिति कर्तृकर्मादेरपि प्रमाणत्वप्रसङ्गः । अथ कर्तृकर्मादिविलक्षणं हेतुशब्देन करणमेव विवक्षित, तर्हि तज्ज्ञानमेव युक्तं, न चेन्द्रियसभिकर्षादि । यस्मिन् हि સ્યા. ૧૪
Page #123
--------------------------------------------------------------------------
________________
१०६
અન્યયોન્ય. ા. જોજ ૨૦
सत्यर्थ उपलब्धो भवति स तत्कारणम् । न चेन्द्रियसन्निकर्षसाम चादौ सत्यपि ज्ञानाभावेऽर्थोपलम्भः । साधकतमं हि करणम् । अव्यवहितफलं च तदिष्यते । व्यवहितफलस्यापि करणत्वे दुग्धभोजनादेरपि तथाप्रसङ्गः । तन ज्ञानादन्यत्र प्रमाणत्वम् । जन्यत्रोपचारात् । यदपि न्यायभूषणसूत्रकारेणोक्तम् – “सम्यगनुभवसाधनं प्रमाणम्” इति, तत्रापि साधनग्रहणात् कर्तृकर्मनिशसेन करणस्यैव प्रमाणत्वं सिध्यति । तथाऽप्यव्यवहितफलत्वेन साधकतमत्वं ज्ञानस्यैव इति न तत् सम्यगूळक्षणम् । " स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम्" इति तु तात्त्विकं लक्षणम् ॥
(અનુવાદ)
નૈયાયિક : અમે સČથા ક્રિયાના નિષેધ કરતા નથી, પરંતુ સેાળ પટ્ટાના તત્ત્વજ્ઞાનપૂર્વીકની જે ક્રિયા છે, તેજ મેાક્ષ પ્રાપ્તિનું કારણ છે, તે જણાવવા માટે જ કહ્યું છે કે; તત્ત્વજ્ઞાન દ્વારા મેક્ષની પ્રાપ્તિ થાય છે,’
જૈન : તમારી માનેલી જ્ઞાનક્રિયા મેાક્ષપ્રાપ્તિનું કારણ નથી, કેમકે તે જ્ઞાન અને ક્રિયા મિથ્યા રૂપ છે. વિચાર કરવાથી એ સાળે પદાર્થો તત્ત્વાભાસરૂપ સિદ્ધ થાય છે.
તે જ્ઞાનક્રિયાનું મિથ્યારૂપ અસિદ્ધ નથી, તે બતાવતાં શબ્દાનુક્રમે પહેલા પદાર્થ (૧) પ્રમાણનું નિર્વાચન કરતાં કહે છે : તમે પટ્ટાના જ્ઞાનમાં જે કારણ હોય તેને પ્રમાણુરૂપ સ્વીકારા છે, તે ખરાખર નથી. કેમકે જો પદાર્થ જ્ઞાનમાં નિમિત્ત માત્ર કારણ માનતા હૈ તે કર્તા, કમ આદિ સર્વ કારોમાં પ્રમાણુરૂપતા આવશે! કર્તા, કમ આદિ કારકે પણ પદ્મા ના જ્ઞાનમાં નિમિત્ત કારણ છે. અને જો કર્તા કમ` આદિથી વિલક્ષણ કારણને કરણ કહેતા હા, તે। માત્ર જ્ઞાન જ પદાર્થીના જ્ઞાન પ્રત્યે કરણ થશે ! પરંતુ ઈંદ્રિય અને પટ્ટાના સંબંધ, જ્ઞાન પ્રત્યે કરણ નહીં અને કેમકે ઇંદ્રિય અને પદાના સંબધ હોવા છતાં પણ જો જ્ઞાન ના હાય તેા પદાનું જ્ઞાન થઈ શકતું નથી. કારણકે જે હાતે છતે પદાર્થ નુ જ્ઞાન થતું હેાય તે જ પદાર્થોના જ્ઞાન પ્રત્યે કરણ થાય છે. તે ઇંદ્રિય અને પટ્ટાના સંબંધ હાવા છતાં પણ જ્ઞાનના અભાવમાં પદ્માનું જ્ઞાન થઈ શકતુ નથી. માટે ઇક્રિયા સન્નિક" એ પદાર્થાંના જ્ઞાન પ્રત્યે કરણ નથી. કિન્તુ જ્ઞાન જ પદાર્થના જ્ઞાન પ્રત્યે કરણ છે. જે અત્યંત સાધક હાય તે જ કરણ કહેવાય છે; માટે પટ્ટાના જ્ઞાન પ્રત્યે અત્યંત સાધક એવું અનંતર કરણ તે જ્ઞાન જ થાય છે.
જો પદાના જ્ઞાન પ્રત્યે પરપરાએ ફળ આપવાવાળું કરણ માનવામાં આવે તે દુગ્ધભેાજન આદિ પણ પર પરાએ પદાથ ના જ્ઞાન પ્રત્યે કરણુ ખનશે ! કારણ કે જ્ઞાન પ્રત્યે દુગ્ધાદિ પણ નિમિત્ત કારણ છે. આથી પદાર્થના જ્ઞાન પ્રત્યે જ્ઞાન સિવાય અન્ય કેાઇ કરણ નથી, અને ઇંદ્રિયા સનાિકર્ષાદિમાં જે પ્રમાણુરૂપતા કહેવાય છે, તે ઉપચારથી કહેવાય છે, પરંતુ વાસ્તવિક નથી, ન્યાયભૂષણકારે કહ્યું છે કે; સભ્ય પ્રકારે અનુભવનુ સાધન હેાય તે પ્રમાણ કહેવાય છે.' આ કથન પણ ઠીક નથી. કેમકે કર્તા અને કર્મને છેાડી કરણમાં જ પ્રમાણપણું સિદ્ધ થાય છે, તેથી અવ્યવહિત ફળને આપવાવાળું
4
Page #124
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
१०७ સાધતમ કરણ તે જ્ઞાન જ બને છે. અને તેજ સમ્યફ પ્રકારના અનુભવનું સાધન છે, પરંતુ ઈદ્રિય અને પદાર્થને સંબંધ અનુભવનું સાધન બની શકતા નથી તેથી પ્રમાણનું
a Aa ' अर्थोपलब्धिहेतुः प्रमाणम्' ५ राम२ नथी. प्रभानु सक्ष स्वपरव्यवसायि ज्ञान प्रमाणम्" वास्तवि४ छ. २१५२ व्यवसायि-पोताना भने ५२ने। निश्चय કરવાવાળું જે જ્ઞાન હોય, તેજ પ્રમાણરૂપ છે.
(टीका) प्रमेयमपि तैरात्मशरीरेन्द्रियार्थबुद्धिमनःप्रवृत्तिदोषप्रेत्यभावफल दुःखापवर्गभेदाद् द्वादशविधमुक्तम् । तच्च न सम्यग् । यतः शरीरेन्द्रियबुद्धिमन:प्रवृत्तिदोषफळदुःखानाम् आत्मन्येवान्तर्भावो युक्तः । संसारिण आत्मनः कथञ्चित् तदविष्वग्भूतत्वात् । आत्मा च प्रमेय एव न भवति । तस्य प्रमातृत्वात् । इन्द्रियबुद्धिमनसां तु करणत्वात् प्रमेयत्वाभावः । दोषास्तु रागद्वेषमोहाः, ते च प्रवृत्तेर्न पृथग्भवितुमहेन्ति । वाङ्मन:कायव्यापारस्य शुभाशुभफलस्य विंशतिविधस्य तन्मते प्रवृत्तिशब्दवाच्यत्वात् । रागादिदोषाणां च मनोव्यापारात्मकत्वात् । दुःखस्य शब्दादीनामिन्द्रियार्थानां च फल एवान्तर्भावः । "प्रवृत्तिदोषजनितं सुखदुःखात्मक मुख्य फलं, तत्साधन तु गौणम्" इति जयन्तवचनात् । प्रेत्यभावापवर्गयोः पुनरात्मन एव परिणामान्तरापत्तिरूपत्वाद्, न पार्थक्यमात्मनः सकाशादुचितम् । तदेव द्वादशविघं प्रमेयमिति वाग्विस्तरमात्रम् "द्रव्यपर्यायात्मक वस्तु प्रमेयम्" इति तु समीचीन लक्षणम् । सर्वसंग्राहकत्वात् । एवं संशयादीनामपि तत्वाभासत्वं प्रेक्षावगिरनुपेक्षणीयम् । अत्र तु प्रतीतत्वाद् , ग्रन्थगौरवभयाच्च न अपश्चितम् । न्यक्षेण ह्यत्र न्यायशास्त्रमवतारणीयम् , तच्चावतार्यमाणं पृथग्मन्थान्तरतामवगाहत इत्यास्ताम् ॥
- (अनुवाद) नयायी मारमा, २२, द्रिय, अर्थ, सुद्धि, मन, प्रवृत्ति, ष, प्रेत्यमाप, ફલ, દુઃખ, અને અપવર્ગ, આ બાર પ્રકારના પ્રમેય (મુમુક્ષુઓને જાણવા ગ્ય વિષય)
या छे, ते ५y 1: नथी भडे शरीर, द्रिय, मुद्धि, भन, प्रवृत्ति, घोष, ५८, અને દુઃખ આ આઠને આત્મામાં અંતર્ભાવ થાય છે. શરીર ઈદ્રિયાદિ જે આઠ પ્રમેય છે તે સંસારી આત્માથી કથંચિત અભિન્ન છે, અને આત્મા એ પ્રમાતા (જ્ઞાતા) હેવાથી તે પ્રમેયરૂપ હોઈ શકે નહીં. ઇંદ્રિય, બુદ્ધિ અને મન એ ત્રણ કરણ છેઅર્થાત્ ઈદ્રિય બુદ્ધિ અને મન દ્વારા આત્મા ય પદાર્થોને જાણે છે, માટે તે કરણરૂપ હોવાથી પ્રમેય નથી; રાગ, દ્વેષ અને મેહ એ ત્રણ દોષો પ્રવૃત્તિથી ભિન્ન નથી. કેમકે તૈયાયિક મતે શુભાશુભ ફળરૂપ ૨૦ પ્રકારના મન, વચન, કાયાના વ્યાપારને “પ્રવૃત્તિ” કહે છે. રાગાદિ દોષો મનના વ્યાપારરૂપ છે. દુઃખ અને ઈદ્રિના વિષયે શબ્દાદિ, તેને ફલમાં અંતર્ભાવ થાય છે. તથા જયતે કહ્યું છે કેઃ પ્રવૃત્તિરૂપ દોષથી ઉત્પન થયેલાં સુખ અને
Page #125
--------------------------------------------------------------------------
________________
અન્ય
વ્ય. .
: ૨૦
દુઃખ એ મુખ્ય ફલ છે, અને સુખદુઃખ રૂપ ફલનાં સાધન તે ગૌણ ફલ છે. પ્રત્યભાવ (મરણ) અને મેક્ષ એ આત્માના પરિણામ છે, માટે તે આત્માથી ભિન્ન નથી. માટે બાર પ્રકારના પ્રમેય છે એમ જે કહેવું તે ખરેખર વાણીને વિસ્તાર છે.
દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ તે જ વાસ્તવિક પ્રમેય છે. કેમકે “ચપરમ વસ્તુ મેચ એ પ્રમેયનું લક્ષણ સવે પદાર્થોનું સંગ્રાહક હોવાથી તે જ વાસ્તવિક સ્વરૂપ છે. આ પ્રકારે પ્રમાણ અને પ્રમેયની જેમ તેઓને અભિમત બાકીના સંશયાદિ ચૌદ પદાર્થો પણ તત્ત્વાભાસરૂપ હોવાથી બુદ્ધિમાન પુરુષોને અનુપાદેય છે. તે સંશયાદિ પ્રસિદ્ધ હોવાથી તેમજ પ્રન્થ ગૌરવના ભયથી તેને વિસ્તાર અહીં કરવામાં આવ્યો નથી, કેમકે તેને સંપૂર્ણ વિસ્તાર કરવાથી તે અહીંન્યાય શાસ્ત્રનું અવતરણ કરવું પડે ! અને એ રીતે સંપૂર્ણ ન્યાયશાસ્ત્રને અહીં ઉતારવાથી તે એક જુદે મોટે ગ્રંથ થઈ જાય !
(टीका)-तदेवं प्रमाणादिषोडशपदार्थानामविशिष्टेऽपि तत्त्वाभासत्वे प्रकटकपटनाटकसूत्रधाराणां त्रयाणामेव छलजातिनिग्रहस्थानानां मायोपदेशादितिपदेनोपक्षेपः कृतः । तत्र परस्य वदतोऽर्थविकल्पोपपादनेन वचनविघातः छलम् । तत् त्रिधावाक्छलं, सामान्यच्छलम्, उपचारच्छलं चेति । तत्र साधारणे शब्दे प्रयुक्ते वक्तुरभिप्रेतादयौदर्थान्तरकल्पनया तनिषेधो वाक्छलम् । यथा नवकम्बलोऽयं माणवक इति नूतन विवक्षया कथिते, परः सङ्ख्यामारोप्य निषेधति कृतोऽस्य नव कम्बलाः इति । संभावनयातिप्रसङ्गिनोऽपि सामान्यस्योपन्यासे हेतुत्वारोपणेन तनिषेधः सामान्यच्छलम् । यथा अहो नु खल्वसौ ब्राह्मणो विद्याचरणसंपन्न इति ब्राह्मणस्तुतिप्रसङ्गे, कश्चिद् वदति सम्भवति प्रामणे विद्याचरणसम्पदिति, तत्छलवादी ब्राह्मणत्वस्य हेतुतामारोप्य निराकुर्वअभियुक्ते यदि ब्राह्मणे विद्याचरणसंपद् भवति व्रात्येऽपि सा भवेद् व्रात्योऽपि ब्राह्मण एवेति । औपचारिक प्रयोगे मुख्यप्रतिषेधेन प्रत्यवस्थानम् उपचारच्छलम् । यथा मश्चाः क्रोशन्तीत्युक्ते. परः प्रत्यवतिष्ठते कथमचेतनाः मश्चाः क्रोशन्ति मश्वस्थाः पुरूषाः क्रोशन्तीति ॥
(અનુવાદ). આમ ૧૬ પદાર્થોનું સામાન્યરૂપ તત્ત્વાભાસપણું (મિથ્યાતવાણું) સિદ્ધ કરવા ઉપરાંત, પ્રગટ એવા કપટરૂપી નાટકમાં સૂત્રધારરૂપે આચરણ કરવાવાળા છલ, જાતિ અને નિગ્રહસ્થાનનું “મારા ” પદ વડે ખંડન કરવામાં આવ્યું છે.
પ્રથમ છલની વ્યાખ્યા કરે છે. વાદીના વચનના અર્થને બદલી તેના વચનને વિઘાત કરે તે છલ. વાફ, સામાન્ય, અને ઉપચારના ભેદથી છલ ત્રણ પ્રકારે છે (૧) જ્યાં કઈ વાદીએ કેઈ સાધારણ શબ્દનો પ્રયોગ કર્યો હોય, ત્યાં તે વાદીના અભિપ્રાયની ઉપેક્ષા કરીને બીજા જ અર્થની કલપના વડે વક્તાના વચનને નિષેધ કરે તે વાછલ કહેવાય છે. જેમકે “નવાજોડ માણવ” અહીં વક્તાને “નવ” શબ્દને વિક્ષિત અર્થ નૂતન છે, એમ જાણવા છતાં પણ દુર્ભાવનાથી પ્રેરિત છલવાદી પ્રતિવાદીના વચનને
Page #126
--------------------------------------------------------------------------
________________
१०९
स्याद्वादमंजरी નિષેધ કરવા માટે, નવ શબદનો અર્થ નવ સંખ્યા કરીને વાદીને પૂછે છે કે આ માણુવક પાસે કયાં નવ કેબલ છે ? એક જ કેબલ છે. આનું નામ વાપૂછલ. (૨) સંભાવનામાત્રથી કહેલી વાતને સામાન્ય નિયમ બનાવીને વક્તાના વચનનો અપલાપ કરે તે સામાન્ય છલ, દા. ત. આ બ્રાહ્મણ વિદ્યા અને આચરણથી યુક્ત છે.' એમ કહીને કેાઈ વક્તા બ્રાહ્મણની સ્તુતિ કરતાં કહે છે કે સંભવે છે કે બ્રાહ્મણેમાં વિદ્યા અને આચરણ સહજ પણ હોય છે, ત્યારે છલ કરનાર બ્રાહ્મણત્વ હેતુને આરેપ કરીને બ્રાહ્મણ માત્રમાં વિદ્યા અને આચારને સામાન્ય નિયમ બનાવીને વક્તા પ્રત્યે કહે છે કે : જે બ્રાહ્મણ માત્રમાં વિદ્યા અને આચાર સ્વાભાવિકપણે હેય તે પતિત બ્રાહ્મણમાં પણ વિદ્યા અને આચરણ હેવાં જોઈએ. કેમકે પતિત બ્રાહ્મણમાં પણ બ્રાહ્મણપણું તે છે ! આ રીતે સંભાવનામાત્ર કથનનું નિરાકરણ કરવું, તેને સામાન્ય છલ કહેવાય છે, (૩) ઔપચારિક પ્રગમાં મુખ્ય અર્થને નિષેધ કરી વક્તાના વચનને વ્યાઘાત કરે, તે ઉપચાર છલા દા. ત. માંચા અવાજ કરે છે ત્યારે છલવાદી કહે છે કે : શું અચેતન એવા માંચા અવાજ કરતા હશે ? માટે એમ કહેવું જોઈએ કે માંચા ઉપર બેઠેલા પુરુષે અવાજ કરે છે. આ રીતે વક્તાના અભિપ્રાયનું ખંડન કરવું તે ઉપચાર છલ કહેવાય છે.
(टीका) तथा सम्यगृहेतौ हेत्वाभासे वा वादिना प्रयुक्ते, झटिति तदोषतत्त्वाप्रतिभासे हेतुप्रतिबिम्बनप्रायं किमपि प्रत्यवस्थान जातिः दूषणाभास इत्यर्थः । सा च चतुर्विंशतिभेदा । साधादिप्रत्यवस्थान भेदेन । यथा “साधर्म्यवैधयोंस्कर्षापकर्षवर्ध्यावर्ण्य विकल्पसाध्यप्राप्त्यप्राप्तिप्रसङ्गप्रति दृष्टान्ताऽनुत्पत्तिसंशयप्रकरण हेत्वर्थापत्त्यविशेषोपपत्युपलब्ध्यनुपलब्धिनित्यानित्यकार्यसमाः" ||
(અનુવાદ) વાદી સભ્ય હેતુ અથવા હેવાભાસનો પ્રયોગ કરે તેમાં દોષ જાણ્યા વિના શિઘ્રતાથી કંઈક પણ હેતુ સરખું લાવીને પ્રત્યુત્તર આપે, તે જાતિ નામને દૂષણભાસ કહેવાય છે. તે જાતિ ચોવીશ પ્રકારની છે. તે આ પ્રમાણે સાધ–વૈધમ્ય ઉત્કર્ષ-અપકર્ષ, વય–અવણ્ય, વિકલ્પ, સાધ્ય, પ્રાપ્તિ, અપ્રાપ્તિ, પ્રસંગ, પ્રતિદષ્ટાંત, અનુત્પત્તિ, સંશય, પ્રકરણ, હેતુ, અથપત્તિ, અવિશેષ, ઉપપત્તિ, ઉપલબ્ધિ, અનુપલબ્ધિ, નિત્ય, અનિત્ય અને કાય સમ.
___ (टीका) तत्र साधम्र्येण प्रत्यवस्थानं साधर्म्यसमा जातिर्भवति । अनित्यः शब्दः, कृतकत्वाद्, घटवदिति प्रयोगे कृते साधर्म्यप्रयोगेणैव प्रत्यवस्थानम् नित्यः રો, નિવારવા, વાજારાવત ! રાતિ વિશેષg: રક્ષાબત તાत्वादनित्यः शब्दः, न पुनराकाशसाधाद् निरवयवस्वाद् नित्यः इति । वैधम्र्येण प्रत्यवस्थानं वैधर्म्यसमा जातिभवति । अनित्यः शब्दः, कृतकत्वाद्, 'घटबदित्यचैव प्रयोगे स एव प्रतिहेतुर्वैधयेण प्रयुज्यते नित्यः शब्दो, निरवयवत्वात् । अनित्यं हि सावयवं दृष्टम् घटादीति । न चास्ति विशेषहेतुः घटसाधात् कृतकत्वादनित्यः
Page #127
--------------------------------------------------------------------------
________________
११०
अन्ययोगव्य. द्वा. श्लोक : १०
शब्दः, न पुनस्तद्वैवाद निरवयवत्वाद् नित्य इति । उत्कर्षापकर्षाभ्यां प्रत्यवस्थानम् उत्कर्षापकर्षसमे जाती भवतः । तथैव प्रयोगे, दृष्टान्तधर्म कश्चित् साध्यधर्मिण्यापादयन् उत्कर्षसमां जातिं प्रयुङ्क्ते । यदि घटवत् कृतकत्वादनित्यः शब्दः घटवदेव मूर्तोऽपि भवतु, म चेद मूर्तः, घटवदनित्योऽपि मा भूदिति शब्दे धर्मान्तरोत्कर्षमापादयति । अपकर्षस्तु घटः कृतकः सन् अश्रावणो दृष्टः एवं शब्दोऽप्यस्तु नो चेद् घटवदनित्योऽपि मा भूदिति शब्दे श्रावणत्वधर्ममपर्षतीति । इत्येताश्चतस्रो दिछमात्रदर्शनार्थ जातय उक्ताः । एवं शेषा अपि विंशतिरक्षपादशास्त्रदवसेयाः । अत्र त्वनुपयोगित्वाद् न વિતા: |
(અનુવાદ) (૨) વાદી સાધમ્યને પ્રયોગ કરે ત્યારે દાંતની સમાનતા બતાવી સાયથી વિપરીત કથન કરવું, તે સામ્યસમા જાતિ. દા. ત. શબ્દ અનિત્ય છે, કેમકે કૃતકત્વ (કાર્યરૂપ) હેવાથી, જે જે કાર્યરૂપ હોય છે તે તે અનિત્ય હોય છે. જેમકે ઘટ એ કાર્યરૂપ છે માટે તે અનિત્ય છે. આ પ્રમાણે વાદી પ્રયોગ કરે, ત્યારે તેનું સાધમ્યના પ્રયેગ વડે ખંડન કરવા માટે કહે છે કેઃ શબ્દ એ નિત્ય છે, કેમકે તે નિરવયવ છે. જે જે નિરવયવ હેય છે તે તે નિત્ય હોય છે, જેમકે આકાશ તે નિરવયવ છે માટે તે નિત્ય છે. આ પ્રયોગ કરીને વાદીને કહે છે કે જેવી રીતે કાર્યરૂપ ધર્મની અપેક્ષાએ શબ્દ અને ઘટમાં સમાનતા છે તેવી રીતે નિરવયવરૂપ ધર્મની અપેક્ષાએ શબ્દ અને આકાશમાં પણ સામ્યતા છે, તેથી શબ્દમાં આકાશની જેમ નિત્યતા પણું હેવી જોઈએ. અહીં વાદીએ શબ્દમાં અનિત્યતાની સિદ્ધિ કરવા માટે કૃતક હેતુ આખ્યો, ત્યારે પ્રતિવાદી શબ્દમાં નિત્યતાની સિદ્ધિ કરવા માટે નિરવયવત્વ હેતુ આપીને આકાશ રૂપ દષ્ટાન્તના સાધમ્યથી સાયમાં વિપરીતતા જણાવે છે! તે સાધમ્ય સમા જાતિ કહેવાય છે.
(૨) વાદીએ કરેલા પ્રયોગમાં વૈધર્મીપણું બતાવીને ખંડન કરવું, તે વૈધર્યાસમાં જાતિ. દા. ત. શબ્દ અનિત્ય છે. કારણ કે તે કાર્યરૂપ છે, જે જે કાર્યરૂપ છે તે તે અનિત્ય છે. આની સામે પ્રતિવાદી કહે છે કે શબ્દ નિત્ય છે કારણ કે તે નિરવયવ છે. જે જે નિરવયવ હોય છે તે તે નિત્ય હોય છે. દા. ત. આકાશ. આકાશ નિરવયવ છે માટે નિત્ય છે. આમ વધર્યના પ્રયોગ વડે પ્રતિવાદી કહે છે કે, નિત્ય એવા આકાશ રૂપ દષ્ટાન્તના વધસ્યથી જેમ શબ્દ અનિત્ય છે તેમ અનિત્ય એવા ઘટરૂપ દષ્ટાન્તના વૈધર્યાથી નિત્યપણું થશે, આ રીતે દષ્ટાન્તના વૈધર્યાથી સાધ્યમાં વિપરીતતા જણાવવી તે વૈધ. સમા જાતિ કહેવાય છે.
(૩) દૃષ્ટાન્તના ધર્મને સાધ્યમાં લાવીને વાદીના વચનનું ખંડન કરવું તે ઉત્કર્ષ સમા જાતિ. દા.ત. શબ્દ અનિત્ય છે, કારણ કે તેમાં કૃતકત્વ છે. જેમ ઘટ કાર્યરૂપ હેવાથી અનિત્ય છે તેમ શબ્દ પણ કાર્યરૂપ હોવાથી અનિત્ય છે. આ પ્રમાણે વાદી પ્રયોગ કરે, કે તેમાં દેષ આપવા માટે પ્રતિવાદી કહે કેઃ જે શબ્દમાં ઘટની જેમ અનિત્યતા માને છે તે ઘટની જેમ મૂર્તતા પણ માનવી જોઈએ. જે શબ્દમાં ઘટગત મૂર્ત વ ધર્મ ન સ્વીકારો તે
Page #128
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
ઘટગત અનિત્યતા ધર્મ પણ ન માનવો જોઈએ. આ રીતે દષ્ટાન્તના એક વિશેષ ધર્મને સાધ્યમાં લાવીને વાદીના વચનનું ખંડન કરવું તે ઉત્કર્ષ મા જાતિ કહેવાય છે.
(૪) સાધ્યરૂપ ધમીમાંથી દષ્ટાન્તમાં નહીં રહેવાવાળા ધર્મનું અપકર્ષણ કરીને વાદીના વચનનો યાઘાત કર. તે અપકર્ષ સમા જાતિ. દા. ત. શબ્દ અનિત્ય છે. કારણ કે તેમાં કૃતકત્વ છે. ઘટની જેમ, આ પ્રકારે વાદી પ્રવેશ કરે છે ત્યારે પ્રતિવાદી તેનું ખંડન કરવા માટે કહે છે કે જેમ ઘટ શ્રવણને વિષય નથી, તેમ શબ્દ પણ શ્રવણને વિષય ન હોવો જોઈએ ! જે શબ્દમાં અશ્રાવણપણું ન માને તે ઘટગત અનિત્યતા ધર્મ પણ ના માન જોઈએ. આ રીતે દૃષ્ટાતમાં નહીં રહેવાવાળા ધર્મનું ધમમાંથી અપકર્ષણ કરવું, તે અપકર્ષસમાં જાતિ કહેવાય છે. આ પ્રકારે ચાર જાતિનું સ્વરૂપ દિશાસૂચન માટે કહેલ છે, બાકીની વીસ જાતિનું સ્વરૂપ ન્યાયશાસ્ત્રમાંથી જાણી લેવું. પ્રસ્તુતમાં તેનું વર્ણન નિરુપયોગી હોવાથી નથી કર્યું.
(टीका) तथा विप्रतिपत्तिरप्रतिप्रत्तिश्च निग्रहस्थानम् । तत्र विप्रतिपत्तिः साधनाभासे साधनबुद्धिः, दूषणाभासे च षणबुद्धिरिति । अप्रतिपत्तिः साधनस्यादूषण, दूषणस्य चानुद्धरणम् । तच्च निग्रहस्थान द्वाविंशतिविधम् । तद्यथा-प्रतिज्ञाहानिः प्रतिज्ञान्तरम् प्रतिज्ञाविरोधः प्रतिज्ञासंन्यासः हेत्वन्तरम् अर्थान्तरम् निरर्थकम् अविज्ञातार्थम् अपार्थकम् अप्राप्तकालम् न्यूनम् अधिकम् पुनरुक्तम् अननुभाषणम् अज्ञानम् अप्रतिमा विक्षेपः मतानुज्ञा पर्यनुयोज्योपेक्षणम् निरनुयोज्यानुयोगः अपસિદ્ધાન્તઃ દેવામાાય |
(અનુવાદ)
હવે વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિરૂપ નિગ્રહસ્થાન કહેવામાં આવે છે. સાધનાભાસમાં સાધનબુદ્ધિ અને દૂષણાભાસમાં દૂષણબુદ્ધિ તેને વિમતિપત્તિ (વિરૂદ્ધ પ્રતિપત્તિ) કહે છે. અને પ્રતિવાદીના સાધન(હેતુ)ને દૂષણ રહિત માનવું, અથવા તે પ્રતિવાદીના દૂષણને દૂર નહીં કરવું તે અપ્રતિપત્તિ કહેવાય છે. તે નિગ્રહસ્થાન બાવીશ પ્રકારે છે. તે આ પ્રમાણે પ્રતિજ્ઞાહાનિ, પ્રતિજ્ઞાન્તર, પ્રતિજ્ઞાવિરોધ, પ્રતિજ્ઞાસંન્યાસ, હેવન્તર, અર્થાન્તર નિરર્થક, અવિજ્ઞાતાર્થ, અપાર્થક, અપ્રાપ્તકાલ, ન્યૂન, અધિક; પુનરુક્ત, અનનુભાષણ, અજ્ઞાન, અપ્રતિભા, વિક્ષેપ, મતાનુજ્ઞા, પર્યાનુપેક્ષણ, નિરગુજ્યાનુગ, અપસિદ્ધાંત, અને હવાભાસ, એમાં અનનુભાષણ, અજ્ઞાન, અપ્રતિભા, વિક્ષેપ, મતાનુજ્ઞા, અને પર્યનુ પેક્ષણ, એ છ પ્રકારનાં નિગ્રહસ્થાન, અપ્રતિપત્તિથી હોય છે અને બાકીનાં સળ વિપ્રતિપત્તિથી થાય છે.
(टीका) तत्र हेतावनैकान्तिकीकृते प्रतिदृष्टान्तधर्म स्वदृष्टान्तेऽभ्युपगच्छतः प्रतिज्ञाहानि म निग्रहस्थानम् । यथा अनित्यः शब्दः ऐन्द्रियकत्वाद्, घटवदिति प्रतिज्ञासाधनाय वादी वदन् , परेण सामान्यमैन्द्रियकमपि नित्यं दृष्टमिति हेतावनैकान्तिकीकृते, यद्येवं ब्रूयात् सामान्यवद् घटोऽपि नित्यो भवत्विति, स एवं
Page #129
--------------------------------------------------------------------------
________________
११२
अन्ययोगव्य. द्वा श्लोक : १०
ब्रुवाणः शब्दाऽनित्यत्वप्रतिज्ञां जह्यात् । प्रतिज्ञातार्थप्रतिषेधे परेण कृते तत्रैव धर्मिणि धर्मान्तरम् साधनीयमभिदधतः प्रतिज्ञान्तरं नाम निग्रहस्थानं भवति । अनित्यः शब्दः, ऐन्द्रियकत्वादिन्युक्ते, तथैव सामान्येन व्यभिचारे चोदिते, यदि ब्रूयाद् युक्तं यत् सामान्यमैन्द्रियकं नित्यम् . तद्धि सर्वगतम् . असर्वगतस्तु शब्द इति । तदिदं शब्देऽनित्यत्वलक्षणपूर्व प्रतिज्ञातः प्रतिज्ञान्तरमसर्वगतः शब्द इति निग्रहस्थानम् । अनया दिशा शेषाण्यपि विंशति यानि । इह तु न लिखितानि, पूर्वहेतोरेव । । इत्येवं मायाशब्देनात्र छलादित्रयं सूचितम् । तदेवं परवचनात्मकान्यपि छलनातिनिग्रहस्थानानि तत्वरूपतयोपदिशतो अक्षपादर्षे वैराग्यव्यावर्णनं तमसः प्रकाशात्मकस्वप्रख्यापनमिव कथमिव नोपहसनीयम् इति काव्यायः ॥१०॥
_ (અનુવાદ) (૧) પ્રતિવાદી હેતુમાં અનેકનિકતા સિદ્ધ કરે ત્યારે વાદી વિરોધી દષ્ટાંતના ધર્મને સ્વાભિમત દષ્ટાંતમાં સ્વીકાર કરે, તે પ્રતિજ્ઞા-હાનિ નામનું નિગ્રહસ્થાન કહેવાય છે. દા. ત. શબ્દ અનિત્ય છે, કારણ કે તે ઈદ્રિયને વિષય છે. જે જે ઈદ્રિના વિષય હોય છે તે તે અનિત્ય હોય છે. જેમ કે ઘટ. ઘડે ઈદ્રિયને વિષય હોવાથી અનિત્ય છે, તેમ શબ્દ પણ ઈદ્રિયનો વિષય હોવાથી અનિત્ય છે. આ પ્રમાણે વાદી પ્રતિજ્ઞા કરે છે ત્યારે પ્રતિવાદી કહે છે કે ઉકત વ્યાપ્તિ બરાબર નથી. કેમકે સામાન્ય(જાતિ) પણ ઈદ્રિયને વિષય છે, પરંતુ તે અનિત્ય નથી. તેથી નિત્ય એવા સામાન્યરૂપ સાધ્યાભાવાધિકરણમાં ચંદ્રિયકત્વ હેતુ રહેવાથી, પ્રસ્તુત હેતુ અનૈકાન્વિક (વ્યભિચારી છે. આ પ્રમાણે પ્રતિવાદી કહે છે, ત્યારે વાદી કહે છે કે ; જે આ પ્રમાણે છે, તે ભલે સામાન્યની જેમ ઘટ પણ નિત્ય થાઓ ! આ રીતે વાદા શબ્દમાં અનિત્યકારૂપ પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરે તેને પ્રતિજ્ઞા હાનિ નિગ્રહસ્થાન કહે છે.
(૨) પ્રતિવાદી દ્વારા પ્રતિજ્ઞાનું ખંડન થાય ત્યારે ધમમાં અન્ય ધર્મને સ્વીકાર કરે તે પ્રતિજ્ઞાન્તર કહેવાય છે. દા. ત. શબ્દ અનિત્ય છે. કારણ કે તે ઈદ્રિયને વિષય છે. જેમ કે ઘટ. આ પ્રમાણે જ્યારે વાદી પ્રવેશ કરે છે ત્યારે પ્રતિવાદી દ્રિયકત્વ હેતુ નિત્ય એવા સામાન્યમાં રહેવાથી વ્યભિચારી બનાવે છે. વાદી કહે છે કે : સામાન્ય ઈદ્રિયને વિષય હવાની નિત્ય છે અને સર્વવ્યાપી છે, પરંતુ શબ્દ તે ઘટની જેમ અસગત છે તેથી તે અનિત્ય છે. આ રીતે પહેલાં શબ્દમાં અનિત્યતા સ્વીકારી અને ત્યારબાદ શબ્દમાં અસર્વગતત્વ સ્વીકારી, બીજી પ્રતિજ્ઞાને સ્વીકાર કરે, તે પ્રતિજ્ઞાન્તર નામનું નિગ્રહસ્થાન કહેવાય છે. આ પ્રમાણે બાકીનાં ૨૦ નિગ્રહસ્થાને ન્યાયશાસ્ત્રથી જાણી લેવાં. પૂર્વે કહેલા હેતુથી, તેમજ અત્રે અનુપયોગી હોવાથી તેમનું વર્ણન કરવામાં આવ્યું નથી. અહીં માયા શબ્દથી છલાદિ ત્રણનું સૂચન કરેલું છે. તે છલ, જાતિ અને નિગ્રસ્થાન ફકત પરને ઠગવા રૂપ હોવા છતાં પણ તેને તત્ત્વ રૂપે ઉપદેશ કરતા એવા અક્ષપાદ ઋષિને વૈરાગી કહેવા, તે ખરેખર અંધકારને પ્રકાશ રૂપ કહેવા બરાબર છે. તેથી તેઓ પંડિત પુરૂષોમાં ઉપહાસ પાત્ર કેમ ના થાય ! આ પ્રમાણે દશમા કાવ્યનો અર્થ જાણુ.
Page #130
--------------------------------------------------------------------------
________________
अवतरण अधुना मीमांस कमेदाभिमत वेदविहितहिंसाया धर्महेतुत्वमुपपसिपुरःसरं निरस्यबाह
અવતરણું હવે મીમાંસકમતના એકદેશીય પક્ષને અભિમત વેદમાં કહેલી હિંસા તે ધર્મનું કારણ છે, તેનું યુક્તિપૂર્વક ખંડન કરતાં કહે છે કેઃ मूल-न धर्महेतुर्विहितापि हिंसा नोत्सृष्टमन्यार्थमपोद्यते च ।
स्वपुत्रधाताद् नृपतित्वलिप्सा सब्रह्मचारि स्फुरितं परेषाम् ॥११॥ (મૂલ-અર્થ) વેદમાં કહેલી હિંસા ધર્મનું કારણ નથી. હિંસા ધર્મનું કારણ કેવી રીતે બની શકે? અને જે ધર્મનું કારણ છે, તે હિંસા કેવી રીતે હેઈ શકે? વેદમાં કહેલ હિંસાનં અપવાદ-વિધિથી પણ પ્રતિપાદન થઈ શકતું નથી. કેમકે જે કાર્ય માટે સામાન્ય વાક્ય હોય છે તે જ કાર્યને માટે અપવાદ વાકય હોય છે; અન્ય કાર્ય માટે પ્રયોગ કરેલા વાક્યનું અપવાદરૂપ હોઈ શકતું નથી. જે જીવના વધથી સ્વર્ગ પ્રાપ્તિની ઈચ્છા હોય તે ખરેખર તે ઈચ્છા પિતાના પુત્રને મારીને રાજ્યની પ્રાપ્તિ કરવી તેના બરાબર છે ! જેમ કેઈ અજ્ઞાની પુરુષ #ર પરિણામથી પિતાના પુત્રને મારી રાજ્યલક્ષમી કદાપિ પ્રાપ્ત કરે તે પણ તેનું પુત્ર-વધથી ઉત્પન્ન થયેલું કલંક દૂર થઈ શકતું નથી, તેમ સ્વર્ગાદિને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી જીવહિંસા કરનારનું જીવવધજન્ય પાપ દૂર થઈ शतु नथी.
(टीका) इह खल्वचिर्मार्गप्रतिपक्षधूममार्गाश्रिता. जैमिनीया इत्थमाचक्षते । या हिंसा गादाद् व्यसनितया वा क्रियते सैवाधर्मानुबन्धहेतुः, प्रमादसंपादितत्वात् । शौनिकलुब्धकादीनामिव । वेदविहिता तु हिंसा प्रत्युत धर्महेतुः, देवतातिथिपितृणां प्रीतिसंपादकत्वात् , तथाविधपूजोपचारवत् । न च तत्प्रीतिसंपादकत्वमसिद्धम् । कारीरीप्रभृतियज्ञानां स्वसाध्ये वृष्टयादिफले यः खल्वव्यभिचारः, स तत्प्रीणितदेवताविशेषानुग्रहहेतुकः । एवं त्रिपुरार्णववर्णितच्छगलजाङ्गलहोमात् परराष्ट्रवशीकृतिरपि तदनुकूलितदैवतप्रसादसंपाद्या । अतिथिप्रीतिस्तु मधुपर्कसंस्कारादिसमास्वाद ना प्रत्यक्षोपलक्ष्यैव । पितॄणामपि तत्तदुपयाचितश्राद्धादिविधानेन प्रीणितात्मनां स्वसन्तानवृद्धिविधान साक्षादेव वीक्ष्यते । आगमश्चात्र प्रमाणम् । स च
ચા. ૧૫
Page #131
--------------------------------------------------------------------------
________________
અન્યયાચ. દ્વા. જો : ૨૨
देवप्रीत्यर्थमश्वमेधगोमेधनरमेधादिविधानाभिधायकः प्रतीत एव । अतिथिविषयस्तु "महोक्ष वा महाजं वा श्रोत्रियायोपकल्पयेत्" । इत्यादिः । पितृप्रीत्यर्थ स्तु“द्वौ मासौ मत्स्यमांसेन त्रीन् मासान् हरिणेन तु । औरभ्रेणाथ चतुरः शाकुनेनेह पञ्च तु" ।। इत्यादिः । ( અનુવાદ )
११४
અહિં અગ્નિ'માંગના પ્રતિપક્ષ રૂપે ધૂમમાર્ગને આશ્રયી રહેલા એવા જૈમિનીય મતવાળા(પૂર્વ મીમાંસકે) કહે છે કે: વ્યસન અથવા તે લેલુપતાનાં કારણથી કસાઈએ તથા શિકારીઓ વડે કરાયેલી હિંસા, તે પ્રમાદથી થતી હૈાવાથી, અધમ'નુ કારણ થાય છે. પરંતુ વેદમાં કહેલી હિંસા તેવા પ્રકારની પૂજાની સામગ્રીની જેમ દેવ, અતિથિ અને પિતૃઓની પ્રીતિને સંપાદન કરવાવાળી હાવાથી અધર્મનું કારણ નથી, અલ્કે ધર્મનુ કારણ છે. વળી વેદોક્ત હિંસામાં દેવતા આદિની પ્રીતિનું સંપાદનપણું અસિદ્ધ નથી, કેમકે કારીરી (જે યજ્ઞ કરવાથી વૃષ્ટિ આદિ ફલ થાય છે, તે), આદિ યજ્ઞાથી સાધ્ય વૃષ્ટિ આદિ લેાની પ્રાપ્તિ દેખાય છે. અને તે વૃષ્ટિ આઢિ ક્ળે કારીરી આદિ યજ્ઞોથી પ્રસન્ન થયેલા દેવતાવિશેષની કૃપાને આભારી છે. તેમજ પ્રિપુરાણુĆવ ' નામના ગ્રંથમાં કહ્યું છે કે : બકરાં અને હરણના હામ કરવાથી તેને અનુકૂલ દેવતાવિશેષની કૃપાથી પરરાષ્ટ્ર વશીભૂત થાય છે. વળી દહીંથી યુક્ત મધ, ઘી; સાકર અને પાણી તે મધુપક કહેવાય છે. તે મધુપર્ક આદિ વડે આસ્વાદિત થયેલા અતિથિઓની પ્રસન્નતા તે પ્રત્યક્ષ દેખાય છે! તેવી જ રીતે શ્રાદ્ધાદિ કરવાથી પિતૃઓની પ્રસન્નતા પ્રાપ્ત થવાથી પેાતાને સંતાનવૃદ્ધિરૂપ ફૂલ પ્રત્યક્ષ જોવામાં આવે છે. તેમજ આગમમાં પણ કહ્યુ છે કે : દેવતા આની પ્રીતિ માટે અશ્વમેધ, ગામેધ, અને નરમેધ, આદિ યજ્ઞો કરવા જોઇએ. વળી શ્રોત્રિય ( વેદ પાડી ) એવા અતિથિએની પ્રસન્નતા માટે મેટા ખળદ, અથવા તેા મોટા બકરાને મારીને તેને આપવા જોઇએ, તેમજ પિતૃઓની પ્રીતિ સપાદન કરવા માટે કહ્યું છે કે મત્સ્યમાંસની એ માસ, હરિણુના માંસથી ત્રણમાસ, મેઢાના માંસથી ચાર માસ અને પક્ષીના માંસથી પાંચ માસ સુધી પિતૃઓની તૃપ્તિ થાય છે.
*
ܕ
,
( टीका) एवं पराभिप्रायं हृदि संप्रधार्याचार्यः प्रतिविधत्ते न धर्मेत्यादि । विहितापि वेदप्रतिपादितापि । आस्तां तावदविहिता हिंसा-प्राणिप्राणव्यपरोपणरूपा । न धर्महेतुः - न धर्मानुबन्धनिबन्धनम् । यतोऽत्र प्रकट एव स्ववचनविरोधः । तथाहि । 'हिंसा चेद् धर्महेतुः कथम् ' धर्महेतुश्चेद् हिंसा कथम् ' ** श्रयतां धर्मसर्वस्व श्रुत्वा चैवावधार्यताम् " इत्यादिः । न हि भवति माता च बन्ध्या चेति । हिंसा कारण, धर्मस्तु तत्कार्यमिति पराभिप्रायः । न चाय निरपायः । यतो यद् यस्यान्वयव्यतिरेकानुविधत्ते तत् तस्य कार्यम्, यथा मृत्पिण्डादेर्घटादिः । न च धर्मो हिंसात एव भवतीति प्रातीतिक्रम् तपोविधानदानध्यानादीनां तदकारणत्वप्रसङ्गात् ॥
Page #132
--------------------------------------------------------------------------
________________
स्याद्वादम जरी
(અનુવાદ). આ પ્રકારના પરના અભિપ્રાયને વિચારીને આચાર્ય મહારાજ કહે છે કે પ્રાણીએના પ્રાણને નાશ કરવાવાળી વેદબાહ્ય હિંસા તો દૂર રહે; પરંતુ વેદમાં કહેલી હિંસા પણ ધર્મનું કારણ બની શકતી નથી. કેમકે જે હિંસા છે તે ધર્મનું કારણ કઈ રીતે થઈ શકે ? અને જે ધર્મનું કારણ છે તે હિંસા કઈ રીતે બની શકે? હિંસા અને ધર્મ, બનેનો પરસ્પર વિરોધ હોવાથી તેઓનાં વચનને સાક્ષાત વિરોધ પ્રગટ થાય છે.
વળી કહ્યું છે કે ધર્મનો સાર સાંભળીને તેને ગ્રહણ કરે જોઈએ. માટે જેમ “માતા વધ્યા હોતી નથી તેમ હિંસા એ ધર્મ રૂપ થઈ શકતી નથી. આથી હિંસા ધર્મનું કારણ છે અને ધર્મ એ હિંસાનું કાર્ય છે, આવા ધર્મનું નિરૂપણ કરવાવાળા મીમાંસકેનો અભિપ્રાય સદોષ છે, કેમકે જેને જેની સાથે અન્વય-વ્યતિરેક સંબંધ થાય છે, તેને પરસ્પરકાર્યકારણભાવ બની શકે છે, દા. ત. માટીના સદુભાવમાં ઘટને સદુભાવ અને માટીના અભાવમાં ઘટને અભાવ! આ પ્રકારે માટી અને ઘટને અન્વય-વ્યતિરેક સંબંધ હેવાથી તેમાં જેમ પરસ્પરકાર્યકારણભાવ બની શકે છે, તેમ પ્રરતુતમાં હિંસાના સદ્દભાવમાં ધર્મ અને હિંસાના અભાવમાં ધર્મને અભાવ, આ અન્વય વ્યતિરેક સંબંધ નહીં ઘટવાથી પરસ્પર કાર્યકારણ ભાવ બની શક્તા નથી. તેથી હિંસા કોઈ પણ રીતે ધર્મનું કારણ થઈ શક્તી નથી. છતાં પણ જે હિંસાથી ધર્મ થતું હોય તે અહિંસા, તપ, ક્રિયા, દાન અને ધ્યાન આદિ ધર્મનાં કારણરૂપ અનુષ્ઠાને બધાં જ નિષ્ફળ જશે ! અર્થાત તે અકારણ રૂપ બનશે.
(टीका ) अथ न वयं सामान्येन हिंसां धर्महेतुं ब्रूमः, किन्तु विशिष्टामेव । विशिष्टा च सैव या वेदविहिता इति चेत् , ननु तस्या धर्महेतुत्व किं वध्यजीवानां मरणाभावेन, मरणेऽपि तेषामार्तध्यानाभावात् सुगतिलाभेन वा ? नाघः पक्षः । प्राणत्यागस्य तेषां साक्षादवेक्ष्यमाणत्वात् । न द्वितीयः । परचेतोवृत्तीनां दुर्लक्षतयाऽऽर्तध्यानाभावस्य वाङ्मात्रत्वात् । प्रत्युत हा कष्टमस्ति न कोपि कारुणिकः शरणम् , इति स्वभाषया विरसमारसत्सु तेषु वदनदैन्यनयनतरलतादीनां लिङ्गानां दर्शनाद् दुर्ध्यानस्य स्पष्टमेव निष्टयमानत्वात् ॥
(અનુવાદ) શંકા : અમે સામાન્ય હિંસાને ધર્મનું કારણ કહેતા નથી, પરંતુ વિશિષ્ટ હિંસાને જ ધર્મનું કારણ કહીએ છીએ, અને તે વિશિષ્ટ હિંસા તે તે જ છે કે જે વેદમાં કહેલી છે.
સમાધાન : તમે હિંસાને ધર્મનું કારણે ક્યા રૂપે કહે છે ? શું વધ્ય જીવનું મરણ થતું નથી માટે હિંસા ધર્મનું કારણ છે ? કે મરણ થવા છતાં પણ આધ્યાન નહીં થવાથી તે જેને સદ્ગતિની પ્રાપ્તિ થાય છે, તે કારણથી હિંસા ધર્મનું કારણ છે ! એમ ના કહેશે કે વેદમાં કહેલી વિધિપૂર્વક વધ કરવાથી તે જીવોનું મરણ થતું નથી. પ્રથમ પક્ષ ઠીક નથી, કેમકે વધ્ય જીવોનું મરણ તે પ્રત્યક્ષ દેખાય છે. જે કહે
Page #133
--------------------------------------------------------------------------
________________
११६
અન્યોન્ય. ઢા. જો : શ્
કે વેદમાં કહેલી વિધિપૂર્વક તેને વધ કરવાથી તે જીવાને આત ધ્યાન થતું નથી, તે કેવલ ખેલવાનુ છે. કેમકે પરના ચિત્તમાં રહેલું આત ધ્યાન જોઈ શકાતું નથી. ખલ્કે ‘હા કષ્ટમ્ હા કમ્' કઈ પણ કારુણિકનું શરણુ નથી, તેવા પ્રકારની પેાતાની હૃદય દ્રાવક ભાષામાં આક્રંદ કરતા એવા તે પ્રાણીઓની મુખમુદ્રામાં દીનતા, અને નેત્રોની ચંચલતા આદિ દુર્ધ્યાનનાં ચિહ્નો સ્પષ્ટ પણે દેખવામાં આવે છે.
( टीका ) अथेत्थमाचक्षीथाः यथा अयःपिण्डो गुरुतया मज्जनात्मकोऽपि तनुतरपत्रादिकरणेन संस्कृतः सन् जकोपरि प्लवते, यथा च मारणात्मकमपि विष मन्त्रादिसंस्कार विशिष्ट सद् गुणाय जायते, यथा वा दहनस्वभावोऽप्यनिः सत्यादिप्रभावप्रतिहतशक्तिः सत् न हि प्रदहति । एवं मन्त्रादिविधिसंस्काराद् न खलु वेदविहिता हिंसा दोषपोषाय । न च तस्याः कुत्सितत्व शङ्कनीयम् । तत्काfरणां याज्ञिकानां लोके पूज्यत्वदर्शनादिति । तदेतद् न दक्षाणां क्षमते क्षोदम् । वैधर्म्येण दृष्टान्तानामसाधकतमत्वात् । अयःपिण्डादयो हि पत्रादिभावान्तरापन्नाः सन्तः सलिलतरणादिक्रियासमर्थाः । न च वैदिक मन्त्र संस्कारविधिनापि बिशस्यमा नानां पशूनां काचिद् वेदनानुत्पादादिरूपा भावान्तरापत्तिः प्रतीयते । अथ तेषां वधानन्तरं देवत्वापत्तिर्भावान्तरमस्त्येवेत्ति चेत् किमत्र प्रमाणम् । न तावत् प्रत्यक्षम् । तस्य संबद्धवर्तमानार्थग्राहकत्वात् । " सम्बद्ध वर्तमान च गृह्यते चक्षुराમા । '' રૂતિ વચનાત્ । નાનુમાનમ્। તસ્કૃત્તિાિનુએ :નાવ્યાगमः । तस्याद्यापि विवादास्पदत्वात् । अर्थापश्युपमानयोस्त्वनुमानान्तर्गततया तदुपणेनैव गतार्थत्वम् ॥
( અનુવાદ )
શંકા : જેમ લેાહના પિંડ ભારે હાવાથી પાણીમાં ડૂબવાના સ્વભાવવાળે હાવા છતાં, અત્યંત હલકા પતરાના રૂપમાં પરિણત થાય તેા નાવની જેમ જલ ઉપર તરે છે ! તેમજ માણુ સ્વભાવવાળું પણ વિષ મન્ત્રાદિકના પ્રયાગથી સ ંસ્કારિત કરવામાં આવે તા શરીરમાં આરેાગ્ય વધારનારૂ' થાય છે. તથા જલન સ્વભાવવાળા પણ અગ્નિની શકિત સત્ય આદિના પ્રભાવથી આવૃત થાય છે: દાહાદિ ક્રિયા કરવા માટે અસમર્થ બને છે. તેવીજ રીતે ‘મન્ત્રાદિ વિધિના સંસ્કારથી કરાયેલી હિંસા પાપ-બંધનનાં કારણુરૂપ થતી નથી. તે વેઢાકત હિ ંસા નિન્દ્વનીય પણ નથી, કેમકે વેદોકત હિંસાના કર્તા યાજ્ઞિક લેાકેાને સંસારમાં પૂજ્યદૃષ્ટિથી જોવામાં આવે છે.
ઉત્તર : આ પ્રકારનુ આપનુ` કથન યુક્તિયુક્ત નથી, કેમકે લેપિંડાદ્ઘિ દૃષ્ટાંતાની સાથે તેની વિષમતા હેાવાથી, તે દૃષ્ટાંત દ્વારા હેતુની સિદ્ધિ થઈ શકતી નથી. લેાપિંડ વગેરે ભિન્ન ભિન્ન અવસ્થા (પતરા વગેરેની) પ્રશ્ન કરતાં પાણીમાં તરવા માટે સમ થાય છે, પરતુ અહી... વૈદિક-મન્ત્ર દ્વારા સંસ્કારિત પદ્ધતિથી પણ વધ કરાયેલા પ્રાણીએની વેદનાની અનુત્પત્તિરૂપ ભિન્ન અવસ્થા દેખવામાં આવતી નથી.
Page #134
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
૨૭
શંકા ; વેદમાં કહેલી વિધિ પૂર્વક વધ કરવાથી, તે પ્રાણીઓને સ્વર્ગાદિની પ્રાપ્તિ થવાથી, તેઓની દેવ પર્યાયરૂપ ભિન્ન અવસ્થા થાય છે.
સમાધાન ઃ આપના આ રીતના કથનમાં કોઇ પ્રમાણ નથી. કેમકે પ્રત્યક્ષ પ્રમાણ તા કેવલ ઇંદ્રિયસંબદ્ધ એવા વમાન પદાથ ને જ જણાવે છે. કહ્યું પણ છે કે ‘પ્રત્યક્ષપ્રમાણુ ચક્ષુ આદિ ઈંદ્રિયેા વડે સ ંબદ્ધ એવા વર્તમાન પદાર્થને જ જણાવે છે' તેથી પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા પ્રાણીઓની સ્વર્ગાદિની પ્રાપ્તિ સિદ્ધ થઈ શકતી નથી. અનુમાન પ્રમાણથી પણ સિદ્ધિ થઇ રાકશે નહીં કેમ કે અનુમાન પ્રમાણના સાધક કોઈ હેતુ જોવામાં આવતા નથી. આગમ તે હજુ અત્યારે પણ વિવાદાસ્પદ હેાવાથી તેના દ્વારા વષ્ય જીવેાની સ્વર્ગાદિ પ્રાપ્તિની સિદ્ધિ થઈ શકે નહી. અર્થાપત્તિ અને ઉપમાન પ્રમાણ તેા અનુમાન પ્રમાણમાં અંતગત હૈાવાથી જેવી રીતે અનુમાન પ્રમાણથી વયજીવાની સ્વર્ગાદ્ધિની પ્રાપ્તિ સિદ્ધ થઈ શકતી નથી તેવી જ રીતે ઉકત બન્ને પ્રમાણ પણ સ્વર્ગ પ્રાપ્તિની સિદ્ધિ કરી શકશે નહીં.
( टीका ) अथ भवतामपि जिनायतनादिविधाने परिणामविशेषात् पृथिव्यादिजन्तुजातघातनमपि यथा पुण्याय कल्प्यते इति कल्पना, तथा अस्माकमपि किं नेष्यते । वेदोक्तविधिविधानरूपस्य परिणामविशेषस्य निर्विकल्पं तत्रापि भावात् । नैवम् । परिणामविशेषोऽपि स एव शुभफलो, यत्रानन्योपायत्वेन यतनयाऽपकृष्टप्रतचैतन्यानां पृथिव्यादिजीवानां वधेऽपि स्वल्पपुण्यव्ययेनापरिमित सुकृतसंप्राप्तिः, न पुनरितरः । भवत्पक्षे तु सत्स्वपि तच्छ्रुतिस्मृतिपुराणेतिहासप्रतिपादितेषु यमनियमादिषु स्वर्गावात्युपायेषु तांस्तान् देवानुद्दिश्यप्रतिप्रतीकं कर्तन कदर्थनया कान्दिशीकान् कृपणपञ्चेन्द्रियान् शौनिकाधिक मारयतां कृत्स्नसुकृतव्ययेन दुर्गतिमेवानुकूलयत दुर्लभः शुभपरिणामविशेषः । एवं च यं कश्चन पदार्थ किश्चित्साधर्म्यद्वारेणैव ઇષ્ટાન્તીવૃતાં મવતામતિત્રસ: સદ્રજીતે ।।
(અનુવાદ)
શકા : તમને (જૈનેાને) પણ જિનમદિર આદિ બનાવવામાં પૃથ્વી આદિ વાની હિંસા થાય છે ને ? તે હિ ંસા થવા છતાં પણ વિશુદ્ધ પરિણામ ાવાને કારણે તે પુણ્ય રૂપ બને છે, તેમ અમારે પણ વિધિપૂર્વક કરાયેલી હિંસા વિશુદ્ધ પરિણામના મેગે પુણ્યરૂપ થાય છે.
સમાધાન : જિન મ ંદિરના નિર્માણમાં અન્ય કાઈ ઉપાય નહી. હાવાથી અત્યંત અલ્પ ચૈતન્યવાળા પૃથ્વી આદિ જીવના વધ અનિવાર્ય છે, માટે વિશુદ્ધ પરિણામથી થયેલ પૃથ્વી આદિના સંહારમાં અપ પુણ્યને વ્યય થવા છતાં પણ અપરિમિત પુણ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ તમારા પક્ષમાં તેા શ્રુતિ, સ્મૃતિ, પુરાણુ અને ઇતિહાસમાં યમ નિયમ આદિ સ્વ-પ્રાપ્તિના અન્ય ઉપાયાનું પ્રતિપાદન કરેલું હોવા છતાં પણુ, તે તે દેવાને ઉદ્દેશીને પ્રત્યેક અવયવાને કાપવાની ના કરવામાં આવે છે તેના ભયથી
Page #135
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य, द्वा. श्लोक : ११ વિહુવલ બનેલા કૃપાપાત્ર બિચારા પંચંદ્રિય જીવોને કસાઈથી પણ અધિક કુરતાથી મારવામાં આવે છે. તે મારનારા પુરુષોના સંપૂર્ણ પુણ્યને નાશ થાય છે, તેથી દુર્ગતિને જ અનુકૂલ પરિણામ ઉત્પન્ન થાય છે. તેમાં દુર્લભ એ વિશુદ્ધ પરિણામ હોઈ શકતો નથી. માટે કે પદાર્થના યત્કિંચિત સદશ્યને જોઈ તેને દષ્ટાંતરૂપ બનાવી દોષ આપ ઠીક નથી.
__ (टीका) न च जिनायतनविधापनादौ पृथिव्यादिजीववधेऽपि न गुणः । तयाहि तदर्शनाद् गुणानुरागितया भव्यानां बोधिलाभः पूजातिशयविलोकनादिना च मनःप्रसादः, ततः समाधिः, ततश्च क्रमेण निःश्रेयसप्राप्तिरिति । तथा च भगवान् पञ्चलिङ्गीकारः
"पुढवाइयाण जइवि हु होइ विणासो जिणालयाहिन्तो । तव्विसया वि सुदिद्विस्स णियमओ अस्थि अणुकंपा ॥१॥ एयाहिंतो बुद्धा विरया रक्खन्ति जेण पुढवाई । इत्तो निव्वाणगया अबाहिया आभवमिमाण ॥२।। रोगिसिरावेहो इव मुविज्जकिरिया व सुप्पउत्ताओ । परिणामसुंदरच्चिय चिठ्ठा से बाहजोगे वि ॥३॥"
(અનુવાદ) તેમજ જિનમંદિરનું નિર્માણ કરવામાં (પૃથ્વી આદિ ની હિંસા થવા છતાં પણ પુરય થતું નથી તેમ નથી, અર્થાત્ પુરપાર્જન અવશ્ય થાય છે. કેમ કે મંદિરમાં જિનેશ્વરભગવાનનાં દર્શન કરવાથી, ગુણાનુરાગી પણ વડે ભવ્ય જીવોને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. તેમ જ પૂજાતિશયને જોવાથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. ચિત્તની પ્રસન્નતાથી સમતાભાવ પ્રાપ્ત થાય છે. અને સમતાભાવથી અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ થાય છે. પંચલિંગીકાર ભગવાન શ્રી જિનેશ્વરસૂરિજીએ કહ્યું છે કેઃ યદ્યપિ જિનમંદિરના નિર્માણમાં પૃથવી આદિનું ખેદવું અને જલનું સિંચન કરવું, ઈત્યાદિ કારણોથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ આદિ જીવોને વિનાશ સંભવે છે, તે પણ સમ્યગદષ્ટિ આત્માને તે જ પ્રત્યે હમેશા દયાભાવ જ હોય છે. કારણ કે જિનેશ્વર ભગવાનની પ્રતિમાનાં દર્શન આદિથી તેઓને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી તે તત્વજ્ઞાન દ્વારા સંસારથી વિરક્ત થયેલા આત્માઓ અવશ્ય પૃથ્વી આદિ ની રક્ષા કરે છે. અને પરંપરાએ તેઓ અબાધિત એવા આત્યંતિક નિર્વાણ સુખના ભકતા બને છે. જેવી રીતે શુભ આશયવાળા વૈધ રોગીઓના રોગને નાબુદ કરવા માટે દદીઓની નસ વિગેરેનું છેદન કરે છે, લંઘન કરાવે છે, તેમજ કટુ ઔષધનું પાન કરાવે છે. આવા પ્રયોગમાં રોગીઓને બાધા થવા છતાં પણ પરિણામે હિતકારી હોવાથી જેમ વૈદ્યને પરિણામ સુંદર છે, તેમ કેવલ શુદ્ધ પરિણામથી જિનમંદિરના નિર્માણ કરવામાં પૃથ્વી આદિ જેને સંહાર હોવા છતાં પણ નિર્માણકર્તાને કેવલ પુણ્ય જ થાય છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
११९
(टीका) इति । वैदिकवधविधाने तु न कश्चित्पुण्यार्जनानुगुण गुण पश्यामः । अथ विप्रेभ्यः पुरोडाशादिप्रदानेन पुण्यानुबन्धी गुणोऽस्त्येव इति चेत् । न । पवित्रसुवर्णादिप्रदानमात्रेणैव पुण्योपार्जनसम्भवात् । कृपणपशुगणव्यपरोपणसमुत्थं मांसदान केवल निघणत्वमेव व्यक्ति । अथ न प्रदानमात्र पशुवधक्रियायाः फल, किन्तु भूत्यादिकम् । यदाह श्रुतिः- श्वेतं वायव्यमजमालभेत भूतिकामः" इत्यादि । एतदपि व्यभिचारपिशाचग्रस्तत्वादप्रमाणमेव । भूतेश्चौपयिकान्तरैरपि साध्यत्वात् । अथ तत्र सत्रे हन्यमानानां छागादीनां प्रेत्यसद्गतिप्राप्तिरूपोऽस्त्येवोपकार इति चेत् । वाङ्गमात्रमेतत् । प्रमाणाभावात् । न हि ते निहताः पशयः सद्गतिलाभमुदितमनमः कस्मैचिदागत्य तथाभूतमात्मान कथयन्ति । अथास्त्यागमाख्यं પ્રમાણ I થr--
"औषध्यः पशवो वृक्षास्तिर्यश्चः पक्षिणस्तथा ।
यज्ञार्थ निधान प्राप्ताः प्राप्नुवत्युच्छ्रित पुन:" | इत्यादि । नैवम् । तस्य पौरूषेयापौरूषेयविकल्पाभ्यां निराकरिष्यमाणत्वात् ॥
(અનુવાદ) વૈદિક હિંસામાં અમને કોઈ પણ જાતનું પુણ્ય પાર્જન કરવાનું કારણ જોવામાં આવતું નથી. જે કહે કે : વેદોકત હિંસા કરવાથી પ્રસ ગેપાત બ્રાહ્મણને પુરેડાશ (યજ્ઞમાં આહુતિ આપવાના દ્રવ્યોમાંથી બાકી રહેલાં દ્રવ્યો) આપવાથી પુણ્યોપાર્જન થાય છે. આ કથન ઠીક નથી. કેમ કે બ્રાહ્મણને પવિત્ર એવા સુવર્ણ આદિના દાનથી પુણોપાજન થઈ શકે છે, તે કૃપાપાત્ર એવા મુંગા પશુઓને વધ કરીને તેમના માંસનું દાન કરવું તે તે નરી નિર્દયતા સૂચવે છે. એમ ના કહેશે કે વેદકત હિંસામાં પશુઓનો વધ કરીને માંસનું દાન કરવું તેજ માત્ર ફળ નથી, પરંતુ વેદેત-વિધિએ પશુવધ કરવાથી એશ્વર્ય આદિની પ્રાપ્તિ થાય છે. શ્રુતિમાં પણ કહ્યું છે કે : એશ્વર્ય પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ વાયુ દેવતાને ઉદ્દેશીને સફેદ બકરાને હોમ કરવું જોઈએ. ઈત્યાદિ આગમ પણ પશુવધ કરવાનું વિધાન કરે છે. એ પણ તમારું કથન વ્યભિચાર-દોષથી ગ્રસ્ત હેવાથી અપ્રમાણરૂપ છે. કારણ કે એશ્વર્યની પ્રાપ્તિ તે પશુ-વધ સિવાય અન્ય ઉપાચેથી પણ સાધ્ય છે. વળી યજ્ઞમાં હણાયેલા બકરા આદિને સ્વર્ગ પ્રાપ્તિરૂપ ઉપકાર કર્તાને ફાળે જાય છે, એમ કહેવું તે પણ કથન માત્ર છે. કેમકે હણાયેલા પશુ આદિને સ્વર્ગ પ્રાપ્ત થાય છે, તેમાં કઈ પ્રમાણ નથી. કારણ કે યજ્ઞમાં વધ કરાયેલાં પશુઓ સ્વર્ગમાં ગયા પછી હર્ષિત મનવાળાં થઈને પિતાની સ્વર્ગ પ્રાપ્તિ થઈ છે, એ પ્રમાણે અહીં આવીને કોઈને કહેતાં નથી.
શંકા : યજ્ઞમાં વધ કરાયેલાં પશુઓને સ્વર્ગ મલે છે, તેવા પ્રકારનું આગમ પ્રમાણ મોજુદ છે. ઔષધિ, પશુ, વૃક્ષ, તિર્યંચ અને પક્ષીઓ યજ્ઞને માટે મૃત્યુ પામીને ઉચગતિ પ્રાપ્ત કરે છે,
Page #137
--------------------------------------------------------------------------
________________
१२०
अन्ययोगव्य. द्वा. श्लोक : ११
સમાધાન : એ પણ ઠીક નથી. કેમ કે તમને અભિપ્રેત આગમનું અમારાવડે આગળ પૌરુષેય અને અપૌરુષેય એમ બે પ્રકારના વિકથી નિરાકરણ કરવામાં આવશે.
(टीका) न च श्रौतेन विधिना पशुविशसनविधायिनां स्वर्गावाप्तिरुपकार इति वाच्यम् । यदि हि हिंसयाऽपि स्वर्गप्राप्तिः स्यात् , तर्हि बाट पिहिता नरकपुरप्रतोल्यः । शौनिकादीनामपि स्वर्गप्राप्तिप्रसङ्गात् । तथा च पठन्ति परमाां:
"यूपं छित्वा पशून हत्वा कृत्वा रुधिरकर्दमम् । यद्येवं गम्यते स्वर्ग नरके केन गम्यते " ॥
( अनुवाई) વૈદિક વિધિવડે પશુઓને વધ કરવાથી સ્વર્ગપ્રાપ્તિરૂપ ઉપકાર થાય છે તે પણ તમારૂં કથન ઠીક નથી. કેમ કે હિંસાથી જે સ્વર્ગપ્રાપ્તિ થતી હોય તે નરકમાં જવાનાં દ્વાર સજજડ બંધ થઈ જશે ! હિંસા કરવાથી સ્વર્ગ મલતું હોય તે બધા કસાઈ વગેરેને ચેકકસ સ્વર્ગ મળવું જોઈએ. તેમજ સાંખ્ય દર્શનવાળા કહે છે કે ઃ યુ૫ (યજ્ઞમાં પશુએને બાંધવાને સ્તંભ)ને છેદી, પશુઓને હણી અને રૂધિરને કિચ્ચડ કરીને સ્વર્ગમાં જવાતું હોય તે નરકમાં કયા માર્ગે જવાશે ?
(टीका) किञ्च, अपरिचितास्पष्टचैतन्यानुपकारिपशुहिंसनेनापि यदि त्रिदिवपदवीप्राप्तिः, तदा परिचितस्पष्टचैतन्यपरमोपकारिमातापित्रादिव्यापादनेन यज्ञकारिणामधिकतरपदप्राप्तिः प्रसज्यते । अथ "अचिन्त्यो हि मणिमन्त्रौषधीनां प्रभाव" इति वचनाद् वैदिकमन्त्राणामचिन्त्यप्रभावत्वात् तत्संस्कृतपशुवधे संभवत्येव स्वर्गप्राप्तिः, इति चेत् । न । इह लोके विवाहगर्भाधानजातकर्मादिषु तन्मन्त्राणां व्यभिचारोपलम्भाद् अदृष्टे स्वर्गादावपि तद्वयभिचारोऽनुमीयते । दृश्यन्ते हि वेदोक्तमन्त्रसंस्कारविशिष्टेभ्योऽपि विवाहादिभ्योऽनन्तरं वैधव्याल्पायुष्कतादारिद्रयाधुपद्रवविधुराः परःशताः । अपरे च मन्त्रसंस्कार विना कृतेभ्योऽपि तेभ्योऽनन्तरं तद्विपरीताः । अथ तत्र क्रियावैगुण्य विसंवादहेतुः, इति चेत् । न । संशयानिवृत्तेः। कि ता क्रियावैगुण्यात् फले विसंवादः, किं वा मन्त्राणामसामर्थ्याद्' इति न निश्चयः । तेषां फलेनाविनाभावासिद्धेः ॥
(अनुवाद) કોઈ પણ જાતને ઉપકાર નહીં કરવાવાળાં અપરિચિત, અને અસ્પષ્ટ શૈતન્યવાળાં મુંગા પ્રાણીઓના વધથી જે સ્વર્ગની પદવી મળતી હોય તે પરિચિત, સ્પષ્ટ શૈતન્યવાળાં પરમ ઉપકારી માતા પિતાને વધ કરવાથી તે યાજ્ઞિક લોકોને સ્વર્ગથી પણ અધિક ફળ भन!
Page #138
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
१२१
શંકા : શાસ્ત્રમાં કહ્યું છે કે મણી, મંત્ર અને ઔષધિને અચિત્ય પ્રભાવ છે, તેથી વૈદિક મંત્રનો પણ અચિંત્ય પ્રભાવ હોવાથી મંત્ર દ્વારા સંસ્કારિત થયેલાં પશુઓને વધ કરવાથી તે પશુઓને સ્વર્ગ પ્રાપ્તિ સંભવિત છે.
સમાધાન : એમ કહેવું ઠીક નથી. કેમ કે આ લેકમાં પણ વૈદિક વિધિ પૂર્વક થયેલાં વિવાહ, ગર્ભાધાન અને જાતકર્માદિ પ્રત્યક્ષ કાર્યોમાં વૈદિક મંત્રનો વ્યભિચાર જોવા મળે છે. પરોક્ષ એવા સ્વર્ગાદિમાં પણ વૈદિક મંત્રના વ્યભિચારનું અનુમાન થાય છે. કેમ કે વેદોકત વિધિથી સંસ્કારિત થયેલાં વિવાહ આદિ કાર્યો થયા બાદ વૈધવ્ય, અલ્પઆયુષ્ય અને દરિદ્રતા આદિ ઉપદ્રવોથી દુખી થતા સેંકડો મનુષ્યો જોવામાં આવે છે. તેથી વિપરીત, વૈદિક-વિધાન નહીં થવા છતાં પણ ઘણું મનુષ્ય આનંદથી જીવન ગુજારે છે, તેથી સ્પષ્ટપણે આલેકમાં પણ વેદોકત મંત્રનો વ્યભિચાર દેખાય છે ! તો પરોક્ષ સ્વર્ગાદિની પ્રાપ્તિ રૂપ ફળમાં તે મંત્રને વ્યભિચાર કેમ ના હોય ?
શંકા : વૈદિક મંત્ર તે ફળ આપવા માટે સમર્થ છે, પરંતુ બરાબર વિધિ-વિધાન નહીં થવાથી ફળમાં વિસંવાદ થાય છે.
સમાધાન : એમ કહેવું પણ ઠીક નથી. કેમ કે અહીં સંશય થાય છે કે ? શુ મંત્રોની વિધિમાં ફેરફાર થવાથી ફળમાં વિસંવાદ આવે છે કે સ્વયં મંત્રો ફળ આપવાને માટે અસમર્થ છે, તેથી ફળમાં વિસંવાદિતા થાય છે? આ સંશય દૂર થતું નથી. કેમ કે મંત્રના પ્રભાવથી ફલપ્રાપ્તિ અને મંત્રના અભાવમાં ફલને અભાવ, આવી વ્યાપ્તિની સિદ્ધિ નહીં હેવાથી ફલને નિશ્ચય થઈ શકતો નથી. | (રાજા) થ યથા યુમન્મત્તે “મારો નવોદામ સમાવિરપુરમં હિંત'' इत्यादीनां बाक्यानां लोकान्तर एव फलमिष्यते, एवमस्मदभिमतवेदवाक्यानामपि ને જન્મનિ ઋમિતિ દિન પ્રતિપદ્યતે I ગતગ્ર વિવાદાયી નીવર્ડ્સમાવાશક, इति चेत् । अहो वचनवैचित्री । यथा वर्तमानजन्मनि विवाहादिषु प्रयुक्तैर्मन्त्रसंस्कारैरागामिनि जन्मनि तत्फलम् , एवं द्वितीयादिजन्मान्तरेष्वपि विवाहादीनामेव प्रवृत्तिधर्माणां पुण्य हेतुत्वाङ्गीकारेऽनन्तभवानुसन्धान प्रसज्यते । एवं च न कदाचन संसारस्य परिसमाप्तिः । तथा च न कस्यचिदपवर्गप्राप्तिः इति प्राप्तं भवदभिमतवेदस्यापर्यवसितसंसारवल्लरीमूलकन्दत्वम् । आरोग्यादिप्रार्थना तु असत्यामृषाभाषापरिणामविशुद्धिकारणत्वाद् न दोषाय । तत्र हि भावारोग्यादिकमेव विवक्षितम् , तच्च चातुर्गतिकसंसारलक्षणभावरोगपरिक्षयस्वरूपत्वाद् उत्तमफलम् । तद्विषया च प्रार्थना कथमिव विवेकिनामनादरणीया । न च तज्जन्यपरिणामविशुद्धस्तत्फलं न प्राप्यते । सर्ववादिनां भावशुद्धरपवर्गफलसम्पादनेऽविप्रतिपत्तेरिति ॥
(અનુવાદ). શંકા ઃ જે પ્રકારે તમારા મનમાં પણ આરોગ્ય, બોધિલાભ (સમ્યક્ત્વ) અને ઉત્તમ એવી સમાધિને આપો, ઈત્યાદિ વાક્યનું જેમ ભવાંતરમાં ફળ ઇચ્છાય છે, તેમ
યા. ૧૬
Page #139
--------------------------------------------------------------------------
________________
१२२
જાળ. p. કા ૨૨
અમને અભિમત વેદ-વાનું અને વિવાહ આદિ મંત્રોનું પણ ફલ પરલોકમાં મળશે, આથી વૈદિક વિધિ અનુસાર વિવાહ આદિ થયા પછી તરત જ કેટલાંકને વૈધવ્ય પ્રાપ્ત થાય છે, ઈત્યાદિ પ્રકારના આપે આપેલા ઉપાલંભને અહીં અવકાશ નથી.
સમાધાન ! વાહ! આ તે તમારી ગજબ વા-ચાતુરી છે ! જો વર્તમાન જન્મમાં વૈદિક મંત્રને અનુસાર થયેલા વિવાહ આદિનું ફળ આગામી ભવમાં મળતું હોય તે એ પ્રમાણે બીજા ભાવમાં મંત્રપ્રયુક્ત વિવાહ આદિનું ફળ ત્રીજા ભવમાં અને ત્રીજા ભવમાં વૈદિક વિધિ અનુસાર કરાયેલા વિવાહ આદિનું ફળ ચોથા ભવમાં આ પ્રમાણે ઉત્તરેત્તર ભવમાં તેનું ફળ મળ્યા જ કરશે, તે તેના ફળને ભેગવવા માટે અનંત ભ કરવા પડશે! તેથી કયારેય પણ કઈ જીવના સંસારનો અંત થશે નહીં. તેમ થવાથી કેઈને પણ મેક્ષપ્રાપ્તિ થશે નહીં. ફલિતાર્થ એ છે કે તમને અભિમત વેદવાકય સંસારરૂપી વેલડીનાં મૂલરૂપ છે, અને અમે જે આરેગ્યાદિની પ્રાર્થના કરીએ છીએ તે અસત્યામૃષા (વ્યવહારભાષા) દ્વારા પરિણામની વિશદ્ધ કરવાના કારણરૂપ હોવાથી, તે દેષરૂપ નથી. (અસત્યામૃષા-સત્ય નહીં અને અસત્ય નહીં) જેમ કે કઈ વનમાં ભિન્ન ભિન્ન જાતિનાં અનેક વૃક્ષે હેવા છતાં પણ આમ્રનાં વૃક્ષે ઘણાં હોવાથી લોકમાં કહેવાય છે કે “આ આમ્રવન છે.' અસત્યામૃષાનું વિશેષ સ્વરૂપ બીજા ગ્રંથમાંથી જાણવું. આ રેગ્યાદિના જે પ્રાર્થના કરવામાં આવે છે, તે કેવળ ભાવ આરોગ્યને ઉદ્દેશીને જ અને તે ભાવ આરેગ્ય સંસારરૂપ ભાવ રેગને નાશ કરવા સ્વરૂપ હેવાથી, તેવા પ્રકારની પ્રાર્થના ઉત્તમ ફળ આપે છે. તેથી ભાવઆરોગ્ય વિષયક પ્રાર્થના વિવેકી પુરુષોને અનાદરણીય કઈ રીતે હોઈ શકે ? અર્થાત ભાવઆરોગ્યવિષય પ્રાર્થના જરૂર વિવેકી પુરુષોને આદરણીય છે. કેમ કે પ્રાર્થનાથી પરિણામની વિશુદ્ધિરૂપ ફલ જરૂર પ્રાપ્ત થાય છે અને તે ભાવશુદ્ધિ વડે મેક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, તે સર્વદર્શનકારોને માન્ય છે.
(टीका) न च वेदनिवेदिता हिंसा न कुत्सिता । सम्यग्दर्शनज्ञानसम्पन्नेरचिर्मार्गप्रपर्वेदान्तवादिभिश्च गर्हितत्वात् । तथा च तत्त्वदर्शिनः पठन्ति - ___ "देवोपहारव्याजेन यज्ञव्याजेन येऽथवा ।
नन्ति जन्तून् गतघृणा घोरां ते यान्ति दुर्गतिम् " ॥ वेदान्तिका अप्याहुः--
"अन्धे तमसि मज्जामः पशुभिर्ये यजामहे ।
हिंसा नाम भवेद्धर्मों न भूतो न भविष्यति" ॥ तथा “अनिर्मामेतस्माद्धिसाकृतादेनसो मुञ्चतु" छान्दसत्वाद् मोचयतु इत्यर्थः । કૃતિ થાવાણુણ--
" ज्ञानपालिपरिक्षिप्ते ब्रह्मचर्यदयाम्भसि । स्नात्वाऽतिविमले तीर्थे पापपङ्कापहारिणि ॥१॥ ध्यानाग्नौ जीवकुण्डस्थे दममारूतदीपिते । असत्कर्मसमिक्षेपैरग्निहोत्रं कुरूत्तमम् ॥२॥
Page #140
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
१२३
कषायपशुभिर्दुष्टधर्मकामार्थनाशकैः । शममन्त्रहुतैर्यज्ञं विधेहि, विहितं बुधैः ॥३॥ प्राणिघातात् तु यो धर्ममीहते मृढमानसः ।
स वाञ्छति सुधावृष्टिं कृष्णाहिमुखकोटरात् ॥४॥ રૂારિ |
(અનુવાદ) વેદમાં કહેલી હિંસા નિંદનીય નથી તેમ નથી, અર્થાત નિન્દનીય જ છે. કેમ કે સમ્યગુદર્શન અને સમ્યગૂજ્ઞાનથી યુક્ત તથા ભવક્ષયના કારણરૂપ યમ-નિયમ આદિ અર્ચિમાર્ગના અનુયાયી એવા વેદાન્તીઓ વડે પણ વેદમાં કહેલી હિંસાની નિન્દા કરવામાં આવી છે. તેમજ તત્ત્વદશી લોકો પણ કહે છે કે: દેવને બલિદાન આપવાના બહાને અથવા તે યજ્ઞને હાને જે પુરુષ નિદયપણે પશુઓને વધ કરે છે, તેઓ ભયંકર એવી દુર્ગતિમાં પડે છે. તેમજ વેદમતાનુસારી પણ કહે છે કે અમે પશઓના વધ વડે યજ્ઞ કરીએ છીએ તેથી ઘોર અજ્ઞાનરૂપી અંધકારમાં ડૂબીએ છીએ. માટે હિંસા ધર્મરૂપ હતી નહીં, છે નહીં, અને ધર્મરૂપ થશે પણ નહીં. તેમજ કહ્યું છે કે હે અગ્નિદેવતા, મને આ હિંસાજન્ય પાપથી મુક્ત કરે.
તેમજ વ્યાસ ઋષિએ પણ કહ્યું છે કે જ્ઞાનરૂપી પાળથી યુક્ત, બ્રહ્મચર્ય અને દયા રૂપી પાણુથી પૂર્ણ તથા પા૫ કિચડને નાશ કરવાવાળા અતિ નિર્મલ તીર્થમાં નાન કરીને, જીવરૂપી કુંડમાં રહેલા, દમરૂપી પવનથી ઉત્તેજિત થયેલા ધ્યાનરૂપ અગ્નિમાં અશુભકર્મરૂપી કાઠની આહુતિ આપીને અગ્નિહોત્ર યજ્ઞ કરો. શમરૂપ મંત્રથી ધર્મ, અર્થ અને કામનો નાશ કરવાવાળા દુષ્ટ કષાયારૂપ પશુઓને હોમ કરીને પંડિત પુરુષે કહેલ યજ્ઞ કરે, જે મૂઢ મતિવાળા પુરુષે પ્રાણીઓના વધથી ધર્મ માને છે, તે ખરેખર ભયંકર કાળા સર્પના મુખરૂપ ગુફામાંથી અમૃતની વૃષ્ટિ ઇચછે છે ! __ (टीका) यच्च याज्ञिकानां लोकपूज्यत्वोपलम्भादित्युक्तम् । तदप्यसारम् । अबुधा एव पूजयन्ति तान् न तु विविक्तबुद्धयः । अबुधपूज्यता तु न प्रमाणम् । तस्याः सारमेयादिस्वप्युपलम्भात् । यदप्यभिहितं देवतातिथिपिलप्रीतिसंपादकत्वाद् वेदविहिता हिंसा न दोषायेति । तदपि वितथम् । यतो देवानां संकल्पमात्रोपनताभिमताहारपुद्गलरसास्वादमुविहितानांवैक्रियशरीरत्वाद् । युष्मदावर्जितजुगुप्सितपशुमांसाधाहुतिप्रगृहीती, इच्छैव दुःसंभवा । औदारिकशरीरिणामेव तदुपादानयोग्यत्वात् । प्रक्षेपाहार स्वीकारे च देवानां मन्त्रमयदेहत्वाभ्युपगमलबाधः न च तेषां मन्त्रमयदेहत्वं भवत्पक्षे न सिद्धम् । “चतुर्थ्यन्तं पदमेव देवता" इति जेमिनिवचनप्रामाण्यात् । तथा च मृगेन्द्र:
"शब्देतरत्वे युगपद् भिन्नदेशेषु यष्टषु । न सा प्रयाति सांनिध्य मूर्तत्वादस्मदादिवत् ।".
Page #141
--------------------------------------------------------------------------
________________
१२४
अन्ययोगव्य. द्वा. श्लोक : ११
(અનુવાદ) તેમ જ તમે યાજ્ઞિક પુરુષને પૂજ્ય તરીકે વર્ણવ્યા છે, તે પણ ઠીક નથી. ભલે અજ્ઞાની લેક તેઓને પૂજ્ય તરીકે માને, પરંતુ પંડિત પુરુષે તેઓને પૂજ્ય તરીકે સ્વીકારતા નથી. મૂર્ખ લે કે તેની પૂજા કરે, તેથી કંઈ પ્રમાણ ભૂત કહી શકાય નહીં. મૂર્ખ લેકે તે શ્વાન આદિની પણ પૂજા કરતા દેખાય છે! વળી તમે કહ્યું કે દેવતા, અતિથિ અને પિતૃઓની પ્રીતિ સંપાદન કરવા કરાએલી વેદકત, હિંસા દેષયુકત નથી, તે પણ તમારૂં કથન સત્ય નથી. કેમ કે દેવતાઓ વૈકિય શરીરના ધારક હોવાથી પિતાના સંકલ્પમાત્રથી પ્રાપ્ત થયેલા આહારના પુદ્ગલેના રસાસ્વાદથી જ તૃપ્ત થઈ જાય છે. તમે આપેલી નિન્દનીય પશુમાંસની આહુતિને ગ્રહણ કરવાની ઈચ્છા પણ દેમાં સંભવિત નથી. કેમ કે પશુમાંસાદિરૂપ આર્તિનું ગ્રહણ તે દારિક શરીરધારીઓને જ સંભવે છે. (એક-અનેક, નાનું-મોટું, દશ્ય-અદશ્ય આદિ ભિન્ન ભિન્ન પ્રક્રિયા જે શરીર દ્વારા થાય તેને વૈક્રિય શરીર કહે છે.) જો તમે દેને આહુતિમાં આપેલા આહારના ભક્ષક તરીકે સ્વીકારશે તે દેવેનું મંત્રમય શરીર છે, તેમ તમે નહીં કહી શકે. તમે દેવેનું મંત્રમય શરીર સ્વીકારે છે. જૈમિનિ ઋષિએ કહ્યું છે કે “ચતુર્થ્યન્ત પદ તેજ દેવતા છે એટલે કે દેવને ઉદ્દેશીને ચતુથી નિો પ્રયોગ કરવો જોઈએ. મુગેન્દ્ર પશું કહ્યું છે કે જે દેવતાનું મંત્રમય શરીર ના હોય અને અમારી જેમ મૂર્ત શરીર હોય તે અમે જેમ એકીસાથે ભિન્ન ભિન્ન પ્રદેશમાં જઈ શકતા નથી. તેમ દેવતાઓ પણ ભિન્ન ભિન્ન પ્રદેશમાં એકીસાથે થતા યજ્ઞમાં જઈ શકે નહીં.
(टीका) सेति देवता । हुयमानस्य च वस्तुने। भस्मीभावमात्रोपलम्भात् , तदुपभोगजनिता देवानां प्रीतिः प्रलापमात्रम् । अपि च, योऽयं त्रेताग्निः स त्रयस्त्रिंशत्कोटि देवतानां मुखम् । “अग्निमुखा वै देवाः" इति श्रुतेः । ततश्चोत्तममध्यमाधमदेवानामेकेनैव मुखेन भुञ्जानानामन्योन्योच्छिष्टभुक्तिप्रसङ्गः । तथा च ते तुरुष्केभ्योऽप्यतिरिच्यन्ते । तेऽपि तावदेकत्रैवामत्रे भुञ्जते, न पुनरेकेनैव वदनेन । किश्च; एकस्मिन् वपुषि वदनबाहुल्यं कचन अयते, यत्पुनरनेकशरीरेष्वेकं मुखमिति महदाश्चर्यम् । सर्वेषां च देवानामेकस्मिन्नेवमखेऽङ्गीकृते, यदा केनचिदेको देवः पूजादिनाऽराद्धोऽन्यश्च निन्दादिना विराद्धः, ततश्चेकेनैव मुखेन युगपदनुग्रहनिग्रहवाक्योच्चारणसङ्करः प्रसज्येत । अन्यच्च, मुख देहस्य नवमा भागः, तदपि येष। दाहात्मकं, तेषामेकैकशः सकलदेहस्य दाहात्मकत्वं त्रिभुवनभस्मीकरणपर्यवसितमेव संभाव्यत इत्यलमतिचर्चया ॥
(અનુવાદ). વળી, આહુતિ અપાયેલા પદાર્થોનું કેવળ ભસ્મરૂપ જોવામાં આવે છે, તેથી તેમ કરાયેલા પદાર્થોને ઉપભેગથી દેવતાઓ પ્રસન્ન થાય છે, આ પ્રકારનું તમારું કથન પ્રલા૫ માત્ર છે. વળી તમે કહો છો કે દક્ષિણઅગ્નિ, અવનીય અગ્નિ, અને ગાહપત્ય
Page #142
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
१२५
અગ્નિ; તે રૂપ નેતા અગ્નિ, તેત્રીસ કરોડ દેવતાનું મુખ છે. તથા કૃતિમાં પણ કહ્યું છે કે ઃ અગ્નિમુખવાળા દે છે. તેથી ઉત્તમ, મધ્યમ અને અધમ શ્રેણિમાં રહેલા અનેક દેવતાઓ એકજ અનિરૂપ મુખ વડે ભક્ષણ કરતા હોવાથી, એક બીજાનાં ઉચ્છિષ્ટનું ભક્ષણ કરનારા થશે ! અને તેમ થવાથી યવને (મુસલમાનો) કરતાં પણ દે વધી જશે! અનેક યવને ભેગા બેસીને એક પાત્રમાં ભેજન કરે છે! તેથી મુસલમાનો કરતાં પણ તેઓની માત્રા વધી જશે ! એક શરીરમાં અનેક મુખ તો ક્યાંક કયાંક સંભળાય છે, પરંતુ અનેક શરીરમાં એક મુખ હાય, એ તો ભારે આશ્ચર્યની વાત છે ! સવે દેવેનું એક મુખ માનવામાં આવે તે જ્યારે કેઈક દેવનું પૂજા આદિથી આરાધના કરવામાં આવ્યું હોય, અને અન્ય દેવનું નિંદા આદિથી વિરાધન કરાયું હોય. ત્યારે એક મુખ વડે એકી સાથે અનુગ્રહ (આશીર્વાદ) અને નિગ્રહ (શા૫) રૂપ વાક્યના ઉચ્ચારણનું મિશ્રણ થશે ! વળી; મુખ એ શરીરને નવમ ભાગ છે. અને તે પણ નવમ ભાગ જેઓને અગ્નિ સ્વરૂપ છે, તે તે તેત્રીશ કરોડ દેવતાઓનાં શરીરને નવમ ભાગ દાહસ્વરૂપ બનવાથી સંભવ છે કે ત્રણે ભુવનને ભસ્મીભૂત કરી નાંખે !
__ (टीका) यश्च कारीरीयज्ञादौ वृष्टयादिफलेऽव्यभिचारस्तत्प्रीणितदेवतानुग्रहहेतुक उक्तः सेोऽप्यनैकान्तिकः । क्वचिद् व्यभिचारस्यापि दर्शनात् । यत्रापि न व्यभिचारस्तत्रापि न त्वदाहिताहुतिभोजन जन्मा तदनुग्रहः । किन्तु स देवताविशेषोऽतिशयज्ञानी स्वोद्देशनिर्वतितं पूजोपचारं यदा स्वस्थानावस्थितः सन् जानीते, तदा तत्कर्तारं प्रति प्रसन्नचेतोवृत्तिस्तत्तत्कार्याणीच्छावशात् साधयति। अनुपयोगादिना पुनरजानानोऽपि वा पूजाकर्तुरभाग्यसहकृतः सन् न साधयति । द्रव्यक्षेत्रकालभावादिसहकारिसाचिव्यापेक्षस्यैव कार्योत्पादस्योपलम्भात् । स च पूजोपचारः पशुविशसनव्यतिरिक्तैः प्रकारान्तरैरपि सुकरः, तत्किमनया पापैकफलया शौनिकवृत्त्या ॥
(અનુવાદ) જે કારીરી આદિ યજ્ઞ કરવાથી, દેવતાઓ પ્રસન્ન થઈ, વૃષ્ટિ આદિ ફળ આપે છે. એ પણ તમારું કથન વ્યભિચારી છે. કારણ કે ઘણી જગ્યાએ યજ્ઞ કરવા છતાં પણ વૃષ્ટિ થતી નથી. માટે યજ્ઞ કરવાથી દેવતાઓની પ્રસન્નતાથી વૃદ્ધિ થાય છે, અન્યથા વૃષ્ટિ થતી નથી, એમ માનવું અનુચિત છે. વળી, જયાં વૃષ્ટિ થાય છે, તેમાં પણ આહુતિના ભેજનથી તૃપ્ત થયેલા દેવતાનો અનુગ્રહ કારણ નથી, પરંતુ પોતાના સ્થાને રહેલે અતિશય જ્ઞાની કઈ દેવતા, પિતાને ઉદ્દેશીને થતા પૂજેપચારને જાણે છે, ત્યારે પ્રસન્ન થઈને, પૂજા સત્કાર કરવાવાળા પુરુષને તેની ઈચ્છાનુસાર કાર્યો સાધી આપે છે. પરંતુ પૂજા આદિને અનુપયોગ આદિથી જણે નહીં, અથવા પૂજાકર્તાના ભાગ્યની હીનતા હોય, અને તેથી તેના અભીષ્ટની સિદ્ધિ ન પણ થાય. કારણ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આદિ સામગ્રીના સંગની અપેક્ષાએ કાર્યની ઉત્પત્તિ થાય છે. વળી, દેવતાઓને પ્રસન્ન કરવા માટેનો પૂપચાર, પશુવધ સિવાયના અન્ય ઉપાયો વડે સહેલાઈથી કરી શકાય છે, તે નાહક પાપના જ ફળરૂપ કસાઈવૃત્તિવાળી હિંસા શા માટે કરવી જોઈએ ?
Page #143
--------------------------------------------------------------------------
________________
१२६
अन्ययोगव्य. द्वा. श्लोक : ११
(टीका) यच्च छगल जाङ्गलहोमात् परराष्ट्वशीकृतिसिद्धया देव्याः परितोषानुमानम्, तत्र कः किमाह । कासाञ्चित् क्षुद्रदेवतानां तथैव प्रत्यङ्गीकारात् । केवलं तत्रापि तद्वस्तुदर्शनज्ञानादिनैव परितोषो, न पुनम्तद्भुक्त्या । निम्बपत्रकटुकतैलारनालधूमांशादीनां हूयमानद्रव्याणामपि तद्भोज्यत्वप्रसङ्गात् । परमार्यतस्तु तत्तत्सहकारिसमवधानसचिवाराधकानां भक्तिरेव तत्तत्फलं जनयति । अचेतने चिन्ता. मण्यादौ तथा दर्शनात् । अतिथीनां तु प्रीतिः संस्कारसंपनपक्वान्नादिनापि साध्या। तदर्थ महोक्षमहाजादिप्रकल्पन निर्विवेकतामेव ख्यापयति ॥
(भनुवाह)
દેવતાને બકરા અને હરણની આહુતિ આપવાથી પરરાષ્ટ્ર વશમાં આવે છે. તમારૂં આ કથન પણ સત્ય નથી. કેમકે પહેલાં તે ઉત્તમ દેવદેવીઓ ઘણાસ્પદ એવા હિંસાત્મક કાર્યથી પ્રસન્ન થતાં નથી. કદાચ કઈ ક્ષુદ્રદેવતા તે કાર્યથી પ્રસન્ન થતા હોય, તે પણ તે દેવતા માંસાદિકના દેખાવથી અથવા તે જાણવા માત્રથી જ સંતુષ્ટ થાય છે, પરંતુ તેના ભક્ષણથી પ્રસન્ન થતા નથી. જે દેવતાઓ અગ્નિમાં આહુતિ અપાયેલા માંસાદિકનું ભક્ષણ કરતા હોય તે હોમ કરાયેલાં લીમડાનાં પાંદડાં, કટુતેલ, કાંજી, ધૂમાંશ (સાગ) વિગેરે દ્રવ્યોનું પણ ભક્ષણ કરનારા થવા જોઈએ! પારમાર્થિક વાત આ છે કે તે તે સહકારી કારણોથી યુક્ત આરાધકની ભક્તિ જ વૃષ્ટિ અને વિજય આદિ ફળને આપવા માટે સમર્થ છે. જેમ ચિંતામણિરત્ન, અચેતન હોવા છતાં પણ, મનુષ્યના ભાગ્યની પ્રબળતાથી ફળ આપે છે. તેમ દેવતાઓ પણ મનુષ્યના પુર્યોદયથી જ ફળ આપવા માટે સમર્થ થાય છે. તથા સુંદર અને સ્વાદિષ્ટ ભેજનથી અતિથિઓની પ્રીતિ પ્રાપ્ત થાય છે. તો તેને માટે નાહક મોટા બકરા અને મોટા બળદ આદિના માંસનું ભક્ષણ કરાવીને તેઓની પ્રીતિ સંપાદન કરવી તે નરી મૂર્ખતા સૂચવે છે.
__ (टीका) पितृणां पुनः प्रीतिरनैकान्तिकी । श्रादादिविधानेनापि भूयसां सन्तानवृद्धेरनुपलब्धेः। तदविधानेऽपि च केषाश्चिद् गर्दभशूकराजादीनामिव सुतरां तदर्शनात् । ततश्च श्राद्धादिविधानं मुग्धजनविप्रतारणमात्रफलमेव । ये हि लोकान्तरं प्राप्तास्ते तावत् स्वकृतसुकृतदुष्कृतकर्मानुसारेण सुरनारकादितिषु सुखमसुखं वा भुआना एवासते ते कथमिव तनयादिभिरावर्जितं पिण्डमुपभोक्तं स्पृहयालवोऽपि स्युः। तथा च युष्मदयूथिनः पठन्ति___"मृतानामपि जन्तूनां भादं चेत् तृप्तिकारणम् ।
तनिर्वाणप्रदीपस्य स्नेहः संवर्धयेच्छिखाम्" ॥ इति । कथं च श्राद्धविधानाधनितं पुण्यं तेषां समीपमुपेतु । तस्य तदन्यकृतत्वात् जडत्वाद् निश्चरणत्वाच्च ॥
Page #144
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
१२७
(અનુવાદ) શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તમારું આ કથન વ્યભિચાર-દોષવાળું છે. કેમકે શ્રાદ્ધ આદિ કરવા છતાં પણ ઘણા લોકોને સંતાનની વૃદ્ધિ દેખાતી નથી અને શ્રાદ્ધ નહીં કરનાર કેટલાક ગર્દભ, ભુંડ આદિને ઘણું સંતાન હોય છે ! તેથી “સંતાનની વૃદ્ધિ માટે શ્રાદ્ધ આદિ કરવું જોઈએ.' ઈત્યાદિ વાક્ય પણ મૂખલેકને ઠગવા માટે જ છે.
પરલોકમાં ગયેલા પિતૃઓ સ્વયં ઉપાર્જન કરેલા શુભાશુભકર્મને અનુસાર, દેવનારક આદિ ગતિમાં સુખદુઃખને ઉપભેગ કરતા રહે છે, તે તેઓ પુત્ર આદિ દ્વારા આપેલા પિંડને ઉપભોગ કરવાની ઈચ્છાવાળા કેમ હોઈ શકે ? વળી તમારા મતને અનુસરનારા પણ કહે છે કે “જે શ્રાદ્ધ-મરેલાં પ્રાણીઓને તૃપ્તિનું કારણ થતું હોય તો તેલ પણ બુઝાઈ ગયેલા દીપકની જ્યોતને વધારી શકે ને ? તેમજ આ લેકમાં કરાયેલા શ્રાદ્ધ આદિથી ઉત્પન્ન થયેલું પુણ્ય, પરલોકમાં રહેલા પિતૃલકની પાસે કઈ રીતે પહોંચી શકે ? કેમ કે જે પુણ્ય છે; તે તે પિતૃઓથી ભિન્ન પુત્ર આદિ વડે કરાયેલું છે, અને તે પુણ્ય જડ તથા ગતિરહિત હોવાથી પિતૃલેકમાં કઈ રીતે પહોંચી શકે ? અર્થાત્ અન્યદ્વારા કરાયેલું પુણ્ય અન્ય પાસે પહોંચી શકતું નથી. માટે તમારું શ્રાદ્ધ આદિનું વિધાન કપલ કલ્પિત છે.
(ટી) ચય તેવારોની વિવિધs gષે તાતુર તનયા स्यादिति चेत् । तन्न। तेन तज्जन्यपुण्यस्य स्वाध्यवसायादुत्तारितत्वात् एवं च तत्पुण्यं नैकतरस्यापि इति विचाल एव विलीनं त्रिशकुज्ञातेन । किन्तु पापानुबन्धिपुण्यत्वात् तत्त्वतः पापमेव । अथ विप्रोपभुक्तं तेभ्यः उपतिष्ठत इति चेत् क इवैतत्प्रत्येतु । विप्राणामेव मेंदुरोदरतादर्शनात् । तद्वपुषि च तेषां संक्रमः श्रद्धातुमपि न शक्यते। भोजनावसरे तत्सङ्क्रमलिङ्गस्य कस्याप्यनवलोकनात् विप्राणामेव च तृप्तेः साक्षात्करणात् । यदि परं त एव स्थूलकवलैराकुलतरतिगार्द्धयाद भक्षयन्तः प्रेतप्रायाः, इति मुधव श्राद्धादिविधानम् । यदपि च गयाश्राद्धादियाचनमु. पलभ्यते, तदपि तादृशविप्रलम्भकविभङ्गज्ञानिव्यन्तरादिकृतमेव निश्चयम् ।।
(અનુવાદ) શંકા : પિતૃઓને ઉદેશીને શ્રાદ્ધાદિ કરવા છતાં પણ તે શ્રાદ્ધાદિ જન્ય પુય તે શ્રાદ્ધને આપનાર પુત્ર આદિને જ પ્રાપ્ત થાય છે.
સમાધાન : એ પણ ઠીક નથી. કેમ કે શ્રાદ્ધ આદિથી ઉત્પન્ન થયેલું પુણ્ય, પિતાને ઉદ્દેશીને નહીં થવાથી, તે પુણ્ય સાથે પુત્ર આદિન કેઈ પણ સંબંધ નથી રહેતો. તેથી શ્રાદ્ધજન્ય પુણ્ય ન તો પિતાને કે ન તે પુત્રને પ્રાપ્ત થાય છે. પરંતુ કેવળ ત્રિશંકુની જેમ વચ્ચે જ લટકી રહેશે ! (ત્રિશંકુ રાજા વસિષ્ઠ રૂષિના શાપથી થાંડાલ થયા. વિશ્વામિત્રની સહાયતાથી યજ્ઞ કરીને પૃથ્વી છેડી સ્વર્ગમાં ગયે. પણ ત્યાં ઈન્દ્ર ક્રોધે ભરાયે ને ત્રિશંકુને સ્વર્ગનિકાલ કર્યો ! ત્યારથી તે ત્રિશંકુ રાજા પૃથ્વી અને સ્વર્ગની વચમાં લટકતો રહ્યો છે.) શ્રાદ્ધ પુણ્યાનુબંધી પાપનું કારણ હોવાથી વાસ્તવિક તે પાપરૂપ જ છે. જે કહેશે
Page #145
--------------------------------------------------------------------------
________________
१२८
અન્યોન્ય. દા. જો
કે બ્રાહ્મણાને જમાડવાથી તે શ્રાદ્ધ પિતૃ પાસે પહોંચે છે. આ વાત પણ શ્રદ્ધાગમ્ય નથી. કારણ કે જે લેાજન બ્રાહ્મણાને જમાડવામાં આવે છે, તેથી તે બ્રાહ્મણાનાં મેટાં મેટાં પેટ જોવામાં આવે છે. એમ ના કહેશે કે બ્રાહ્મણાનાં શરીરમાં પિતૃઓને સક્રમ થાય છે ! એ વાત વિશ્વાસ કરવા ચેાગ્ય નથી, કારણ કે બ્રાહ્મણેા ભાજન કરતા હોય છે ત્યારે તેઓનાં શરીરમાં પિતૃઓનાં સંક્રમણનુ કેઇ, પણ નિશાન દેખવામાં આવતુ નથી; ખલ્કે ભેાજન કરવાથી તે બ્રાહ્મણાની અચ્છી તરેહની તૃપ્તિના સાક્ષાત્કાર થાય છે ! વળી તે બ્રાહ્મણે અત્યંત લાલુપતાથી મોટા મેાટા કોળીયાથી ભક્ષણ કરતા હાય છે, ત્યારે ખરેખર પ્રેત સમાન દેખાય છે ! માટે શ્રાદ્ધ આદિનું વિધાન ખલકુલ ન્ય છે.
કહેવાય છે કે જે પિતૃએ પુત્ર આદિના શરીરમાં પ્રવેશ કરીને, ગયા આદિ તી સ્થાનામાં શ્રાદ્ધ આદિની યાચના કરે છે. તે પણ તેવા જ કેાઈ ઠગ મિથ્યાજ્ઞાની બ્યંતર વગેરે નીચ જાતિના દેવની લીલા સમજવી.
( टीका ) यदप्युदितम् आगमश्चात्र प्रमाणमिति । तदप्यप्रमाणम् । स हि पौरुषेयो वा स्यात् अपौरुषेयो वा ? पौरुषेयश्चत् सर्वज्ञकृतः तदितरकृतो वा ? आद्यपक्षे युष्मन्मतव्याहतिः । तथा च भवत् सिद्धान्तः । "अतीन्द्रियाणामर्थानां साक्षाद् द्रष्टा न विद्यते । नित्येभ्यो वेदवाक्येभ्यो यथार्थत्वविनिश्चयः " ॥ १ ॥
द्वितीयपक्षे तु तत्र दोषवत्कर्तृत्वेनाश्वासप्रसङ्गः । अपौरुषेयश्चेत् न संभवत्येव । स्वरूप निराकरणात् तुरङ्गशृङ्गवत् । तथाहि । उक्तिर्वचनमुच्यते इति चेति पुरुषक्रियानुगतं रूपमस्य । एतत्क्रियाभावे कथं भवितुमर्हति । न चैतत् केवलं क्वचिद् ध्वनदुपलभ्यते । उपलब्धावप्यदृश्यवक्त्राशङ्कासंभवात् । तस्मात् यद् वचनं तत् पौरुयमेव वर्णात्मकत्वात्, कुमारसंभवादिवचनवत् । वचनात्मकश्च वेदः । तथा चाहु:" ताल्वादिजन्भा ननु वर्णवर्गो वर्णात्मको वेद इति स्फुटं च । पुंसच ताल्वादि ततः कथं स्यादपौरुषेयोऽयमिति प्रतीतिः " ।।
વેદોક્ત હિંસામાં આગમ પ્રમાણ આપે છે, પણુ આપને આગમ જ અપ્રમાણ છે ! અમે પૂછીએ છીએ કે : તે અગમ પુરુષકૃત છે કે અપુરુષત ? જો કોઇ અમુક પુરુષે બનાવ્યા હાય તે તે સજ્ઞ પુરૂષ બનાવ્યેા છે કે અસવ જ્ઞપુરુષે ? જો સર્વાંગ પુરુષે બનાવ્યેા હાય તા આપના સિદ્ધાંત સાથે વિાધ આવશે. કેમકે તમારા સિદ્ધાંતમાં કહ્યુ છે કે : અતીન્દ્રિય પદાર્થોના સાક્ષાત્ દ્રષ્ટા કાઇ નથી, તેથી નિત્ય એવા વેદ વાકયાથી અતીન્દ્રિય પદાર્થાના નિશ્ચય થાય છે. ખીજો વિકલ્પ છે : આગમના કર્તા અસર્વજ્ઞ છે. તે તે અસČજ્ઞ પુરુષ સદોષ હાવાથી તેના બનાવેલા આગમ વિશ્વાસ યાગ્ય થઈ શકે નહી. એમ ના કહેશો કે આગમ અપૌરુષેય છે ! તે પશુ સંભવિત નથી. કારણ કે વચનરૂપ ક્રિયા પુરુષજન્ય જ હોય છે. પુરુષની ક્રિયા વિના વચન હાઇ શકતું નથી. કદાચ કોઈ
Page #146
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
१२९
જગ્યાએ માત્ર વચન સાંભળવામાં આવે તે ત્યાં પણ કોઇ અદશ્ય વકતા માનવા જ પડે છે. તેથી વચન નિશ્ચયથી પૌરુષેય જ હાય છે. કારણ કે વચન અક્ષરરૂપ હાય છે, જેમ કુમાર સંભવ (કાવ્ય) આદિ વચન વણુ (અક્ષર) રૂપ હાવાથી પૌરુષેય છે, તેમ વેદ પણ વણુ રૂપ હાવાથી પૌરુષેય છે. કહ્યુ છે કે : વર્ણના સમૂહ નિશ્ચયથી તાલુ આદિ સ્થાનેથી ઉત્પન્ન થાય છે, અને તે તાલુ આદિ સ્થાનેા તે પુરુષને જ હોય છે, તેથી વેદ પ્રગટ પણે વણુ (અક્ષર) રૂપ હાવાથી અપૌરુષેય કઈ રીતે હોઇ શકે ? અર્થાત્ વેદનું પૌરુષેયપણું જ સિદ્ધ થાય છે.
(टीका) श्रुतेरपौरुषेयत्वमुररीकृत्यापि तावद्भवद्भिरपि तदर्थव्याख्यानं पौरुषेमेवाङ्गीयते । 6. अन्यथा 'अग्निहोत्रं जुहुयात् स्वर्गकामः " इत्यत्र श्वमांसं भक्षयेदिति किं नार्थः । नियामकाभावात् । ततो वरं सूत्रमपि पौरुषेयमभ्युपगतम् । अस्तु वा अपौरुषेयः, तथापि तस्य न प्रामाण्यम् । आप्तपुरुषाधीना हि वाचां प्रमाणतेति । एवं च तस्याप्रामाण्ये, तदुक्तस्तदनुपातिस्मृतिप्रतिपादितश्च हिंसात्मको यागश्राद्धादिविधिः प्रामाण्यविधुर एवेति ||
(અનુવાદ)
શ્રુતિને અપૌરુષેય માનવા છતાં તમે શ્રુતિના અતું વ્યાખ્યાન તે પૌરુષેય જ માન્યું છે. જો શ્રુતિના અર્થનું વ્યાખ્યાન પૌરુષેય માનવામાં ના આવે તે ‘અગ્નિહોત્ર જુદુચાત્ સ્વનેં હ્રામા'એ શ્રુતિના અથ: સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહેાત્ર યજ્ઞ કરવા જોઇએ આ પ્રમાણે થાય છે. પરંતુ “નિા=શ્રા અને ત્રં=માલ” એટલે સ્વની ઇચ્છા વાળાએ શ્વાનના માંસની આહુતિ આપવી જોઈએ ! આ પ્રમાણે ઉપયુ ક્ત શ્રુતિના અથ કેમ નહીં થાય ? કેમ કે શ્રુતિના વ્યાખ્યાતા કોઈ પુરૂષ છે નહીં. તેથી શ્રુતિના અથ અમુક જ થાય, અને અમુક ના થાય, તેના માટે કોઇ નિયામક નહીં હૈાવાથી, અના વ્યાખ્યાનમાં વિપરીતતા આવશે. તેથી શ્રુતિના અને જેમ પૌરુષેય માનવામાં આવે છે, તેમ શ્રુતિને પણ પૌરુષેય માનવી, એજ શ્રેષ્ઠ છે. અથવા માનેા કે શ્રુતિ અપૌરુષેય છે, તે પણ તે પ્રમાણુરૂપ નથી. કેમકે વચનની પ્રમાણતા આપ્તપુરૂષને આધીન હોય છે. આથી વેદનુ અપ્રામાણ્ય સિદ્ધ થવાથી વેદ અને સ્મૃતિ દ્વારા પ્રતિપ્રાદન કરાયેલા યાગ (યજ્ઞ) અને શ્રાદ્ધ આદિનું વિધાન પણ અપ્રમાણુરૂપ જ સિદ્ધ થાય છે.
( टीका ) अथ योऽयं "न हिंस्यात् सर्वभूतानि " इत्यादिना हिंसानिषेधः स औत्सर्गिको मार्गः, सामान्यतो विधिरित्यर्थः । वेदविहिता तु हिंसा अपवादपदम्, विशेषतो विधिरित्यर्थः । ततश्चापवादेनोत्सर्गस्य बाधितत्वाद् न श्रौतो हिंसाविधिदोषाय । " उत्सर्गापवादयोरपवादो विधियर्बलीयान्" इति न्यायात् । भवतामपि हि न खल्वेकान्तेन हिंसानिषेधः । तत्तत्कारणे जाते पृथिव्यादिप्रतिसेवनानामनुज्ञानात् ग्लानाद्यसंस्तरे आधाकर्मादिग्रहण भणनाच्च । अपवादपदं च याज्ञिकी हिंसा देवतादिप्रीतेः, ં, જુદાજ་નવાત્ ॥
સ્યા, ૧૭
Page #147
--------------------------------------------------------------------------
________________
१३०
અન્યથોચિ. p. છો? ૨૨
(અનુવાદ). શંકા ? કેઈપણ જીવની હિંસા કરવી નહીં. ઈત્યાદિ સામાન્ય વાક્ય વડે હિંસાને નિષેધ કરવામાં આવ્યું છે, અને વેદમાં કહેલી હિંસા દોષયુક્ત નથી, તે રૂપ અપવાદવાય વડે હિંસાનું વિધાન કષામાં આવ્યું છે. તેથી અપવાદ માર્ગ વડે ઉત્સર્ગમાર્ગ બાધિત હેવાથી વેક્ત હિંસા દોષ રૂપ નથી. કેમ કે ઉત્સર્ગ વિધિ અને અપવાદ વિધિમાં અપવાદવિધિ બલવત્તર છે. વળી આપના મતમાં (જૈનમતમાં) પણ એકાન્ત હિંસાને નિષેધ કરવામાં આવ્યું નથી. કારણ કે અમુક અમુક કારણ ઉપસ્થિત થયે છતે પૃથ્વીકાય આદિના સેવનની અનુજ્ઞા આપવામાં આવી છે. તેમજ સાધુઓને પિતાને ઉદ્દેશીને બનાવેલા આહારને સર્વથા નિષેધ કરવામાં આવે છે, તે પણ રેગ આદિના કારણે સંયમ પાળવાને અસમર્થ મુનિઓ માટે આધાકમી (સાધુ માટે બનાવેલ આહાર)નું પણ ગ્રહણ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે, તેવી જ રીતે અમારા મતમાં પણ ઉત્સર્ગ માર્ગથી હિંસાને સર્વથા નિષેધ કરવા છતાં પણ અપવાદ વિધિથી યજ્ઞમાં કરાયેલી હિંસા દેવતા આદિને પ્રસન્ન કરવાના પુષ્ટ આલંબનરૂપ હોવાથી વેદોક્ત હિંસાનું વિધાન કરવામાં આવ્યું છે.
(टीका) इति परमाशङ्कय स्तुतिकार आह । नोत्सृष्टमित्यादि । अन्यार्थमिति मध्यवर्ति पदं डमरुकमणिन्यायेनोभयत्रापि सम्बन्धनीयम् । अन्यार्थमृत्सृष्टम्-अन्यस्मै कार्याय प्रयुक्तम्-उत्सर्गवाक्यम् , अन्यार्थप्रयुक्तेन वाक्येन नापोधते-नाषवादगोचरीक्रियते । यमेवार्थमाश्रित्य शास्त्रे त्सर्गः प्रवर्तते, तमेवार्थमाश्रित्यापवादोऽपि प्रवर्तते तयोनिम्नोभतादिव्यवहारवत् परस्परसापेक्षत्वेनैकार्थसाधनविषयत्वात् । यथा जैनानां संयमपरिपालनार्थ नवकोटिविशुद्धाहारग्रहणमुत्सर्गः। तथाविधद्रव्यक्षेत्रकालभावापत्सु च निपतितस्य गत्यन्तराभावे पश्चकादियतनया अनेषणीयादिग्रहणमपवादः। सेोऽपि च संयमपरिपालनार्थमेव । न च मरणकशरणस्य गत्यन्तराभावोऽसिद्ध इति वाच्यम् ।
"सव्वस्थ संनमं संजमाओ अप्पाणमेव रक्खिज्जा ।
मुच्चइ अइवायाओ पुणो विसोही नयाऽविरई" ॥ ત્યાગમત ||.
(અનુવાદ) સમાધાન : (લેકમાં “જન્સાઈ પદને મક-મણિન્યાયે બન્ને બાજુ જોડવું) હવે સ્તુતિકાર ઉપર્યુક્ત શંકાનું સમાધાન કરતાં કહે છે કે : શાસ્ત્રમાં સામાન્ય અને અપવાદ વાક્યનો એકજ અર્થમાં પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ ઉત્સર્ગવાય અન્ય કાર્ય માટે અને અપવાદ વાક્ય અન્ય કાર્ય માટે હોઈ શકતું નથી. કેમકે જે વિષયને આશ્રયીને ઉત્સર્ગ વિધિ પ્રવર્તે છે તે જ વિષયને આશ્રયીને અપવાદ વિધિ પ્રવર્તે છે. જેમ ઊંચ-નીચ વ્યવહાર પરસ્પર સાપેક્ષ હોવાથી એક પ્રજનનાં સાધક છે, તેમ સામાન્ય અને અપવાદવાકય પણ પરસ્પર સાપેક્ષ હોવાથી એક પ્રયજનનાં સાધક છે. જેમકે જૈનમુનિઓને સંયમ પાળવા માટે નવકેટ વિશુદ્ધ (હનન, પચન, અને કયણ-સ્વયં કઈ જીવની હિંસા કરવી નહીં, બીજા પાસે કરાવવી નહીં,
Page #148
--------------------------------------------------------------------------
________________
स्याद्वाद जरी
१३१
અને કર્તાને અનુમેાદન આપવુ નહી. સ્વયં રાંધવુ' નહીં, ખીજા પાસે ધાવવું'. નહી, અને રાંધતા હાય તેને અનુમેાન આપવું નહીં, સ્વય' કઇપણ વસ્તુને ખરીદવી નહીં, ખીજા પાસે ખરીદ કરાવવી નહી, અને ખરીદ કરનારને સારે। માનવા નહીં. તે રૂપ) આહાર લેવાનું ફરમાન ઉત્સગ વિધિ દ્વારા કરવામાં આવ્યુ છે. તાપણુ તથા પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવજન્ય આપત્તિથી ગ્રસ્ત થયેલા મુનિએને, અન્ય કોઇ માના અભાવે ૫ંચકાર્ત્તિ-યતનાપૂર્વક વિશુદ્ધ આહાર ગ્રહણ કરવાની આજ્ઞા અપવાદ વિધિથી આપવામાં આવી છે. તેમાં જેમ સામાન્ય વિધિ સંયમની રક્ષા માટે છે, તેમ અપવાદ વિધિ પણ સંયમની રક્ષા માટે જ છે. વળી મરણને શરણ થયેલા મુનિઓને અપવાદમા સિવાય સંયમની પણ રક્ષા માટેના અન્ય કાઇ ઉપાય નહીં હાવાથી અપવાદ મા તું આસેવન કરવાની વિધિ શાસ્ત્રમાં બતાવી છે. તેમજ કહ્યું છે કે સવપ્રકારે સંયમની રક્ષા કરવી જોઇએ. અને સયમથી આત્માની રક્ષા કરવી જોઇએ. અને સંયમની રક્ષા માટે કઇપણ દોષનું સેવન કરવુ' પડે, તે પણ મુનિએ દોષના ભાગીદાર થતા નથી.
=
( टीका ) - तथा आयुर्वेदेऽपि यमेवैकं रोगमधिकृत्य कस्याश्चिदवस्थायां किञ्चिद्वस्त्वपथ्यं, तदेवाचस्थान्तरे तत्रैव रोगे पथ्यम् —
" उत्पद्यते हि सावस्था देशकालामयान् प्रति । यस्यामकार्य कार्य स्यात् कर्म कार्य तु वर्जयेत्" ।।
इति वचनात् । यथा बलवदादेर्ध्वरिणो लङ्घनं क्षीणघातोस्तु तद्विपर्ययः । एवं देशाद्यपेक्षया वरिणोऽपि दधिपानादि योज्यम् । तथा च वैद्या:
—
"कालाविरोधि निर्दिष्टं ज्वरादौ लङ्घनं हितम् । ऋतेऽनिलश्रमक्रोधशोककामकृतज्वरान् " ॥
( टीका ) – एवं च यः पूर्वमपथ्यपरिहारो, यत्र तत्रैवावस्थान्तरे तस्यैव परि भोगः । स खलुभयोरपि तस्यैव रोगस्य शमनार्थः । इति सिद्धमेक विषयत्वमुत्सवादयोरिति ॥
(અનુવાદ)
તથા આયુવેદમાં પણ કહ્યું છે કે : જે વસ્તુ રેાગની અમુક અવસ્થામાં અહિતકર થાય છે ત્યારે તે જ વસ્તુ તે રાગની અમુક અવસ્થામાં હિતકર નિવડે છે. દેશકાલથી ઉત્પન્ન થયેલા રાગેામાં નહી કરવા ચેાગ્ય કાર્ય કરવા ચેાગ્ય મને છે અને કરવા ચેાગ્ય કાયના ત્યાગ કરવા પડે છે, જ્યારે પ્રબલ વર(તાવ)થી ગ્રસ્ત થયેલા રાગીને લંઘન એ સ્વાસ્થ્યકારી થાય છે; ત્યારે ક્ષીણ ધાતુથી ઉત્પન્ન થયેલા જવરથી ગ્રસ્ત રાગીને તેજ લઘન નુકશાનકર્તા થાય છે. તેવી જ રીતે અમુક દેશની અપેક્ષાયે વરાતુર રાગીને દધિ(દહી) આદિનું પાન પથ્યકારી થાય છે. પરંતુ અન્યદેશની અપેક્ષાએ નવરાતુર રાગીને દુધિ અહિતકર થાય છે. તેમજ વૈદ્યો પણ કહે છે કે : વાયુ, શ્રમ, ક્રોધ, શાક, અને કામથી
Page #149
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : ११
ઉત્પન્ન થયેલા જવર સિવાયના અવરોમાં ગ્રીષ્મ, શીત આદિ ઋતુઓને અનુકૂલ લંઘન હિતકારી છે. એ પ્રકારે અમક રોગમાં અપશ્યનો પરિહાર કરવામાં આવ્યું છે. તેજ અપથ્ય રેગની અમુક અવસ્થામાં ઉપાદેય થાય છે. તેથી એક રેગની ઉભય અવસ્થામાં અપશ્યને ત્યાગ અને ગ્રહણ, તે બને કેવલ રેગને શમાવવા માટે થાય છે, તેમ સામાન્ય અને અપવાદ; ઉભય વિધિ એકજ પ્રજનને સિદ્ધ કરનાર છે.
___ (टीका)-भवतां चोत्सर्गोऽन्यार्थः अपवादश्वान्यार्थः "न हिंस्यात् सर्वभूतानि" इत्युत्स! हि दुर्गतिनिषेधार्थः । अपवादस्तु वैदिकहिंसाविधिदेवताऽतिथिपितृप्रीतिसंपादनार्थः। अतश्च परस्परनिरपेक्षत्वे कथमुत्स!ऽपवादेन बाध्यते । "तुल्यबलयोर्विरोध" इति न्यायात् । भिन्नार्थत्वेऽपि तेन तवाधने अतिप्रसङ्गात् । न च वाच्यं वैदिकहिंसाविधिरपि स्वर्गहेतुतया दुर्गतिनिषेधार्थ एवेति । तस्योक्तयुक्त्या स्वर्गहेतुत्वनिर्लोठनात् । तमन्तरेणापि च प्रकारान्तरैरपि तत्सिद्धिभावात् गत्यन्तराभावे ह्यपवादपक्षकक्षीकारः । न च वयमेव यागविधेः सुगतिहेतुत्वं नाङ्गी कुर्महे, किन्तु भवदाप्ता अपि । यदाह व्यासमहर्षिः
"पूजया विपुलं राज्यमग्निकार्येण संपदः ।
तपः पापविशुद्धयर्थ ज्ञानं ध्यानं च मुक्तिदम्" । अत्राग्निकार्यशब्दवाच्यस्य यागादिविधेरुपायान्तरैरपि लभ्यानां संपदामेव हेतुत्वं वदनाचार्यः तस्य सुगतिहेतुत्वमर्थात् कर्थितवानेव । तथा च स एव भावाग्निहोत्रं ज्ञानपालीत्यादिश्लोकैः स्थापितवान् ॥
(અનુવાદ) તેમજ તમારા વક્તવ્યમાં ઉત્સર્ગ વિધિ અને અપવાદ વિધિ, તે બને ભિન્ન ભિન્ન પ્રયજનનાં સાધક છે. દા. ત. કેઈપણ જીવની હિંસા ન કરવી જોઈએ તે રૂપ ઉત્સર્ગ વિધિ નરક આદિ દુર્ગતિને નિષેધને માટે કહેલ છે. અને વેદોક્ત હિંસા દેષ રૂપ નથી. એમ કહીને અપવાદ વિધિ દેવતા, અતિથિ અને પિતૃલેકની પ્રીતિને સંપાદન કરવા માટે કહેલ છે. આથી સામાન્ય અને અપવાદ, તે બન્ને પરસ્પર નિરપેક્ષ હેઈને ભિન્ન ભિન્ન પ્રોજનનાં સાધક હોવાથી, અપવાદ વિધિ વડે સામાન્ય વિધિ બાધિત થતી નથી. કારણ કે તુલ્ય બેલ હોય તેમાં જ વિરોધ થાય છે. ભિન્ન પ્રયોજનમાં પણ અપવાદ વિધિ વડે સામાન્ય વિધિ બાધિત થાય તે અતિ પ્રસંગ દેષ આવશે. તમારા મનમાં સામાન્ય અને અપવાદ માર્ગ ભિન્ન બિન પ્રજનના સાધક હોવાથી અપવાદ વિધિ વડે સામાન્ય વિધિ બાધિત થતી નથી. જે કહેશે કે વૈદિક હિંસા પણ સ્વર્ગનું કારણ હોવાથી દુર્ગતિના નિષેધને માટે જ છે. આથી સામાન્ય અને અપવાદ, તે બન્ને એક જ પ્રજનના સાધક હોવાથી અપવાદવિધિ વડે સામાન્ય વિધિ બાધિત થાય છે. આ પણ તમારું કથન યુકિતયુકત નથી, કેમકે વૈદિક હિંસા સ્વર્ગનું કારણ થઈ શકતી નથી. તેનું અમે પૂર્વે યુકિતપુર:સર ખંડન કરી આવ્યા છીએ. વળી વૈદિક હિંસા વિના પણ અન્ય ઉપાયો દ્વારા સ્વર્ગ પ્રાપ્તિ થઈ
Page #150
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमजरी શકે છે. જે સ્વર્ગની પ્રાપ્તિ માટે અન્ય કેઈ ઉપાય ના હોય તે વૈદિક હિંસારૂપ અપવાદ માર્ગનું આલંબન લેવું પડે, પરંતુ તમે યમ, નિયમ આદિને સ્વર્ગના કારણ રૂપે સ્વીકાર્યા છે. વળી અમે(ને)જ કેવળ વૈદિક-હિંસા સ્વર્ગનું કારણ નથી, તેમ કહેતા નથી, પરંતુ તમારા પૂજ્ય એવા વ્યાસ આદિ ત્રાષિ-મુનિઓ પણ તેને નિષેધ કરે છે. વ્યાસે કહ્યું છે કે : પૂજા વડે વિપુલ રાજ્યની પ્રાપ્તિ થાય છે, અગ્નિ-કાર્ય(યજ્ઞ) વડે સંપત્તિ મળે છે, તપથી પાપની વિશુદ્ધિ થાય છે. અને જ્ઞાન તથા ધ્યાન વડે મુકિતની પ્રાપ્તિ થાય છે. અહીં અન કાર્ય શબ્દથી યજ્ઞનું વિધાન કરવામાં આવ્યું છે. અને તે યજ્ઞ અન્ય ઉપાસેથી સાધ્ય એવી સંપત્તિનું કારણ કહેલ છે, પરંતુ સ્વર્ગનું કારણ કહ્યું નથી. અર્થાત વૈદિક હિંસા સ્વર્ગનું કારણે થતી નથી. વ્યાસ રૂષિએ “જ્ઞાનપાલિ ઈત્યાદિ લેક વડે ભાવયજ્ઞનું જ સ્થાપન કર્યું છે.
(टीका)—तदेवं स्थिते तेषां वादिनां चेष्टामुपमया दृषर्यात स्वपुत्रेत्यादि । परेषां भवत्प्रणीतवचनपराङ्मुखानां स्फुरित-चेष्टितम् , स्वपुत्रघाताद् नृपतित्वलिप्सासब्रह्मचारि निजमुतनिपातनेन राज्यप्राप्तिमनोरथसदृशम् । यथा किल कश्चिदविपश्चित् पुरुषः परुषाशयतया निजमङ्गजं व्यापाद्य राज्यश्रियं प्राप्तुमीहते । न च तस्य तत्प्राप्तावपि पुत्रघातपातककलङ्कः क्वचिदपयाति । एवं वेदविहितहिंसया देवतादिप्रीतिसिद्धावपि, हिंसासमुत्थं दुष्कृत न खलु पराहन्यते । अत्र च लिप्सा शब्दं प्रयुञ्जानः स्तुतिकारो ज्ञापयति यथा तस्य दुराशयस्यासदृशतादृशदुष्कर्म निर्माण निर्मूलितसत्कर्मणो राज्यप्राप्तौ केवलं समीहामात्रमेव, न पुनस्तत्सिद्धिः। एवं तेषां दुर्वादिनां वेदविहितां हिंसामनुतिष्ठतामपि देवतादिपरितोषणे मनोराज्यमेव । न पुनस्तेषामुत्तमजनपूज्यत्वमिन्द्रादिदिवौकसां च तृप्तिः। प्रागुक्तयुक्त्या निराकृतत्वा તા રૂતિ ગ્યાર્થ: શા જે આ પ્રમાણે વૈદિક-હિંસાનું ખંડન કરીને હવે ભગવત-પ્રણીત સિદ્ધાંતથી પરાસુખ એવા તે વાદીઓની ચેષ્ટાને ઉપમા વડે દુષિત કરતા આચાર્ય મહારાજ કહે છે કે : જેમ કઈ મુખ પુરુષ કઠેર આશયથી પોતાના પુત્રને વધ કરીને રાજયપ્રાપ્તિની ઈચ્છા કરે તેમાં પણ કદાચ તેને રાજ્યપ્રાપ્તિ થાય તો પણ તે મુખ પુરુષ પુત્ર વધથી કલંકિત થયેલે એક પુત્રવધજન્ય પાપથી મુકત થઈ શકતો નથી, તેમ યાજ્ઞિક લેકેને પણ વૈદિક હિંસા દ્વારા કદાચ દેવતા આદિ પ્રસન્ન થાય, તે પણ તેઓ હિંસા જન્ય પાપથી મુક્ત થઈ શક્તા નથી. લેકમાંક્ષિા ' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેથી સ્તુતિકાર જણાવે છે, કે જે પ્રકારે જેણે પુત્રવધરૂપ દુષ્ટ આશયથી દુષ્ટકમ ઉપાર્જન કરી સુકૃતનો નિર્મુલ નાશ કર્યો છે, એવા દુષ્ટ આશયવાળા પાપી પુરૂષને કેવલ રાજ્ય પ્રાપ્તિની ઇચ્છા છે, પરંતુ વસ્તુતઃ તેને રાજ્ય પ્રાપ્તિ થઈ શકતી નથી, તેવી રીતે વેદોક્ત હિંસાનું અનુષ્ઠાન કરવાવાળા દુર્વાદીઓને પણ હિંસા વડે દેવતા આદિને પ્રસન્ન કરવારૂપ માત્ર સ્પૃહા જ છે. વાસ્તવિક રીતે તે હિંસા વડે ન તે ઇંદ્રાદિદેવતાઓની પ્રસન્નતા પ્રાપ્ત થતી કે ન તે હિંસા કરનારાઓની ઉત્તમ પુરુષોમાં પ્રતિષ્ઠા વધતી, આથી વૈદિક હિંસાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. તે બરાબર યુકિતસંગત છે. આ પ્રમાણે અગીઆરમા લોકને અર્થ જાણો.
Page #151
--------------------------------------------------------------------------
________________
अवतरण
सांप्रतं नित्यपरोक्षज्ञानवादिनां मीमांसक भेदभट्टानाम् एकात्मसमवायिज्ञानान्तरवेद्यज्ञानवादिनां च यौगानां मतं विकुट्टयनाह
અવતરણ હવે જ્ઞાનને નિત્ય પરોક્ષ માનનારા મીમાંસક ભદ્રના એકદેશીય મન્તવ્યનું અને એક આત્મામાં સમવાયસંબધ વડે રહેલા જ્ઞાનનું અન્યજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ થાય છે તે પ્રમાણે માનવાવાળા યોગદર્શનનું ખંડન કરતાં કહે છે કે : मूल-स्वार्थावबोधक्षम एव बोधः प्रकाशते नार्थकथान्यथा तु ।
परे परेभ्यो भयतस्तथापि प्रपेदिरे ज्ञानमनात्मनिष्ठम् ॥१२॥ મૂળ અર્થ જ્ઞાન સ્વયં પિતાને અને પરને જાણવામાં સમર્થ છે. અન્યથા જ્ઞાન વસંવેદી (સ્વયં પિતાને જાણવાવાળું) ના હોય તે પદાર્થોનું પણ જ્ઞાન થઈ શકતું નથી. આ પ્રમાણે જ્ઞાન સ્વસંવેદી હોવા છતાં પણ ભા તથા યૌગ લેકે બીજાના ભયથી (એટલે કે કેઈપણ પદાર્થ પિતે પિતામાં ક્રિયા કરી શકતું નથી કેમકે પિતામાં ક્રિયાનો વિરોધ છે. આવા પ્રકારના પાના ઉપાલંભથી) ડરીને જ્ઞાનને સ્વસંવેદનરૂપે સ્વીકારતા નથી.
(टीका) बोधो-ज्ञान, स च स्वार्थावबोधक्षम एव प्रकाशते । स्वस्प-आत्मस्वरूपस्य, अर्थस्य च पदार्थस्य योऽवबोधः-परिच्छेदस्तत्र, क्षम एव-समर्थ एव प्रतिभासते इत्ययोगव्यवच्छेदः । प्रकाशत इति क्रियया अवबोधस्य प्रकाशरूपत्वसिद्धेः सर्वप्रकाशानां स्वार्थप्रकाशकत्वेन, बोधस्यापि तसिद्धिः। विपर्यये दृषणमाह । नार्थकथान्यथा त्विति । अन्यथेति-अर्थप्रकाशनेऽविवादाद, ज्ञानस्य स्वसंविदितत्वानभ्युपगमेऽर्थकथैव न स्यात् । अर्थकथापदार्थसम्बन्धिनी वार्ता. सदसद्रपात्मकं स्वरूपमिति यावत् । तुशब्दोऽवधारणे भिन्नक्रमश्च, स चार्थकथया सह योजित एव । यदि हि ज्ञानं स्वसंविदितं नेष्यते. तदा तेनात्मज्ञानाय ज्ञानान्तरमपेक्षणीयं तेनाप्यपरमित्याधनवस्था । ततो ज्ञानं ताव स्वावबोधव्यग्रतामग्नम् । अर्थस्तु जडतया स्वरूपज्ञापनासमर्थ इति को नामार्थस्य कथामपि कथयेत् । तथापि एवं ज्ञानस्य स्वसंविदितत्वे युक्त्या घटमानेऽपि, परे-तीर्थान्तरीयाः, ज्ञानं कर्मतापन्नम् , अनात्मनिष्ठं-न विद्यते आत्मनः स्वस्य निष्ठा निश्चयो यस्य तदनात्मनिष्ठम् , अस्वसंवि
Page #152
--------------------------------------------------------------------------
________________
१३५
स्याद्वादमंजरी તિમિરચર્થ, હિરે-ઘપનાર I nતઃ રૂાદ મયતા, ઘરે-પૂર્વવલવાવિન तेभ्यः सकाशात् ज्ञानस्य स्वंसविदितत्वं नोपपद्यते, स्वात्मनि क्रियाविरोधादित्युपालम्मसम्भावनासम्भवं यद्भयं तस्मात् तदाश्रित्येत्यर्थः ।।
| (અનુવાદ) જેવી રીતે દીપક પિતાને અને પર(પદાર્થ)ને પ્રકાશિત કરે છે તેમ જ્ઞાન પણ પિતાને અને પર(પદાર્થ)ને પ્રકાશિત કરવા માટે સમર્થ છે. જે જ્ઞાનને સ્વસંવિદિત માનવામાં ના
છે પદાર્થોના ભાવ અને અભાવ (સત અને અસત ) સ્વરૂપની વ્યવસ્થા થઈ શકશે નહી કેમકે જ્ઞાન સ્વસંવિદિતન હોય અર્થાત પિતાને નહીં જાણવાથી) જડસ્વરૂપ હોય તે જ્ઞાનને જાણવા માટે અપર જ્ઞાનની જરૂર પડશે અને તે અપર જ્ઞાનને જાણવા માટે કોઈ ત્રીજા જ્ઞાનની આવશ્યકતા રહેશે ! આ રીતે એક બીજા જ્ઞાનને જાણવા માટે અન્ય અન્ય જ્ઞાનની અપેક્ષા રહેશે તેથી અનવસ્થા દેષ આવશે. અને તે રીતે જે જ્ઞાન સ્વસ્વરૂપને જ જાણવામાં વ્યગ્ર રહે તે પદાર્થોને પ્રકાશિત કેવી રીતે કરી શકશે? કારણ કે પદાર્થ સ્વયં જડરૂપ હોવાથી સ્વસ્વરૂપને જાણવા માટે અસમર્થ છે, અને જ્ઞાન પણ પોતાનું જ સ્વરૂપ અનિશ્ચિત હોવાથી પરને કઈ રીતે પ્રકાશિત કરી શકે ! આથી પદાર્થના સંબંધની વાત અસંભવિત થશે અર્થાત્ પદાર્થનું ભાવાભાવસ્વરૂપ જાણી શકાશે નહીં. પ્રસ્તુત શ્લેકમાં ‘તુ' શબ્દ નિશ્ચય અર્થ માં અને ભિન્નક્રમમાં વપરાય છે. આ પ્રમાણે યુક્તિથી જ્ઞાનનું સ્વસંવેદન રૂપ સિદ્ધ થવા છતાં પણ આત્મામાં ક્રિયાનો વિરોધ હોવાથી “જ્ઞાનસ્વસંવિદિત નથી” આ પ્રમાણે અન્ય દર્શનકારોના ભયથી ભટ્ટ મતાનુયાયીઓ જ્ઞાનનું સ્વપ્રકાશક સ્વરૂપ સ્વીકારતા નથી.
(टोका) इत्यमक्षरगमनिकां विधाय भावार्थः प्रपञ्च्यते । भट्टास्तावदिदं वदन्ति । यद् ज्ञानं स्वसंविदितं न भवति, स्वात्मनि क्रियाविरोधात् । न हि सुशिक्षितेोऽपि नटबटुः स्वस्कन्धमधिरोहुँ पटुः. न च सुतीक्ष्णाप्यसिधारा म्वं छेत्तुमाहितव्यापारा । ततश्च परोक्षमेव ज्ञानमिति । तदेतन सम्यक् । यतः किमुत्पत्तिः स्वात्मनि विरुध्यते ज्ञप्तिर्वा ? यद्युत्पत्तिः सा विरुध्यताम् । नहि वयमपि ज्ञानमात्मानमुत्पादयतीति मन्यामहे । अथ ज्ञप्तिः नेयमात्मनि विरूद्धा । तदात्मनैब ज्ञानस्य स्वहेतुभ्य उत्पादात् । प्रकाशात्मनेव प्रदीपालेोकस्य । अथ प्रकाशात्मैव प्रदीपालेोक उत्पन्न इति परप्रकाशोऽस्तु । आत्मानमप्येतावन्मात्रोणैव प्रकाशयतीति कोऽयं न्यायः इति चेत्, तत्कि तेन वराकेणाप्रकाशितेनैव स्थातव्यम्, आलोकान्तरात् वास्य प्रकाशेन भवितव्यम् । प्रथमे प्रत्यक्षबाधः । द्वितीयेऽपि सैवानવાપત્તિ |
(અનુવાદ)
આમ કન શબ્દાર્થ કરી, હવે ભાવાર્થ કહે છે, ભટ્ટ જ્ઞાન સ્વપ્રકાશસ્વરૂપ નથી, (પિત પિતાને જાણી શકતું નથી.) કારણ કે
Page #153
--------------------------------------------------------------------------
________________
१३६
અન્યોન્ય. ઢા. જો શ્ર્
પ્રકાશવુ એ ક્રિયારૂપ છે. કોઈ પણ ક્રિયા સ્વય". સ્વવિષયમાં હાઈ શકતી નથી. જેમ અતિકુશળ પણ નટ સ્વયં પેાતાના સ્કંધ ઉપર ચઢી શકતા નથી તેમજ અતિતીક્ષ્ણ તલવારની ધાર સ્વયં પેાતાને કાપી શકતી નથી તેવી રીતે જ્ઞાન પણ સ્વયં પેાતાને જાણી શકતુ નથી; માટે જ્ઞાન પરાક્ષ છે.
જૈનઃ તમારી માન્યતા ઠીક નથી; કેમકે તમે સ્થવિષયમાં ઉત્પત્તિરૂપ ક્રિયાના વિરોધ માને છે કે પેાતાનાં રૂપના નિશ્ચિય (પેાતાના સ્વરૂપને જાણવું) તે રૂપ ક્રિયાને વરાધ માને છે ? જો સ્વવિષયમાં (ઉત્પતિ રૂપ) ક્રિયાના વિરોધ માનતા હાય તે। અમે પણ જ્ઞાન જ્ઞાનને પેાતાને ઉત્પન્ન કરતું નથી એમ સ્વીકારીએ છીએ. ખીજો વિકલ્પ પેાતાના સ્વરૂપને ન જાણવા રૂપ ક્રિયાના વિરોધ માનતા હૈા, તે। ઠીક નથી, કેમકે જેમ દીપકને પ્રકાશ પ્રકાશ રૂપે ઉત્પન્ન થાય છે. તેમ જ્ઞાન પણ સ્વય` સ્વકારણેાથી પ્રકાશરૂપે જ ઉત્પન્ન થાય છે.
શકા દ્વીપકના પ્રકાશ પ્રકાશ રૂપ છે અને તે પ્રકાશ પર—પદાર્થોને પ્રકાશિત કરે છે. તેથી પોતે પોતાને પ્રકાશિત કરે છે. એમ કઈ રીતે માની શકાય ? સમાધાન : જો દીપકના પ્રકાશ પદાર્થોને પ્રકાશિત કરતા હોય અને સ્વયં પોતાને પ્રકાશિત કરતા ના હોય, તે શુ' દીપકે સ્વયં અપ્રકાશિત જ રહેવાનું ? અથવા દ્વીપક સ્વયં અપ્રકાશિત હાવાથી તેને પ્રકાશિત કરવા માટે અન્ય પ્રકાશની અપેક્ષા રાખવી, તે પ્રત્યક્ષથી બાધિત છે. કેમકે સલાક સાધારણ દીપક અન્ય પદાર્થોને પ્રકાશિત કરે છે તેની સાથે સ્વયં પણ પ્રકાશિત જ હાય છે. જો દીપકના પ્રકાશને પ્રકાશિત કરવા માટે અન્યપ્રકાશની અપેક્ષા હોય તે તે અન્ય પ્રકાશને પણ પ્રકાશિત ક્રરવા માટે કાઈ ત્રીજા પ્રકાશની અપેક્ષા રહેશે. આ રીતે અન્ય અન્ય પ્રકાશની અપેક્ષા રાખવાથી અનવસ્થાદોષ આવશે. તેવીજ રીતે જ્ઞાનમાં પણ જાણવું
( टीका ) अथ नासौ स्वमपेक्ष्य कर्मतया चकास्तीत्यस्वप्रकाशक : स्वीक्रियते आत्मान ं न प्रकाशयतीत्यर्थ: । प्रकाशरूपतया तूत्पन्नत्वात् स्वयं प्रकाशत एवेति चेत्, चिरञ्जीव । न हि वयमपि ज्ञानं कर्मतयैव प्रतिभासमानं स्वसंवेद्यं ब्रूमः । ज्ञानं स्वयं प्रतिभासत इत्यादावकर्मकस्य तस्य चकासनात् । यथा तु ज्ञानं स्वं जानामीति कर्मतापि तद्भाति, तथा प्रदीपः स्वं प्रकाशयतीत्ययमपि कर्मतया प्रथित एव ॥ ( અનુવાદ )
શંકા : એક ક્રિયામાં કર્તા અને ક, બન્ને રહી શકતાં નથી. એટલા માટે પ્રકાશ રૂપ ક્રિયાના કર્તા દીપક પ્રકાશ રૂપ ક્રિયાનું ક હોઇ શકે નહીં; તેથી દીપકને પ્રકાશ પોતે પોતાને પ્રકાશિત કરી શક્તા નથી, આથી અમે દીપકને સ્વયં પ્રકાશ રૂપ સ્વીકારતા નથી, પરંતુ દીપક સ્વયં પ્રકાશરૂપે ઉત્પન્ન થાય છે. માટે તેને સ્વપ્રકાશરૂપ કહીએ છીએ. સમાધાન ; ચિર’જીવા ! અમે પણ જ્ઞાનને કમ રૂપે સ્વયં પ્રકાશક માનતા નથી, જેમ તમે દીપકને પ્રકાશરૂપે ઉત્પન્ન થાય છે. તેથી સ્વય' પ્રકાશિત માને છે, તેમ અમે પણ જ્ઞાનને જ્ઞપ્તિરૂપે ઉત્પન્ન થવાથી; સ્વય' પ્રકાશિત માનીએ છીએ, ‘જ્ઞાન સ્વયં પ્રતિભાસે છે” ઇત્યાદિ વાકયેામાં જ્ઞાનનું કર્મ રહિતપણુ ભાસે છે, અને જેમ દીપક સ્વયં પેાતાને પ્રકાશિત કરે છે, તેમાં જેમ ક્રમ રૂપે વ્યવહાર થાય છે, તેમ જ્ઞાનને હું જાણું છું.' ત્યાદિ વાક્યના પ્રયેગમાં પણ જ્ઞાનમાં કર્મ રૂપે વ્યવહાર થઇ શકે છે,
Page #154
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
(टीका) यस्तु स्वात्मनि क्रियाविरोधो दोष उद्भावितः सोऽयुक्तः । अनुभवसिद्धेऽर्थे विरोधासिद्धेः। घटमहं जानामि इत्यादौ कर्तृकर्मवद् शोरप्यवभासमानत्वात् । न चाप्रत्यक्षोपलम्भस्यार्थदृष्टिः प्रसिध्यति । न च ज्ञानान्तरात् तदुपलम्भसम्भावना तस्याप्यनुपलब्धस्य प्रस्तुतोपलम्भप्रत्यक्षीकाराभावात् । उपलम्मान्तरसम्भावने चानवस्था । अर्थोपलम्मात् तस्योपलम्भे अन्योन्याश्रयदोषः॥
(અનુવાદ) તેમજ જ્ઞાનને સ્વપ્રકાશક માનવામાં તમે જે દેષ આપે કેઃ જ્ઞાનમાં ક્રિયા હાઈ શકતી નથી, કેમ કે એક જ વિષયમાં કર્તા અને કર્મને વિરોધ આવે છે, ત્તમારૂં આ કથન ઠીક નથી, કારણ કે અનુભવસિદ્ધ પદાર્થોમાં વિરોધ જોવામાં આવતો નથી. દા. ત. ઘટને હું જાણું છું. ઈત્યાદિ પ્રયોગમાં કર્તા અને કર્મ બન્નેનું જ્ઞાન થાય છે; તેમ “જ્ઞાનને હું જાણું છું. આ પ્રયોગમાં કર્તા અને કર્મ ઉભયનું જ્ઞાન થાય છે. તથા જે જ્ઞાનને પરોક્ષ (અસ્વસંવિદિત) માનવામાં આવે તો જ્ઞાન પદાર્થને જાણી શકશે નહીં. કેમ કે એક જ્ઞાનને પ્રત્યક્ષ કરવામાં અપર જ્ઞાનની અપેક્ષા અને તે અપર જ્ઞાનને પ્રત્યક્ષ કરવામાં કેઈ ત્રીજા જ્ઞાનની અપેક્ષા રાખવી પડશે! આ રીતે અપર અપર જ્ઞાનની અપેક્ષા કરતાં અનવસ્થા દોષ આવશે.
એમ ના કહેશે કે પદાર્થના પ્રાકટય દ્વારા જ્ઞાનમાં સ્વસંવિદિતતા આવે છે. દા. ત. ઘટનું જ્ઞાન થયા બાદ “મેં ઘટને જાયે, એવા જ્ઞાનથી ઘટમાં જ્ઞાતતા આવે છે. અર્થાત્ ઘટનું પ્રાકટયઘટના જ્ઞાન પહેલાં સંભવતું નથી. પરંતુ ઘટનું જ્ઞાન થયા બાદ ઘટમાં જ્ઞાતતા (ય વિષયતા) ઉત્પન્ન થાય છે. માટે ઘટ પ્રાકટયથી જ્ઞાનમાં સ્વસંવેદનપણું આવે છે, આમ જે પદાર્થના જ્ઞાનથી જ્ઞાનમાં સ્વસંવેદનપણ માનવામાં આવે તે અન્યાશ્રય દેષ આવશે. કારણ કે જ્ઞાન દ્વારા પદાર્થમાં પ્રાકટય અને પદાર્થના પ્રાકટયથી જ્ઞાનમાં સ્વસંવિદિતતા..... આ રીતે પદાર્થોનું પ્રાકટય અને જ્ઞાનનું જ્ઞાન તે બને પરસ્પર સાપેક્ષ હવાથી અન્યાશ્રય દેવ આવશે.
(टीका) अथार्थप्राकटयमन्यथा नोपपद्येत यदि ज्ञानं न स्यात , इत्यर्थापत्त्या तदुपलम्भ इति चेत् । न । तस्या अपि ज्ञापकत्वेनाज्ञाताया ज्ञापकत्वायोगात् । अर्थापत्यन्तरात् तज्ज्ञानेऽनवस्थेतरेतराश्रयदोषापत्तेः तदवस्थः परिभवः । तस्मादोंन्मुखतयेव स्वोन्मुखतयाऽपि ज्ञानस्य प्रतिभासात् स्वसंविदितन्वम् ।
(અનુવાદ) મીમાંસક કહે છે : પદાર્થનું જ્ઞાન પદાર્થના પ્રાકટય વિના થઈ શકતું નથી. જેમ પુષ્ટ દેવદત્ત દિવસે ભજન કરતું નથી. આ વાક્યમાં જેમ, પુત્વ ભજન વિના હોઈ શકતું નથી, માટે અન્યથાનુપપત્તિથી દેવદત્તામાં રાત્રિ ભેજનની કલ્પના કરવામાં આવે છે તેમ ઘટનું જ્ઞાન ઘટના પ્રાકટય વિના સંભવતુ નથી, માટે ઘટના પ્રાકટયની અન્યથાઅનુપત્તિથી ઘટપ્રાકટયમાં ઘટના જ્ઞાનની કલ્પના થાય છે.
સ્યા. ૧૮
Page #155
--------------------------------------------------------------------------
________________
૨૮
अन्ययोगव्य. द्वा. श्लोक : १२
જૈન કહે છે : આ પણ કથન ઠીક નથી. કારણ કે તમે જે પદાર્થમાં પ્રાકટય દ્વારા જ્ઞાનની સિદ્ધિ કરતા , તે અહીં પ્રશ્ન થાય છે કે : તે અર્થપ્રાકટય સ્વયં જ્ઞાત છે કે અજ્ઞાત? જે તે અર્થપ્રાકટય સ્વયં અજ્ઞાત હોય તે, તે જ્ઞાન કરવામાં સહાયક બનશે નહીં. જે કહેશે કે અર્થપ્રાકટય સ્વયં જ્ઞાત હેવાથી જ્ઞાનનું જ્ઞાન કરાવે છે, તે એક જ્ઞાતતામાં બીજી જ્ઞાતતાની અપેક્ષા, અથવા તે અર્થપત્તિ પણ સ્વયં અજ્ઞાત હેવાથી તમે જ્ઞાતતાને લાવવા માટે બીજી અર્થપત્તિની અપેક્ષા રાખશો! આ રીતે અપર અપર અર્થોપત્તિની કલ્પના કરવામાં આવવાથી અનવસ્થા દેષ આવશે. તેમજ જ્ઞાન અને જ્ઞાતતાનું પરસ્પર સાપેક્ષપણું હોવાથી અન્યોન્યાશ્રય દેષ પણ આવે છે. તેથી જ્ઞાન પદાર્થોને જેમ પ્રકાશિત કરે છે. તેમ જ્ઞાન પોતે પોતાને પણ પ્રકાશિત કરે છે. આ રીતે જ્ઞાનનું સ્વસંવેદનપણું સિદ્ધ થાય છે.
नन्वनुभूतेरनुभाव्यत्वे घटादिवदननुभूतित्वप्रसङ्गः । प्रयोगस्तु ज्ञानमनुभवरूपमप्यनुभूतिनं भवति, अनुभाव्यत्वाद्, घटवत् , अनुभाव्यं च भवद्भिरिष्यते ज्ञान, स्वसंवेद्यत्वात् । नैवम् । ज्ञातु तत्वेनेवानुभूतेरनुभूतित्वेनैवानुभवात् । नचानुभूतेरनुभाव्यत्वं दोषः। अर्थापेक्षयानुभूतित्वात् स्वापेक्षया चानुभाव्यत्वात् । स्वपितृपुत्रापेक्षयैकस्य पुत्रत्वपितृत्ववद् विरोधाभावात् ।
(અનુવાદ) શંકા : જે અનુષતિ(જ્ઞાન)ને અનુભા (ય)રૂપે સ્વીકારવામાં આવે તે રેય (જાણવા યોગ્ય) એવા ઘટાદિ પદાર્થોની જેમ જ્ઞાન. પણ અજ્ઞાન રૂપ થઈ જશે ! કારણ કે જ્ઞાન અનુભવરૂપ હોવા છતાં પણ અનુભાવ્યરૂપ થવાથી ઘટની જેમ જ્ઞાન પણ અનુભવ રૂપ થઈ શકશે નહીં! કેમકે તમે (જૈન) જ્ઞાનને સ્વસંવેદનરૂપ (જ્ઞાન જ્ઞાનને પ્રકાશિત કરે છે.) માને છે, તેથી જ્ઞાનનું અનુમાવ્યરૂપ થવાથી જ્ઞાનમાં અગ્રતા આવશે. અર્થાત્ ઘટાદિ પદાર્થો જેમ અનુભાવ્યરૂપ હેવાથી તેમાં જ્ઞાનરૂપતા નથી તેમ જ્ઞાન પણ જ્ઞાનને વિષય થવાથી જ્ઞાનમાં જ્ઞાનરૂપતા થશે નહીં.
સમાધાન ઃ તમારું આ કથન ઠીક નથી. જ્ઞાતા (પ્રમાતા-આત્મા)નો જ્ઞાતૃત્વરૂપે અનુભવ થાય છે. તેમ જ્ઞાનનો પણ જ્ઞાનરૂપે અનુભવ થાય છે. અનુભૂતિ (જ્ઞાન)ને અનુભાવ્ય (રેય) રૂપ માનવામાં પણ દેષ આવતું નથી. કારણ કે પદાર્થને જાણવાની અપેક્ષાએ જ્ઞાનમાં અનુભુતિત્વ અને જ્ઞાન સવયં પોતાને જાણે છે. તેની અપેક્ષા એ જ્ઞાનમાં અનુભાવ્યત્વ પણ છે. જેમાં એક જ પુરુષમાં પોતાના પિતાની અપેક્ષાએ પુત્રત્વ અને પુત્રની અપેક્ષાએ પિતૃત્વ-ધર્મ રહે છે. તેમ એકજ જ્ઞાનમાં પદાર્થની અપેક્ષાએ અનુભુતિ અને સ્વની અપેક્ષાએ અનુભાવ્યત્વ રહે છે, તેમાં કેઈ વિરોધ આવતા નથી.
अनुमानाच्च स्वसंवेदनसिद्धिः। तथाहि । ज्ञान स्वयं प्रकाशमानमेवार्थ प्रकाशयति, રાજાવાત, કલીપવન | સંવેદના કરવા પ્રકાશમણિમિતિ ચેતા न । अज्ञाननिरासादिद्वारेण प्रकाशकत्वोपपत्तेः ।
Page #156
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
(અનુવાદ) અનુમાન પ્રમાણુથી પણ જ્ઞાનનું સ્વસંવેદનપણું સિદ્ધ થાય છે. આ પ્રમાણે જ્ઞાન સ્વયં પ્રકાશિત હોઈને પદાર્થને પ્રકાશિત કરે છે, કેમ કે તે પ્રકાશ સ્વરૂપ છે. જે દીપક સ્વયં પ્રકાશિત હેઈને પદાર્થને પ્રકાશિત કરે છે; તેમ જ્ઞાન પણ સ્વયં પ્રકાશિત હેઈને પદાર્થને પ્રકાશિત કરે છે. અર્થાત દીપક જેમ સ્વપ્રકાશ સ્વરૂપ છે. તેમ જ્ઞાન પણ સ્વપ્રકાશ સ્વરૂપ જ છે. જે કહે કે જ્ઞાન જ્ઞાનને પ્રકાશિત કરે છે, તેથી તેનું પ્રકાશ્યસ્વરૂપ હેવાથી ઘટની જેમ જ્ઞાન પણ પ્રકાશક થઈ શકતું નથી. તે બરાબર નથી. કેમ કે જ્ઞાન અજ્ઞાનને નાશ કરે છે તેથી તેમાં પ્રકાશકપણું સિદ્ધ થઈ શકે છે.
ननु नेत्रादयः प्रकाशका अपि स्वं न प्रकाशयन्तीति प्रकाशकत्वहेतोरनैकान्तिकतेति चेत्, न नेत्रादिभिरनैकान्तिकता। तेषां लब्ध्युपयोगलक्षणभावेन्द्रियरूपाणामेव प्रकाशकत्वात् । भावेन्द्रियाणां च स्वसंवेदनरूपतैवेति न व्यभिचारः। तथा સંવિત વારસા, અર્થપ્રતીતિવાત, યઃ સવાશો મહિનામાવળંગતીતિ, રથા દા
(અનુવાદ) શંક : નેત્ર આદિ પ્રકાશક હોવા છતાં પણ પોતે પોતાને પ્રકાશિત કરતાં નથી, માટે પ્રકાશકત્વ હેતુ અસ્વપ્રકાશક સ્વરૂપ નેત્રાદિમાં રહેવાથી વ્યવિચારી છે.
સમાધાન : આ કથન અયુક્ત છે. કેમ કે નેત્ર આદિ દ્રવ્યેન્દ્રિય લબ્ધિ અને ઉપગ રૂપ ભાવેન્દ્રિ દ્વારા પોતે પોતાને જાણી શકે છે. મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી આત્મામાં વિશુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને તે વિશુદ્ધિથી ઉત્પન્ન થવા વાળું ઉપયોગરૂપ જ્ઞાન, તેને ભાવેન્દ્રિય કહે છે. તથા સ્પર્શના અને રસના આદિ પાંચ ઇન્દ્રિયોનાં આવરણને ક્ષયે પશમ થવાથી પદાર્થને જાણવાની શકિતવિશેષ તે લબ્ધિ ઇંદ્રિય કહેવાય છે. તે પોત-પોતાની લબ્ધિને અનુસારે આત્માને પદાર્થોમાં પ્રવૃત્તિ કરાવવારૂપ વ્યાપાર, તે ઉપયોગ ઇન્દ્રિય કહેવાય છે. તેથી તે ભાવેન્દ્રિયનું સ્વસંવેદન સ્વરૂપ હોવાથી નેત્રાદિની સાથે પ્રકાશકહેતુ વ્યભિચારી નથી. આથી સિદ્ધ થાય છે કે જ્ઞાન પદાર્થને પ્રકાશિત કરે છે. તેથી તે સ્વપ્રકાશક છે. (વ્યતિરેક) જે સ્વપ્રકાશક નથી તે પદાર્થોને પણ પ્રકાશિત કરતાં નથી. અર્થાત્ પદાર્થોને જાણતા નથી. જેમ કે ઘટ તે સ્વપ્રકાશક નથી માટે પદાર્થને પણ પ્રકાશિત કરતું નથી, અને જ્ઞાન સવપ્રકાશકરૂપ હોવાથી પદાર્થોને પણ જાણી શકે છે.
तदेव सिद्धेऽपि प्रत्यक्षानुमानाभ्यां ज्ञानस्य स्वसंविदितत्वे "सत्संप्रयोगे इन्द्रियबुद्धिजन्मलक्षणं ज्ञान, ततोऽर्थप्राकटयं, तस्मादापत्तिः, तया प्रवर्तकज्ञानस्योपलम्भः" इत्येवंरूपा त्रिपुटीप्रत्यक्षकल्पना भट्टानां प्रयासफलैव ।
(અનુવાદ) આ પ્રકારે પ્રત્યક્ષ અને અનુમાન દ્વારા જ્ઞાનનું સ્વસંવેદનપણું સિદ્ધ થવાથી ભટ્ટ મતાનુસારીને “ત્રિપુટી-પ્રત્યક્ષની કલ્પના કરવા પ્રયાસ, બિલકુલ વ્યર્થ છે. તે ત્રિપુટી પ્રત્યક્ષની કલપના આ પ્રમાણે છે : (૧) વિદ્યમાન પદાર્થોની સાથે ઈન્દ્રિય અને બુદ્ધિને
Page #157
--------------------------------------------------------------------------
________________
१४०
अन्ययोगव्य. द्वा. श्लोक : १२
સંગ થવાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. (૨) તે જ્ઞાનથી અર્થપ્રાકટય અર્થત પદાથનું જ્ઞાન થાય છે. (૩) અને પદાર્થના જ્ઞાનથી અર્થોપત્તિ થાય છે, તે અથપતિ દ્વારા પ્રવર્તક જ્ઞાનનું સંવેદન (જ્ઞાન) થાય છે. આ તેઓની ત્રિપુટી-પ્રત્યક્ષની કલ્પના છે, અને તે વ્યર્થ છે.!
(टीका)-यौगास्त्वाहुः । ज्ञान स्वान्यप्रकाश्यम् , ईश्वरज्ञानान्यत्वे सति प्रमेयत्वात. घटवत् । समुत्पन्नं हि ज्ञानमेकात्मसमवेतानन्तरोद्भविष्णुमानसप्रत्यक्षेणैव लक्ष्यते, न पुनः स्वेन । न चैवमनवस्था । अर्थावसायिज्ञानोत्पादमात्रेणैवार्थसिदौ प्रमातुः कृतार्थत्वात् । अर्थज्ञानजिज्ञासायां तु तत्रापि ज्ञानमुत्पद्यत एवेति । तदयुक्तम् । पक्षस्य प्रत्यनुमानबाधितत्वेन हेतोः कालात्ययापदिष्टत्वात् । तथाहि विवादास्पदं ज्ञान स्वसंविदित, ज्ञानत्वात्, ईश्वरज्ञानवत् । न चाय वाद्यप्रतीतो दृष्टान्तः. पुरूषविशेषस्येश्वरतया जैनैरपि स्वीकृतत्वेन तज्ज्ञानस्य तेषां प्रसिद्धः।
(અનુવાદ) નૈયાયિક ઃ જ્ઞાન અન્ય જ્ઞાન દ્વારા પ્રકાશિત છે. કેમ કે ઈશ્વર જ્ઞાનથી ભિન્ન હોઈને પ્રમેય રૂપ છે. (નૈયાયિકે ઇશ્વર જ્ઞાનથી અતિરિકત બધાજ જ્ઞાનને અન્ય જ્ઞાનથી પ્રકાશિત માને છે.) જેમકે ઘટ પ્રમેયરૂપ હોવાથી જ્ઞાન દ્વારા પ્રકાશિત છે. તેમ જ્ઞાન પણ પ્રમેયરૂપ હોવાથી અન્ય જ્ઞાન દ્વારા પ્રકાશિત છે. કારણ કે જ્ઞાન આત્મામાં સમાવેત (ઉત્પન્ન) થયા બાદ માનસ પ્રત્યક્ષથી જણાય છે, અર્થાત્ જ્ઞાન માનસ પ્રત્યક્ષનો વિષય હેવાથી વસંવેદક નથી. તેમજ જ્ઞાન અન્ય જ્ઞાન દ્વારા પ્રકાશિત હોવા છતાં પણ તેમાં અનવસ્થા દેષ આવતું નથી. કેમ કે પદાર્થને જાણવા માત્રથી જ પ્રમાતાનું પ્રયોજન સિદ્ધ થાય છે. પ્રમાતાને જે સમયે પદાર્થ જાણવાની જિજ્ઞાસા થાય છે. તે સમયે જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાન ઉત્પન્ન થયા બાદ પ્રમાતા કૃતકૃત્ય થવાથી તેને અપર જ્ઞાનની આકાંક્ષા રહેતી નથી માટે અનવસ્થા દેશને સંભવ નથી.
જૈન ઃ તમારું આ કથન અયુકત છે. આપનું અનુમાન પ્રતિપક્ષી અનુમાનથી બાધિત છે. જ્ઞાન વયે સંવેદન રૂપ છે. કેમકે જ્ઞાન જ્ઞાનસ્વરૂપ છે. જેમ ઈશ્વરજ્ઞાન જ્ઞાનસ્વરૂપ સ્વસંવેદનરૂપ છે; તેમ બધું જ જ્ઞાન જ્ઞાન સ્વરૂપ હેવાથી સ્વસંવેદનરૂપ છે, માટે જ શાના“સત કમેચ' આ હેતુ બાધ નામના હેત્વાભાસથી દૂષિત છે. જે કહેશે કે જેને ઈશ્વરજ્ઞાનરૂપ દૃષ્ટાંત અપ્રતીત છે. એમ કહેવું નહીં, કેમ કે અમે (જૈન) પણ પુરૂષ વિશેષ ઇશ્વરને સ્વીકારીએ છીએ. તેથી તેનું જ્ઞાન પણ પ્રસિદ્ધ છે.
(टीका) व्यर्थविशेष्यश्चात्र तप हेतुः समर्थविशेषणोपादानेनैव साध्यसिद्धः। अग्निसिद्धौ धूमवत्त्वे सति द्रव्यत्वादितिवद । ईश्वरज्ञानान्यत्वादित्येतावतेव गतत्वात् । न हीश्वरज्ञानादन्यत् स्वसंविदितमप्रमेयं वा ज्ञानमस्ति, यव्यवच्छेदाय प्रमेयत्वादिति क्रियेत । भवन्मते तदन्यज्ञानस्य सर्वस्य प्रमेयत्वात् ।।
Page #158
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरों
(અનુવાદ) વળી તમારા અનુમાનમાં “ઈશ્વરજ્ઞાનાન્યત્વે સતિ પ્રમેયસ્વાત” આ હેતુ વ્યર્થ વિશેષ છે. કેમ કે સમર્થ વિશેષણના ઉપાદાનથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. જેમ આ પર્વત અગ્નિવાળે છે, ધૂમવાન. હાઈ ને દ્રવ્યરૂપ હેવાથી, આ અનુમાનમાં “ધનવાન” વિશેષણના ઉપાદાનથી જ અગ્નિની સિદ્ધિ થતી હેવ થી, દ્રવ્યત્વરૂપ વિશેષ્યનું પ્રતિપાદન જેમ વ્યર્થ છે, તેમ “જ્ઞાનં ર વેરિયમ્ શ્વિજ્ઞાનન્ય સતિ ગમે ત્વનું પદવત’ આ અનુમાનમાં ઈશ્વર જ્ઞાનાન્યત્વે સતિ” આ વિશેષણના ઉપાદાનથી જ સાયની સિદ્ધિ થઈ શકે છે. તેથી પ્રમેચવરૂપ વિશેષ્યને પ્રયોગ કરે વ્યર્થ છે કેમકે આપના મતે ઈશ્વર જ્ઞાનથી અન્ય સર્વે જ્ઞાન પ્રમેયરૂપ છે. ઈશ્વર જ્ઞાનથી અતિરિક્ત અન્ય કઈ જ્ઞાન સ્વયંસંવિદિત અથવા અપ્રમેયરૂપ નથી, કે જેથી તેને વ્યવચ્છેદ કરવા માટે પ્રમેયસ્વરૂપ વિશેષ્યનું ઉપાદાન કરવું પડે.
(टीका) अप्रयोजकश्चायं हेतुः । सोपाधित्वात् । साधनाव्यापकः साध्येन समव्याप्तिश्च खलु उपाधिरभिधीयते । तत्पुत्रत्वादिना श्यामत्वे साध्ये शाकाद्याहारपरिणामवत् । उपाधिश्चात्र जडत्वम् । तथाहि ईश्वरज्ञानान्यत्वे प्रमेयत्वे च सत्यपि यदेव जडं स्तम्भादि तदेव स्वस्मादन्येन प्रकाश्यते । स्वप्रकाशे परमुखप्रेक्षित्वं हि जडस्य लक्षणम् । न च ज्ञान । जडस्वरूपम् । अतः साधनाव्यापकत्वं जडत्वस्य । साध्येन समव्याप्तिकत्व चास्य स्पष्टमेव । जाडयं विहाय स्वप्रकाशाभावस्य, त च त्यत्तवा जाड यस्य क्वचिदप्यदर्शनात् इति ॥
(અનુવાદ) તેમ જ ઇશ્વરજ્ઞાનાન્યત્વે સતિ પ્રમેયસ્વા' એ હેતુ સોપાધિક હેઈને અપ્રોજક છે. કેમ કે સાધ્યની સાથે વ્યાપક અને સાધનની સાથે અવ્યાપક હોય તે ઉપાધિ કહેવાય છે. માટે ઉકત હેતુ ઉપાધિ સહિત હેવાથી તે પાધિક છે. દા.ત. આ બાલક શ્યામ છે. કેમ કે મિત્રાનો પુત્ર છે. જે જે મિત્રાના પુત્ર છે, તે તે શ્યામ હોય છે. આ અનુમાનમાં “મિત્રાતનચત્ર' હેતુ શાપાકાદિ આહારના પરિણામરૂપ ઉપાધિ વડે યુકત છે. તે આ પ્રમાણેઃ જયાં જયાં શ્યામત્વ છે. ત્યાં ત્યાં શાકપાકાદિઆહારજન્યત્વ છે. કેમ કે જયારે ગર્ભમાં બાલક હોય ત્યારે માતાવડે વિશેષ શાકાદિનું ભક્ષણ કરવામાં આવે છે તે બાલકમાં પ્રાયઃ શ્યામત્વ હોય છે. આ રીતે શાકપાકજન્યવરૂપ ઉપાધિ શ્યામવરૂપ સાધ્યની સાથે રહેવાથી સાધ્યવ્યાપક છે અને જે જે મિત્રાના પુત્રો છે તે પ્રત્યેકમાં શ્યામતા નથી. કેમકે મિત્રાના આઠમાં પુત્રમાં શ્યામત્વ નહીં હોવાથી તેમાં શાકપાકજન્યત્વ ઘટી શકતું નથી. તેથી શાકપાકજન્યવરૂપ ઉપાધિ મિત્રાતનયત્વરૂપ હેતુની સાથે નહીં રહેવાથી ઉકતઉપાધિનું સાધના વ્યાપક પણું છે. તેથી મિત્રાતનયત્વરૂપ હેતુ સોપાધિક હેઈને જેમ અપ્રોજક છે, તેમ ‘ાનં , સ્વાન્તકારી, અશનિન્ય તિ પ્રત્યુત્ત’ આ અનુમાનમાં પણ જડત્વ-ઉપાધિ રહેવાથી ઉકત હેતુ સોયાધિક છે. તે આ પ્રમાણે જે જે સ્વથી અન્ય દ્વારા પ્રકાશ્ય છે, તે તે જડ છે, દા.ત, ખંભાદિ. સ્તંભવગેરે સ્વયં પ્રકાશ્ય નથી.
Page #159
--------------------------------------------------------------------------
________________
१४२
अन्ययोगव्य. द्वा. श्लोक : १२
પરંતુ અન્ય દ્વારા પ્રકાશ્ય છે. માટે તે જડ છે. આ પ્રમાણે સાધ્યની સાથે જડરૂપ ઉપાધિ રહેવાથી તે સાધ્ય વ્યાપક છે. અને જે જે ઈશ્વર જ્ઞાનથી અન્ય હેઈને પ્રમેય છે તે તે જડ નથી. કેમકે જ્ઞાન પણ ઈશ્વર જ્ઞાનથી અન્ય હાઇને પ્રમેય છે. પરંતુ તે ઘટાદિની જેમ જડ નથી ! માટે જડત્વરૂપ ઉપાધિ “અનાન્ય તિ મેત્યાહૂ' તે રૂપ સાધનની સાથે નહીં રહેવાથી ઉકત ઉપાધિમાં સાધના વ્યાપકપણું છે. તેથી ઉકત હેતુ સપાધિક હેઈને અપ્રાજક છે. અર્થાત્ તમારા અનુમાનથી પણ જ્ઞાનમાં અસ્વસંવિદિતતા (પિતાથી અન્ય દ્વારા પ્રકાશિતપણું) ઘટી શકતી નથી.
___(टीका) यच्चोक्तं समुत्पनं हि ज्ञानमेकात्मसमवेतम् इत्यादि । तदप्यसत्यम् । इत्थमर्थशान तज्ज्ञानयोरूत्पद्यमानयोः क्रमानुपलक्षणत्वात् । आशुत्पादाक्रमानुपलक्षणमुत्पलपत्रशतव्यति भेदवद् इति चेत् । तत्र । जिज्ञासाव्यवहितस्यार्थज्ञान स्योत्पादप्रतिपादनात् । न च ज्ञानानां जिशासासमुत्पाद्यत्वं घटते। अजिज्ञासतेध्वपि योग्यदेशेषु विषयेषु तदुत्पादप्रतीतेः । न चार्थज्ञानमयोग्यदेशम् । आत्मसमवेतस्यास्य समुत्पादात् । इति जिज्ञासामन्तरेणैवाथेझीने ज्ञानोत्पादप्रसनः। अथोत्पद्यतां नामेदं को दोषः इति चेत्, तन्न । नन्वेवमेव तज्ज्ञानज्ञानेऽप्यपरज्ञानोत्पादप्रसङ्गः। तत्रापि चैवमेवायम् । इत्यपरापरज्ञानोत्पादपरम्परायामेवात्मनो व्यापारात् न विषयान्तरसंचारः स्यादिति । तस्माधज्ज्ञानं नदात्मबोधं प्रत्यनपेक्षितज्ञानान्तरव्यापारम्. यथा गोचरान्तरग्राहिज्ञानात् प्राग्भाविगोचरान्तरग्राहिधारावाहिज्ञानप्रब न्धस्यान्त्यज्ञानम् । ज्ञानं च विवादाध्यासितं रूपादिज्ञानम्, इति ने ज्ञानस्य ज्ञानान्तरज्ञेयता युक्तिं सहते ॥ इति काव्यार्थः ॥१२॥
(અનુવાદ).
એક આત્મામાં ઉત્પન્ન થયેલું જ્ઞાન માનસપ્રત્યક્ષનો વિષય છે. એટલે કે “યં ઇe (આ ઘડો છે) ઈત્યાકારક વ્યવસાય-જ્ઞાન થયા બાદ માનસપ્રત્યક્ષ-“મા ધરી દત્ત (મારા વડે ઘડે જણ) ઈત્યાકારક અનુવ્યવસાય જ્ઞાનથી પદાર્થનું જ્ઞાન થાય છે.” આ પણ આપનું કથન ઠીક નથી કેમકે એ પ્રકારે ઉત્પન થએલા જ્ઞાનથી પદાર્થનું જ્ઞાન અને ત્યાર બાદ પદાર્થના જ્ઞાનથી નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે તે પ્રકારને કેઈ ક્રમ જોવામાં આવતું નથી. એમ ના કહેશે કે પદાર્થનું જ્ઞાન અને પદાર્થના જ્ઞાનથી ઉત્પન્ન થતું નિશ્ચયાત્મક જ્ઞાન તે બંનેમાં ક્રમ તો છે, પરંતુ એ પ્રકારને કેમ શીઘ થવાથી જોવામાં આવતો નથી. જેમ કમલનાં સો પત્રમાં સોય દ્વારા વેધ થાય છે. તેમાં આપણને એમ થાય છે કે એકી સાથે સમસ્ત પત્રો વિંધાય છે, પરંતુ વાસ્તવિક રીતે તે એક બીજા પત્રમાં કમસર વધુ થાય છે. તેમાં જેમ અતિ સૂક્ષમ ક્રમ છે, તેમ જ્ઞાન અને જ્ઞાનના જ્ઞાનમાં સૂફર્મ ક્રમ રહે છે,
Page #160
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
આપનું કથન ઠીક નથી. કેમ કે તમે પહેલા અને બીજા જ્ઞાનમાં જ્ઞાનની જિજ્ઞાસાને સ્વીકાર કરે છે. તેથી તમારાથી એમ ના કહી શકાય કે એક જ્ઞાન થયા બાદ બીજુ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને તે બને જ્ઞાનમાં સૂક્ષમ ક્રમ છે. એ અયુક્ત છે. પહેલાં તે જ્ઞાન જીજ્ઞાસાથી ઉત્પન્ન થતું નથી. કેમકે ઇન્દ્રિયેના વિષે જાણવા જોગ્ય સ્થાનમાં હોઈને તે તે વિષયની જિજ્ઞાસા વિના પણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેમ જ પદાર્થોનું જ્ઞાન અગ્ય સ્થાનમાં હોતું નથી, કે જેથી જિજ્ઞાસા વિના પદાર્થનું જ્ઞાન ન થઈ શકે. કેમ કે પદાર્થનું જ્ઞાન પણ આત્મામાં જ ઉત્પન્ન થાય છે તેથી જિજ્ઞાસા વિના પણ જ્ઞાન થઈ શકે છે. જે કહેશે કે જિજ્ઞાસા વિના પદાર્થનું જ્ઞાન ભલે થાય તેમાં અમને કંઈ ક્ષતિ નથી; એમ તમારાથી કહી શકાશે નહીં, કેમકે તમારા મતે જિજ્ઞાસા વિના પણ જે જ્ઞાનની ઉત્પત્તિ થતી હોય તે એક પદાર્થના જ્ઞાનમાં અનંત જ્ઞાનની પરંપરા માનવી પડશે ! તેથી આત્મા અપર અપર જ્ઞાનની પરંપરાને જાણવામાં જ મશગુલ રહેશે ક્યારેય પણ આત્મા પદાર્થના જ્ઞાનને જાણી શકશે નહીં. માટે આત્મામાં રહેલું જ્ઞાન જ સ્વયં સંવેદક હોવાથી તેને અપર જ્ઞાનની અપેક્ષાની જરૂર રહેતી નથી. જેમ કે પટાદિ વિષયના જ્ઞાનથી પૂર્વે થયેલ ઘટવિષયકજ્ઞાનમાં “અયં ઘટઃ અય ઘટઃ ઈત્યાકારક ધરાવાહિજ્ઞાનના અંતિમ જ્ઞાનમાં જેમ અન્ય જ્ઞાનની અપેક્ષા નથી, તેમ એકાત્મ સમેત (એક આત્મામાં રહેલ) જ્ઞાનમાં પણ અન્ય જ્ઞાનની અપેક્ષા રહેતી નથી. તેથી જ્ઞાનનું સ્વપરપ્રકાશપણું સિદ્ધ થાય છે. આ પ્રમાણે બારમા શ્લોકને અર્થ જાણુ.
Page #161
--------------------------------------------------------------------------
________________
अवतरण
अथ ये ब्रह्माद्वैतवादिनोऽविद्याऽपरपर्णयमायावशात् प्रतिभासमानत्वेन विश्वत्रयवर्तिवस्तुप्रपञ्चमपारमार्थिकं समर्थयन्ते, तन्मतमुपहसन्नाह
હવે ત્રણે જગતમાં રહેલા સમસ્ત પદાર્થોને અપારમાર્થિક (અસત્ય) રૂપે માનનારા બ્રહ્માદ્વૈત (બ્રા એકજ તત્વ છે એમ માનનારા) સિદ્ધાંતને ઉપહાસ કરતાં સ્તુતિકાર
मूल-माया सती चेद द्वयतत्त्वसिद्धिरथासती हन्त कुतः प्रपञ्चः ।
मायैव चेदर्थसहा च तल्कि माता च वन्ध्या च भवत्परेषाम् ॥१३॥ મૂળ-અર્થ: માયા સસ્વરૂપ છે કે અસલ્વરૂપ જે માયા સસ્વરૂપ હોય તે માયા અને જગત એમ બે પદાર્થને સદ્ભાવ થવાથી અદ્વૈતવાદની સિદ્ધિ થઈ શકતી નથી જે માયા અસસ્વરૂપ હોય તે આકાશપુછપસમાન અસતરૂપ માયાથી ત્રણે ભુવનમાં રહેલા પદાર્થોને પ્રપંચ કઈ રીતે સિદ્ધ થશે? આશ્ચર્યની વાત છે કે માયા પણ છે, અને અર્થ ક્રિયા કરવામાં સમર્થ પણ છે. આવું માનવાવાળા તે વેદાન્તદર્શનકારો (હે પ્રભુ!) આપની આજ્ઞાથી બાહ્ય છે. તેમનું કથન પોતાની માતાને વથા કહેવા જેવું સ્વવચન વિરોધી છે.
(टीका) तर्वादिभिस्तात्त्विकात्मब्रह्मव्यतिरिक्ता या माया-अविद्या प्रपश्चहेतुः परिकल्पिता, सा सपाऽसद्रूपा वा द्वयो गतिः । सती-सद्रूपा चेत् तदा द्वयतत्त्वसिद्धिः-द्वाववयवौ यस्य तद् द्वयं, तथाविधं यत् तत्त्वं परमार्थः, तस्य सिदिः । अयमर्थः एकं तावत् त्वदभिमतं तात्त्विकमात्मब्रह्म, द्वितीया च माया तत्त्वरूपा सद्रूपतयाङ्गी क्रियमाणत्वात् । तथा चाद्वैतवादस्य मूले निहितः कुठारः। अथेति पक्षान्तरद्योतने । यदि असती-गगनाम्मोजवदवस्तुरूपा सा माग ततः। हन्तेत्युपदर्शने आश्चर्य वा कुतः प्रपञ्चः । अयं त्रिभुवनादरविवरवर्ति पदार्थसार्थरूपप्रपश्चः कुतः । न कुतोऽपि संभवतीत्यर्थः । मायाया अवस्तुत्वेनाभ्युपगमात् अवस्तुनश्च तुरङ्गशृङ्गस्येव सर्वोपाख्याविरहितस्य साक्षाक्रियमाणेदृशविवर्तजननेऽसमर्थत्वात् । किलेन्द्रजालादौ मृगतृष्णादौ वा मायोपदर्शितार्थानामर्थक्रियायामसामाऱ्या दृष्टम्
Page #162
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
१४५ अत्र तु तदुपलम्भात् कथं मायाव्यपदेशः श्रद्धीयताम् । अथ मायापि भविष्यति, अर्थक्रियासमर्थपदार्थोपदर्शनक्षमा च भविष्यति इति चेत्, तर्हि स्ववचनविरोधः। न हि भवति माता च वन्ध्या चेति । एनमेवार्थ हृदि निधायोत्तरार्धमाह । मायैव चेदित्यादि । अत्रैवकारोऽप्यर्थः अपि च समुच्चयार्थः। अग्रेतनचकारश्च तथा । उभयोश्च समुच्चयाथेयोयोगपघद्योतकत्वं प्रतीतमेव । यथा रघुवंशे "ते च प्रापुरुदन्वन्तं बुबुधे चादिपूरुषः" । इति तदयं वाक्यार्थः माया च भविष्यति अर्थसहा च भविष्यति । अर्थसहा-अर्थक्रियासमर्थपदार्थोपदर्शनक्षमा । चेच्छब्दोऽत्र योज्यते इति चेत् , एवं परमाशङ्कय तस्य स्ववचनविरोधमुद्भावयति । तत् किं भवत्परेषां माता च वन्ध्या च । किमिति-संभावने । संभाव्यत एतत् भवतो ये परे-प्रतिपक्षाः, तेषां भवत्परेषां भवद्वयतिरिक्तानां भवदाज्ञापृथग्भूतत्वेन तेषां वादिनां, यन्माता च भविष्यति, बन्ध्या च भविष्यतीत्युपहासः। माता हि प्रसवधर्मिणी वनितोच्यते । बन्ध्या च तद्विपरीता। ततश्च माता चेत्कथं बन्ध्या, बन्ध्या चेत्कथं माता तदेवम् । मायाया अवास्तव्या अप्यर्थसहत्वेऽङ्गीक्रियमाणे, प्रस्तुतवाक्यवत् स्पष्ट एव स्ववचनविरोधः। इति समासार्थः।
(અનુવાદ) હવે, બ્રહ્યાદ્વૈતવાદી વેદાંતમતાનુસારી તત્વરૂપ આત્મબ્રહ્મથી ભિન્ન માયાને જગતના પ્રપંચના કારણરૂપ માને છે. અહી પ્રશ્ન થાય છે કેઃ માયા સતસ્વરૂપ છે કે અસતસ્વરૂપ? જે માયા સસ્વરૂપ હોય તે બ્રહ્મ અને માયા, એમ બે પદાર્થોનું અસ્તિત્વ થવાથી અદ્વૈતવાદની સિદ્ધિ થઈ શકશે નહીં. કેમકે અદ્વૈત-મત એક બ્રહ્મને જ સતરૂપે સ્વીકારે છે. માયા જે સસ્વરૂપ હોય તે બ્રહ્મ અને માયા, એમ બે તત્વની સિદ્ધિ થવાથી અદ્વૈતવાદના મૂળમાં જ કુઠારાઘાત થશે. અહી. “અર્થ” શબ્દ બીજા પક્ષનું દ્યોતન કરનારે છે, તેથી માયા જે આકાશપુષ્પની જેમ અસત્ હોય તે ત્રણે ભુવનમાં રહેલા પદાર્થોના સમૂહરૂપ પ્રપંચ કઈ રીતે ઘટશે? અશ્વનાં શિંગડાંની જેમ માયા અવતુ હોવાથી પ્રત્યક્ષ દષ્ટિ ગોચર થતા પ્રપંચને ઉત્પન્ન કરી શકશે નહીં. કેમકે ઇંદ્રજાલ, મૃગતૃષ્ણ આદિ અસતપદાર્થોમાં માયા દ્વારા જોયેલા પદાર્થો અર્થ ક્રિયા કરવામાં સમર્થ થઈ શક્તા નથી, પરંતુ અહીં તે સમસ્ત પદાર્થોમાં અક્રિયા દેખવામાં આવે છે! તેથી તે પદાર્થોમાં માયાને વ્યવહાર કઈ રીતે સંભવી શકે? એમ ના કહેશે કે માયા એ માયા રૂપ પણ છે અને અર્થક્રિયા કરવામાં સમર્થ પણ છે. કેમ કે એમ માનવામાં સ્વવચનનો વિરોધ આવે છે. એક જ સ્ત્રી માતા અને વધ્યા થઈ શકતી નથી. તેવી રીતે અવરતુસ્વરૂપ માયા અર્થકિયા કરી શકતી નથી. આ રીતે અઢતવાદી માયા અને તેને અર્થક્રિયા કરવામાં સમર્થ માને છે, તે ખરેખર આપની આજ્ઞાથી બાહ્ય એવા તે વાદીઓનું વચન પોતાની માતાને વનદયા કહેવા બરાબર હોવાથી સ્વવચન વિધી છે. માયાનું અવાસ્તવિકપણું હોવા છતાં પણ તેમાં અર્થક્રિયાનું સામર્થ્ય માને છે. આ પ્રમાણે શ્લેકને સંક્ષિપ્ત અર્થ કહેવામાં આવ્યું. સ્થા, ૧૬
Page #163
--------------------------------------------------------------------------
________________
१४६
अन्ययोगव्य. द्वा. श्लोक : १३ - व्यासार्थस्त्वयम् । ते वादिन इदं प्रणिगदन्ति । तात्त्विकमात्मब्रहमैवास्ति
"सर्व वै खल्विदं ब्रह्म नेह नानास्ति किंचन ।
आरामं तस्य पश्यन्ति न तत्पश्यति कश्चन" ॥ इति समयात् । अयं तु प्रपञ्चो मिथ्यारूपः प्रतीयमानत्वात् । यदेवं तदेवम् । यथा शुक्तिशकले कलधौतम् । तथा चायं, तस्मात् तथा ।
(અનુવાદ) વિરતાર્થ : વેદાનતી કહે છે કે એક બ્રહ્મ એજ સત છે અને જગત મિથ્થારૂપ છે. સર્વે પ્રતીયમાન (દેખાતી) વસ્તુ બ્રહ્મસ્વરૂપ જ છે. એમાં કઈ ભિન્ન ભિન્ન રૂપ નથી, અર્થાત બ્રહ્મથી અતિરિક્ત કોઈ વસ્તુ નથી. જે દેખાય છે તે સર્વ બ્રહ્મને પ્રપંચ જ દેખાય છે. પરંતુ બ્રહ્મને કઈ જતું નથી આ પ્રમાણે આગમ પ્રમાણથી પણ સિદ્ધ છે. તેમજ અનુમાન પ્રમાણથી પણ સિદ્ધ થાય છે. “આ પ્રપંચ મિથ્થારૂપ છે, કેમ કે તે મિથ્થારૂપે (બ્રહ્મથી ભિન્ન સ્વરૂપે) ભાસિત થાય છે. જે જે મિથ્થારૂપે પ્રતીત હોય છે તે તે મિયાસ્વરૂપ હોય છે. જેમ છીપના ટુકડામાં ચાંદી એ જેમ મિથ્થારૂપે ભાસિત હેવાથી મિયા સ્વરૂપ છે, તેમ પ્રત્યક્ષ દષ્ટિગોચર પ્રપંચ પણ મિથ્થારૂપ ભાસિત હેવાથી મિથ્યાસ્વરૂપ છે.
(ટા) તહેવાર્તા તથા મારપર્વ તૈઃ રશીદ વિક્ષત - मत्यन्तासत्त्वम्, उतान्यस्यान्याकारतया प्रतीतत्यम् , आहोस्विदनिर्वाच्यत्वम् ? प्रथमपक्षे असख्यातिप्रसङ्गः। द्वितीये विपरीतख्यातिस्वीकृतिः। तृतीये तु किमिदमनिवास्यत्वम् ? निःस्वभावत्वं चेत्, निसः प्रतिषेधार्थत्वे, स्वभावशब्दस्यापि भावाभावयोरन्यतरार्थत्वे, असत्ख्यातिसत्ख्यात्यभ्युपगमप्रसङ्गः । भावप्रतिषेधे असत्ख्यातिः, अभावप्रतिषेधे सत्ख्यातिरिति । प्रतीत्यगोचरत्वं निःस्वभावत्वमिति चेत् । अत्र विरोधः। स प्रपञ्चो हि न प्रतीयते चेत् कथं धर्मितयोपात्तः । कथं च प्रतीयमानत्वं हेतुतयोपात्तम् । तथोपादाने वा कथं न प्रतीयते । यथा प्रतीयते न तथेति चेत्, तहि विपरीतख्यातिरियमभ्युपगता स्यात् ।
(અનુવાદ) જૈન : તમારી આ માન્યતા નિ, સાર (અસાર) છે. તમે દશ્યમાન પ્રપંચને મિથ્થારૂપ કહે છે. તે કેવા પ્રકારનું મિથ્યાત્વ ? શું નર-વિષાણા (માણસનાં શિંગડાં)ની જેમ અત્યંત અસત્વરૂપ મિથ્યાત્વ? અથવા છીપમાં જેમ ચાંદીનું જ્ઞાન થાય છે. તેની જેમ અન્ય આકારને અન્ય આકારરૂપે પ્રતિભાસ થવે તે રૂપ મિથ્યાત્વ ? અથવા સત્ અને અસથી વિલક્ષણ અનિર્વચનીય રૂપ મિથ્યાત્વ કહે છે તેમાં પ્રથમ વંધ્યા પુત્રની જેમ અત્યંત અસરૂપ મિથ્યાત્વ સ્વીકારવામાં આવે તે અસખ્યાતિદોષ આવશે. એટલે કે જે (૧) જ્ઞાનમાં વિચારતાં પ્રતિભાસમાન અર્થનું સતરૂપે ભાન થતું નથી, તે અસખ્યાતિ
Page #164
--------------------------------------------------------------------------
________________
स्याद्वादम जरी
१४७
કહેવાય છે. તે રૂપ અસખ્યાતિમાં પદાર્થ અને પદાર્થોનું જ્ઞાન અને અસતરૂપ છે, તે અસખ્યાતિ બૌદ્ધમતાનુયાયીઓ સ્વીકારે છે, પરંતુ વેદાન્તીઓને તે અભીષ્ટ નથી. (૨) હવે જેમ છીપમાં ચાંદીનું જ્ઞાન થાય છે તેમ અન્ય પદાર્થનું અન્ય પદાર્થરૂપે જ્ઞાન થવું, તે રૂપ મિથ્યાત્વ સ્વીકારવામાં આવે તે વિપરીત ખ્યાતિ દેષ આવશે (આ પ્રકારની વિપરીત ખ્યાતિ નિયાયિક, વૈશેષિક, ભાદ્ર, વૈભાષિક અને જેને માને છે) કેમકે વિપરીત
ખ્યાતિમાં પણ છીપ અને ચાંદીની જેમ ઉભય પદાર્થનો સદુભાવ હોવાથી અદ્વૈતવાદી એવા વેદાન્તીઓને સ્વીકૃત નથી, (૩) હવે જે અનિર્વચનીય-નિઃસ્વભાવસ્વરૂપ મિથ્યાત્વ કહેતા હે તો નિ:સ્વભાવમાં “નિ શબ્દનો અર્થ “નિષેધ થાય છે, અને સ્વભાવને અર્થ જે ભાવ કરવામાં આવે તે ભાવને નિષેધ થવાથી અસખ્યાતિ દોષ આવશે. અને સ્વભાવને અર્થ જે અભાવ કરવામાં આવે તે અભાવને નિષેધ થવાથી સતખ્યાતિ દેષ આવશે. કેમ કે સત્ પદાર્થ વિષયકજ્ઞાનને સખ્યાતિ કહે છે. અને તે તે વેદાન્તીઓને માન્ય નથી. કેમ કે તેઓ તે એક બ્રહ્મ સિવાય અન્ય કોઈ પદાર્થને સત્ રૂપે સ્વીકારતા નથી. કેમકે તેઓ પ્રપંચને સત્ રૂપે સ્વીકારે તે દ્વતાપત્તિ આવે. વળી દશ્યમાન પ્રપંચ જ્ઞાન વિષય નહીં હોવાથી તે અનિર્વચનીય છે. આ રૂપે સ્વીકારવામાં આવે તો પણ વિરોધ આવશે. કારણકે જ કપર મિથા, સુતર કરી માનવત'. આ અનુમાનમાં પ્રપંચ પક્ષરૂપ બની શકશે નહીં. કેમકે પ્રપંચ જે પ્રતીત ન હોય તે તેનું પક્ષરૂપે ઉપાદાન કઈ રીતે થશે અને પ્રપંચ મિસ્યારૂપ હોવાથી તેમાં પ્રતીય માનવ હેતુ પણ ઘટી શકશે નહીં, કેમકે પ્રતીય માનત્વ હેતુનું જે ગ્રહણ કરવામાં આવે તે પ્રપંચ પણ જ્ઞાનનો વિષય બનશે. જે પ્રતીત છે તે મિશ્યા કઈ રીતે હોઈ શકે? જે રૂપે પ્રપંચ છે, તે રૂપે પ્રતીત નથી, તે રૂ૫ અનિર્વચનીયતા સ્વીકારવામાં આવે તે વિપરીત ખ્યાતિને સ્વીકાર કરે પડશે! પરંતુ તે તો વેદાન્તીઓને અભીષ્ટ નથી. ___(टीका) किञ्च, इयमनिर्वाच्यता प्रपञ्चस्य प्रत्यक्षबाधिता। घटोऽयमिताधाकारं हि प्रत्यक्ष प्रपञ्चस्य सत्यतामेव व्यवस्यति । घटादिप्रतिनियतपदार्थपरिच्छे. दात्मनस्तस्योत्पादात् । इतरेतरविविक्तवस्तूनामेव च प्रपञ्चशब्दवाच्यत्वात् । अथ प्रत्यक्षस्य विधायकत्वात् । कथं प्रतिषेधे सामर्थ्यम् । प्रत्यक्षं हि इदमिति वस्तुस्वरूपं गृहणाति, मान्यत्स्वरूपं प्रतिषेधति ।
“દુર્વિધા વઘઉં ન નિ વિચિતઃ
नैकत्व आगमस्तेन प्रत्यक्षेण प्रबाध्यते" ॥ (टीका) इति वचनात्. इति चेत् । अन्यरूपनिषेधमन्तरेण तत्स्वरूपपरिच्छेदस्याप्यसंपत्तेः । पीतादिव्यवछिन्नं हि नील नीलमिति गृहीतं भवति, नान्यथा । केवलवस्तुस्वरूपप्रतिपत्तेरेवान्यप्रतिषेधप्रतिपत्तिरूपत्वात् । मुण्डभूतलमहणे घटाभावनहणवत् । तस्माद् यथा प्रत्यक्षं विधायकं प्रतिपन्नं, यथा निषेधकमपि प्रतिपत्तव्यम् । अपि च, विधायकमेव प्रत्यक्षमित्यङ्गीकृते, यथा प्रत्यक्षेण विद्या विधीयते, तथा कि
Page #165
--------------------------------------------------------------------------
________________
અન્યોન્ય. દા. જો
नाविद्यापीति । तथा च द्वैतापत्तिः । ततश्च सुव्यवस्थितः प्रपञ्चः । तदमी वादिनोऽविद्याविवेकेन सन्मात्रं प्रत्यक्षात् प्रतियन्तोऽपि न निषेधकं तदिति ब्रुवाणाः कथं नोन्मत्ताः । इति सिद्धं प्रत्यक्षबाधितः पक्ष इति ॥
(અનુવાદ )
१४८
F
જગતની અનિચનીયતા ( નિઃસ્વભાવતા) પ્રત્યક્ષ પ્રમાણથી માષિત છે. · · આ ઘટ છે.' આવા પ્રત્યક્ષ જ્ઞાનથી પ્રપંચની સત્યતા સાખિત થાય છે. કારણ કે ઘટ આદિ નિશ્ચિત પદાર્થ નુ જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે. તથા પરસ્પર ભિન્ન પદાર્થોને પ્રપંચ શબ્દથી સમાધાય છે. આથી પ્રપ’ચ(જગત)ની અનિર્વાચ્યતા માનવામાં પ્રત્યક્ષ ખાધ આવે છે.
શંકા ઃ પ્રત્યક્ષ એ વિધિરૂપ છે, પરંતુ નિષેધરૂપ નથી, તેથી પ્રત્યક્ષ ‘આ’ એ પ્રકારે વસ્તુના સ્વરૂપને ગ્રહણ કરે છે, પર ંતુ અન્ય સ્વરૂપના નિષેધ કરતુ નથી પંડિત પુરુષા કહે છે કે : પ્રત્યક્ષ એ વિધિ રૂપ છે. પરંતુ નિષેધ રૂપ નથી. તેથી પ્રત્યક્ષવડે એકત્વ (અદ્વૈત) આગમ માધિત નથી,
સમાધાન : તમારૂં કથન યુક્તિયુકત નથી. કેમ કે અન્ય સ્વરૂપના નિષેધ કર્યા વિના પ્રતિનિયત સ્વરૂપનું જ્ઞાન થઈ શકતુ નથી. જેમ પીતાદિ રૂપના નિષેધ કર્યા વિના નીલનુ નીલ રૂપે ગ્રહણ થઇ શકતું નથી. જેમ કેવલ ‘પૃથ્વી છે.’ એમ કહેવાથી જ સ્વયં ઘટરહિત પૃથ્વીનું જ્ઞાન થાય છે. અર્થાત્ ‘પૃથ્વી' એટલું કહેવાથી જ પૃથ્વી ઉપર રહેલા ઘટ આદિ વસ્તુના નિષેધ સ્વય' આવી જાય છે તેમ કેવલ વસ્તુ સ્વરૂપના જ્ઞાનથી જ અન્ય સ્વરૂપના નિષેધનું જ્ઞાન સ્વયં થઈ જાય છે. તેથી પ્રત્યક્ષને જેમ વિધિરૂપ સ્વીકારે છે, તેમ નિષેધરૂપ પણ સ્વીકારવું જોઇએ, વળી, પ્રત્યક્ષનું કેવલ વિધાયકપણું સ્વીકારવાથી પ્રત્યક્ષવડે જેમ વિદ્યાનું(બ્રહ્મનું) વિધાન થાય છે, તેમ અવિદ્યાનુ પણ વિધાન થશે. અને એ રીતે પ્રત્યક્ષથી અવિદ્યાનું વિધાન થવાથી વિદ્યા અને અવિદ્યા (શ્રા અને જગત) એમ એ પદાર્થોની સિદ્ધિ થશે ! અને તેથી અદ્વૈતવાદ ટકી શકશે નહી. ! આમ મૂલ સિદ્ધાંતની હાનિના ભયથી તેએ પ્રત્યક્ષવડે સન્માત્રનું જ ગ્રહણ થાય છે, પર’તુ નિષેધનુ જ્ઞાન થતું નથી.’ એમ માને છે. આ પ્રમાણે માનનાર અદ્વૈતવાદીઓનું ઉન્મત્તપણું કેમ ના કહી શકાય? અર્થાત્ તમારી માન્યતા પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે.
( टीका ) अनुमानबाधितश्च । प्रपञ्चो मिथ्या न भवति, असद्विलक्षणत्वात्, आत्मवत् । प्रतीयमानत्वं च हेतुर्ब्रह्मात्मना व्यभिचारी । स हि प्रतीयते, न च मिथ्या । अप्रतीयमानत्वे स्वस्य तद्विषयवचसामप्रवृत्तेर्मू कतैव तेषां श्रेयसी । साध्यविकलश्च दृष्टान्तः । शुक्तिकलकलधौतेऽपि प्रपञ्चान्तर्गतत्वेन अनिर्वचनीयतायाः साध्यमानत्वात् । किञ्च इदमनुमानं प्रपञ्चाद् भिन्नम् अभिनं वा ? यदि भिन्नं, तर्हि सत्यमसत्यं वा ? यदि सत्यं, तर्हि तद्वदेव प्रपञ्चस्यापि सत्यत्वं स्यात् । अद्वैतवादप्राकारे खण्डिपातात् । अथासत्यम्, तर्हि न किञ्चित् तेन साधयितुं शक्यम्, अतुत्वात् । अभिनं चेत्, प्रपञ्चस्वभावतया तस्यापि मिथ्यारूपत्वापत्तिः । मिथ्यारूपं च तत् कथं स्वसाध्यसाधनायालम् । एवं च प्रपञ्चस्यापि मिथ्यारूपत्वासिद्धेः कथं परमब्रह्मणस्ताविकत्वं स्यात् यतो बाह्यार्थाभावो भवेदिति ।
',
Page #166
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
१४९
(અનુવાદ) તથા પ્રપંચ, મિથ્યા નથી, કેમકે તે ગગનકેશસમાન અસતથી ભિન્ન સ્વરૂપ છે. જેમ આત્મા, અસથી વિલક્ષણ હોવાથી મિથ્યા નથી, તેમ પ્રપંચ પણ મિથ્યા નથી, આ પ્રકારના પ્રત્યનુમાનથી “ચું ઘર મિગ્રાહક પ્રતીમાત્વતા ઈત્યાકારક અનુમાન બાધિત છે. વળી પ્રતીયમાન હેતુ બ્રહ્મની સાથે વ્યભિચારી છે. કેમકે બ્રહ્મપ્રતીયમાન છે, પરંતુ તે મિથ્યા નથી. તેથી સાધ્યાભાવરૂપ જે તાત્વિક બ્રહ્મ, તેમાં પ્રતીય માન' હેતુ રહેવાથી વ્યભિચારી છે. જે બ્રહ્મને અપ્રતીયમાન માનો તે બ્રહ્મના વિષયમાં કઈ પણ ચર્ચા કરવી
ગ્ય નથી, મૌન રહેવું એજ શ્રેયસ્કર છે. વળી છીપમાં ચાંદીનું જ્ઞાન” આ દષ્ટાન પણ મિથ્થારૂપ સાધ્યથી રહિત છે. કેમકે છીપ અને ચાંદી બને પદાર્થો પ્રપંચની અન્તર્ગત છે, તેથી તેમાં પણ અનિર્વચનીયત્વ (મિથ્યાત્વ) સાધ્ય છે. હા, આપનું અનુમાન પ્રપંચથી ભિન્ન છે કે અભિન? જે પ્રપંચથી ભિન્ન હોય તે તે સત્ય છે કે અસત્ય ? જે તે અનુમાન પપાંચથી ભિન્ન હાઈને સત્ય હોય તે અનમાનની જેમ પ્રપંચમાં પણ સત્યતા આવશે અને તે રીતે પ્રપંચની સત્યતા સ્વીકારવાથી અદ્વૈતવાદરૂપ કિલ્લામાં ભંગાણ પડશે! અર્થાત અદ્વૈતવાદ બની શકશે નહિ. હવે જે અનુમાન અસત્ય હોય તો તે અસત્ય હેવાને કારણે સાધ્યની સિદ્ધિ કરી શકાશે નહિ. જે અનુમાનથી પ્રપંચ અભિન્ન છે, એમ માનો તે તે પણ પ્રપંચ રૂપ હોવાને કારણે અનુમાન પણ મિક્યારૂપ બની જશે. તેથી તે મિથ્થારૂપ અનુમાન દ્વારા પણ સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી. એ પ્રકારે પ્રપંચનું મિથ્થારૂપ સિદ્ધ નહિ થવાથી પરબ્રહ્મનું તાત્વિકપણું પણ સિદ્ધ થઈ શકતું નથી, તાત્વિકતા સિદ્ધ નહિ થવાથી બાહ્ય પદાર્થને અભાવ પણ સિદ્ધ થતું નથી.
__ (टीका) अथवा प्रकारान्तरेण सन्मात्रलक्षणस्य परमब्रह्मणः साधन दूषण चोपन्यस्यते । ननु परमब्रह्मण एवैकस्य परमार्थसतो विधिरूपस्य विद्यमानत्वात् प्रमाणविषयत्वम् । अपरस्य द्वितीयस्य कस्यचिदप्यभावात् । तथाहि । प्रत्यक्षं तदावेदकमस्ति । प्रत्यक्षं द्विधा भिद्यते निर्विकल्पकसविकल्पकभेदात् ततश्च निर्विकल्पकप्रत्यक्षात् सन्मात्रविषयात् तस्यैकस्यैव सिद्धिः । तथा चोक्तम्
"अस्ति ह्यालोचनाज्ञान प्रथम निर्विकल्पकम् ।
बालमूकादिविज्ञानसदृशं शुद्धवस्तुजम्" ॥ (टीका) न च विधिवत् परस्परल्यावृत्तिरप्यध्यक्षत एव प्रतीयते इति हैतसिद्धिः। तस्य निषेधाविषयत्वात् । “आहुर्विधातृप्रत्यक्ष न निषेद्ध" इत्यादिवचनात्। यच्च सविकल्पकप्रत्यक्ष घटपटादिभेदसाधक, तदपि सत्तारूपेणान्वितानामेव तेषां प्रकाशकत्वात् सत्ताऽद्वैतस्यैव साधकम् । सत्तायाश्च परब्रह्मरूपत्वात् । तदुक्तम् “ યતં તદ્ ગાળો પણ” તિ !
Page #167
--------------------------------------------------------------------------
________________
१५०
અથવા માત્ર સ્વરૂપ વાળા
ઉપન્યાસ કરે છે.
અન્યોન્ય, દા. જો ૨૨
(અનુવાદ)
પરબ્રહ્મ વિષયમાં સાધન અને દૂષણને અન્ય પ્રકારે
વેદાન્તી : વાસ્તત્રમાં વિધિરૂપ એક પરમાથી સત્ બ્રહ્મ જ વિદ્યમાન હોવાથી તે જ પ્રમાણના વિષય છે, કેમ કે બ્રહ્મથી અન્ય કઇ વસ્તુને અભાવ છે, બ્રહ્મને જણાવનાર પ્રત્યક્ષ પ્રમાણ છે, તે પ્રત્યક્ષ સવિકલ્પ અને નિવિકલ્પના ભેદથી એ પ્રકારે છે. તેમાં સન્માત્ર વિષયને જણાવનાર નિવિકલ્પ પ્રત્યક્ષથી એક બ્રહ્મની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે: નિવિકલ્પજ્ઞાન ખાલ અને મૂક (મૂંગા) આદિનાં વિજ્ઞાન જેવું અને કેવલ શુદ્ધ વસ્તુને જાણવાવાળુ હાય છે. અને તે નિર્વિકલ્પજ્ઞાન બધાં જ્ઞાન પહેલાં ઉત્પન્ન થાય છે. જો કાઇ કહે કે જેમ નિવિકલ્પ પ્રત્યક્ષ બ્રહ્મના અસ્તિત્વની સિદ્ધિ કરે છે, તેમ બ્રહ્મના નિષેધની પણ સિદ્ધિ કરશે. માટે નિવિકલ્પ પ્રત્યક્ષદ્વારા બ્રહ્મ અને અબ્રહ્મ, એમ એ પટ્ટાથેની સિદ્ધિ થવાથી દ્વૈતાપત્તિ આવશે! એમ કહેવું ઠીક નથી. કેમ કે ‘પ્રત્યક્ષ વિધાયક છે. પરંતુ નિષેધક નથી.' એ પ્રમાણે શાસ્ત્રનુ વચન છે, તેમ જ ઘટ પટ-આદિના ભેદને ગ્રહણ કરવાવાળા સવિકલ્પ પ્રત્યક્ષથી પણ ઘટ-પટ આદિને સત્તા રૂપ (બ્રહ્મરૂપ) જણાવે છે. માટે વિકલ્પ પ્રત્યક્ષ પણ પરબ્રહ્મરૂપ એક સત્તાનું સાધક છે, કેમકે સત્તા એ જ પરબ્રહ્મસ્વરૂપ છે. કહ્યું” પણ છે કે ઃ જે અદ્ભુત છે તેજ પરબ્રહ્મનું સ્વરૂપ છે,
( टीका ) अनुमानादपि तत्सद्भावो विभाव्यत एव । तथाहि विधिरेव तत्व, प्रमेयत्वात् । यतः प्रमाणविषयभूतोऽर्थः प्रमेयः । प्रमाणानां च प्रत्यक्षानुमानागमोपमानार्थापत्तिसंज्ञकानां भावविषयत्वेनैव प्रवृत्तेः । तथा चोक्तम् —
"प्रत्यक्षाद्यवतारः स्याद् भावांशी गृह्यते यदा । व्यापारस्तदनुत्पत्तेरभावांशे जिवृक्षिते " ॥
(टीका ) यच्चाभावाख्यं प्रमाणं तस्य प्रामाण्याभावाद् नि तत् प्रमाणम् । तद्विषयस्य कस्यचिदप्यभावात् । यस्तु प्रमाणपञ्चकविषयः स विधिरेव । तेनैव च प्रमेयत्वस्य व्याप्तत्वात् । सिद्ध प्रमेयत्वेन विधिरेव तत्त्वम्, यत्तु न विधिरूप तद् न प्रमेयम्, यथा खरविषाणम् । प्रमेयं चेदं निखिलं वस्तुतस्त्वम् तस्माद् विधिरूपमेव । अतो वा तत्सिद्धिः । ग्रामारामादयः पदार्थाः प्रतिभासान्तः प्रविष्टाः, प्रतिभासमानत्वात्, यत्प्रतिभासते तत्प्रतिभासान्तः प्रविष्टम्, यथा प्रतिभास्वरूपम् । प्रतिभासन्ते च ग्रामारामादयः पदार्थाः तस्मात् प्रतिभासान्तः प्रविष्टाः ।
,
( અનુવાદ )
અનુમાન પ્રમાણથી પણ બ્રહ્મનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આ પ્રમાણે વિધિરૂપ એજ તત્ર છે, કેમ કે તે પ્રમેય છે. પ્રમાણથી જાણવા ચેાગ્ય પદાથ ને પ્રમેય કહે છે. તેમજ પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન અને અપત્તિ પ્રમાણેાની વિધિરૂપે જ પ્રવૃત્તિ થાય છે. કહ્યું પણ છે કેઃ વિધિરૂપ પદાર્થને જાણવામાં પ્રત્યક્ષ અનુમાન આદિ પ્રમાણેાની પ્રવૃત્તિ હોય છે, પરંતુ નિષેધરૂપ પદાર્થાને જાણવામાં પ્રત્યક્ષ આદિ પ્રમાણેાની પ્રવૃત્તિ હાતી નથી. તેમ જ અભાવ નામનુંકા પણ પ્રમાણુ નથી. કેમ કે તેના
Page #168
--------------------------------------------------------------------------
________________
१५१
स्याद्वादमंजरी
(અભાવને) કોઇપણ વિષય નથી. આથી સિદ્ધ થાય છે કે પ્રત્યક્ષ આદિ પાંચે પ્રમાણને વિષય વિધિરૂપ જ છે. તેમ જ જે જે વિધિરૂપ છે તે તે પ્રમેય હાય છે. આ પ્રકારે વિધિરૂપની સાથે પ્રમેયનુ વ્યાસપણું હાવાથી વિધિરૂપ તત્વની જ સિદ્ધિ થાય છે. અને જે વિધિરૂપ નથી, તે પ્રમેય પણ નથી, જેમ ખરશ્રૃંગ તે વિધિ (સત્)રૂપ નથી માટે પ્રમેય પણ નથી, આ સમસ્ત વસ્તુતત્વ પ્રમેય છે. તેથી તે વિધિરૂપ જ છે. આથી વિધિરૂપ તત્વની જ સિદ્ધિ થાય છે. તથા ગ્રામ-આરામ આદિ દૃશ્યમાન પદાર્થો જ્ઞાનમાં અંતગત છે, કેમ કે જ્ઞાનના તે વિષય છે. જે જે જ્ઞાનના વિષય હાય છે તે તે જ્ઞાનમાં પ્રવિષ્ટ હાય છે.' જેમ જ્ઞાનનું સ્વરૂપ જ્ઞાનમાં અંતર્ગત છે, તેમ ગ્રામ આરામ આદિ પદાર્થો પણ પ્રતિભાસિત હાવાથી જ્ઞાનમાં અંતગત છે. આ પ્રકારના અનુમાનથી પણ બ્રહ્મની સિદ્ધિ થાય છે.
(टीका) आगमोsपि परमब्रह्मण एव प्रतिपादकः समुपलभ्यते "पुरुष एवेदं सर्व यद् भूतं यच्च भाव्यम् । उतामृतत्वस्येशानो यदनेनातिरोहति ।" "यदे जति, यजति यद् दूरे, यदन्तिके । यदन्तरस्य सर्वस्य यदुत सर्वस्यास्य बाह्यतः " इत्यादिः । " श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः अनुमन्तव्यः" इत्यादिवेदवाक्यैरपि तत्सिद्धेः । कृत्रिमेणापि आगमेन तस्यैव प्रतिपादनात् । उक्तं च
" सर्व वै खल्विदं ब्रह्म नेह नानाऽस्ति किञ्चन । आरामं तस्य पश्यन्ति न तत् पश्यति कश्चन " ||
(અનુવાદ)
આગમ પણુ પરબ્રહ્મનું જ પ્રતિપાદન કરે છે. જેમ જે છે, “જે હતુ, અથવા જે મેાક્ષના સ્વામી છે, જે આહાર વડે અતિશય વૃદ્ધિ પામે છે, જે ચાલે છે, જે સ્થિર છે. જે દૂર છે, જે નજીક છે, જે ચેતન છે, જે અચેતન છે, જે ખાદ્ય છે અને જે અન્તરમાં છે, તે સર્વે એક બ્રહ્મ સ્વરૂપ જ છે,' તથા પરબ્રહ્મ એ જ સાંભળવા ચાગ્ય છે.” એ જ ચિંતન કરવા ચેાગ્ય છે. અને તે જ નિર ંતર સ્મરણ કરવા ચૈાગ્ય છે.' ઇત્યાદિ વેદ વાકયાથી પણ બ્રહ્મની જ સિદ્ધિ થાય છે. તેમ જ સ્મૃતિ આદિ પૌરુષેય આગનથી પણ એક બ્રહ્મતત્ત્વ જ સિદ્ધ થાય છે. કહ્યું છે કે આ સર્વે પદાર્થો બ્રહ્મસ્વરૂપ છે, બ્રહ્મથી અતિરિકત કાઈ વસ્તુ નથી. અને જે આ દેખાય છે, તે સવે બ્રહ્મના પર્યાયે જ દેખાય છે. પરંતુ બ્રહ્મને કેઈ દેખતુ નથી.”
( टीका ) इति प्रमाणतस्तस्यैव सिद्धेः । परमपुरुष एक एव तवम्, सकलभेदानां तद्विवर्तत्वात् । तथाहि । सर्वे भावा ब्रह्मविर्ता : सन्वैकरूपेणान्वितत्व दु । यद् यद्रूपेणान्वितं तत् तदात्मकमेव । यथा घटघटीशरावोदञ्चनादयो मृदूपेणैकेनान्विता मृद्विवर्ताः । सच्चैकरूपेणान्वितं च सकलं वस्तु । इति सिद्धं ब्रह्मविवर्तित्वं निखिभेदानामिति ।
Page #169
--------------------------------------------------------------------------
________________
અન્યય વ્ય. દૂા. ો : ૧૨
(અનુવાદ)
આ પ્રકારે પરબ્રહ્મની પ્રત્યક્ષ, અનુમાન અને આગમ દ્વારા સિદ્ધિ થવાથી નિશ્ચિત થાય છે કે પરબ્રહ્મ એ એકજ તત્વ છે, કેમકે દૃશ્યમાન સમસ્ત પદાર્થો બ્રહ્મના પર્યાચા છે, કેમકે સત્તારૂપે વિદ્યમાન છે. જે જે સ્વરૂપે વિદ્યમાન હાય છે, તે તત્સ્વરૂપ હાય છે. જેમ ઘડા-ઘડી, કોડિયુ' ઢાંકણુ આદિ માટી રૂપે વિદ્યમાન હાવાથી તે માટીના પર્યાયે છે; તેમ બધા પદાર્થો પણ સત્તારૂપે વિદ્યમાન હાવાથી તે સત્ (બ્રહ્મ) ના પર્યાય છે; આ પ્રમાણે બધા પદાર્થાની બ્રહ્મના પર્યાયરૂપે સિદ્ધિ થાય છે.
(टीका) तदेतत् सर्वं मदिरारसास्वादगद् गदोद्गदितमिवाभासते, विचारासहत्वात् । सर्व हि वस्तु प्रमाणसिद्ध, न तु वाङ्मात्रेण । अद्वैतमते च प्रमाणमेव नास्ति, तत् सद्भावे द्वैतप्रसङ्गात् | अद्वैतसाधकस्य प्रमाणस्य द्वितीयस्य सद्भावात् । अथ मतम् लोकप्रत्यायनाय तदपेक्षया प्रमाणमप्यभ्युपगम्यते । तदसत् । तन्मते लोकस्यैवासम्भवात् एकस्यैव नित्यनिरंशस्य परब्रह्मण एव सत्त्वात् ।
"
१५२
( અનુવાદ )
હવે ટીકાકાર મહારાજ કહે છે કે : ઉપયુ ક્ત કથન શરાબ-પાનથી ઉન્મત્ત થયેલાના પ્રલાપ જેવું છે! કેમકે જ્યાં સુધી કોઇપણ વસ્તુ પ્રમાણથી સિદ્ધ ન થાય ત્યાં સુધી તે અ ંગેનુ સ્થન કેવલ વાણી-વિલાસ છે. કેવલ ખેલવા માત્રથી જ વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી. અને અદ્વૈતવાદ કાઈ પ્રમાણથી સિદ્ધ થઈ શકતા નથી, કેમ કે એક બ્રહ્મને સિદ્ધ કરનારૂ બ્રહ્મથી ભિન્ન પ્રમાણ માનવામાં આવે તે। દ્વૈત વસ્તુને પ્રસંગ આવે! પ્રમાણુ અને બ્રહ્મ એ એનુ અસ્તિત્વ થયુ' ને ! જો કહેશે કે લેકને પ્રતીતિ કરાવવા માટે કેવલ વ્યવહારિક દૃષ્ટિએ અમે પ્રમાણને સ્વીકારીએ છીએ; વાસ્તવિક તેા એક બ્રહ્મ જ સત્ય છે, એ પણુ આપનુ કથન ઠીક નથી. કેમકે આપના મતમાં ( અદ્વૈતવાદમાં) એક નિત્ય અને નિરશ બ્રહ્મ જ સત્ય છે, પરંતુ લેાક જેવી કોઈ વસ્તુ જ નથી. કે જેની પ્રતીતિને માટે બ્રહ્મથી ભિન્ન એક પ્રમાણને સ્વીકારવું પડે!
( टीका ) अथास्तु यथाकथश्चित् प्रमाणमपि तत्किं प्रत्यक्षमनुमानमागमो वा तत्साधकं प्रमाणमुररीक्रियते । न तावत् प्रत्यक्षम् । तस्य समस्तवस्तुजातगत भेदस्यैव प्रकाशकत्वात् । आबालगोपाळ तथैव प्रतिभासनात् । यच्च निर्विकल्पकं प्रत्यक्ष तदावेदकम् इत्युक्तम् । तदपि न सम्यक् । तस्य प्रामाण्यानभ्युपगमात् । सर्वस्यापि प्रमाणतत्त्वस्य व्यवसायात्मकस्यैवा विसंवादकत्वेन प्रामाण्योपपत्तेः । सविकल्पकेन तु प्रत्यक्षेण प्रमाणभूतेनैकस्यैव विधिरूपस्य परब्रह्मणः स्वप्नेऽप्यप्रतिभासनात् । यदવ્યુત્ત‘આદુવિધાનું પ્રચક્ષમ્''સ્વાતિ । તરપિ ન પેશજમ્ । પ્રત્યક્ષેળ ઘનુવૃત્તव्यावृत्ताकारात्मकवस्तुन एव प्रकाशनात् । एतच्च प्रागेव क्षुण्णम् । न ह्यनुस्यूत मे कमखण्डं सत्तामात्रं विशेषनिरपेक्षं सामान्यं प्रतिभासते । येन " यदद्वैतं तद्ब्रह्मणो
Page #170
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
૨૧૨ रूपम्" इत्याधुक्तं शोभेत । विशेषनिरपेक्षस्य सामान्यस्य खरविषाणवदप्रतिभासનાહૂ! -
"निर्विशेष हि सामान्यं भवेत् खरविषाणवत् । सामान्यरहितत्वेन विशेषास्तद्वदेव हि ॥
(અનુવાદ) જે માનો કે અદ્વૈતની સિદ્ધિ કોઈપણ પ્રમાણુથી થાય છે. તે તે અદ્વૈતનું સાધક પ્રમાણ કયું છે? શું પ્રત્યક્ષ પ્રમાણ અનુમાન કે આગમ? પ્રત્યક્ષ પ્રમાણથી તે અદ્વૈતની સિદ્ધિ થશે નહીં કેમકે પ્રત્યક્ષ તે સમસ્ત વસ્તુમાં રહેલા ભેદને જાણે છે. તે બાલથી માંડીને ગેપાલ પર્યત પ્રતીત છે. નિર્વિકલ્પક પ્રત્યક્ષથી પણ બ્રાની સિદ્ધિ થશે નહીં. કેમ કે નિર્વિકલપક-પ્રત્યક્ષ વસ્તુના ભેદને જણાવનાર નથી. તેથી નિર્વિકલ્પક પ્રત્યક્ષમાં પ્રમાણું રૂપતા જ સિદ્ધ નથી. સર્વે પ્રમાણેનું નિશ્ચયાત્મક અને અવિસંવાદી જ્ઞાનપણું હોવાથી તેમાં પ્રમાણુરૂપતા છે. પરંતુ નિર્વિકલ્પક–પ્રત્યક્ષ નિશ્ચયાત્મક નહીં હોવાથી તેમાં પ્રમાણરૂપતા નથી. સવિકલપક–પ્રત્યક્ષમાં પણ સમસ્ત ભેદથી રહિત કેવલ વિધિરૂપ પરબ્રહાનું જ્ઞાન સ્વને પણ ભાસિત થતું નથી ! વળી પ્રત્યક્ષ વિધાયક છે” ઈત્યાદિ જે કહ્યું છે, તે પણ ગ્ય નથી. કારણ કે પ્રત્યક્ષ પ્રમાણ અનુવૃત્તિ અને વ્યાવત્તિ-સામાન્ય અને વિશેષ ઉભયાત્મક વસ્તુને જણાવે છે. એ બધું પૂર્વે કહી આવ્યા છીએ. તથા કેવલ શુદ્ધ, અખંડ સત્તાસ્વરૂપ (બ્રહ્મ) સામાન્યને વિશેષ વિના કદાપિ પ્રતિભાસ થતું નથી, કે જેથી અતિ એ જ પરબ્રહ્મ સ્વરૂપ છે, એમ કહી શકાય. અર્થાત્ ખરશંગની જેમ વિશેષ રહિત સામાન્યને કેઈ પણ જગાએ સંભવ હોતું નથી. તેમજ કહ્યું પણ છે કે વિશેષ રહિત સામાન્ય ખરશૃંગની જેમ અસત્ છે. તેવી જ રીતે સામાન્યરહિત વિશેષ પણ ખરશંગની જેમ અસત છે. (જૈનમતમાં સામાન્ય શબ્દ દ્રવ્યને વાચક છે અને વિશેષ શબ્દ પર્યાયને વાચક છે.) એ પ્રકારે પ્રમાણથી જાણવા ગ્ય પદાર્થોનું સામાન્ય વિશેષ ઉભયાત્મક સ્વરૂપ સિદ્ધ થવાથી કેવલ સત્તારૂપ પરબ્રહ્મની સિદ્ધિ કઈ પણ પ્રમાણુથી થઈ શકતી નથી.
(टीका) ततः सिद्धे सामान्य विशेषात्मन्यर्थे प्रमाणविषये कुत एवैकस्य परब्रह्मणः प्रमाणविषयत्वम् । यच्च प्रमेयत्वादित्यनुमानमुक्तम्, तदप्येतेनैवापास्तं बोद्धव्यम् । पक्षस्य प्रत्यक्षबाधितत्वेन हेतोः कालात्ययापदिष्टत्वात् । यच्च तसिद्धौ प्रतिभासमानवसाधनमुक्तम्, तदपि साधनाभासत्वेन न प्रकृतसाध्यसाधनायालम् । प्रतिभासमानत्वं हि निखिलभावानां स्वतः परतो वा ? न तावत् स्वतः घटपटमुकुटशकटादीनां स्वतः प्रतिभासमानत्वेनासिद्धेः। परतः प्रतिभासमानत्वं च परं विना नोपपद्यते इति । यच्च परमब्रह्मविवर्तवतित्वमखिल भेदानामित्युक्तम् । तदप्यन्वत्रन्वीयमानद्वयाविनाभावित्वेन पुरुषाद्वैतं प्रतिबध्नात्येव । न च घटादिनां चैतन्यान्वयोऽप्यस्ति मृदापन्वयस्यैव तत्र दर्शनात् । ततो न किञ्चिदेतदपि । अतोऽनुमानादपि न तसिद्धिः ।
ત્યા. ૨૦
Page #171
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : १५
किच, पक्षहेतुदृष्टान्ता अनुमानोपायभूताः परस्परं भिन्नाः अभिन्ना वा ? भेदे द्वैतसिद्धिः। अभेदे त्वेकरूपतापत्तिः । तत् कथमेतेभ्योऽनुमानमात्मानमासादयति । यदि च हेतुमन्तरेणापि साध्यसिद्धिः स्यात्, तर्हि द्वैतस्यापि वाङ्मात्रतः कथं न सिद्धिः। तदुक्तम्
"हेतोरद्वैतसिद्धिवेद द्रुतं स्यादतुसाध्ययोः । हेतुना चेद् विना सिद्धिद्वैतं वाङ्मात्रतो न किम्" ॥
(અનુવાદ) પ્રમાણને વિષય સામાન્ય અને વિશેષ ઉભયાત્મક પદાર્થ સિદ્ધ થવાથી, એક પરબ્રહ્મ, પ્રમાણને વિષય બની શકતું નથી. વળી વિધિવ તત્વ ઉમે ત્વનું એ અનુમાન પણ ખંડિત થાય છે. કેમકે પ્રમેયત્વ-હેતુ પ્રત્યક્ષ પ્રમાણુથી બાધિત થાય છે. પ્રત્યક્ષ જેવી રીતે વિધાયક છે તેવી રીતે નિષેધક પણ છે. તથા પરબ્રહ્મની સિદ્ધિને માટે પ્રતિભાસ માનવ” જે હેતુ છે તે પણ હેવાભાસરૂપ હોવાથી બ્રહ્મરૂપ સાધ્યની સિદ્ધિ કરવા માટે અસમર્થ છે. અહીં પ્રશ્ન થાય છે કે સમસ્ત પદાર્થોનું જ્ઞાન સ્વયં પદાર્થોથી થાય છે કે અન્યથી થાય છે? તેમાં પ્રત્યેક પદાર્થ સ્વયં પ્રતિભાસિત હોતા નથી. કેમકે ઘટ, પટ, શકટ, મુકુટ આદિ પ્રત્યેક પદાર્થ જડ હોવાથી સ્વયં પ્રતિભાસિત હોતા નથી. અને તે પદાર્થો અદ્વૈતમતને અનુસાર અન્યથી પ્રતિભાષિત થશે નહીં. કારણ કે પ્રતિભાસ બે પદાર્થો વિના સંભવ નથી; અને અદ્વૈતમતમાં તે એક બ્રહ્મ સિવાય અન્ય કઈ પદાર્થનું અસ્તિત્વ નથી! તથા “પ્રત્યેક પદાર્થો એક પરબ્રહ્મના પર્યાય છે.” આવા અનુમાનથી પણ એક બ્રહ્મની સિદ્ધિ થશે નહીં. કારણ કે અવે (સંબંધ કરવાવાળા) અને અન્વયમાન જેની સાથે સંબંધ થતું હોય તે) રૂપ બે પદાર્થ વિના ઘટી શકતું નથી, માટે અદ્વૈતની સિદ્ધિ ઉક્ત અનુમાનથી પણ થશે નહીં. તથા ઘટાદિ પ્રત્યેક પદાર્થમાં ચૈતન્ય (બ્રહ્મ)ને સંબંધ નથી, પરંતુ ઘટાદિને સંબંધ માટી આદિની સાથે જોવામાં આવે છે. તેથી. “સર્વે માવા રવિવર્તા' એ અનુમાનથી પણ પરબ્રહ્મની સિદ્ધિ થઈ શકતી નથી. વળી, પૂર્વોક્ત જે અનુમાને છે, તે અનુમાનના ઉપાયભૂત પક્ષ, હેતુ અને દૃષ્ટાંત પરસ્પર ભિન્ન છે કે અભિન્ન ? જે તે પરસ્પર ભિન્ન હોય તે દ્વૈતની સિદ્ધિ થશે, અને જે તે અભિન્ન હોય તે તે ત્રણે એક થઈ જશે ! આ રીતે પક્ષ આદિ ત્રણે એકરૂપ થવાથી અનુમાન બની શકશે નહીં. જે હેતુ વિના પણ અદ્વૈતની સિદ્ધિ થતી હોય તે કેવલ વચનમાત્રથી Àતની સિદ્ધિ કેમ નહીં થાય? તેમજ કહ્યું પણ છે કે જે હેતુથી અદ્વૈતની સિદ્ધિ થતી હોય તે હેત અને સાધ્ય એમ બે પદાર્થનું અસ્તિત્વ સિદ્ધ થાય છે ! અર્થાત દ્વતની સિદ્ધિ થશે. અને હેતુ વિના પણ કેવળ વચન માત્રથી અદ્વૈતની સિદ્ધિ માનતા છે, તે તેવી રીતે કેવલ વચન માત્રથી હેતની પણ સિદ્ધિ માનવી જોઈશે !
() પુરુષ ને સર્વણ” ત્યારે, “સર્વ વૈ રિવહું ત્રા” ત્યારે ચારमादपि न तत्सिद्धिः। तस्यापि द्वैताविनाभावित्वेन अद्वैतं प्रति प्रामाण्यासम्भवात् । वाच्यवाचकमावलक्षणस्य द्वैतस्यैव तत्रापि दर्शनात् । तदुक्तम्
Page #172
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
"कर्मद्वैतं फलद्वतं लोकतं विरुध्यते ।
विद्याऽविद्याद्वयं न स्याद् बन्धमोक्षद्वयं तथा" ॥ ततः कथमागमादपि तसिद्धिः। ततो न पुरुषाद्वैतलक्षणमेकमेव प्रमाणस्य विषयः । રૂતિ સુથાર થત: પ્રાચર રૂતિ વષાર્થ રૂા.
(અનુવાદ) - તથા “પુeષ હું સર્વ–સંવં હૈ વહુ છુ ત્રણ” ઈત્યાદિ આગમ પ્રમાણથી : પણ બ્રહ્મની સિદ્ધિ થઈ શકતી નથી. કારણ કે આગમને પણ તેની સાથે અવિનાભાવ સંબંધ છે. તેથી અદ્વૈતની સિદ્ધિ માટે આગમ પણ પ્રમાણુરૂપ થશે નહીં. કેમકે આગમમાં વાસ્થ-વાચકભાવ સંબંધ હોવાથી તેનાથી પ્રત્યુત દૈતની સિદ્ધિ થાય છે. તેમ જ કહ્યું પણ છે કેઃ કર્મ અને કર્તા, કારણ અને કાય, લેક અને પરલેક, વિદ્યા અને અવિદ્યા; બંધ અને મોક્ષ એ સર્વે દ્વૈતની સિદ્ધિ કરે છે. માટે આગમ પ્રમાણથી પણ અદ્વૈતની સિદ્ધિ થઈ શકતી નથી. પુરુષાદ્વૈતરૂપ એક બ્રહ્મ કઈ પણ પ્રમાણને વિષય બની શકતું નથી. આથી પ્રત્યક્ષ પ્રમાણ વડે દષ્ટિગોચર થતું જગત તાત્વિક છે, એમ સ્વીકારવું જોઈએ.
Page #173
--------------------------------------------------------------------------
________________
अवतरण - अथ स्वाभिमतसामान्यविशेषोभयात्मकवाच्यवाचकभावसमर्थनपुरः सरं तीर्थान्तरीयप्रकल्पिततदेकान्तगोचरवाच्यवाचकभावनिरासद्वारेण तेषां प्रतिभावैभवाभावमाह
અવતરણ હવે પિતાને અભિમત કથંચિત સામાન્ય અને વિશેષ, ઉભયરૂપ વાગ્ય(અર્થ)વાચક(શબ્દ)ભાવના સમર્થનપૂર્વક અન્ય તીર્થિક દ્વારા કલ્પિત એકાન્ત સામાન્ય અને એકાન્ત વિશેષરૂપ વાય-વાચક ભાવનું ખંડન કરીને તેમાં બુદ્ધિના અભાવનું પ્રદર્શન કરતાં કહે છે કે मूल–अनेकमेकात्मकमेव वाच्यं द्वयात्मकं वाचकमेप्यवश्यम् । अतोऽन्यथा वाचकवाच्यक्लृप्तावताकानां प्रतिभाप्रमादः ॥१४॥
भू-म : येतन भने अन्यतन, स्था१२ अने गम, समस्त पहा (वाय) સામાન્યરૂપે (દ્રવ્યરૂપે) એક છે અને વ્યક્તિના ભેદથી (વિશેષરૂપે) અનેક છે. તેવી જ રીતે વાચક (શબ્દ) પણ સામાન્ય અને વિશેષરૂપ હોવાથી એક અને અનેક રૂપ છે. આવા આપના સિદ્ધાંતથી વિપરીતરૂપે વાચ્ય-વાચક ભાવની કહપના કરવાવાળા અન્યદર્શનકારને ખરેખર ! બુદ્ધિને પ્રમાદ છે.
(टीका) वाच्यम्-अभिधेयं, वेतनमचेतनं च वस्तु, एवकारस्याप्यर्थत्वात् । सामान्यरूपतया एकात्मकमपि व्यक्तिमेदेनानेकम्-अनेकरूपम् । अथवानेकरूपमपि एकात्मकम् । अन्योऽन्यं संवलितत्वादित्थमपि व्याख्याने न दोषः। तथा च वाचकम्-अभिधायकं शब्दरूपम् । तदप्यवश्य-निश्चितम् । द्वयात्मक-सामान्यविशेषोभया. त्मकत्वाद् एकानेकात्मकमित्यर्थः। उभयत्र वाच्यलिङ्गत्वेऽप्यव्यक्तत्वाद् नपुंसकत्वम् । अवश्यमिति पदं वाच्यवाचकयोरुभयोरप्येकानेकात्मकत्वं निश्चिन्वत् सदेकान्तं व्य. वच्छिनत्ति । अतः-उपदर्शितप्रकारात् , अन्यथा-सामान्यविशेषकान्तरूपेण प्रकारेण, वाचकवाच्यक्लृप्तौ वाच्यवाचकभावकल्पनायाम् , अतावकानाम्-अत्वदीयानाम् , अन्ययूथ्यानाम् । प्रतिभाप्रमादः-प्रज्ञास्खलितम् । इत्यक्षरार्थः। अत्र चाल्पस्वरत्वेन वाच्यपदस्य प्राग्निपाते प्राप्तेऽपि यदादौ वाचकग्रहणं, तत्प्रायोऽर्थप्रतिपादनस्य शब्दापीनत्वेन वाचकस्याय॑त्वज्ञापनार्थम् । तथा च शाब्दिका:
Page #174
--------------------------------------------------------------------------
________________
स्वाद्वादमंजरी
"न सोऽस्ति प्रत्ययो लोके यः शन्दानुगमादृते । अनुविद्धमिव ज्ञानं सर्व शब्देन भासते" ॥ इति ।
(અનુવાદ) વ્યાખ્યાથે - ચેતન અને અચેતન પદાર્થ (વા) સામાન્ય રૂપે એક અને વિશેષ રૂપે અનેક છે, વિશેષરૂપે અનેક હેઈને સામાન્યરૂપે એક જ છે. તેવી જ રીતે ચેતન અને અગતનને વાચક (શબ્દ) પણ સામાન્ય અને વિશેષ ઉભયરૂપ હોવાથી એક અનેક સ્વરૂપ છે. આ રીતે વાચ્ય અને વાચકનું સામાન્ય અને વિશેષ ઉભયરૂપ સિદ્ધ હોવા છતાં પણ એકાન્ત સામાન્ય અને એકાન્ત વિશેષરૂપ વા-વાચક ભાવની સ્વતંત્રપણે કલ્પના કરવાવાળા દર્શનકારો ન્યાયમાર્ગથી ખલિત થાય છે.
વાચ્ય શબ્દમાં અલ્પ સ્વર હોવાથી લેકમાં વાચક શબ્દના પહેલાં તેના નિપાતની પ્રાપ્તિ હેવા છતાં પણ આદિમાં વાચક શબ્દનું ગ્રહણ કરવાથી સૂચન થાય છે કે પ્રાયઃ અર્થનું પ્રતિપાદન શબ્દને આધીન છે. તેથી શબ્દનું પૂજ્યત્વ જણાવવા માટે વાચક પદનું આદિમાં ગ્રહણ કરવામાં આવ્યું છે. વૈયાકરણે કહે છે કે જગતમાં એવું કોઈ જ્ઞાન નથી કે જે શબ્દના સંબંધ વિના થઈ શકે. કારણ કે સર્વ પ્રકારનું જ્ઞાન જાણે વિંધાયેલું હોય તેમ શબ્દની સાથે સંબદ્ધ હોય છે. અર્થાત શબ્દના સંબંધ વિના જ્ઞાન થઈ શકતું નથી.
(टीका) भावार्थस्त्वेवम् । एके तीथिकाः सामान्यरूपमेव वाच्यतयाभ्युपगच्छन्ति । ते च द्रव्यास्तिकनयानुपातिनो मीमांसकभेदा अद्वैतवादिनः सांख्याश्च । केचिच्च विशेषरूपमेव वाच्यं निर्वचन्ति । ते च पर्यायास्तिकनयानुसारिणः सौगताः । अपरे च परस्परनिरपेक्षपदार्थपृथग्भूतसामान्यविशेषयुक्तं वस्तु वाच्वत्वेन निश्चिन्वते । ते च नैगमनयानुरोधिनः काणादाः, आक्षपादाश्च ॥
(અનુવાદ) ભાવાર્થ આ પ્રમાણે છે : કેટલાક વાદી કેવલ સામાન્યને જ પદાર્થ રૂપે સ્વીકારે છે, તે છે દ્રશાસ્તિક નયને અનુસરવાવાળા અદ્વૈતવાદી, મીમાંસકો અને સાંખ્યો. કેવલ વિશેષને જ સત રૂપે સ્વીકારે છે, તે છે પર્યાયાસ્તિક નયને માનનારા બૌદ્ધો. તથા નૈગમ નયને અનુસરવાવાળા નેયાયિક અને વૈશેષિકો પરસ્પર ભિન્ન અને નિરપેક્ષ એવા સામાન્ય અને વિશેષથી યુક્ત વસ્તુને વાય(પદાર્થ)રૂપે સ્વીકારે છે.
- (ત્રીજા) પાર પાત્ર િાિતિ વસે છે તથાિ સંદનારકિવનો वादिनः प्रतिपादयन्ति । सामान्यमेव तत्त्वम् । ततः पृथग्भूतानां विशेषाणामदर्शनात् । तथा सर्वपेकम् । अविशेषेण सदितिज्ञानाभिधानानुवृत्तिलिङ्गानुमितसत्ताकत्वात् तथा इम्पत्वमेवम्। ततोऽर्थान्तरभूतानां धर्माधर्माकाशकालपुद्गल जीवद्रव्याणामनुपलब्धेः। किया. यैः सामान्यात् पृथग्भूता अन्योऽन्यव्यावृत्यात्मका विशेषाः कल्प्यन्ते, तेषु
Page #175
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा श्लोक : १४
१५८
विशेषत्वं विद्यते न वा ? नो चेद् निःस्वभावताप्रसङ्गः । स्वरूपस्यैवाभावात् । अस्ति चेत् तर्हि तदेव सामान्यम् । यतः समानानां भावः सामान्यम् । विशेषरूपतया च सर्वेषां तेषामविशेषेण प्रतीतिः सिद्धैव ॥
(અનુવાદ)
હવે પૂર્વોક્ત ત્રણ પક્ષની કઈક ચર્ચા કરવામાં આવે છે. સ`ગ્રહનયને અનુસરવાવાળા અદ્વૈતવાદી મીમાંસા અને સાંખ્યા પ્રતિપાદન` કરે છે કે : સામાન્ય એ એક જ તત્ત્વ છે. કારણ કે સામાન્યથી ભિન્ન કોઈ વિશેષો દ્રષ્ટિગેાચર થતા નથી. સર્વ પદાર્થાનું સામાન્ય રીતે “સ” એ પ્રકારે જ્ઞાન થાય છે. કેમકે સર્વ પદાર્થોમાં સત્ સત્' એ પ્રકારના અનુવૃત્તિ પ્રત્યય થાય છે. તેથી પ્રત્યેક પાર્થાનું સરૂપ છે. તથા દ્રવ્યત્વ એ એકજ તત્ત્વ છે. કેમ કે દ્રવ્યત્વને છેડીને અન્ય કાઇ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ, તેરૂપ કાઇ દ્રવ્ય જોવામાં આવતું નથી. તથા જેએ સામાન્યથી ભિન્ન અને પરસ્પરના નિષેધરૂપ વિશેષોને સ્વીકારે છે, તેને અમારા પ્રશ્ન છે કે વિશેષોમાં વિશેષત્વ(વિશેષનું સ્વરૂપ)ને સદ્ભાવ છે કે નહીં ? જે વિશેષોમાં વિશેષત્વના હોય તે વિશેષ નિઃસ્વભાવ થઇ જશે; જો વિશેષમાં વિશેષત્વ હાય તા એ વિશેષત્વ તે જ સામાન્ય ! કેમ કે સમાનનેા ભાવ તે સામાન્ય કહેવાય છે. અને તે સર્વે સમાન ભાવેાની સામાન્યરૂપે પ્રતીતિ થાય છે.
(टीका) अपि च विशेषाणां व्यावृत्तिप्रत्ययहेतुत्वं लक्षणम् व्यावृत्तिप्रत्यय एव विचार्यमाणो न घटते । व्यावृत्तिर्हि विवक्षितपदार्थे इतरपदार्थप्रतिषेधः । विवक्षितपदार्थश्च स्वस्वरूपव्यवस्थापनमात्रपर्यवसायी, कथं पदार्थान्तरप्रतिषेधे प्रगल्भते । न च स्वरूपसत्वादन्यत् तत्र किमपि येन तनिषेधः प्रवर्तते । न च व्यावृत्तौ क्रियमाणायां स्वात्मव्यतिरिक्ता विश्वत्रयवर्तिनोऽतीतवर्तमानानागताः पदार्थास्तस्माद् व्यावर्तनीयाः । ते च नाज्ञातस्वरूपा व्यावर्तयितुं शक्याः । ततश्चैकस्यापि विशेषस्य परिज्ञाने प्रमातुः सर्वज्ञत्वं स्यात् । न चैतत्प्रातीतिकं यौक्तिक वा । व्यावृत्तिस्तु निषेधः । स चाभावरूपत्वात् तुच्छः कथं प्रतीतिगोचरमञ्चति खपुष्पवत् ॥
(અનુવાદ )
વિવક્ષિત પદામાં અન્ય પદાર્થાના નિષેધ તેને વ્યાવૃત્તિ કહે છે. તેવા પ્રકારના વ્યાવૃત્તિપ્રત્યયના કારણરૂપને વિશેષ કહે છે. જેમ ઘટમાં પર્ટના નિષેધ કરવાથી, પથી ઘટની વ્યાવૃત્તિ થાય છે. પરંતુ તે વિક્ષિત (ઘટ) પદાર્થ સ્વયં પેાતાના સ્વરૂપની જ સિદ્ધિ કરવામાં સમથ હાય તે તે અન્ય પદાર્થીના નિષેધ કઇ રીતે કરી શકે ? અર્થાત્ સ્વરૂપથી ભિન્ન કાઇ વિશેષ નથી કે જેનાથી તેના નિષેધ માટે પ્રવૃત્ત થાય ! એ વિવક્ષિત પદાથ (અમુક પદાર્થ દા. ત. ઘટ) અન્ય પદાર્થના નિષેધ કરવામાં સમથ હાય તા ત્રણે લેાકમાં રહેલા અતીત અનાગત અને વ`માન પદાર્થોથી પણ પેાતાની વ્યવૃત્તિ
Page #176
--------------------------------------------------------------------------
________________
स्याद्वादम जरी
१५९
કરવી જોઈશે અને જ્યાં સુધી ત્રણે લોકમાં રહેલા ભૂત ભાવી અને વર્તમાન પદાર્થોનું જ્ઞાન ના થાય ત્યાંસુધી તે પદાર્થોની વ્યાવૃત્તિ થઈ શકતી નથી. તેથી એક ઘટનું જ્ઞાન કરવામાં ત્રણે લેકમાં રહેલા પદાર્થોથી ઘટની વ્યાવૃત્તિ કરવા માટે પ્રમાતાને સર્વજ્ઞ બનવું પડશે ! અર્થાત્ એક ઘટના જ્ઞાનથી પ્રમાતા સર્વજ્ઞ થઈ જશે ! પરંતુ તે તે વિશ્વાસ કરવા યોગ્ય નથી. અને તર્કથી પણ સિદ્ધ થઈ શકતું નથી. નિષેધને વ્યાવૃત્તિ કહે છે. અને તે વ્યાવૃત્તિ અભાવ રૂપ હોવાથી તુચ્છ છે. તેથી તે તુચ્છ રૂપ વ્યાવૃત્તિ (વિશેષ) તુચ્છ એવા આકાશ કુસુમની જેમ અનુભવગમ્ય થઈ શકતી નથી.
(टीका) तथा येभ्यो व्यावृत्तिः ते सद्रपा असदूपा वा ? असदपाश्चत तर्हि खरविषाणांत् किं न व्यावृत्तिः। स पाश्चेत् सामान्यमेव । या चेयं व्यावृत्तिविशेषैः क्रियते सा सर्वासु विशेषव्यक्तिष्वेका अनेका वा ? अनेका चेत् तस्या अपि विशेपत्वापत्तिः, अनेकरूपत्वैकजीवितत्वाद् विशेषाणाम् ततश्च तस्या अपि विशेषत्वान्यथानुपपत्तेया॑वृत्त्या भाव्यम् । व्यावृत्तरपि च व्यावृत्तौ विशेषाणामभाव एव स्यात् । तत्स्वरूपभूताया व्यावृत्तेः प्रतिषिद्धत्वात् , अनवस्थापाताच्च । एका चेत् सामान्यमेव सज्ञान्तरेण प्रतिपन्नं स्यात् अनुवृत्तिप्रत्ययलक्षणाव्यभिचारात् । किञ्च, अमी विशेषाः सामान्याद भिन्ना अभिन्ना वा ? भिन्नाश्चेद् मण्डूकजटाभारानुकाराः अभिनाश्चेत् तदेव तत्स्वरूपवत् । इति सामान्यैकान्तवादः ॥
(અનુવાદ) જે પદાર્થોથી અન્ય પદાર્થોની વ્યાવૃત્તિ થાય છે. તે પદાર્થો સરૂપ છે કે અસરૂપ? જે એ પદાર્થો અસતરૂપ હોય તો અસત્ એવા ખવિષાણુ(ગધેડાનાં શિંગડા)થી પણ ઘટની વ્યાવૃત્તિ થવી જોઈએ. જે વ્યાવૃત્તિ પદાર્થો સરૂપ હોય તે તે પદાર્થો સામાન્યરૂપ જ બનશે, તથા વિશેષ દ્વારા જે વ્યાવૃત્તિ થાય છે. તે વ્યાવૃત્તિ સર્વે વિશેષમાં એક છે કે અંક ? જે તે વ્યાવૃત્તિ અનેક હોય તે વ્યાવૃત્તિમાં પણ વિશેષરૂપની આપત્તિ થશે. કેમકે “અનેક રૂપત્વએજ વિશેષનું લક્ષણ છે, આ પ્રકારે વ્યાવૃત્તિમાં વિશેષરૂપ સિદ્ધ થવાથી વ્યાવૃત્તિની પણ વ્યાવૃત્તિ થશે. કારણ કે વિશેષ વ્યાવૃત્તિનું કારણ છે. અને વ્યાવૃત્તિમાં વ્યાવૃત્તિ સ્વીકારવાથી વ્યાવૃત્તિનું વ્યાવૃત્તિરૂપ સિદ્ધ થઈ શકતું નથી. આ પ્રકારે વિશેષના સ્વરૂપભૂત વ્યાવૃત્તિને નિષેધ થવાથી વિશેષનો અભાવ જ પ્રાપ્ત થશે. તેમ જ એક વ્યાવૃત્તિમાં અનેક વ્યાવૃત્તિ માનવામાં આવે તે અનવસ્થા દેષ આવશે; અને સર્વ નિશેષમાં એક વ્યાવૃત્તિને સ્વીકાર કરશો તો નામાન્તરથી સામાન્યનો જ સ્વીકાર થયે, કારણ કે અનુવત્તિ પ્રત્યયના કારણરૂપ સામાન્ય એક જ છે. વળી અહીં વિશેષ એ કહેવાનું છે કે વિશેષ, સામાન્યથી ભિન્ન છે કે અભિન્ન. જે ભિન્ન છે એમ કહેશો તે દેડકાની જટાની તુલ્ય અસત્ છે. જે વિશેષ સામાન્યથી અભિન હોય તો તેને સામાન્ય જ કહેવાશે, કેમકે વિશેષનું સ્વરૂપ જેમ વિશેષથી અભિન્ન છે તેમ સામાન્ય પણ તેનાથી અભિન્ન છે, આથી સામાન્ય એ એક જ તત્ત્વ સિદ્ધ થાય છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. लोक : १४
(टीका) पर्यायनयान्वयिनस्तु भाषन्ते। विविक्ताः क्षणक्षयिणो विशेषा एव परमार्थः । ततो विष्वरभूतस्य सामान्यस्याप्रतीयमानत्वात् न हि गवादिव्यक्त्यनुभवकाले वर्णसंस्थानात्मकं व्यक्तिरूपमपहाय, अन्यत्किञ्चिदेवकमनुयायि प्रत्यक्षे प्रतिभासते । तादृशस्यानुभवाभावात् । तथा च पठन्ति -
"एतासु पश्चस्ववभासनीषु प्रत्यक्षबोधे स्फुटमङ्गुलीषु ।
साधारणं रूपमवेक्षते यः शङ्गं शिरस्यात्मन ईक्षते सः" एकाकारपरामर्शप्रत्ययस्तु स्वहेतुदत्तशक्तिभ्यो व्यक्तिभ्य एवोत्पद्यते । इति न तेन सामान्यसाधनं न्याय्यम् ॥
(અનુવાદ) હવે પર્યાયાસ્તિક નયને અનુસરનારા બૌદ્ધો કહે છે કે પરસ્પર ભિન્ન અને ક્ષણ ક્ષણમાં નષ્ટ થવાવાળા વિશેષ જ પરમાર્થથી સત્ છે. વિશેષથી ભિન્ન કેઈ સામાન્ય, પ્રતીતિ(જ્ઞાન)નો વિષય નથી. ગવાદિ વ્યક્તિના અનુભવકાળમાં વર્ણ અને સંસ્થાન (આકાર) રૂપ વ્યક્તિને ત્યાગ કરીને અન્ય કોઈ એક અનુયાયી સામાન્યનું જ્ઞાન થઈ શકતું નથી. કેમ કે વિશેષના જ્ઞાનને છેડી સામાન્યનું જ્ઞાન અનુભવથી બાણ છે. કહ્યું પણ છે કે ઃ જે કઈ પુરુષ પ્રત્યક્ષ જ્ઞાનમાં સ્પષ્ટપણે પૃથક પૃથફ દેખાતી પાંચ આંગળીઓમાં સામાન્યરૂપને દેખે છે, તે ખરેખર પિતાના મસ્તક ઉપર શિંગડાં દેખે છે
અર્થાત્ વિશેષના જ્ઞાનને છોડીને અન્ય કેઈ સામાન્યના જ્ઞાનને સંભવ હોતું નથી. તથા એકાકાર પ્રતીતિ થાય છે. તે પણ પિતાના કારણથી ઉત્પન્ન થયેલી વ્યક્તિઓથી થાય છે. આથી સામાન્યને સિદ્ધ કરવું તે વ્યાજબી નથી. અર્થાત્ સામાન્ય જેવી કઈ વતુ નથી.
(टीका) किञ्च, यदिदं सामान्य परिकल्प्यते तदेकमने वा ? एकमपि सर्वगतमसर्वगतं वा? सर्वगतं चेत्, किं न व्यक्त्यन्तरालेषुपलभ्यते । सर्वगतैकत्वाभ्युपगमे च तस्य यथा गोत्वसामान्य गोव्यक्तीः क्रोडीकरोति, एवं कि न घटपटादिव्यक्तीरपि, अविशेषात् । असर्वगतं चेद् विशेषरूपापत्तिः अभ्युपगमवाधव ॥
(અનુવાદ) સામાન્ય એક છે કે અનેક? જે એક છે તે તે સર્વવ્યાપક છે કે અસર્વવ્યાપક? જે સામાન્ય સર્વવ્યાપક હોય તે બે વ્યક્તિના વ્યવધાનમાં તેની ઉપલબ્ધિ થવી જોઈએ. સામાન્ય એક અને સર્વવ્યાપક માને તે જેમ ગવ સામાન્ય ગોમાં રહે છે, તેમ ઘટ ૫ટ આદિ વ્યક્તિમાં પણ રહેશે! જે સામાન્ય અસર્વવ્યાપક હોય તે તે વિશેષરૂપ બની જશે. અર્થાત્ તે વિશેષ કહેવાશે અને તમે તે સામાન્યને અવ્યાપક સ્વીકારતા નથી. અર્થી સામાન્યને અસર્વવ્યાપક સ્વીકારવામાં આવે તે અભ્યાગમ બાધ આવશે.
Page #178
--------------------------------------------------------------------------
________________
स्थाबादमंजरी
(टीका) अथानेकं गोत्वाश्चत्वघटत्वपटत्वादिभेदर्भिमत्वात् तर्हि विशेषा एव स्वीकृताः। अन्योन्यव्यावृत्ति हेतुत्वात् । न हि यद् गोत्वं तदश्वत्वात्मकमिति । अर्थक्रियाकारित्वं च वस्तुनो लक्षणम् । तच्च विशेषेष्वेव स्फुटं प्रतीयते । न हि सामान्येन काचिदर्थक्रिया क्रियते । तस्य निष्क्रियत्वात् । वाहदोहादिकास्वर्थक्रियासु विशेषाणामेवोपयोगात् । तथेदं सामान्य विशेषेभ्यो भिन्नमभिन्नं वा ? भिन्नं चेद् अवस्तु । विशेषविश्लेषेणार्थक्रियाकारित्वाभावात् । अभिन्न चेत् विशेषा एक, तत्स्वरूपवत् । इति विशेष कान्तवादः ॥
(અનુવાદ) જે કહે કે સામાન્ય ગોત્વ, અવ,ઘટવ પટ આદિ ભેદથી ભિન્ન છે. એમ જે સામાન્યનું અનેકપણું હોય તે તેનું વિશેષરૂપ સ્વીકાર્યું કહેવાશે. આ રીતે ગોત્વ અને અશ્વત્વ પરસ્પર ભિન્ન હોવાથી ગોવની વ્યાવૃત્તિ અશ્વત્વથી થાય છે. જે અર્થ ક્રિયા કરનાર હોય તે જ વાત કહેવાય છે. આવું વર્તન લક્ષણ વિશેષમાં જ ઘટે છે, કેમકે સામાન્ય નિકિય હોવાથી તેમાં અર્થક્રિયા ઘટી શકતી નથી. વહન-દહન આદિ અર્થ ક્રિયા કરવામાં અશ્વત્વ, ગોત્વ આદિ સામાન્ય ઉપયોગી નથી. પરંતુ વહન–દેહન આદિ અર્થક્રિયા કરવાવાળા અશ્વ અને ગોરૂપ વિશે જ ઉપયોગી છે. હવે એ વિચારીએ કે એ સામાન્ય વિશેષથી ભિન્ન છે કે અભિન્ન? જે વિશેષથી સામાન્ય ભિન્ન હોય તે સામાન્ય અવસ્તુ બની જશે ! વિશેષથી ભિન્ન હોવાને કારણે સામાન્યમાં કઈ અર્થ ક્રિયા ઘટી શકતી નથી. કારણ કે “અર્થ ક્રિયાકારિત્વ' એ વસ્તુનું લક્ષણ છે, તે લક્ષણ સામાન્યમાં નહીં ઘટવાથી સામાન્ય અવસ્તુ બની જાય, જે વિશેષથી સામાન્ય અભિન્ન હોય તે સામાન્ય એ વિશે જ કહેવાશે. આથી સિદ્ધ થાય છે કે વિશેષ એ જ તત્વ છે.
(टीका) नैगमनयानुगामिनस्त्वाहुः । स्वतन्त्रौ सामान्यविशेषौ । तथैव प्रमाणेन प्रतीतत्वात् । तथाहि । सामान्यविशेषावत्यन्तभिन्नौ, विरुद्धधर्माध्यासितत्वात् । यावेवं तावेवं, यथा पाथःपावकौ, तथा चैतौ तस्मात् तथा । सामान्य दि गोत्वादि सर्वगतम् तद्विपरीताश्च शबलशाबलेयादयो विशेषाः। ततः कथमेषामैक्यं युक्तम् ॥
હવે ગમનયાનુસારી તૈયાયિક એને વૈશેષિક કહે છે કે : સામાન્ય અને વિશેષ પરસ્પર નિરપેક્ષ (સ્વતંત્ર) તત્ત્વ છે કેમ કે પ્રમાણથી તે પ્રકારે જ સિદ્ધ થાય છે. સામાન્ય અને વિશેષ પરસ્પર અત્યંત ભિન્ન છે, કેમ કે એકબીજામાં વિરુદ્ધ ધર્મને અધ્યાસ છે અને તેથી પરસ્પર વિરોધી છે. જે પરસ્પર વિરોધી હોય છે તે અત્યંત ભિન્ન હોય છે. જલ અને અગ્નિ એ પરસ્પર વિરુદ્ધ ધર્મના અધ્યાસી હોવાથી એ જેમ અત્યંત ભિન્ન છે, તેમ સામાન્ય અને વિશેષ પણ પરસ્પર વિરુદ્ધ ધર્મના અધ્યાસી હોવાથી પરસ્પર અત્યંત ભિન્ન છે. તથા ગોત્યાદિ સામાન્ય એક છે અને સર્વવ્યાપક છે, શબલ શાબલેયાદિ વિશેષ અનેક છે અને પરિમિત ક્ષેત્રમાં રહે છે, તેથી સામાન્ય અને વિશેષનું ભિન્ન ભિન્ન સ્વરૂપ હોવાથી તેમાં એક્તા કેવી રીતે ઘટી શકે ?
ત્યા. ૨૧
Page #179
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य, द्वा. श्लोक : १४ (टीका) न सामान्यात् पृथग्विशेषस्योपलम्भ इति चेत्, कथं तर्हि तस्योपलम्भ इति वाच्यम् । सामान्यज्याप्तस्येति चेद्, न तर्हि स विशेषोपलम्भः । सामान्यस्यापि तेन ग्रहणात् ततश्च तेन बोधेन विविक्तविशेषग्रहणाभावात् तद्वाचकं ध्वनि तत्साध्यं च व्यवहारं न प्रवर्तयेत् प्रमाता । न चैतदस्ति । विशेषाभिधानव्यवहारयोः प्रवृत्तिदर्शनात् । तस्माद् विशेषमभिलपता तत्र च व्यवहार प्रवर्तयता तद्ग्राहको बोधो विविक्तोऽभ्युपगन्तव्यः। एवं सामान्यस्थाने विशेषशब्दं विशेषस्थाने च सामान्य शब्दं प्रयुञ्जानेन सामान्येऽपि तद्ग्राहको बोधो विविक्तोऽङ्गीकर्तव्यः । तस्मात् स्वस्वग्राहिणि ज्ञाने पृथक्प्रतिभासमानत्वाद द्वावपीतरेतरविशकलितौ । ततो न सामान्यविशेषात्मकत्वं वस्तुनो घटते । इति स्वतन्त्रसामान्यविशेषवादः ॥
(અનુવાદ) જે સામાન્યથી ભિન્ન કોઈ વિશેષ વસ્તુનું જ્ઞાન થતું નથી એમ કહે છે તો, અમારો પ્રશ્ન છે કે વિશેષનું જ્ઞાન કઈ રીતે થાય છે? એમ ના કહેશો કે સામાન્યની સાથે વિશેષનું જ્ઞાન થાય છે, તે એ જ્ઞાન વિશેષનું નહીં કહી શકાય, કેમ કે એનાથી તે સામાન્યનું પણ જ્ઞાન થાય છે. માટે સામાન્યથી ભિન્ન એવા શુદ્ધ વિશેષનું જ્ઞાન નહીં થવાથી, વિશેષના વાચક શબ્દમાં અને તેનાથી સાથે વ્યવહારમાં પ્રમાતાની પ્રવૃત્તિ ન થવી જોઈએ, પરંતુ વિશેષના વાચક શબ્દમાં અને વિશેષ ઉપર અવલંબિત વ્યવહારમાં પ્રમાતાની પ્રવૃત્તિ તે દેખાય છે. માટે વિશેષની અભિલાષા અને વ્યવહારથી સામાન્યથી ભિનન વિશેષનું જ્ઞાન અવશ્ય સ્વીકારવું જોઈએ એ રીતે સામાન્યના સ્થાનમાં વિશેષ શબ્દને અને વિશેષના સ્થાનમાં સામાન્ય શબ્દનો પ્રયોગ કરવા દ્વારા વિશેષથી ભિન્નપણે સામાન્યનું પણ જ્ઞાન સ્વીકારવું જોઈએ તેમ જ સામાન્ય અને વિશેષને પોતપોતાના જ્ઞાનમાં ભિન્ન ભિન્ન પણે પ્રતિભાસ થતો હોવાથી સામાન્ય અને વિશેષની પરસ્પર નિરપેક્ષ (સ્વતંત્ર) ભિન્ન ભિન્ન તત્વની સિદ્ધિ થાય છે. પરંતુ સામાન્ય અને વિશેષ ઉભય સ્વરૂપ વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી. _ (टीका) तदेतत् पक्षत्रयमपि न क्षमते क्षोदम् । प्रमाणबाधितत्वात् । सामान्यविशेषोभयात्मकस्यैव वस्तुनो निर्विगानमनुभूयमानत्वात् । वस्तुनो हि लक्षणम् अर्थक्रियाकारित्वम् । तच्चानेकान्तवादे एकाविकलं कलयन्ति परीक्षकाः। तथाहि । यथा गौरित्युक्ते खुरककुत्सास्नालाशूलविषाणाधवयवसंपन्नं वस्तुरूपं सर्वव्यक्त्यनुयायि प्रतीयते, तथा महिष्यादिव्यावृत्तिरपि प्रतीयते ॥
(અનુવાદ) જૈન - ઉપર વર્ણવેલા ત્રણે પક્ષ પ્રમાણથી બાધિત હેવાથી યુક્તિયુક્ત નથી નિર્વિવાદ પણે સમસ્ત પદાર્થોનું સામાન્ય વિશેષ ઉભય સ્વરૂપ જ અનુભવમાં આવે છે. કારણ કે “અર્થ ક્રિયાકારિત્વ' એવું વસ્તુનું લક્ષણ, અનેકાન્તવાદમાં જ સંપૂર્ણરૂપે
Page #180
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी ઘટી શકે છે, તે આ પ્રમાણે જેમ જે સમયે “ગ” કહેવાથી ગાયમાં રહેલા ખુર, સ્કંધ, સાસ્ના (ગલકંબલ) પુચ્છ તથા શૃંગ આદિ અવયવાળી ગો” વ્યક્તિનું સ્વરૂપ સર્વે ગેવ્યક્તિઓમાં સમાન રૂપે જણાય છે તે સમયે ગોમાં ભેંસ આદિની વ્યાવૃત્તિ રૂપ વિશેષનું પણ જ્ઞાન થાય છે. માટે પદાર્થમાત્ર સામાન્ય રૂપ કે વિશેષ રૂપ નથી પરંતુ સામાન્ય વિશેષ ઉભય સ્વરૂપ જ છે.
(टीका) यत्रापि च शबला गौरित्युच्यते, तत्रापि यथा विशेषप्रतिभासः तथा गोत्वप्रतिभासोऽपि स्फुट एव । शबलेति केवल विशेषोच्चारणेऽपि, अर्थात् प्रकरणाद् वा गोत्वमनुवर्तते । अपि च. शबलत्वमपि नानारूपम् । तथा दर्शनात । ततो वक्त्रा शबलेत्युक्ते क्रोडीकृतसकलशबलसामान्यं विवक्षितगोव्यक्तिगतमेव शबलत्वं व्यवस्थाप्यते । तदेवमाबालगोपालं प्रतीतिप्रसिद्धेऽपि वस्तुनः सामान्यविशेषात्मकत्वे तदुभयैकान्तवादः प्रलापमात्रम् । नहि क्वचित कदाचित् केनचित् सामान्यं विशेषविनाकृतमनुभूयते, विशेषा वा तद्विनाकृताः । केवलं दुर्नयप्रभावितमतिव्यामोहवशादेकमपळप्यान्यतरद् व्यवस्थापयन्ति बालिशाः । सोऽयमन्धगजन्यायः ।।
(અનુવાદ) જ્યારે “શબલા (કાબરચીતરી) ગી' એમ કહેવાય છે, ત્યારે જેમ ગે વિશેષનું. જ્ઞાન થાય છે, તેમ ગોત્વ-સામાન્યનું પણ જ્ઞાન થાય છે. “શબલા” આટલું જ માત્ર ઉચ્ચારણ કરવાથી, અર્થ અથવા પ્રકરણથી ગત સામાન્યનું અવશ્ય જ્ઞાન થાય છે. તેમ જ શબલત્વ” પણ અનેક પ્રકારનું છે. તેથી જ્યારે વક્તા બાબલા ગી” એ પ્રમાણે કહે છે ત્યારે સમસ્ત ગામાં શબલત્વ સામાન્યનું જેમ જ્ઞાન થાય છે, તેમ વિવક્ષિત બે વ્યક્તિમાં રહેલા શબલપણાનું પણ જ્ઞાન થાય છે. તેથી સામાન્ય અને વિશેષ, ઉભય સ્વરૂપ વસ્તુ આબાલગોપાલ પ્રતીત હોવાથી, એકાન્ત સામાન્ય અને એકાત વિશેષનું કથન કરવું મલાપમાત્ર છે.
વળી વિશેષ વિનાનું સામાન્ય અને સામાન્ય વિનાના વિશેષે કયારે પણ કોઇના વડે અનભવમાં આવતા નથી. જે પ્રકારે જન્માશ્વ પુરુષ હાથીના એકેક અવયવને સ્પર્શ કરીને હાથી તંભ જે છે, હાથી સૂપડા જેવો છે. ઈત્યાદિ રીતે હાથીને જુદા જુદા સ્વરૂપે સિદ્ધ કરે છે, તેમ દુર્નયથી વ્યામોહિત મતિવશે એકાન્તવાદી એકને અ૫લાપ કરીને અન્યનું સ્થાપન કરે છે. અર્થાત એકેક અપેક્ષાને ગ્રહણ કરીને વસ્તુના સ્વરૂપને ભિન્ન ભિન્ન રૂપે સ્થાપન કરે છે. તે ખરેખર તેઓની નરી મૂર્ખતા છે.
. (टीका) येऽपि च तदेकान्तपक्षोपनिपातिनः प्रागुक्ता दोषास्तेऽप्यनेकान्तवादप्रचण्डमुरप्रहारजर्जरितत्वाद् नोच्छ्वसितुमपि क्षमाः । स्वतन्त्रसामान्यविशेषवादिनस्त्वेवं प्रतिक्षेप्याः। सामान्य प्रतिव्यक्ति कथञ्चिद् भित्रं, कथनिदभिनं, कथंचित तदात्मकत्वाद, विसहपरिणामवत् । यथैव हि काचिद् व्यक्तिरुपलभ्यमानाद व्यक्त्यन्तराद् विशिष्टा
Page #181
--------------------------------------------------------------------------
________________
१६४
કન્યા . ત. કોઇ શિષ્ટ विसदृशपरिणामदर्शनादवतिष्ठते, तथा सदृशपरिणामात्कसामान्यदर्शनात् समानेति । तेन समानो गौरयम् , सोऽनेन समान इति प्रतीतेः। न चास्य व्यक्तिस्वरूपादभिन्नत्वात् सामान्यरूपताव्याघातः । यतो रूपादीनामपि व्यक्तिस्वरूपादभिमत्वमस्ति, न च तेषां गुणरूपताच्याघातः । कथश्चिद् व्यतिरेकस्तु रूपादीनामिव सदृशपरिणामस्याप्यस्त्येव । पृथग्व्यपदेशादिभाक्त्वात् ।
(અનુવાદ) વળી એકાન્ત સામાન્ય અને એકાન્ત વિશેષમાં રહેલા પૂર્વોક્ત દેશે પણ અનેકાન્તવાદ રૂપ પ્રચંડ મુદુગરના પ્રહારથી જર્જરિત થયેલા છે. તે ઉચ્છવાસ લેવા માટે પણ સમર્થ થઈ શકતા નથી. અર્થાત ભિન્ન ભિન્નરૂપ અનેકાન્તવાદ તે સર્વે પક્ષેનું ખંડન કરે છે. સામાન્ય અને વિશેષને પરસ્પર ભિન અને સ્વતંત્ર માનવાવાળા તૈયાયિક અને વૈશેષિકેને પણ પક્ષ એ રીતે ખંડિત થાય છે, કેમ કે વિસદશ પરિણામની જેમ સામાન્ય પણ પ્રતિવ્યક્તિઓથી કંચિત્ ભિન્ન, કથંચિત્ અભિન્ન અને ઉભયાત્મક છે, જેમ કેઈ એક વ્યક્તિનું અન્ય વ્યક્તિઓથી વિશેષરૂપ પ્રતિભાસિત થતું હોવાથી, તેમાં વિસદશ પરિણામ જેવામાં આવે છે. તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં સામાન્યરૂપ જેવાથી સદશ પરિણામ પણ હોય છે. જેમ ગ વ્યક્તિનું અશ્વ આદિ વ્યક્તિઓથી અસમાન રૂપ હોવાથી તેમાં જેમ વિસદિશ પરિણામ છે તેમ ગોમાં ગત્વ સામાન્ય રહેવાથી પ્રત્યેક ગેની સાથે તેનું સદશ પરિણામ પણ છે.
શંકા - જે સામાન્ય વ્યક્તિ સ્વરૂપથી અભિન્ન માનશે તે સામાન્ય રૂપતાને વ્યાઘાત થશે ને ?
સમાધાન - એમ કહેવું ઠીક નથી. કેમ કે જેમ રૂપ આદિનું ઘટથી અભિનપણું હેવા છતાં પણ રૂપાદિ ગુણોમાં ગુણરૂપતાને વ્યાઘાત થતું નથી, તેમ સામાન્યનું પણ વિશેષથી કથંચિત્ અભિનપણું હોવા છતાં પણ સામાન્યનાં સ્વરૂપને નાશ થતો નથી. તથા જેમ રૂપાદિનો ઘટથી ભિન્નપણે વ્યવહાર થાય છે. તેમાં સામાન્ય અને વિશેષને પણ કથંચિત ભિન્ન રૂપે વ્યવહાર થાય છે. માટે સામાન્ય અને વિશેષ પરસ્પર સાપેક્ષ છે.
- (टीका) विशेषा अपि नैकान्तेन सामान्यात् पृथग्भवितुमर्हन्ति । यतो यदि सामान्यं सर्वगतं सिद्धं भवेत् तदा तेषामसर्वगतत्वेन ततो विरुद्धधर्माध्यासः स्यात् । न च तस्य तत् सिद्धम् । प्रागुक्तयुक्त्या निराकृतत्वात् । सामान्यस्य विशेषाणां च कथञ्चित् परस्पराव्यतिरेकेणैकानेकरूपतया व्यवस्थितत्वात् । विशेषेभ्योऽव्यतिरिक्तत्वाद्धि सामान्यमप्यनेकमिष्यते । सामान्यात् तु विशेषाणामव्यतिरेकात्तप्येकरूपा इति ।
Page #182
--------------------------------------------------------------------------
________________
स्यावादमंजरी
१६५
અનુવાદ એ પ્રકારે વિશેષો પણ સામાન્યથી એકાન્ત ભિન્ન નથી, જે સામાન્યનું સર્વવ્યાપકપણું સિદ્ધ થાય તે, વિશેષનું અસર્વવ્યાપકપણું હોવાથી, તે બન્નેમાં પરસ્પર વિરુદ્ધ ધર્મના અધ્યાસ લેવાથી શીત અને ઉષ્ણની જેમ સામાન્ય અને વિશેષમાં અત્યંત ભિન્નતા આવે. પરંતુ સામાન્યના સર્વવ્યાપકપણાનું તો અમે પૂર્વે યુક્તિ દ્વારા ખંડન કરીને જ આવ્યા છીએ. અમે કહીએ છીએ કે સામાન્ય અને વિશેષ કથંચિત્ ભિન્ન અને કથંચિત અભિન છે. તેથી જ તે બન્ને એક અને અનેક રૂપ છે. સામાન્યનું વિશેષની સાથે અભિનપણું હોવાથી, વિશેષ અનેક હેઈને સામાન્ય પણ અનેક રૂપ બને છે અને વિશેષ પણ સામાન્યની સાથે અભિન્ન હોવાથી, સામાન્ય એક હોઈને વિશેષ પણ એકરૂપ બને છે.
(टीका) एकत्वं च सामान्यस्य संग्रहनयार्पणात् सर्वत्र विज्ञेयम् । प्रमाणार्पणात तस्य कथञ्चिद् विरुद्धधर्माध्यासितत्वम् । सदृशपरिणामरूपस्य विसदृशपरिमाणक्त कथञ्चित् प्रतिव्यक्तिभेदात् । एवं चासिद्धं सामान्यविशेषयोः सर्वथाविरुद्धधर्माध्यासितत्वम् । कथश्चिद्विरुद्धधर्माध्यासितत्वं चेद् विवक्षितम् तदास्मत्कक्षाप्रवेशः। कथश्चिद विरुद्धधर्माध्यासस्य कथश्चिद् भेदाविनाभूतत्वात् । पाथःपावकदृष्टान्तोऽपि साध्यसाधनविकलः तयोरपि कथञ्चिदेव विरुद्धधर्माध्यासितत्वेन भिनत्वेन च स्वी. करणात् । पयस्त्वपावकत्वादिना हि तयोविरुद्धधर्माध्यासः, भेदश्च । द्रव्यवादिना पुनस्तद्वैपरीत्यमिति । तथा च कथं न सामान्यविशेषात्मकत्वं वस्तुनो घटते इति । ततः सुष्ठुक्तं वाच्यमेकमनेकरूपम् इति ।
(અનુવાદ) તથા સામાન્ય સંગ્રહનયની અપેક્ષાએ એક છે, અને પ્રમાણુની અપેક્ષાએ સામાન્યમાં એક અનેક રૂપ કથંચિત વિરુદ્ધ ધર્મનો અધ્યાસ પણ છે. કેમ કે વિસરશ પરિણામની જેમ સશપરિણામને પણ પ્રતિ વ્યક્તિમાં ભેદ હોવાથી સામાન્ય અને વિશેષમાં કથંચિત વિરુદ્ધ ધર્મને અધ્યાસ ઘટી શકે છે. દા. ત. જેમ ગાયમાં વિસદશ પરિણામ રૂપ અશ્વાદિ ભેદ છે તેમ એક ગાય વ્યક્તિમાં પણ અન્ય ગ વ્યક્તિરૂપ સદેશપરિણામને ભેદ પણ છે. આથી સામાન્ય અને વિશેષને સર્વથા વિરોધ સાવ અસિહ છે. જે આપ સામાન્ય અને વિશેષને કથંચિત વિરુદ્ધ ધર્મના અધ્યાસી કહેશો તે અમારા પક્ષમાં પ્રવેશ કર્યો કહેવાશે. કેમકે અમે પણ કથંચિત્ વિરોધ જ સ્વીકારીએ છીએ. વળી સામાન્ય અને વિશેષને કથંચિત વિરોધ, તે બન્નેમાં કથંચિત ભેદ વિના બની શક્તા નથી. તથા તમે આપેલું જલ અને અગ્નિનું દૃષ્ટાંત પણ ભેદરૂપ સાધય અને વિરુદ્ધ ધર્મના અભ્યાસરૂપ સાધનથી રહિત છે. કેમ કે જલ અને અગ્નિમાં પણ સર્વથા ભેદ નથી. અપેક્ષાએ જલ અને અરિનને અભેદ છે, અને જલત્વ તથા અનિત્વની અપેક્ષાએ તે બનેને પરસ્પર ભેદ પણ છે. આથી જલ અને અગ્નિમાં કથંચિત્ ' ભેદભેદપણું હોવાથી તેમાં વિરુદ્ધ . ધર્મને અધ્યાસ પણ છે. તેથી વધુનું સામાન્ય અને વિશેષ ઉભયસ્વરૂપ જ યુક્તિ યુકત છે. માટે વાય (પદ્યર્થ) એક અનેક રૂપ છે, તે અમારું કથન સર્વ યુક્ત છે ? : >
Page #183
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : १४ -
(टीका) एवं वाचकमपि शब्दाख्य द्वयात्मकम् सामान्यविशेषात्मकम् । सर्वशदव्यक्तिष्वनुयायि शब्दत्वमेकम् । शाशाङ्गतीव्रमन्दोदात्तानुदात्तस्वरितादिविशेषभेदादनेकम् । शब्दस्य हि सामान्यविशेषात्मकत्वं पौद्गलिकत्वाद् व्यक्तमेव । तथाहि । पौद्गलिकः शब्दः, इन्द्रियार्थत्वात् रूपादिवत् ।
( अनुपा४) . એ પ્રમાણે વાચક (શબ્દ) પણ સામાન્ય વિશેષ ઉભય સ્વરૂપ છે. સર્વે શબ્દ વ્યક્તિઓમાં શબ્દએક હોવાને કારણે તે એક; અને શંખ, ધનુષ્ય, તીવ્ર, મન્દ; ઉદાર અનુદાત્ત, વરિત આદિના ભેદથી અનેક છે, તેમ જ શબ્દ પૌગલિક હોવાથી તેનું સામાન્ય વિશેષ ઉભયસ્વરૂપે પ્રગટ જ છે, શબ્દ પૌગલિક છે કેમ કે તે ઇન્દ્રિયનો વિષય છે. જે જે ઈદ્રિના વિષયો હોય તે તે પૌગલિક હોય, જેમ રૂપાદિ ઈદ્રિના વિષય છે, તે તે જેમ પૌગલિક છે, તેમ શબ્દ પણ પદુગલિક છે, આ રીતે શબ્દ સામાન્ય-વિશેષ ઉભય સ્વરૂપ છે.
- (टीका) यच्चास्य पौद्गलिकत्वनिषेधाय स्पर्शशून्याश्रयत्वात, अतिनिबिडप्रदेशे प्रवेशनिर्गमयोरप्रतिघातात पश्चाच्चावयवानुपलब्धेः, सूक्ष्ममूर्तद्रव्यान्तराप्रेरकत्वाद् गगनगुणत्वात् चेति पश्च हेतवो योगैरुपन्यस्ताः, ते हेत्वाभासाः। तथाहि शब्दपर्यायस्याश्रयो भाषावर्गणा, न पुनराकाशम् । तत्र च स्पर्शो निर्णीयत एव । यथा शब्दाश्रयः स्पर्शवान् , अनुवातप्रतिवातयोविप्रकृष्टनिकटशरीरिणोपलभ्यमानानुपलभ्यमानेन्द्रियार्थत्वात् तथाविधगन्धाधारद्रव्यपरमाणुवत् । इति असिदः प्रथमः। द्वितीयस्तु गन्धद्रव्येण व्यभिचारादनैकान्तिकः। वयंमानजात्यकस्तूरिकादि गन्धद्रव्यं हि पिहितद्वारापवरकस्यान्तविंशति बहिश्च निर्याति, न. चापौद्गलिकम् । अथ तत्र . सूक्ष्मरन्ध्रसंभवाद् नातिनिबिडत्वम् , अतस्तत्र तत्प्रवेशनिष्क्रमौ । कथमन्यथोद्घाटितद्वारावस्थायामिव न तदेकार्णवत्वम् । सर्वथा नीरन्धे तु प्रदेशे न तयोः संभवः इति चेत्, तर्हि शब्देऽप्येतत्समानम् इत्यसिद्धो हेतुः । तृतीयस्तु तडिल्लतोल्कादिभिरनैकान्तिकः । चतुर्थोऽपि तथैव । गन्धद्रव्यविशेषसुक्ष्मरजोधूमादिभिर्व्यभिचारात् । न हि गन्धद्रव्यादिकमपि नासायां निविशमानं तद्विवरद्वारदेशोद्भिभन्मश्रुप्रेरक दृश्यते । पंचमः पुनः असिदः। तथाहि । न गगनगुणः शब्दः, अस्मदादिप्रत्यक्षत्वाद, रूपादिवत् । इति सिद्धः पौद्गलिकत्वात् सामान्यविशेषात्मकः शब्द इति ।
(अनुवाई) શંકા શબ્દ પુદગલને પર્યાય નથી. કેમ કે (૧) શબ્દ સ્પર્શશુન્ય આશ્રયમાં રહે છે. (૨) અત્યંત સઘન પ્રદેશમાં તેના પ્રવેશ અને નિર્ગમનનું રોકાણ નથી. (૩) શબ્દના કઈ પૂર્વ અને પશ્ચિાત્ અવય જોવામાં આવતા નથી. (૪) શબ્દ સૂક્ષ્મ એવા મૂર્ત
Page #184
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
. १६७
દ્રવ્યના પ્રેરક નથી. (૫) અને શબ્દ એ આકાશને ગુણુ નથી. આ પાંચ હેતુએ દ્વારા શબ્દમાં પૌદ્ગલિકપણું સિદ્ધ થતું નથી.
સમાધિનઃ આપના આ પાંચે હેતુઓ હેત્વાભાસરૂપ છે. તે આ પ્રમાણે:- (૧) શબ્દ પર્યાયના આશ્રય ભાષાવગણા છે ( સજાતીય-પુદ્દગલાના સમુદાય તેને વ`ણા કહે છે. ઔદારિક, વૈક્રિય, આહારક; તૈજસ, કાણુ, ભાષા અને મન એમ સાત પ્રકારે છે. તેમાં જે પુટ્ટુગલ વામાંથી શબ્દ બને છે; તેને ભાષાવા કહે છે. પરંતુ શબ્દના આશ્રય આકાશ નથી શબ્દના આશ્રયભૂત ભાષાવ ણુા પુગલ સ્વરૂપ હાવાથી તેમાં સ્પ અવશ્ય હેાય છે. જેમ ગંધ દ્રવ્યના આશ્રયભૂત પરમાણુએ ના દૂર રહેલાં મનુષ્યાને પણ અનુકૂળ વાયુથી અનુભવ થાય છે, અને પ્રતિકૂલ વાયુ હોય તેા પાસે રહેલા મનુષ્યાને પણ તેને (ગંધના) અનુભવ થતા નથી. તેથી ગંધ જેમ ઈદ્રિય વિષય હાવાથી પૌદ્નગલિક છે તેમ શબ્દ પણ ઇંદ્રિયના વિષય હાવાથી પૌદ્ગલિક છે. આથી વૈશેષિક દ્વારા પ્રયુક્ત પશૂન્યાશ્રયત્ન હેતુ, શબ્દમાં નહી રહેવાથી અસિદ્ધ છે. (૨) ખીો ંતુ ગંધ દ્વવ્યની સાથે વ્યભિચારી હાવાથી અનેકાન્તિક છે. ખૂબ સારી રીતે બંધ કરેલાં દ્વારવાળા ઓરડામાં વટાતાં કસ્તૂરી આદિ ગંધ દ્રબ્યાનાં પ્રવેશ નિર્ગીમન થાય છે, તેથી ગંધ જેમ પૌઢગલિક છે તેમ શબ્દ પણ અત્યંત સઘન પ્રદેશમાં પ્રવેશ-નિઝૂમ કરી શકતા હોવાથી પૌલિક છે. જો કહેશે કે તેમાં સૂક્ષ્મ છિદ્રના સબવહાવાથી તેનુ અત્યંત સઘનપણુ' નથી, માટે તેવા પ્રકારનાં ઓરડા આદિમાં ગંધ દ્રવ્યના પ્રવેશ-નિગમ થાય છે. પરંતુ સ`થા છિદ્રરહિત પ્રદેશમાં ગધનમાં પ્રવેશ-નિર્ગમ થઈ શકતે નથી. આમ કહેવું પણ ઠીક નથી. કેમ કે જેવી રીતે ગધ દ્રવ્યના પ્રવેશ-નિગમ થાય છે અને રોકાય છે તેમ શખ્સના પણ પ્રવેશ-નિગમ થાય અને શકાય છે, માટે તે બન્નેનુ તુલ્યપણું હાવાથી ઉક્ત હેતુ વ્યભિચારી છે. (૩) ત્રીજો પણ હેતુ વિજળી અને ઉલ્કાપાત આદિની સાથે વ્યભિચારી હાવાથી અનૈકાન્તિક છે. વિજળી આદિના પૂર્વ અને પશ્ચાત્ અવયવે જોવામાં નહીં આવવા છતાં પણ તે પૌદ્ભગલિક છે. તેમ શબ્દના પણ પૂર્વાપર અવયવ જોવામાં નહીં આવવા છતાં પણ તે પૌદ્ગુગલિક છે. (૪) ચેાથેા હેતુ ગંધ દ્રવ્યની સાથે વ્યભિચારી હાવાથી અસિદ્ધ છે. જેમ ગંધ દ્રવ્ય વિશેષ, સૂક્ષ્મરજ, ધૂમ આદિ દ્રવ્યે નાસિકામાં પ્રવેશ કરતાં નાસિકાના અગ્રભાગ ઉપર રહેલા મશ્ર આદિ દ્રવ્યાન્તરના પ્રેરક નહી. હાવા છતાં પણ ગધ આદિ દ્રવ્યેા જેમ પૌદૃલિક છે. તેમ શબ્દ પણ દ્રવ્યાન્તરના પ્રેરક નહીં હાવા છતાં પણ પૌદ્ગલિક છે. વળી પાંચમે હેતુ પણ અસિદ્ધ છે. તે આ પ્રમાણેઃ- શબ્દ આકાશને ગુણ નથી કેમ કે રૂપાદિની જેમ અમારી ઇંદ્રિયા દ્વારા પ્રત્યક્ષ છે. આ રીતે શબ્દનું પૌલિકપણું' સિદ્ધ થવાથી શબ્દ સામાન્ય વિશેષ ઉભયસ્વરૂપ છે.
(टीका) न च वाच्यम् आत्मन्यपौद्गलिकेऽपि कथं सामान्यविशेषात्मकत्वं निर्विवादमनुभूयत इति । यतः संसार्यात्मनः प्रतिप्रदेशमनन्तानन्तकर्म परमाणुभिः सह वह्नितापितधनकुट्टितनिर्विभाग पिण्डीभूतसूचीकलापवल्लोलीभावमापन्नस्य कथञ्चित् पौद्गलिकत्वाभ्यनुज्ञानादिति । यद्यपि स्याद्वादिनां पौद्गलिकमपौद्गलिकं च सर्व वस्तु
Page #185
--------------------------------------------------------------------------
________________
।।
अन्ययोगव्य. द्वा. श्लोक : १४ सामान्यविशेषात्मकं, तथाप्यपौद्गलिकेषु धर्माधर्माकाशकालेषु तदात्मत्वमर्वाग्दृशां न तथाप्रतीतिविषयमायाति । पौदगलिकेषु पुनस्तद् साध्यमानं तेषां सुश्रद्धानम् । इत्यप्रस्तुतमपि शब्दस्य पौद्गलिकत्वमत्र सामान्यविशेषात्मकत्वसाधनायोपन्यमिति ।
(अनुवाद) આત્મામાં અપદ્ગલિકપણું હોવા છતાં પણ, સામાન્ય વિશેષ ઉભયરૂપ નિર્વિવાદ અનુભવમાં આવે છે. જેમ અગ્નિથી તપાવેલ અને ઘણથી કુટેલ અનેક સેને સમૂહ વિભાગરહિત પિંડરૂપ થાય છે, તેમ આત્માના અસંખ્યાત પ્રદેશો સાથે અનતાનંત કર્મપરમાણુઓનું ક્ષીરનીરની જેમ ઐક્ય થવાથી સંસારી આત્માનું કથંચિત પગલિકપણું કહેલું છે. જો કે સ્યાદ્વાદીઓને તે પીગલિક અને અપગલિક સમસ્ત વસ્તુ સામાન્ય અને વિશેષ ઉભયાત્મક છે. તે પણ અલ્પાને ધર્મ,અધર્મ, આકાશ અને કાલરૂપ અપદગલિક વસ્તુમાં સામાન્ય વિષ ઉભયરૂપ ઠીક રીતે સમજાતું નથી અને શબ્દ આદિ પૌગલિક વસ્તુમાં સામાન્ય વિશેષ ઉભય સ્વરૂપ સારી રીતે સમજાય એ દષ્ટિએ અહીં શબ્દમાં પૌગલિકત્વની ચિંતા અપ્રસ્તુત હોવા છતાં પણ તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પ્રમાણે શબ્દમાં પૌગલિકત્વ સિદ્ધ થવાથી સામાન્ય વિશેષ ઉભયસ્વરૂપ પણ સિદ્ધ થાય છે.
(टीका) अत्रापि नित्यशब्दवादिसंमतः शब्दकत्वैकान्तः, अनित्यशब्दवाद्यभिमतः शब्दानेकत्वकान्तश्च प्राग्दर्शितदिशा प्रतिक्षेप्यः । अथवा वाच्यस्य घटादेर्थस्य सामान्यविशेषात्मकत्वे तद्वाचकस्य ध्वनेरपि तत्त्वम् । शब्दार्थयोः कथश्चित् तादात्म्याभ्युपगमात् । यदाहुभेद्रवाहुस्वामिपादा:
"अभिहाणं अभिहेयाउ होइ भिण्णं अभिण्णं च ।। खुरअग्गिमोयगुच्चारणम्मि जम्हा उ वयणसवणाणं ॥१॥ नवि छेओ नवि दाहो ण पूरणं तेण भिनं तु । जम्हा य मोयगुच्चारणम्मि तत्थेव पच्चओ होइ ॥२॥
न य होइ स अन्नत्थे तेण अभिन्नं तदत्थाओ।" एतेन-"विकल्पयोनयः शब्दाः विकल्पाः शब्दयोनयः ।
कार्यकारणता तेषां नार्थ शब्दाः स्पृशन्त्यपि" ॥ (टीका) इति प्रत्युक्तम् । "अर्थाभिधानप्रत्ययास्तुल्या नामधेया" इतिवचनात् शब्दस्य ह्येतदेव तत्त्वं यदभिधेयं याथात्म्येनासौ प्रतिपादयति । स च तत् तथा प्रतिपादयन् वाच्यस्वरूपपरिणामपरिणत एव वक्तुं शक्यः, नान्यथा, अतिप्रसङ्गात् । पदाभिधानकाले पटाघभिधानस्यापि प्राप्तेरिति ।
Page #186
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
१६९
(અનુવાદ). અહીં નિત્યશષ્યવાદી મીમાંસકમતના અનુસારે શબ્દ સર્વથા એકરૂપ છે અને અનિત્ય- શબ્દવાદી બૌદ્ધમતના અનુસારે શબ્દ સર્વથા અનેકરૂપ છે. આ બન્ને પક્ષોનું પૂર્વોક્ત યુક્તિદ્વારા ખંડન થાય છે. અથવા વાગ્યરૂપ ઘટાદિ પદાર્થનું સામાન્ય-વિશેષ ઉભયરૂપ સિદ્ધ થવાથી વાચક શબ્દમાં પણ સામાન્ય વિશેષ ઉભયરૂપ સિદ્ધ થાય છે. કેમ કેશબ્દ (વાચક) અને અર્થ (વાય)ને કંથચિત્ તાદાત્મ સંબંધ માનવામાં આવ્યો છે. ભદ્રબાહુસ્વામી કહે છે: “વાચક (શબ્દ) વાચ્ય (અર્થ)થી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. જેમ છુરી, અગ્નિ અને મેદિકના ઉચ્ચારણથી વક્તાનું મુખ તથા શ્રેતાના કાન છેદાતા નથી. કે બળતા નથી, ભેદક શબ્દથી મુખ ભરાઈ જતું નથી! વાચક (શબ્દ) વાગ્યથી કથંચિત ભિન્ન છે, અને માદક શબ્દથી માદકનું જ જ્ઞાન થાય છે. અગ્નિનું નહીં, માટે વાચક વાગ્યથી કંથચિત અભિન્ન છે. આ કથન દ્વારા “વિકલ્પથી શબ્દ ઉત્પન્ન થાય છે, અને શબ્દથી વિકલ્પ ઉત્પન્ન થાય છે, આ રીતે તે બન્નેને કાર્યકારણુભાવરૂપ સંબંધ છે. પરંતુ શબ્દ અર્થને સ્પર્શ કરતા નથી. અર્થાત શબ્દથી અર્થ (પદાર્થ) સર્વથા ભિન્ન છે.” આવું અન્ય દર્શનકારનું કથન ખંડિત થાય છે. વળી અર્થ, શબ્દ અને જ્ઞાન એ પર્યાયવાચી શબ્દ છે. (દા.ત.) બાહ્ય જે પૃથુબુદનોદરાદિ આકારવાળા પદાર્થમાં ઘટને વ્યવહાર થાય છે. અને તે ઘટ અથનો વાચક શબ્દ પણ ઘટ છે. તેવી રીતે તેના જ્ઞાનરૂપ પ્રત્યય પણ ઘટ છે. આથી શબ્દ અર્થ અને જ્ઞાનનું કથંચિત્ અભિન્નપણું છે.
જ્યારે વાચક(શબ્દ)વાય(અર્થ)નું પ્રતિપાદન કરે છે. ત્યારે શબ્દ અર્થના પરિણામમાં પરિણત થઈને જ પ્રતિપાદન કરી શકે છે. જે શબ્દ અર્થના સ્વરૂપમાં પરિણત ન થતું હોય તે ઘટ શબ્દના ઉચ્ચારણથી પટાદિ અર્થની પણ પ્રતીતિ થવી જોઈએ ! પરંતુ ઘટ શબ્દથી ઘટનું જ જ્ઞાન થાય છે. પટનું નહીં. તેથી સિદ્ધ થાય છે કે શબ્દ અને અર્થ કથંચિત ભિન્નભિન્ન સ્વરૂપ છે.
(टीका) अथवा भङ्ग्यन्तरेण सकलं काव्यमिदं व्याख्यायते । वाच्यं वस्तु घटादिकम् । एकात्मकमेव एकस्वरूपमपि सत्, अनेकम् अनेकस्वरूपम् । अयमर्थः प्रमाता तावत् प्रमेयस्वरूपं लक्षणेन निश्चिनोति । तच्च सजातीयविजातीयव्यवच्छेदादात्मलाभ लभते । यथा घटस्य सजातीया मृन्मयपदार्थाः, विजातीयाश्च पटा
તેનાં વછેરdછલીના પૃથુ,દનાથા લુણીવ ગઢાળsseरणादिक्रियासमर्थः पदार्थविशेषो घट इत्युच्यते । तेषां च सजातीविजातीयानां स्वरूपं तत्र बुद्धया आरोग्य व्यवच्छिद्यते । अन्यथा प्रतिनियततत्स्वरूपपरिच्छेदानुपपत्तेः । सर्वभावानां हि भावाभावात्मकं स्वरूपम् । एकान्तभावात्मकत्वे वस्तुनो वैश्वरूप्यं स्यात् । एकान्ताभावात्मकत्वे च निःस्वभावता स्यात् । तस्मात् स्वरूपेण सत्वात् पररूपेण चासत्त्वाद् भावाभावात्मकं वस्तु । यदाह
"सर्वमस्ति स्वरूपेण पररूपेण नास्ति च । ગયા સર્વેસર્વ થાત્ પદાથસંમવાર '
યા. ૨૨
Page #187
--------------------------------------------------------------------------
________________
અન્યોનાગ્ય. તા. બોઝ ૨૪ ततश्चैकस्मिन् घटे सर्वेषां घटव्यतिरिक्तपदार्थाननामभावरूपेण वृत्तेरनेकात्मकत्वं घटस्य सुपपादम् । एवं चैकस्मिन्नर्थे झाते सर्वेषामर्थानां ज्ञानम् । सर्वपदार्थपरिच्छेदमन्तरेण तनिषेधात्मन एकस्य वस्तुनो विविक्ततया परिच्छेदासंभवात् । आगमोऽप्येवमेव व्यवस्थितः
“જે gm નાના તે સર્ષ ગાળા.
जे सव्वं जाणइ से एगं जाणइ ॥" તથા–“જો માવ: સર્વથા રેન દg.
सर्षे भावाः सर्वथा तेन दृष्टाः ॥ सर्वे भावाः सर्वथा येन दृष्टाः । एको भावः सर्वथा तेन दृष्टः ॥
(અનુવાદ) અથવા સંપૂર્ણ કાવ્યને અર્થ બીજી રીતે પણ કરી શકાય, તે આ પ્રમાણે વાય એવા ઘટ આદિ પદાર્થો એકરૂપ હેઈને અનેકરૂપ છે અને અનેકરૂપ હોઈને એકરૂપ છે. ભાવ એ છે કે પ્રમાતા(આત્મા)પ્રત્યેક પદાર્થને લક્ષણવડે જાણે છે. તે લક્ષણ સજાતીય અને વિજાતીયની વ્યાવૃત્તિ સ્વરૂપ છે. જેમ ઘટના સજાતીય પદાર્થો માટીનાં બનેલાં પાત્રો અને ઘટના વિજાતીય પદાર્થો પટઆદિ, તેરૂપ સજાતીય અને વિજાતીય પદાર્થોને વ્યવચ્છેદ, તે જ વસ્તુનું લક્ષણ છે. જેમ ઘણા મોટા પિટવાળે અને સાંકડા મેંઢાવાળે તથા પાણીનું ધારણ કરવું લાવવું તેરૂપ અર્થ ક્રિયામાં સમર્થ એવા પદાર્થવિશેષ ને ઘટશબ્દથી સંબેધાય છે. તેવા પ્રકારનું સજાતીય અને વિજાતીય પદાર્થોનું સ્વરૂપ બુદ્ધિમાં આરેપિત કરીને તેને વ્યવચ્છેદ થાય છે. જે ઘટમાં સજાતીય અને વિજાતીય પદાર્થોની વ્યાવૃત્તિ કરવામાં ન આવે તે ઘટનું યથાર્થ જ્ઞાન થઈ શકતું નથી. આથી બધા પદાર્થો ભાવ અને અભાવ રૂપ છે. જે વસ્તુ સર્વથા ભાવરૂપ હોય તે એક જ વસ્તુ સર્વ વસ્તુ સ્વરૂપે બનવાથી કઈ પણ વસ્તુના નિયત સ્વરૂપનું જ્ઞાન થશે નહીં. તેમ વસ્તુ સર્વથા અભાવ રૂપ હેય તે પિતાનું જ સ્વરૂપ ગુમાવી બેસશે ! માટે પ્રત્યેક વસ્તુ સ્વરૂપ સત્ અને પર-રૂપે અસત્ છે. તેથી પદાર્થનું ભાવાભાવ રૂપ સિદ્ધ થાય છે. દા.ત. ઘટ ઘટવરૂપે સત્ અને પટવરૂપે અસત્ હેવાથી ઘરનું ભાવાભાવરૂપ છે. કહ્યું પણ છે કેઃ સર્વવત્ સ્વસ્વરૂપથી વિદ્યમાન છે અને પરરૂપથી અવિદ્યમાન છે. જે વસ્તુ સર્વથા ભાવરૂપ હોય તે એક વસ્તુના સદુભાવમાં સર્વવસ્તુને સદ્ભાવ થઈ જશે અને સર્વ વસ્તુ સર્વથા અભાવ રૂપ હોય તે વસ્તુના સ્વરૂપને જ અસંભવ થશે. માટે સર્વ પદાર્થો ભાવાભાવરૂપ છે. વળી એક ઘટમાં ઘટથી ભિન્ન સર્વે પદાર્થોને અભાવ હોવાથી ઘરનું અનેક રૂપ સિદ્ધ થાય છે. આ પ્રકારે એક પદાર્થના જ્ઞાનથી સર્વે પદાર્થોનું જ્ઞાન થાય છે. કેમ કે સર્વ પદાર્થોનું જ્ઞાન થયા વિના અન્ય પદાર્થોથી વ્યાવૃત્ત (ભિન) એક પદાર્થનું ભિન્નરૂપે જ્ઞાન થઈ શકતું નથી. આગમમાં પણ કહ્યું છે કે જે એકને જાણે છે, તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે, તે એકને જાણે છે.” એક પદાર્થ ને જેણે સર્વ પ્રકારે જા તેણે સર્વ પદાર્થોને સર્વ પ્રકારે જાણ્યા. જેણે સર્વ પદાર્થોને સર્વ પ્રકારે જાણ્યા તેણે એક પદાર્થને સર્વ પ્રકારે જા ,
Page #188
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
१७१
(टीका) ये तु सौगताः परासत्त्वं नाङ्गीकुर्वते तेषां घटादेः सर्वात्मकत्वप्रसङ्गः । तथाहि । यथा घटस्य स्वरूपादिना सत्त्वं, तथा यदि पररूपादिनापि स्यात् , तथा च सति स्वरूपादिसत्ववत् . पररूपादिसत्त्वप्रसक्तेः कथं न सर्वात्मकत्वं भवेत् । परासत्त्वेन तु प्रतिनियतोऽसौ सिद्धयति । अथ न नाम नास्ति परासत्त्वं, किन्तु स्वसत्वमेव तदिति चेद् अहो वैदग्धी । न खलु यदेव सत्त्वं तदेवासत्त्वं भवितुमर्हति । विधिप्रतिषेधरूपतया विरूद्धधर्माध्यासेनानयोरैक्यायोगात् । अथ युष्मत्पक्षेऽप्येवं विरोधस्तदवस्थ एवेति चेद् अहो वाचाटता देवानांप्रियस्य । न हि वयं येनैव प्रकारेण सत्त्वं, तेनैवासत्त्वं, येनैव चासत्त्वं तेनैव सत्त्वमभ्युपेमः । किन्तु स्वरूपद्रव्य क्षेत्रकालभावैः सत्त्वं. पररूपद्रव्यक्षेत्रकालभावैरत्वसत्त्वम् । तदा क्व विरोधावकाशः। .
(मनुवा)
વળી, બૌદ્ધ દર્શન વસ્તુને પરરૂપે અસત્ માનતું નથી, તે દર્શનમાં એક ઘટાદિ પદાર્થ જ સર્વવસ્તુ-સ્વરૂપ બની જશે ! કેમ કે જે ઘટ સ્વરૂપે સત્ છે. તેમ પરરૂપે પણ સત્ હેય તે ઘટ કેઈ પણ રૂપે અસત્ નથી તેમ થયું. તેથી પરાદિ પરવસ્તુ-રૂપે પણ સત કેમ નહીં થાય ? અર્થાત્ એક જ ઘટાદિ પદાર્થ સર્વવતુ સ્વરૂપ બની જશે માટે વસ્તુને પરરૂપે અસત્ માનવાથી જ પ્રતિનિયત પદાર્થનું સ્વરૂપ નિશ્ચિત થાય છે. જે વસત્વને જ પરનાં અસત્વરૂપે માનવામાં આવે છે તે પણ ઠીક નથી. કેમ કે જ્યાં વિધિ અને નિષેધ બે વિરોધી ધર્મ હોય ત્યાં અયનો સંભવ હેતે નથી.
શંકા તમારા પક્ષમાં જૈનમતમાં પણ એક જ સ્થળમાં વિધેિ અને પ્રતિષેધ, બે વિરુદ્ધ ધર્મો સ્વીકારવામાં આવે છે ને ? તેથી તમારા મતમાં પણ વિરોધ આવશે.
સમાધાન . ખરેખર હે દેવાનાં પ્રિય ! તમારી વાચાળતા આશ્ચર્યકારી છે. કેમ કે અમે જે પ્રકારે સત છે તે પ્રકારે અસતું અને જે પ્રકારે અસત્ છે. તે પ્રકારે સરપ સ્વીકારતા નથી, પરંતુ પ્રત્યેક વસ્તુ પિતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ સત છે, અને પર વસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ અસત્ છે. એમ માનીએ છીએ, તેથી અમારા મતમાં વિરોધને કેઈ સ્થાન નથી.
(टीका) यौगास्तु प्रगल्भन्ते सर्वथा पृथग्भूतपरस्पराभावाभ्युपगममात्रेणैव पदार्थप्रतिनियमसिद्धेः, किं तेषामसत्त्वात्मकत्वकल्पनया इति । तदसत् । यदा हि पटायभावरूपो घटो न भवति, तदा घटः पटादिरेव स्यात् । यथा च घटाभावाद् भिमत्वाद् घटस्य घटरूपता, तथा पटादेरपि स्यात् , घटाभावाद् भिन्नत्वादेव । इत्पलं विस्तरेण ।
Page #189
--------------------------------------------------------------------------
________________
અન્યોન્ય. દા. જો કે જીં
( અનુવાદ )
શંકા :- પદાથી સવ થા ભિન્ન પરસ્પરના અભાવ માનવાથી જ પદાના નિયત સ્વરૂપની પ્રતીતિ થાય છે, પટ્ટાનુ અભાવસ્વરૂપ માનવાની કઈ આવશ્યકતા નથી.
સમાધાન :- એ ઠીક નથી, કેમ કે પદાર્થાંને જો પરરૂપે અસત્ માનવામાં ના આવે તે પટ આદિના અભાવરૂપ ઘટ નહી' થાય, તેથી ઘટ પણ પટાદિ સ્વરૂપ બની જશે, જેમ ઘટ ઘટાભાવથી ભિન્ન હોવાના કારણે ઘટની ઘટરૂપતા છે, તેમ પટ પણ ઘટભાવથી ભિન્ન હાવાના કારણે ઘટરૂપ કહેવાશે. કહેવાના ભાવ એ છે કે : વૈશેષિકા પટ્ટાના સ્વરૂપની પ્રતીતિના કારણરૂપ અન્યાન્યાભાવ માને છે. તે અન્યાન્યાભાવ સ્વય પદાથી સથા ભિન્ન છે, તેથી તેમના મતે જ્યાં ઘટને અભાવ હોતા નથી ત્યાં જ ઘટના નિશ્ચય થાય છે. પરંતુ એ માન્યતા ઠીક નથી, કેમ કે ઘટ ઘટના અભાવથી ભિન્ન હેાવાથી ઘટમાં ઘટરૂપતા છે, તેવી રીતે ઘટના અભાવથી ભિન્ન પટમાં પણ ઘટરૂપતા આવશે. પરંતુ પટ ઘટસ્વરૂપ હતેા નથી. માટે સિદ્ધ થાય છે કે ઘટમાં ઘટથી ભિન્ન પટાદિ પદાર્થોના અભાવ હોવાથી જ ઘટનું ઘટ રૂપે જ્ઞાન થાય છે. પરંતુ પટરૂપે થતુ નથી આ ચર્ચાને અતિ વિસ્તાર કરવાથી સયુ
१७२
1
(टोका) एवं वाचमपि शब्दरूपं द्वयात्मकम् । एकात्मकमपि सदनेकमित्यर्थः । अर्थोक्तन्यायेन शब्दस्यापि भावाभावात्मकत्वात् । अथवा एकविषयस्यापि वाचकस्यानेकविषयत्वोपपत्तेः । यथा किल घटशब्दः संकेतवशात् पृथुबुध्नोदराद्याकारवति पदार्थे प्रवर्तते वाचकतया, तथा देशकालाद्यपेक्षया तद्वशादेव पदार्थान्तरेष्वपि तथा वर्तमानः केन वार्यते । भवन्ति हि वक्तारो योगिनः शरीर प्रति घट इति । संकेतानाम् पुरुषेच्छाधीनतयाऽनियतत्वात् । यथा चौरशब्दोऽन्यत्र तस्करे रूढो - sपि दाक्षिणात्यानामोदने प्रसिद्धः । यथा च कुमारशब्दः पूर्वदेशे आश्विनमा से रूढः । एवं कर्कटीशब्दादयोऽपि तत्तद्देशापेक्षया योन्यादिवाचका ज्ञेयाः । कालापेक्षया पुनर्यथा जैनानां प्रायश्चित्तविधौ धृतिश्रद्धा संहननादिमति प्राचीनकाले षड्गुरुशब्देन शतमशीत्यधिकमुपवासानामुच्यते स्म, साम्प्रतकाले तु तद्विपरीते तेनैव षड्गुरुशब्देन उपवासत्रयमेव सङ्केत्यते, जीतकल्पव्यवहारानुसारात् । शास्त्रापेक्षया तु यथा पुराणेषु द्वादशीशब्देनैकादशी । त्रिपुरार्णवे च अलिशब्देन मदिराभिषक्तानं च मैथुनशब्देन मधुसर्पिषोर्ग्रहणम् इत्यादि ॥
( અનુવાદ )
આ પ્રમાણે વાગ્યની જેમ શરૂપ વાચક પણ એક અનેક સ્વરૂપ હોવાથી ઉભયાત્મક છે. જે પદાર્થ ભાવાભાવસ્વરૂપ છે, તેમ શબ્દ પણ ભાવ-અભાવ ઉભય સ્વરૂપ છે. અથવા તે એક પટ્ટાને વાચક શબ્દ અનેક પદાર્થના વાચક હાઇ શકે છે. જેમ ઘણા મેટા પેટવાળા પદાર્થ માં. વક્તાના સંકેતથી ઘટ્ટ શબ્દનેા વ્યવહાર થાય છે તેમ વક્તા ચેાગીપુરુષાનાં શરીર માટે પણ ઘટ શબ્દને વ્યવહાર કરે છે. આથી દેશ કાલાદિકની
"
Page #190
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
અપેક્ષાએ સંકેત વિશે અન્ય પદાર્થોમાં પણ તેવા તેવા શબ્દને વ્યવહાર થાય છે. સંકેત પુરુષ-ઈચ્છાને આધીન હોવાથી સકે તેનું અનિયત પણું હોય છે. જેમ ચેર શબ્દને સાધારણ અર્થે ચાર થાય છે ત્યારે દક્ષિણ દેશમાં ચાર શબ્દનો અર્થ ચેખા થાય છે. કુમાર શબ્દને અર્થે યુવરાજ હોવા છતાં પણ પૂર્વ દેશમાં તેજ કુમાર શબ્દનો અર્થ આસો માસ થાય છે. કર્કટી આદિ શબ્દોના અર્થ કાકડી આદિ થાય છે, પરંતુ તે તે દેશની અપેક્ષાએ
નિ આદિ પણ અર્થો થાય છે. તેવી રીતે જેનાગમમાં છતકલ્પવ્યવહાર નામનાં સૂત્રના આધારે કાળની અપેક્ષાએ પ્રાયશ્ચિત્ત વિધિમાં સમ્યગૂ ધેર્ય, પ્રબળ શ્રદ્ધા અને સુદઢ સંઘયણવાળા પ્રાચીન કાળમાં “ગુરુ શબ્દનો અર્થ એકસે એંશી ઉપવાસ કરાતું હતું જ્યારે વર્તમાન કાળમાં તે જ “ગુરુ” શબ્દને અર્થ ત્રણ ઉપવાસ કરાય છે. પુરાણમાં પણ ‘દ્વાદશી” શબ્દનો અર્થ “એકાદશી થાય છે. અને શાક્ત લેકના ત્રિપુરાર્ણવ નામના ગ્રન્થમાં અલિ' શબ્દનો અર્થ “મદિરાભિષક્તા અને મૈથુન શબ્દનો અર્થ “મધ” તથા “ધી” કરાય છે. આ રીતે એક શબ્દના અનેક અર્થો થાય છે.
(टीका) न चैवं सङ्केतस्यैवार्थप्रत्यायने प्राधान्यम् । स्वाभाविकसामर्थ्यसाचिव्यादेव तत्र तस्य प्रवृत्तेः सर्वशब्दानां सर्वार्थप्रत्यायनशक्तियुक्तत्वात् । यत्र च देशकालादौ यदर्थप्रतिपादनशक्तिसहकारी संकेतस्तत्र तमर्थ प्रतिपादयति । तथा च निर्जितदुर्जयपरप्रवादाः श्रीदेवमरिपादाः- "स्वाभाविकसामर्थ्यसमयाभ्यामर्थबोधनिबन्धनं शब्दः ।" अत्र शक्तिपदार्थसमथेनं ग्रन्थान्तरादवसेयम् । अतोऽन्यथेत्यादि उत्तराद्ध पूर्ववत् । प्रतिभाप्रमादस्तु तेषां सदसदेकान्ते वाच्यस्य प्रतिनियतार्थविषयत्वे च बाचकस्य उक्तयुक्त्या दोषसद्भावाद व्यवहारानुपपत्तेः। तदयं समुदायार्थः। सामान्यविशेषात्मकस्य, भावाभावात्मकस्य च वस्तुनः सामान्यविशेषात्मको, भावाभावात्मकश्च ध्वनिर्वाचक इति । अन्यथा प्रकारान्तरैः पुनर्वाच्यवाचकभावव्यवस्थामातिष्ठमानानां वादिनां प्रतिभैव प्रमाधति, न तु तद्भणितयो युक्तिस्पर्शमात्रमपि सहन्ते ।
(અનુવાદ) આમ સંકેત માત્રથી અર્થનું જ્ઞાન થતું નથી કેમ કે સર્વ શબ્દોમાં સર્વ અર્થને જણાવનારી સ્વાભાવિક શક્તિ હોવાથી સર્વ અર્થોમાં શબ્દની પ્રવૃત્તિ થાય છે અને સંકેત કેવલ દેશ-કાળની અપેક્ષાએ અર્થને જણાવવામાં સહકારી થાય છે. દુર્જય પર વાદ વિજેતા શ્રી દેવસૂરિજીએ કહ્યું છે કેઃ શખ સ્વાભાવિક શક્તિ અને સંકેતથી અર્થને જણાવે છે. શક્તિ પદાર્થનું સમર્થન સ્યાદ્વાદરનાકર વગેરે ગ્રંથમાંથી જાણું લેવું. આ રીતે સામાન્ય-વિશેષ ઉભયરૂપ અને ભાવ તથા અભાવરૂપ શબ્દથી સામાન્ય વિશેષ ઉભયરૂપ તથા ભાવાભાવરૂપ અર્થનું જ્ઞાન થાય છે. આથી એકાન્ત શબ્દને અને
એકાન્ત અર્થને ભિન્ન અથવા અભિન્ન, નિત્ય અથવા અનિત્ય માનવાવાળા પરવાદીઓની - પ્રતિભા માત્ર પ્રમાદ પામે છે! તેઓના કથનમાં યુક્તિને સ્પર્શ પણ નથી.
Page #191
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. लोक । १४ (टीका) कानि तानि वाच्यवाचकभावप्रकारान्तराणि परवादिनामिति चेत , एते ब्रूमः । अपोह एव शब्दार्थ इत्येके । “अपोहः शब्दलिङ्गाभ्यां न वस्तु विधिनोच्यते" इति वचनात् । अपरे सामान्यमात्रमेव शब्दानां गोचरः। तस्यः क्वचित् प्रतिपन्नस्य, एकरूपतया सर्वत्र संकेतविषयतोपपत्तेः । न पुनर्विशेषाः । तेषामानन्त्यतः कात्स्न्येनोपलब्धुमशक्यतया तद्विषयतानुपपत्तेः । विधिवादिनस्तु विधिरेत वाक्यार्थः, अप्र वृत्तप्रवर्तनस्वभावत्वात् तस्येत्याचक्षते । विधिपि तत्तद्वादिविप्रतिपत्त्यानेकप्रकारः । तथाहि । वाक्यरूपः शब्द एव प्रवर्तकत्वाद् विधिरित्येके । तद्वयापारो भावनापरपर्यायो विधिरित्यन्ये । नियोग इत्यपरे । प्रैषादय इत्येके । तिरस्कृततदुपाधिप्रवर्तनामात्रमित्यन्ये । एवं फलतदभिलाषकर्मादयोऽपि वाच्याः। एतेषां निराकरणं सपूर्वोत्तरपक्षं न्यायकुमुदचन्द्रादवसेयम् ॥ इति काव्यार्थः ॥ १४ ॥
(અનુવાદ ) હવે પરવાદી-સંમત વાચ્ય-વાચકભાવના પ્રકારનું અમે સંક્ષિપ્ત નિરૂપણ કરીએ છીએ. બૌદ્ધ દર્શન અપહ(અતદ્દવ્યાવૃત્તિ)રૂપ અર્થને માને છે, કહ્યું પણ છે કે : શબ્દ અને લિંગવડે અતદુવ્યવૃત્તિરૂપ અહિ અર્થનું પ્રતિપાદન થાય છે. જેમ ગે શબ્દથી અગે વ્યાવૃત્તિરૂપ અર્થનું જ્ઞાન થાય છે ઈત્યાદિ કઈ કહે છે. શબ્દનો વિષય સામાન્ય (જાતિ) જ છે. કેમ કે જાતિવડે કેઈપણ સ્થાનમાં રહેલા સર્વે પદાર્થોમાં સંકેતની પ્રાપ્તિ થાય છે. વિશેષ અનંત હેવાથી એક શબ્દથી સંપૂર્ણ રીતે સર્વ પદાર્થોની પ્રતીતિ થઈ શકતી નથી. જેમ ઘટ શબ્દ બોલવાથી કેઈપણ થાનમાં રહેલી સમસ્ત ઘટ જાતિનું જ્ઞાન થાય છે. જે શબ્દને વિષય જાતિ ના હોય તે એક વિવક્ષિત ઘટનું જ જ્ઞાન થાય, પરંતુ સર્વદેશીય અને સર્વકાલીય ઘટનું જ્ઞાન થઈ શકે નહીં, માટે જ શબ્દને વિષય જાતિ છે. વિધિ-વાદી કહે છેઃ શબ્દનો અર્થ વિધિરૂપ છે, કેમ કે શબ્દ દ્વારા અપ્રવૃત્ત વસ્તુમાં મનુષ્યની પ્રવૃત્તિ થાય છે. પ્રવૃત્તિને અનુકૂલ વ્યાપાર વિધિ કહેવાય છે. વિધિના પ્રેરણા પ્રવર્તન આદિ પર્યાયવાચી શબ્દ છે. તે વિધિ પણ જુદા જુદા વાદીના વિવાદ મુજબ અનેક પ્રકારની છે. સામાન્યથી વિધિ લૌકિક, અને વૈદિક, એમ બે પ્રકારે છે. કેઈ વિધિવાદી શબ્દ પ્રવર્તક હોવાથી વાયરૂપ શબ્દને જ વિધિ કહે છે. જેમ “સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર કરે જોઈએ કેઈ વિધિવાદી વાકયથી ઉત્પન્ન થયેલ વ્યાપાર(ભાવના)ને વિધિ કહે છે. પુરુષની પ્રવૃત્તિને અનુકૂલ પ્રવર્તનરૂપ વ્યાપાર, તેને ભાવના કહે છે. તે ભાવના શબ્દ અને અર્થના ભેદથી બે પ્રકારે છે, જેમ “સ્વર્ગની ઈચ્છાવાળાએ યજ્ઞ કરે જોઈએ” ઈત્યાદિ વાક્યમાં વિધિરૂપ શબ્દના વ્યાપારને શબ્દ ભાવના કહે છે અને તે શબ્દના વ્યાપારથી યાજ્ઞિક પુરુષની પ્રવૃત્તિને અર્થ ભાવના કહે છે. ભ ક્ર-મીમાંસકે ભાવનાને વિધિરૂપે સ્વીકારે છે. અને પ્રભાકરે નિગને વિધિરૂપે માને છે. જેના દ્વારા યજ્ઞમાં નિયુક્ત કરાય તેને નિગ કહે છે. અને તે નિગ ૧૧ પ્રકારના છે. કોઈ પ્રેરણા આદિને તે કઈ તિરસ્કાર પૂર્વકની પ્રેરણાને વિધિરૂપે સ્વીકારે છે. આમ વિધિવાદી ફલ, તેની અભિલાષા અને કર્મ આદિ ભિન્ન ભિન્ન સ્વરૂપે વિધિને સ્વીકારે છે. આ બધા મતનું નિરૂપણ અને ખંડન પ્રભાચંદ્રકૃત “ન્યાયકુમુદચંદ્ર” નામના ગ્રંથમાંથી જાણી લેવું
Page #192
--------------------------------------------------------------------------
________________
__ अवतरण इदानीं साइख्याभिमतप्रकृतिपुरुषादितत्त्वानां विरोधावरुद्धत्वं ख्यापयन् तबालिशलाविलसितानामपरिमितत्वं दर्शयति
અવતરણ હવે સ્તુતિકાર સાંખ્યદર્શનને અભિમત પ્રકૃતિ, પુરુષ આદિ તોનું વિરોધીપણું દેખાડતા, તેઓની મૂર્ખતાભરી ચેષ્ટાઓનું અપરિમિતપણું દર્શાવતા કહે છે કે :
चिदार्थशून्या च जडा बुद्धिः शब्दादितन्मात्रजमम्बरादि । न बन्धमोक्षौ पुरुषस्य चेति कियज्जडेन ग्रथितं विरोधि ॥१५॥...
મૂલ-અર્થ સ્વયં ચેતના-શક્તિ પદાર્થને ભણતી નથી, કેમ કે પદાર્થને જાણવાનું કાર્ય બુદ્ધિનું છે, અને તે બુદ્ધિ પ્રકૃતિને ધર્મ છે. તેથી, બુદ્ધિ જડરૂપ છે. શબ્દ, ગધ, રસ, રૂપ અને સ્પર્શ, આ પાંચ તન્માત્રાથી અનુક્રમે આકાશ, પૃથવી, જલ, અવિન અને વાયુ આ પાંચ ભૂત ઉત્પન્ન થાય છે. પુરુષ(આત્મા)ને બંધ અને મોક્ષ થત નથી. આવા પ્રકારનાં કેટલાંયે વિરોધી તત્ત્વોનું તત્વજ્ઞાનશૂન્ય સાંખ્યદર્શનકારે પિતાના ચમાં પ્રતિપાદન કરેલું છે.
(टीका) चित्-चैतन्यशक्तिः, आत्मस्वरूपभूता । अर्थशून्या-विषयपरिच्छेदविरहिता । अर्थाध्यवसायस्य बुद्धिव्यापारत्वाद् इन्येका कल्पना । बुद्धिश्च महत्तत्त्वारख्या। जडा अनवबोधत्वरूपा इति द्वितीया । अम्बरादि-व्योमप्रभृतिभूतपञ्चक शब्दादितन्मात्रनम्-शब्दादीनि यानि पञ्च तन्मात्राणि सूक्ष्मसंज्ञानि, तेभ्यो जातमुत्पन्न, शब्दादितन्मात्रजम् इति तृतीया। अत्र चशब्दो गम्यः। पुरुषस्य च प्रकृतिविकृत्यनास्मकस्यात्मनो न बन्धमोक्षौ, किन्तु प्रकृतेरेव । तथा च कापिलाः
"तस्मान्न बध्यते नापि मुच्यते नापि संसरति कश्चित् । ____ संसरति बध्यते मुच्यते च नानाश्रया प्रकृतिः" ॥ (टीका) तत्र बन्धः-प्राकृतिकादिः । मोक्षः पञ्चविंशतितत्त्वज्ञानपूर्वकोऽपवर्गः इति चतुर्थी । इति शब्दस्य प्रकारार्थत्वाद्-एवंप्रकारमन्यदपि विरोधीति विरुद्धं, पूर्वापरविरोधादिदोषाघातम् । जडैः-मूखैः, तत्वावबोधविधुरधीभिः कापिलैः । किया ग्रथितं-कियद न स्वशास्त्रेषुपनिबद्धम् । कियदित्यम्यागर्भम् । तत्प्ररूपितविरुद्धार्थानामानन्त्येनेयत्तानवधारणात् । इति संक्षेपार्थः ।,
Page #193
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : १५
(અનુવાદ) (૧) આત્મસ્વરૂપ ચૈતન્યશક્તિ પદાર્થનું જ્ઞાન કરતી નથી, કેમ કે બુદ્ધિથી પદાર્થનું જ્ઞાન થાય છે. (૨) મહત્તત્વરૂપ બુદ્ધિ જડ છે. (૩) આકાશ આદિ પાંચ ભૂત શબ્દ આદિ પાંચ તન્માત્રથી ઉત્પન્ન થાય છે. () પ્રકૃતિ અને વિકૃતિથી ભિન્ન એવા પુરુષને બંધ અને મોક્ષ થતું નથી. પરંતુ પ્રકૃતિને જ બંધ અને મોક્ષ થાય છે. તથા સાંખ્યા દર્શનના પ્રણેતા કપિલ ઋષિના અનુયાયીઓએ કહ્યું છે કે કેઈ બંધાતું નથી, કોઈ મૂકાતું નથી, તેમ જ કઈ સંસારમાં પરિભ્રમણ કરતું નથી. પરંતુ વિવિધ આશ્રયવાળી પ્રકૃતિ જ બંધાય છે. મૂકાય છે, અને સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્યાં પ્રકૃતિ સંબંધી બંધ છે અને ૨૫ તના જ્ઞાનથી મેક્ષ થાય છે. આવા પૂર્વાપર વિરોધ આદિ દોષથી ગ્રસ્ત કેટલાંયે તરનું તત્વજ્ઞાનશૂન્ય સાંખ્યમત વાળાઓએ પિતાનાં શાસ્ત્રોમાં નિરૂપણ કરેલું છે.
(टीका) व्यासार्थस्त्वयम् । साङ्ख्यमते किल दुःखत्रयाभिहतस्य पुरुषस्य तदपघातहेतुतत्वजिज्ञासा उत्पद्यते । आध्यात्मिकमाधिदैविकमाधिभौतिकं चेति दुःखत्रयम् । तत्राध्यात्मिकं द्विषिधम् शारीरं मानसं च । शारीरं वातापित्तश्लेष्मणां वैषम्यनिमित्तम् । मानसं कामक्रोधलोभमोहेाविषयादर्शननिबन्धनम् । सर्व चैतदान्तरोपायसाध्यत्वादाध्यात्मिकं दुःखम् । बायोपायसाध्यं दुःखं द्वेधा आधिभौસિમાવિવિ રેતિ ! તાલિમૌતિ૬ માનુષપશુપક્ષિણાપથાવરનિમિત્તા | आधिदैविकं यक्षराक्षसग्रहाचावेशहेतुकम् । अनेन दुःखत्रयेण रजःपरिणामभेदेन बुद्धिवर्तिना चेतनाशक्तेः प्रतिकूलतया अभिसंबन्धः अभिघातः ।
(અનુવાદ)
વિસ્તરાર્થઃ સાંખ્યમતમાં આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક આ ત્રણ દુખથી પીડિત પુરુષને, તે દુઃખને નાશ કરવાના કારણરૂપ તત્વજ્ઞાનની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. તેમાં આધ્યામિક દુઃખ શરીરસંબંધી અને મનસંબંધી એમ બે પ્રકારે છે. તેમાં વાયુ, પિત્ત, ગ્લેમ, આ ત્રણ દેની વિષમતાથી ઉત્પન્ન થયેલું દુઃખ શારીરિક દુઃખ કહેવાય છે. તેમ જ કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા અને વિષયેની અપ્રાપ્તિથી ઉત્પન્ન થવાવાળું દુઃખ માનસિક દુઃખ કહેવાય છે. શારીરિક અને માનસિક દુખનું અભ્યતરકારણ મન છે, તેથી તે બન્ને પ્રકારનાં દુઃખને આધ્યાત્મિક દુઃખ કહે છે. આધિદૈવિક અને આધિભૌતિક દુઃખ બાહ્યકારણથી ઉત્પન્ન થાય છે. મનુષ્ય, પશુ, પક્ષી, મગ, સર્પ સ્થાવર આદિથી ઉત્પન્ન થવાવાળું દુઃખ આધિભૌતિક દુઃખ કહેવાય છે, અને યક્ષ, રાક્ષસ, ગ્રહ આદિથી ઉત્પન્ન થનારૂં દુઃખ આધિદૈવિક દુઃખ કહેવાય છે. આ ત્રણ પ્રકારનાં દુઃખે રજોગુણથી બુદ્ધિમાં ઉત્પન્ન થાય છે. જ્યારે એ દુઃખનો ચેતના શક્તિની સાથે વિપરીત સંબંધ થાય છે, ત્યારે ચેતનાશક્તિને અભિવાત થાય છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
स्यावादमंजरी
. (टीका) तत्त्वानि पञ्चविंशतिः। तद्यथा अव्यक्तम् एकम् । महदहङ्कारपंचतन्मात्रैकादशेन्द्रियपञ्चमहाभूतभेदात् त्रयोविंशतिविधं व्यक्तम् । पुरुषश्चिद्रूप इति । તથા
- "मूलप्रकृतिरविकृतिर्महदायाः प्रकृतिविकृतयः सप्त । षोडशकश्च विकारो न प्रकृतिने विकृतिः पुरुषः" ॥
(અનુવાદ) સાંખ્ય દર્શનમાં પચ્ચીસ તત્ત્વ છે. તે આ પ્રમાણે (૧) પુરુષ, (૨) અવ્યકત, (૩) મહત્ (બુદ્ધિ), (૪) અહંકાર, ૫-૬-૭-૮-૯ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ
-૧૨-૧૩-૧૪ ઘાણ, રસના, ચક્ષુ;' સ્પર્શ અને શ્રોત્ર એ પાંચ જ્ઞાનેંદ્રિ, ૧૫૧૬-૧૭-૧૮-૧૯ વા (વચન), પાણિ (હાથ), પાદ (પગ), પાયુ (ગુદા),ઉપસ્થ (લિંગ) આ પાંચ કમેંદ્રિય, ૨૦-૨૧-૨૨-૨૩-૨૪ આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથવી એ પાંચ મહાભૂત, ૨૫ મું મન આ પચ્ચીશ તત્વોમાં એક પ્રકૃતિ (પ્રધાન) એ અવ્યક્ત છે. અને પુરુષ (આત્મા) ચિકૂપ છે. બાકીનાં તેવીશ ત વ્યક્ત છે. તેમજ સાંખ્યકારિકામાં ઈશ્વરકૃષ્ણ કહે છે કે : પચ્ચીસ તનાં મૂલકારણરૂપ પ્રકૃતિ સ્વયં અવિકારી છે. મહત્ (બુદ્ધિ) અહંકાર અને પાંચ તન્માત્ર એ પ્રકૃતિ (કારણુ) અને વિકૃતિ (કાર્ય છે. તે આ પ્રમાણે : મહત્તવ એ અહંકારની પ્રકૃતિ છે અને મૂલ પ્રકૃતિની વિકૃતિ છે. અહંકાર પાંચ તન્માત્ર અને પાંચ જ્ઞાનેંદ્રિયને ઉત્પન્ન કરનાર હોવાથી પ્રકૃતિ છે. અને મહત્વ (બુદ્ધિ)ની વિકૃતિ છે. પાંચ તન્માત્ર પાંચ ભૂતને ઉત્પન્ન કરનાર હોવાથી તેની પ્રકૃતિ છે. અને અહંકારની વિકૃતિ છે. તેમજ પાંચ જ્ઞાનેંદ્રિય અને પાંચ કર્મેન્દ્રિય તથા મન. આ અગીઆર ઈદ્રિ અને પાંચ મહાભૂત એ સોળ ત વિકૃતિરૂપ છે. પુરુષ (આત્મા) પ્રકૃતિ અને વિકૃતિથી રહિત છે.
(टीका) प्रीत्यप्रीतिविषादात्मकानां लाघवोपष्टम्भगौरवधर्माणां परस्परोपकारिणां प्रयाणां गुणानां सत्वरजस्तमसां साम्यावस्था प्रकृतिः । प्रधानमन्यक्तमित्यनर्थान्तरम् । तच्च अनादिमध्यान्तमनवय साधारणमशब्दमस्पर्शमरूपमगन्धमव्ययम् । प्रधानाद बुद्धिर्महदित्यपरपर्यायोत्पद्यते । योऽयमध्यवसायो गवादिषु प्रतिपत्तिः एवमेतद नान्यथा. गौरेवायं नाश्वः, स्थाणुरेष नायं पुरुष इत्येषा बुद्धिः । तस्यास्त्वष्टौ रूपाणि धर्मज्ञानवैराग्यैश्वर्यरूपाणि चत्वारि सात्त्विकानि । अधर्मादीनि तु तत्प्रतिपक्षभूतानि चत्वारि तामसानि ।
(અનુવાદ) - પરસ્પર ઉપકાર કરવાવાળા પ્રીતિ અને લાઘવરૂપ સત્વ, અપ્રીતિ અને ઉપષ્ટભરૂપ રજ વિષાદ અને ગૌરવરૂપ તમ, ઈત્યાકારક સત્વ, રજસ્ અને તમે ગુણની સામ્યવસ્થા તે પ્રકૃતિ કહેવાય, પ્રધાન કહેવાય અથવા અવ્યક્ત કહેવાય. તે પ્રધાન અથવા પ્રકૃતિ આદિ, મધ્ય, અન્ત, અને અવયવ રહિત છે, તેમજ સાધારણ છે. વળી તે પ્રકૃતિ
વ્યા. ૨૩
Page #195
--------------------------------------------------------------------------
________________
१७८
अन्ययोगव्य. द्वा. लोक : १५
શબ્દ, સંપ, રૂપ અને ગંધથી રહિત છે. તથા અવિનાશી છે. પ્રકૃતિથી બુદ્ધિ (મહંત)તત્ત્વ ઉત્પન્ન થાય છે. ગવાદિને વિષે આ ગાય છે, અશ્વ નથી' તથા પુરૂષ જ છે, પરંતુ સ્થાણુ નથી' ઈત્યાકારક વસ્તુના નિશ્ચયાત્મક જ્ઞાનને બુદ્ધિ કહે છે. તે બુદ્ધિનાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, અશ્વ, અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વય આ આઠ ગુણા છે. તે પૈકીના ધમ, જ્ઞાન, વૈરાગ્ય અને અન્ધય, આ ચાર ગુણા સાત્ત્વિક ભાવના છે. અને અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વય' એ ચાર ગુણા તામસ ભાવના છે.
( टीका) बुद्धेः अहङ्कारः । स न अभिमानात्मकः । अहं शब्देऽहं स्पर्शेऽहं रूपेऽहं गन्धेऽहं रसेऽहं स्वामी अहमीश्वरः असौ मया हतः ससवोऽहमनुं हनिष्यामीत्यादिप्रत्ययरूपः । तस्मात् पश्च तन्मात्राणि शब्दतन्मात्रादीनि अविशेषरूपाणि सूक्ष्मपर्यायवाच्यानि । शब्दतन्मात्राद् हि शब्दएवोपलभ्यते, न पुनरुदात्तानुदात्तस्वरितकम्पितषड्जादिभेदाः । षड्जादयः शब्दविशेषादुपलभ्यन्ते । एवं स्पर्शरूपरसगन्धतन्मात्रेष्वपि योजनीयमिति । तत एव चाहङ्काराद् एकादशेद्रिन्याणि च । तत्र चक्षुः श्रोत्रं घ्राणं रसनं त्वगिति पञ्च बुद्धीन्द्रियाणि । वाक्पाणिपादपायूपस्थाः પશ્ચ મેન્દ્રિયાળિ જાશે મન તિ।
(અનુવાદ)
બુદ્ધિથી અહંકાર ઉત્પન્ન થાય છે. તે અભિમાનરૂપ છે. હું શબ્દ સાંભળું છું, સ્પર્શી કરું છું, હું રૂપ જોવું છું, હું ગ ંધ સુધું છું, હુંરસ ચાખું છું, હું... સ્વામી શ્રુ, અશ્વય યુક્ત છે, આને મેં માર્યાં, ખળવાન એવા હું, પેલા માણસને હણીશ, ઇત્યાદિ અભિમાનનું નામ જ અહંકાર છે. તે અહ'કારથી શબ્દ તન્માત્ર વગેરે પાંચ તન્માત્ર કે જે સામાન્યરૂપ અને સૂક્ષ્મ પર્યાય રૂપ છે તે ઉત્પન્ન થાય છે. શબ્દ તન્માત્રથી શબ્દ જ પ્રાપ્ત થાય છે પણ તેના ઉદાત્ત, અનુદાત્ત, કૅપિત, ષડ્જ વગેરે ભેદે જણાતા નથી. ષડ્વાદિ ભેદે તે શબ્દ વિશેષથી પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સ્પ, રૂપ, રસ, ગન્ધ તન્માત્રામાં પણ જોડવુ, તે જ અહંકારથી અગિયાર ઈન્દ્રિયેા ઉત્પન્ન થાય છે. તેમાં ચક્ષુ, શ્રોત્ર, ઘ્રાણુ, રસન અને ત્વક્ આ પાંચ બુદ્ધી...દ્રિયા અને વાડ્, પાણિ, પાદ, પાયુ, ઉપસ્થ આ પાંચ ક્રમે°ન્દ્રિયા અને અગીઆરમ્' મન.
(टीका) पञ्चतन्मात्रेभ्यश्च पञ्च महाभूतान्युत्पद्यन्ते । तद्यथा शब्द तन्मात्रादाकाश शब्दगुणम् । शब्दतन्मात्रसहितात् स्पर्शतन्मात्राद् वायुः शब्दस्पर्शगुणः । शब्दस्पर्शतन्मात्रसहिताद् रूपतन्मात्रात् तेजः शब्दस्पर्शरूपगुणम् । शब्दस्पर्शरूपतन्मात्रसहिताद् रसतन्मात्रादापः शब्दस्पर्शरूपरसगुणाः । शब्दस्पर्शरूपरसतन्मात्रसहिताद् गन्धतन्मात्रात् शब्दस्पर्शरूपरसगन्धगुणा पृथिवी जायत इति ।
શબ્દાદિ પાંચ તન્માત્રથી પૃથ્વી, મહાભૂત ઉત્પન્ન થાય છે, તે
આ
( અનુવાદ)
પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, આ પાંચ પ્રમાણે ઃ શબ્દ તન્માત્રથી શબ્દગુણયુક્ત આકાશ
Page #196
--------------------------------------------------------------------------
________________
स्थाद्वादमंजरी
१७९
ઉત્પન્ન થાય છે. શબ્દ અને સ્પર્શ તન્માત્રથી શબ્દ અને સ્પર્શી ગુણથી યુક્ત વાયુ ઉત્પન થાય છે. શબ્દ, સ્પર્શ અને રૂપ તમાત્રથી શબ્દ, સ્પર્શ અને રૂપગુણથી યુક્ત અગ્નિ ઉત્પન્ન થાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ તન્માત્રથી શબ્દ, સ્પર્શ, રૂપ અને રસગુણથી યુક્ત જલ ઉત્પન્ન થાય છે. તથા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ તમાત્રથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ગુણથી યુકત પૃથ્વીની ઉત્પત્તિ થાય છે. पुरुषस्तु
"अमृतश्चतनो भोगी नित्यः सर्वगतोऽक्रियः ।
अकर्ता निर्गुणः सूक्ष्म आत्मा कापिळदर्शने" (टीका) इति । अन्धपशुवत् प्रकृतिपुरुषयोः संयोगः । चिच्छक्तिश्च विषयपरिच्छेदशू-या। यत इन्द्रियद्वारेण सुखदुःखादयो विषया बुद्धौ प्रतिसंक्रामन्ति बुद्धिश्रोभयमुखदर्पणाकारा। ततस्तस्यां चैतन्यशक्तिः प्रतिबिम्बते । ततः मुख्यहं दुःख्यहमित्युपचारः। आत्मा हि स्वं बुद्धेरव्यतिरिक्तमभिमन्यते । आह व पतन्जलि:"शुद्धोऽपि पुरुषः प्रत्ययं बौद्धमनुपश्यति तमनुपश्यन् अतदात्मापि तदात्मक इव प्रतिभासते" इति । मुख्यतस्तु बुद्धरेव विषयपरिच्छेदः। तथा च वाचस्पतिः"सौं व्यवहर्ता आलोच्य नन्वहमत्राधिकृत इत्यभिमत्य कर्तव्यमेतन्मया इत्यध्यवस्यति ततश्च प्रवर्तते इति लोकतः सिद्धम् । तत्र कर्तव्यमिति योऽयं निश्चयश्चितिसभिधानापन्नचैतन्याया बुद्धः सोऽध्यवसायो बुद्धरसाधारणो व्यापारः" इति । चिच्छक्तिसभिधानाच्चाचेतनापि बुद्धिश्चेतनावतीवाभासते । वादमहार्णवोऽप्याह । “बुद्धिदर्पणसंक्रान्तमर्थप्रतिबिम्बकं द्वितीयदर्पणकल्पे पुंस्यध्यारोहति । तदेव भोक्तृत्वमस्य न स्वात्मनो विकारापत्तिः ।" इति । तथा चामुरिः
"विषिक्त दृक्परिणतौ बुद्धौ भोगोऽस्य कथ्यते ।
प्रतिबिम्बोदयः स्वच्छे यथा चन्द्रमसोऽम्भसि" । विन्ध्यवासी त्वेवं भोगमाचष्टे ।
"पुरुषोऽविकृतात्मैव स्वनि समचेतनम् । मनः करोति सानिध्यादुपाधिः स्फटिकं यथा" ॥ .
(अनुवाद) सivi Nनमा पुरुष (मामा) अभूत', येतन, ता, नित्य, सवव्यापी, यालित, અકર્તા, નિર્ગુણ અને સૂક્ષ્મ માન્યો છે. પુરુષ અને પ્રકૃતિને સંગ અંધ અને પંગુની જેમ છે. પુરુષમાં રહેલી ચિશક્તિ સ્વયં પદાર્થજ્ઞાન કરી શકતી નથી, કેમ કે સુખદુખ ઈદ્રિ દ્વારા બુદ્ધિમાં પ્રતિભાસિત થાય છે. બુદ્ધિ બે બાજુ દેખાય તેવા દર્પણ જેવી છે. બુદ્ધિમાં એક બાજુ ચેતના શક્તિનું પ્રતિબિંબ અને બીજી બાજુ બાહા
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૦
अन्ययोगव्य. द्वा. *लोक : १५ જગતનું પ્રતિબિંબ પડે છે. જ્યારે બુદ્ધિમાં ચેતના શક્તિનું પ્રતિબિંબ પડે છે. ત્યારે આત્મ પિતાને બુદ્ધિથી અભિન્ન સમજીને ઉપચારથી “હું સુખી છું, હું દુખી છું' ઈત્યાદિ જ્ઞાનને અનુભવ કરે છે.
મહર્ષિ પતંજલિએ કહ્યું છે કેઃ “યદ્યપિ પુરુષ (આત્મા) સ્વયં શુદ્ધ છે. પરંતુ બુદ્ધિ સંબંધી અધ્યવસાયને જેતે બુદ્ધિથી ભિન્ન હોવા છતાં પણ પિતે પિતાને બુદ્ધિથી અભિન્નની જેમ સમજે છે. વાસ્તવિક તે પદાર્થનું જ્ઞાન બુદ્ધિનું જ છે.”
વાચસ્પતિએ કહ્યું છે કે : “લૌકિક કાર્યમાં પ્રવૃત્ત સર્વલેકે એમ માને છે કે આમાં અમારો અધિકાર છે, અને આ અમારૂં કર્તવ્ય છે, એમ સમજીને નિશ્ચય કરે છે, અને નિશ્ચય કર્યા પછી લકે કાર્યમાં પ્રવૃત્તિ કરે છે, આ પ્રકારની લેકમાં પરિપાટી ચાલે છે. તેવી રીતે બુદ્ધિમાં ચેતનાશક્તિનું પ્રતિબિંબ પડે છે, તેથી આ મારૂં કર્તવ્ય છે, એ પ્રકારને બુદ્ધિને નિશ્ચય થાય છે. અને તે નિશ્ચય બુદ્ધિને અસાધારણ વ્યાપાર છે. આ પ્રકારે બુદ્ધિમાં ચેતના શકિતનું પ્રતિબિંબ પડવાથી અચેતન બુદ્ધિ ચેતનાની જેમ પ્રતિભાસે છે.
વાદમહાર્ણવમાં કહ્યું છે કેઃ “દર્પણ સમાન બુદ્ધિમાં સંક્રાન્ત પદાર્થોનું પ્રતિબિંબ પુરુષારૂપી દર્પણમાં પડે છે અને તે બુદ્ધિનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે, તે જ પુરુષને ભેગ કહેવાય છે. આથી જ પુરુષને ભોકતા કહે છે. પરંતુ વાસ્તવિક તે આત્મામાં કઈ પણ જાતને વિકાર થતો નથી.”
આસુરિએ પણ કહ્યું છે કે : “જેમ નિર્મલ જલમાં પહેલું ચંદ્રનું પ્રતિબિંબ જલને વિકાર છે, પરંતુ ચંદ્રને નહીં, તેમ ભિન્ન પદાર્થોનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડવાથી આત્મામાં જે ભોકતૃત્વ છે તે બુદ્ધિને વિકાર છે, આત્માને નહીં, વાસ્તવિક તે આત્મા પલાશપત્રની જેમ નિલેપ છે.”
ભેગના વિષયમાં વિનયવાસીએ કહ્યું છે કે જેમ ભિન્ન ભિન્ન રંગના સંયોગથી નિમલ એવું પણ સ્ફટિક રત્ન ભિન્ન ભિન્ન રંગવાળું દેખાય છે તેમ અવિકારી પણ ચેતન (આત્મા) અચેતન એવા મનને પોતાની સમાન ચેતન બનાવે છે. વાસ્તવિક તે મને વિકારી હવાથી ચેતન કહેવાતું નથી.
(टीका) न च वक्तव्यम् पुरुषश्चेदगुणोऽपरिणामी कथमस्य मोक्षः । मुचेबन्ध. नविश्लेषार्थत्वात् सवासनक्लेशकौशयानां च बन्धनसमाम्नातानां पुरुषेऽपरिणामिन्य. सम्भवात् । अत एव नास्य प्रेत्यभावापरनामा संसारोऽस्ति, निष्क्रियत्वादिति । यतः प्रकृतिरेव नानापुरुषाश्रया सती बध्यते संसरति मुच्यते च न पुरुष इति बन्धमोक्षसंसाराः पुरुषे उपचर्यन्ते । यथा जयंपराजयौ मृत्यगतावपि स्वामिन्युपचर्ये ते, तत्फलस्य कोशलाभादेः स्वामिनि संबन्धात् , तथा भोगापवर्गयोः प्रकृतिगतयोरपि विवेकाग्रहात् पुरुष संबन्ध इति ।
Page #198
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
१८१
(અનુવાદ)
શંકા : પુરુષ (આત્મા) નિર્ગુણી અને અપરિણામી છે, તે તેને મેક્ષ કેવી રીતે હાઇ શકે ? કેમ કે ‘મુન્ત્' ધાતુના અથ† ‘બંધનથી છુટવુ” એવા થાય છે. તેથી અપરિણામી આત્મામાં વાસના અને ફ્લેશરૂપ કર્મોના સબંધથી ખધનના સંભવ હાતા નથી. તે આત્માને કાઈ પણ જાતનું બંધન નહીં હાવાથી ખંધનથી છુટા થવાપણુ` હાય જ કયાંથી ? વળી આત્મા નિષ્ક્રિય હાવાથી આત્માને પરલેાક (સંસાર) પણ થઈ શકશે નહીં.
સમાધાન : એમ કહેવું ઠીક નથી. કેમ કે ઘણા પુરુષામાં રહેલી અને સંસારમાં ભ્રમણશીલ પ્રકૃતિનાજ અંધ મેાક્ષ અને સ ́સાર થાય છે. પરંતુ પુરુષના બંધ, માક્ષ અને સંસાર કેવલ ઉપચારથી જ કહેવાય છે. જેમ સૈનિકેા દ્વારા થયેલ જય અને પરાજય સેનાપતિના કહેવાય છે. કેમ કે જય પરાજય દ્વારા પ્રાપ્ત લાભ અને હાનિનુ ફૂલ સેનાપતિને મળે છે. તેમ પ્રકૃતિ દ્વારા થતા સ ંસાર અને મેાક્ષ, ભેદજ્ઞાન નહી. થવાથી, ઉપચારથી પુરુષના કહેવાય છે.
( टीका ) तदेतदखिलमालजालम् । विच्छक्तिश्च विषयपरिच्छेदशून्या चेति परस्परविरुद्धं वचः । चिती संज्ञाने । चेतनं चित्यते वानयेति चित् । सा चेत् स्वरपरिच्छेदात्मिका नेष्यते तदा चिच्छक्तिरेव सा न स्यात्, घटवत् । न 'चामूर्तायाश्चिच्छक्तेर्बुद्धौ प्रतिबिम्बोदयो युक्तः । तस्य मूर्तधर्मत्वात् । न च तथा परिणाममन्तरेण प्रतिसंक्रमोऽपि युक्तः । कथञ्चित् सक्रियात्मकताव्यतिरेकेण प्रकृत्युपधानेऽप्यन्यथात्वानुपपत्तेः । अप्रच्युतप्राचीन रुपस्य च सुखदुःखादिभोगव्यपदेशानत्वात् । तत्प्रच्यते च प्राक्तनरूपत्यागेनोत्तररूपाध्यासिततया सक्रियत्वापत्तिः । स्फटिकादावपि तथा परिणामेनैव प्रतिबिम्बोदयसमर्थनात् । अन्यथा कथमन्धोपलादौ न प्रतिविम्बः । तथा परिणामाभ्युपगमे च बलादायातं चिच्छक्तेः कर्तुत्वं साक्षालोक्तृत्वं च ।
( અનુવાદ )
જૈનદર્શન કહે છે : સાંખ્યાની જે કલ્પનાઓ છે તે સર્વ ઈંદ્રજાલ માન છે, તેમાં પ્રથમ પના : ચેતનાશકિત પદ્યાર્થીના જ્ઞાનથી શૂન્ય છે.' તેઆનું આ વચન પરસ્પર વિરેાધી છે. ‘ચિત્' ધાતુ જ્ઞાન-અ’માં પ્રયુક્ત હેાવાથી, જાણુવુ' અગર જેના વડે જણાય તે ચિત્ કહેવાય છે. તેથી જે ચેતના શક્તિ સ્વ અને પર(પદા)નું જ્ઞાન કરી શકતી ના હાય તેા તે ચેતના-શકિત કહેવાશે નહી. વળી અમૂત એવો ચેતનાશક્તિનુ બુદ્ધિમાં પ્રતિબિંબ પણ પડી શકશે નહીં. કેમ કે પ્રતિબિંબ તે ભૂત પદાર્થનું જ પડે છે, તથા અમૃત ચિત્ત્શકિતના પરિણામ વિના બુદ્ધિમાં પરિવર્તન પણ સંભવી શકતું નથી. અને પુરુષમાં કથંચિત્ કર્તુત્વ માનવામાં ના આવે તે પુરુષથી અભિન્નરૂપે રહેલી પ્રકૃતિમાં પણ પરિવતન થઇ શકે નહીં. તથા અપરિણામી અને નિત્ય પુરુષમાં પૂ રૂપના ત્યાગ વિના સુખ દુઃખના ઉપલેગ પણ ઘટી શકતા નથી. જો પુરુષમાં પૂર્વ રૂપને ત્યાગ અને ઉત્તરરૂપની પ્રાપ્તિ સ્વીકારવામાં આવે તે પુરુષમાં સક્રિયતા આવી જશે !
Page #199
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य, द्वा. श्लोक : १५ જ્યારે પુરુષનું સક્રિયપણું તે સાંખ્યદર્શનને ગમતું નથી ! સ્ફટિકમણિનું ઉદાહરણ પણ ઠીક નથી. કેમ કે સ્ફટિકમાં પણ થોડી ઘણી કિયા હોવાથી જ તેમાં લાલ પુષ્પ આદિના સંબંધથી પ્રતિબિંબ પડે છે. જે સ્ફટિકમાં કેઇપણ પ્રકારની ક્રિયા ન લેવા છતાં પણ લાલ પુષ્પ આદિનું પ્રતિબિંબ પડે છે, તેમ સ્વીકારવામાં આવે તે અંધ પાષાણમાં પણ લાલ પુછપ આદિનું પ્રતિબિંબ પડવું જોઈએ, તેવી રીતે જે પુરુષ પરિણામી હોય તે જ ચેતન શક્તિનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડી શકે, અન્યથા નહીં. અને જે પુરુષને પરિણમી માનવામાં આવે તે બલાત્કારે ચેતના-શકિતનું સ્વયં કર્તવ અને સાક્ષાત્ ભકતૃત્વ સ્વીકારવું પડશે.
(टीका) अथ "अपरिणामिनी भोक्तृशक्तिरप्रतिसंक्रमा च परिणामिन्यथै प्रतिसंक्रान्ते च तवृत्तिमनुभवति" इति पतञ्जलिवचनादौपचारिक एवायं प्रतिसंक्रम इति चेत्, तर्हि "उपचारस्तत्त्वचिन्तायामनुपयोगी" इति प्रेक्षावतामनुपादेय एवायम् । तथा च प्रतिप्राणिप्रतीतं सुखदुःखादिसंवेदनं निराश्रयमेव स्यात् । न चेदं बुद्धरुपपन्नम् । तस्या जडत्वेनाभ्युपगमात् ।
(अनुवाद) શંકા ઃ વાસ્તવિક રીતે તે ભેફતૃત્વ શકિતમાં પરિણામ અને ક્યિા હોતી નથી. પરંતુ જ્યારે પુરુષનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે, ત્યારે પુરુષમાં પરિણામ અને ક્રિયા હોય છે, આવા પતંજલિના વચનથી ઔપચારિક રીતે પુરુષમાં ક્રિયા માનવામાં આવી છે. - સમાધાનઃ યદિ ચેતનાશક્તિમાં ક્રિયાને ઉપચાર માનવામાં આવે તો કહ્યું છે કે તવનિર્ણય કરવામાં ઉપચાર અનુપયોગી છે. તેથી ઔપચારિક વ્યવહાર બુદ્ધિમાન પુરુષોને ગ્રહણ કરવા ચોગ્ય નથી. આથી પ્રત્યેક આત્મામાં સુખ-દુઃખનું જ્ઞાન પણ નિરાધાર થશે; કેમ કે વાસ્તવિક રીતે સુખદુઃખને સંબંધ આત્માની સાથે નથી. જે કહે કે સુખદુઃખનું જ્ઞાન બુલિથી જન્ય છે, તે તે પણ ઠીક નથી. કેમકે સાંખ્ય મતમાં બુદ્ધિને જ સ્વરૂપ માનવામાં આવી છે.
(टीका) अतएव जडा च बुद्धिः इत्यपि विरुद्धम् । न हि जडस्वरूपायों बुद्धौ विषयाध्यवसायः साध्यमानः साधीयस्तां दधाति । ननूक्तमचेतनापि बुद्धिश्चिच्छक्तिसानिध्याच्चेतनावतीवावभासत इति । सत्यमुक्तम् । अयुक्तं तूक्तम् । न हि चैतन्यवति पुरुषादौ प्रतिसंक्रान्ते दर्पणस्य चैतन्यापत्तिः चैतन्याचैतन्ययोपरपरावर्तिस्वभावत्वेन शक्रेणाप्यन्यथाकर्तुमशक्यत्वात् । किश्च, अचेतनापि चेतनावतीव प्रतिभासत इति इवशब्देनारोपो ध्वन्यते । न चारोपोऽर्थक्रियासमर्थः । न खल्वतिकोपनस्वादिना समारोपितामित्वो माणवकः कदाचिदपि मुख्याग्निसाध्यां दाहपाकाद्यर्थक्रियां कर्तुमीश्वरः। इति चिच्छक्तरेव विषयाध्यवसायो घटते न जडरुपाया बुद्धेरिति । अत एव धर्माधष्टरूपतापि तस्या वाङ्मात्रमेव । धर्मादीनामात्मधर्मत्वात् । अत एव चाहङ्कारोऽपि न बुदिजन्यो युज्यते । तस्याभिमानात्मकत्वेनात्मधर्मस्याचेतनादुत्पादायोगात् ।
Page #200
--------------------------------------------------------------------------
________________
स्याद्वादम जरी ।
૨૮૨
(અનુવાદ) * શંકા : બુદ્ધિ અને જડતા પણ વિરુદ્ધ છે. કેમકે બુદ્ધિ જે જડ હોય તે જડસ્વરૂપ બુદ્ધિથી પદાર્થોને નિશ્ચય થઈ શક્તા નથી. જે કહેશે કેઃ બુદ્ધિ સ્વયં અચેતન હોવા છતાં પણ ચેતના શક્તિના સંબંધથી ચેતનાની જેમ પ્રતિભાસે છે.
સમાધાન : એ વાત સત્ય છે, પરંતુ યોગ્ય નથી કેમકે જેમ ચિતન્યવાન પુરૂષનું અચેતન એવા દર્પણમાં પ્રતિબિંબ પડવા છતાં પણ દર્પણમાં ચિતન્યરૂપતા આવી શકતી નથી, તેમ અચેતન બુદ્ધિમાં ચેતન પુરુષનું પ્રતિબિંબ પડવાથી બુદ્ધિમાં ચેતનાની પ્રાપ્તિ થઈ શકતી નથી. ચેતન અને અચેતનને સ્વભાવ અપરિવર્તનીય હોવાથી તેનું પરાવર્તન કરવા ઇંદ્ર પણ સમર્થ થઈ શકતું નથી. વળી અચેતન બુદ્ધિ ચેતનની જેમ પ્રતિભાસે છે, તેમાં “વ” શબ્દથી અચેતન બુદ્ધિમાં ચેતનને આરોપ કરવામાં આવે છે, પરંતુ તેવા પ્રકારના આરોપથી અર્થક્રિયા થઈ શકતી નથી. જેમ માણવક(બાળક)ને અતિ ઉમ સ્વભાવ હેવાથી તેનું અગ્નિ એવું નામ રાખવામાં આવે તે પણ તે અગ્નિ જે માણવક અગ્નિથી સાધ્ય એવી દાહ-પાક આદિ અર્થ ક્રિયા કરવા સમર્થ થઈ શકતો નથી, તેમ અચેતને બુદ્ધિમાં ચેતનને આરોપ કરવા છતાં પણ જડ એવી બુદ્ધિ પદાર્થોનું જ્ઞાન કરવામાં સમર્થ થઈ શકતી નથી તેથી પદાર્થનું જ્ઞાન તો ચેતના શક્તિથી જ થઈ શકે છે. માટે તમે જે બુદ્ધિના ધર્મ આદિ આઠ ગુણે કહ્યા છે તે વચનમાત્ર જ છે. કેમકે ધર્મ આદિ ગુણે આત્માના છે, બુદ્ધિના નથી. તેમજ અહંકાર બુદ્ધિથી જન્ય નથી, અહંકાર અભિમાનરૂપ હોવાથી આત્મામાં ઉપન્ન થાય છે; અચેતન બુદ્ધિમાં અહંકાર આદિ ઉત્પન્ન થઈ શકતા નથી. ___(टीका) अम्बरादीनां च शब्दादितन्मात्रजत्वं प्रतीतिपराहतत्वेनैव विहितोत्तरम् । अपि च, सर्ववादिमिस्तावदविगानेन गगनस्य नित्यत्वमङ्गीक्रियते । अयं च शब्दतन्मात्रात् तस्याप्याविर्भावमुद्भावयन्नित्यैकान्तवादिनां च धुरि आसनं न्यासयनसंगतप्रलापीव प्रतिभाति । न च परिणामिकारणं स्वकार्यस्य गुणो भवितुमर्हतीति "शब्दगुणमाकाशम्" इत्यादि वाङमात्रम् । वागादीनां चेन्द्रियत्वमेव न युज्यते । इतरासाध्यकार्यकारित्वाभावात् । परप्रतिपादनग्रहणविहरणमलोत्सर्गादिकार्याणामितरावयवैरपि साध्यत्वोपलब्धेः। तथापि तत्वकल्पने इन्द्रियसंख्या न व्यवतिष्ठते, अन्याङ्गोपाङ्गादीनामपीन्द्रियत्वप्रसङ्गात् ।
(અનુવાદ) તથા આકાશ આદિની શબ્દ આદિ પાંચ તન્માત્રથી ઉત્પત્તિ થવી, તે પણ સર્વથા અનુભવ વિરૂદ્ધ છે. કેમ કે સર્વવાદીઓએ નિર્વિવાદ આકાશનું નિત્યરૂપ સ્વીકારેલું છે, અને આ નિત્ય એકાન્તવાદીઓમાં પ્રથમ સ્થાનીય સાંખ્યમતવાળાઓ શબ્દ તમાત્રથી આકાશની ઉત્પત્તિ માને છે! ખરેખર એમની વાત અસંગતપ્રલાપ જેવી પ્રતિભાસે છે. તથા જે વતુ પરિણામમાં કારણરૂપ છે. તે પિતાના કાર્યનો ગુણ થઈ શકતી નથી. તેથી શબ્દને આકાશને ગુણ માનવ તે કેવળ કથનમાત્ર છે. વળી વચન હાથ, પગ આદિમાં ઇન્દ્રિયપણું યુક્ત નથી. કેમ કે ઇતર અવયથી અસાધ્ય કાર્યને જે કરે તેને ઇંદ્રિય કહે છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
१८४
अन्ययोगव्य. द्वा. लोक : १५
પરંતુ વાકે, પાણી, પાદ આદિ ક્રમે દ્રિયથી સાધ્ય દા. ત. પરને સમજાવવું, વસ્તુને ગ્રહણ કરવું, ચાલવુ મલના ત્યાગ કરવા ઇત્યાદિ કાર્યો શરીરના અન્ય અવયવાથી પણ સાધ્ય છે. જેમ આંગળીથી પણ અન્યને સમજાવી શકાય છે, તેથી વચન આદિમાં ઇન્દ્રિયપણું માનવું ચેગ્ય નથી. છતાં પણ વાણી આદિમાં ઇન્દ્રિયાની કલ્પના કરશે. તે ઇન્દ્રિયેાની સંખ્યા અગિયાર જ રહેશે નહીં, તે રીતે તેા શરીરના ખીજા અંગાપાંગ વિગેરેમાં પણ ઇંદ્રિયપણું પ્રાપ્ત થશે !
( टीका ) यच्चोक्तं 'नानाश्रयायाः प्रकृतेरेव बन्धमोक्षौ संसारश्च न पुरुषस्य ' इति तदप्यसारम् । अनादिभवपरम्परानुबद्धया प्रकृत्या सह यः पुरुषस्य विवेकाग्रहणलक्षणोऽविष्वग्भावः स एव चेन बन्धः, तदा को नामान्यो बन्धः स्यात् । प्रकृतिः सर्वोत्पत्तिमतां निमित्तम् इति च प्रतिपद्यमानेनायुष्मता संज्ञान्तरेण कर्मैव प्रतिपन्नम् । तस्यैवस्वरूपत्वात् अचेतनत्वाच्च ।
( अनुवाह )
વળી, અનેક પુરૂષામાં આશ્રિત પ્રકૃતિના જ બંધ મેાક્ષ અને સસાર છે, પરંતુ પુરૂષના નથી, આ કથન પણુ ચેાગ્ય નથી. કેમ કે અનાદિકાલથી ક્ષીરનીરની જેમ અભિન્નરૂપે રહેલી પ્રકૃતિ સાથે પુરૂષના અભેદસ ખ'ધરૂપ બંધ ના હોય તે તેનાથી અતિરિકત બંધ મ્યા હોઈ શકે? અને જો પ્રકૃતિ જ સવ પદાર્થોની ઉત્પત્તિમાં નિમિત્ત કારણ હામ તે હૈ આયુષ્મન્! તમે નામ-ભેદથી પ્રકૃતિશબ્દવડે કમને જ સ્વીકાર્યું" કહેવાશે! પ્રકૃતિ કર્મ સ્વરૂપ હાવાથી પ્રકૃતિ અચેતન છે, માટે પુરુષના જ મધ, માક્ષ અને સંસાર मानवो लेखे
( टीका ) यस्तु प्राकृतिकवैकारिकदाक्षिणभेदात् त्रिविधो बन्धः । तद्यथा । प्रकृतावात्मज्ञानाद् ये प्रकृतिमुपासते तेषां प्राकृतिको बन्धः । ये विकारानेव भूतेन्द्रियाकारबुद्धी: पुरुषबुद्धयोपासते तेषां वैकारिकः । इष्टापूर्ते दाक्षिणः । पुरुषतवानभिज्ञो हीष्टापूर्तकारी कामोपहतमना बध्यत इति ।
" इष्टापूर्त मन्यमाना वरिष्ठं । नान्यच्छ्रेयो येऽभिनन्दन्ति मूढाः । नाकस्य पृष्ठे ते सुकृतेन भूत्वा । इमं लोकं हीनतरं वा विशन्ति " ||
इति वचनात् । स त्रिविधोऽपि कल्पनामात्रं कथश्चिद् मिथ्यादर्शनाविरतिप्रमादकषाय योगेभ्योऽभिन्न स्वरूपत्वेन कर्मबन्ध हेतुष्वेवान्तर्भावात् । बन्धसिद्धौ च सिद्धFatra fresः संसारः । बन्धमोक्षयोश्चैकाधिकरणत्वाद् य एव बद्धः स एव मुख्यंत इति पुरुषस्यैव मोक्ष भाबालगोपालं तथाप्रतीतेः ॥
Page #202
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
१८५
(અનુવાદ)
સાંખ્ય મતમાં પ્રાકૃતિક, વૈકારિક અને દાક્ષિણુ એમ ત્રણ પ્રકારને બંધ કહ્યા છે. તે આ પ્રમાણે :- પ્રકૃતિને આત્મતત્ત્વ સમજીને પ્રકૃતિની આત્મબુદ્ધિથી ઉપાસના કરવી તે પ્રાકૃતિક ખ’ધ કહેવાય છે. પાંચભૂત, ઇંદ્રિયેા, અહીં કાર અને બુદ્ધિરૂપ વિકારાની આત્મબુદ્ધિથી ઉપાસના કરવી તે વૈકારિક બંધ કહેવાય છે. અને આત્મતત્ત્વને જાણ્યા વિના કેવલ સાંસારિક સુખની ઈચ્છાથી યજ્ઞ, દાન, આદિ કાર્યાં કરવાં તે દાક્ષિણ ખંધ કહેવાય છે. કહ્યું પણ છે કે: જે કોઇ મૂઢ પુરુષ, ઇષ્ટાપૂ એટલે યજ્ઞ અને દાન આર્દિને સથા શ્રેષ્ઠ માનતા યજ્ઞ આદિથી ભિન્ન કાઈ પણ શુભકાર્યની પ્રશંસા કરતા નથી, તે પુરુષા યજ્ઞ આદિથી જન્ય પુણ્ય વડે સ્વ`લાકમાં ઉત્પન્ન થાય છે, પરંતુ પરિણામે મનુષ્યલાકમાં અથવા તા મનુષ્યથી પણ અત્યંત હીન ચેાનિમાં ઉત્પન્ન થાય છે,
ટીકાકાર કહે છે કે: ઉક્ત ત્રણે પ્રકારના બંધ માત્ર કલ્પના છે. કેમ કે તે ત્રણે પ્રકારના અધના મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને ચૈત્ર આ ચાર પ્રકારના કર્મ-બંધના મુખ્ય હેતુઓમાં અંતર્ભાવ થાય છે. આ પ્રમાણે આત્માના અંધ સિદ્ધ થવાથી આત્માના સંસાર પણ સિદ્ધ થાય છે. તેમજ જે બંધાય છે તે જ મુક્ત થાય છે. આથી બંધ અને મેક્ષ આત્મારૂપ એક જ અધિકરણમાં રહેવાથી પુરુષને જ બંધ અને પુરુષનેા જ મેાક્ષ સિદ્ધ થાય છે. માટે પુરુષના મધ મેાક્ષ અને સસાર થતા નથી. એમ કહેવુ તે યુક્તિ યુક્ત નથી.
(टीका) प्रकृतिपुरुषविवेकदर्शनात् प्रवृत्तेरुपरतायां प्रकृतौ पुरुषस्य स्वरूपेणाव - स्थानं मोक्ष इति चेत् । न । प्रवृत्तिस्वभावायाः प्रकृते रौदासीन्यायोगात् । अथ पुरुषार्थनिबन्धना तस्याः प्रवृत्तिः । विवेकख्यातिश्च पुरुषार्थ: । तस्यां जातायां નિયતંતે, તળાયેસ્ત્રાર્ ।
" रङ्गस्य दर्शयित्वा निवर्तते नर्तकी यथा नृत्यात् । पुरुषस्य तथात्मानं प्रकाश्य विनिवर्तते प्रकृतिः ॥"
इति वचनादिति चेत् । नैवम् । तस्या अचेतनाया विमृश्यकारित्वाभावात् । यथेयं कृतेऽपि शब्दाद्युपलम्भे पुनस्तदर्थं प्रवर्तते, तथा विवेकख्यातौ कृतायामपि पुनस्तदर्थं प्रवर्तिष्यते । प्रवृत्तिलक्षणस्य स्वभावस्थानपेतत्वात् । नर्तकी दृष्टान्तस्तु स्वेष्टविघातकारी । यथा हि नर्तकी नृत्यं पारिषदेभ्यो दर्शयित्वा निवृत्तापि पुनस्तकुतूहलात् प्रवर्तते, तथा प्रकृतिरिपि पुरुषायात्मानं दर्शयित्वा निवृत्तापि पुनः कथं न प्रवर्ततामिति । तस्मात् कृत्स्नकर्मक्षये पुरुषस्यैव मोक्ष इति प्रतिपत्तव्यम् । (અનુવાદ)
શંકા : જે સમયે પ્રકૃતિ અને પુરુષનું ભેદજ્ઞાન થાય છે અને પ્રકૃતિ પ્રવૃત્તિથી વિશ્રાંત થાય છે, ત્યારે જ પુરુષ સ્વસ્વરૂપમાં સ્થિત થાય છે. તેને જ મેાક્ષ કહે છે, સમાધાન : એમ કહેવું ઠીક નથી. કેમકે પ્રકૃતિના સ્વભાવ પ્રવૃત્તિ કરવાને હાવાથી સ્થાપિ પ્રકૃતિ પ્રવૃત્તિથી ઉદાસીન થઇ શકતી નથી,
સ્થા. ૨૪
Page #203
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा श्लोक : १५
શકા : પ્રકૃતિની પ્રવૃત્તિ કેવલ પ્રકૃતિ અને પુરુષમાં ભેદષ્ટિ કરવી તે રૂપ પુરુષાર્થીને માટે છે. પ્રકૃતિ ભેદજ્ઞાનને ઉત્પન્ન કરીને કૃતકૃત્ય થતી હાવાથી પ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે. કહ્યુ' પણ છે કે જેમ રંગભૂમિ ઉપર નકી પ્રેક્ષકાને નૃત્ય દેખાડીને નિવૃત્ત થાય છે, તેમ પ્રકૃતિ પણ પેાતાના સ્વરૂપને દેખાડીને નિવૃત્ત થાય છે.
१८६
સમાધાન : આ કથન ખરાખર નથી. કેમકે પ્રકૃતિ અચેતન હોવાથી તેમાં વિચાર પૂર્વકની પ્રવૃત્તિને અભાવ છે. તથા વિષયના ઉપભેાગ કરવા છતાં પણ પ્રકૃતિ પ્રવૃત્તિશીલ હોઈને ફરીથી પણ તે જ વિષયમાં પ્રવૃત્તિ કરે છે. તેમ વિવેકખ્યાતિ થવા છતાં પણ પ્રકૃતિના સ્વભાવ પ્રવૃત્તિ કરવાના હોવાથી ફરીથી પણ પુરુષાર્થ માટે પ્રકૃતિ પ્રવૃત્તિ કરશે. નત કીનું દૃષ્ટાંત પશુ તમારા સિદ્ધાંતનું ઘાતક છે. કેમકે ન`કી પ્રેક્ષકાને એક વાર નૃત્ય દેખાડીને નિવૃત્ત થવા છતાં પણ નૃત્ય સારૂ હાવાથી પ્રેક્ષકાને કુતૂહલ થાય છે, તેથી પુનઃ પણ ન`કી નૃત્ય માટે પ્રવૃત્ત થાય છે. તેમ પ્રકૃતિ પણ પુરુષને પાતાનુ સ્વરૂપ દેખાડીને પુનઃ પુરુષાય માટે પ્રવૃત્ત કેમ ના થાય ? તેથી પ્રકૃતિના ખધ મેક્ષ નહીં માનતાં, સંપૂર્ણ કર્મના ક્ષયરૂપ પુરુષના જ મેાક્ષ સ્વીકારવા શ્રેષ્ડ છે.
1
(टीका) एवमन्यासामपि तत्कल्पनानां तमोमोहमहामोहता मित्रान्धतामिस्रभेदात् पञ्चधा अविद्यास्मितारागद्वेषाभिनिवेशरूपो विपर्ययः । ब्रह्माप्राजापत्यसौम्येन्द्रगान्धर्वयक्षराक्षसपैशाच भेदादष्टविधो देवः सर्गः । पशुमृगपक्षी सरीसृपस्थावरभेदात् पञ्चविधस्तैर्यग्योनः। ब्राह्मणत्वाद्यवान्तरभेदाविवक्षया चैकविधो मानुषः । इति चतुदर्शधा भूतसर्गः । वाधिर्यकुण्ठतान्धत्वजडताऽजिघतामूकता कौण्य पङ्गुत्वक्लैब्योदावर्तमत्तता रूपैकादशेन्द्रियवधतुष्टिनवकविपर्ययसिद्ध्यष्टकविपर्ययलक्षणसप्तदशबुद्धिवध भेदादष्टाविंशतिधा अशक्तिः । प्रकृत्युपादानकालभोगाख्या अम्भः सलिलौघवृष्टयपरपर्यायवाच्याश्चतस्त्र आध्यात्मिक्यः । शब्दादिविषयोपरतयश्चार्ज नरक्षणक्षयभोगहसा दोषदर्शन हेतु जन्मानः पञ्च बाह्यास्तुष्टयः । ताश्च पारसुपारपारापारानुत्तमाम्भउत्तमाम्भः शब्दव्यपदेश्या: । इति नवधा तुष्टिः । यो दुःखविघाता इति मुख्यास्तिस्रः सिद्धयः प्रमोदमुदितमोदमानाख्याः । तथाध्ययनं शब्द ऊहः सुहृत्प्राप्तिर्दानमिति दुःखविघातोपायतया गौण्यः पञ्च तारतारतारताररम्यक सदामुदिताख्याः । इत्येवमष्टधा सिद्धिः । धृतिश्रद्धासुखविविदिपाविज्ञप्तिभेदात् पञ्च कर्मयोनयः । इत्यादीनां संवरप्रतिसंवरादीनां च तवकौमुदीगौडपादभाष्यादिप्रसिद्धानां विरुद्धत्वमुद्भावनीयम् । इति काव्यार्थ ः || १५ ||
(અનુવાદ)
અને
એવી રીતે સાંખ્યમતની અન્ય કલ્પના પણ વિરાધી છે. તે આ પ્રમાણેઃ- અવિદ્યા અસ્મિતા, રાગ, દ્વેષ, અને અભિનિવેશરૂપ તમ-મેહ-મહામેાહ-તામિશ્ર અંધતામિસ્ર, આ પાંચ પ્રકારના વિપયય છે. બ્રાહ્મ, પ્રાજાપત્ય, સૌમ્ય, ઇન્દ્ર, ગાંધવ, યક્ષ, રાક્ષસ અને પૈશાચ એ આઠ પ્રકારની ધ્રુવસૃષ્ટિ અને પશુ, મૃગ, પક્ષી, સપ` અને
Page #204
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
સ્થાવર એ પાંચ પ્રકારની તિર્યંચ યોનિ છે. તથા બ્રાહ્મણ આદિ અવાન્તર જાતિની અપેક્ષા કર્યા વિના એક પ્રકારના મનુષ્ય છે. આ ચૌદ પ્રકારને ભૌતિક સર્ગ કહેવાય છે. એ ભૌતિક સગ ઊર્વ અધે અને મધ્ય લેકના ભેદથી ત્રણ પ્રકાર છે. આકાશથી માંડીને સત્યપર્યત ઉદર્વ લેકમાં સવગુણની અને પશુથી માંડીને સ્થાવરપર્યત અધલેકમાં તમે ગુણની, તથા બ્રહ્મથી માંડીને વૃક્ષપર્યત રજોગુણની બહુલતા છે. સાત દ્વીપ અને સમુદ્રોને મધ્યલેકમાં અંતર્ભાવ થાય છે. તથા બહેરાપણું (શ્રોત્રને), કઠતા (વાણી), અંધપણું (ચક્ષુને), જડતા (સ્પર્શને), ગંધના જ્ઞાનને અભાવ (ાણ), મુંગાપણું (રસનાન), લુલાપણું (હાથન), લંગડાપણું (પગ), નપુંસકપ (લિંગનો), ગદગ્રહ-કબજીયાત (પાયુન) તથા ઉન્મત્તતા (મનનો) એ અગીઆર પ્રકારનો ઈતિનો વધ છે. નવ તુષ્ટિ અને આઠ સિદ્ધિને વિપયર્ય કરવાથી સત્તર પ્રકારને બુદ્ધિને વધ થાય છે. તે આ પ્રમાણે પ્રકૃતિ (અંભઃ), ઉપાદાન (સલિલ), કાલ (ઘ), ભોગ (ષ્ટિ) એ ચાર આધ્યાત્મિક તુષ્ટિ અને પાંચ ઇદ્રિના વિષયથી વિરક્તિરૂપ ઉપાર્જન રક્ષણ, ક્ષય, ભેગ અને હિંસાથી ઉત્પન્ન થવાવાળી પાર, સુપાર, પારાપાર, અનુત્તમાંભઃ અને ઉત્તમાંભા એ નામની પાંચ બાહયતુષ્ટિ મળીને કુલ નવ તુષ્ટિ થાય છે. અને આધિદૈવિક. આધિભૌતિક તથા આધ્યાત્મિક આ ત્રણ પ્રકારના દુઃખોના નાશથી ઉત્પન્ન થવાવાળી પ્રમદ, મુદિતભેદ, અને માન નામની ત્રણ મુખ્ય સિદ્ધિ તથા અધ્યયન, શબ્દ, તર્ક સન્મિત્રોની પ્રાપ્તિ અને દાનથી થવાવાળી તાર, સુતાર, તારતાર, સમ્યક્ અને સદામુદિત એ નામની પાંચ ગૌણ સિદ્ધિઓ મળીને કુલ આઠ પ્રકારની સિદ્ધિ થાય છે. અને અગીઆર પ્રકારને ઇન્દ્રિયોને વધ, અને સત્તર પ્રકારને બુદ્ધિને વધ મળીને કુલ ૨૮ પ્રકારની અશક્તિ કહેવાય છે. તથા ધૃતિ શ્રદ્ધા, સુખ, વાદ કરવાની ઈચ્છા અને જ્ઞાન, આ પાંચ કર્મનિ છે. આવી સંવર અને પ્રતિસંવર આતિની અનેક વિરુદ્ધ કલ્પનાઓ સાંખ્યતવકૌમુદી અને ગૌડપાદભાષ્ય આદિ ગ્રંથમાંથી જાણી લેવી.
Page #205
--------------------------------------------------------------------------
________________
अवतरण
इदानीं ये प्रमाणादेकान्तेनाभिन्नं प्रमाणफलमाहुः ये च बाह्यार्थप्रतिक्षेपेण ज्ञानाद्वैतमेवास्तीनि ब्रुवते तन्मतस्य विचार्यमाणत्वे विशरारुतामाह
અવતરણ હવે પ્રમાણથી પ્રમાણના ફળ(પ્રમિતિ)ને એકાને અભિન્ન માનવાવાળા તથા બાહયપદાર્થોના નિષેધ વડે જ્ઞાનાતિવાદને સ્વીકાર કરવાવાળા બૌદ્ધ મતનું ખંડન કરતાં કહે છે.
मूल-न तुल्यकालः फलहेतुभावो हेतौ विलीने न फलस्य भावः । न संविदद्वैतपथेऽर्थसंविद् विलूनशीण सुगतेन्द्रजालम् ॥१६॥
મૂળ અર્થ : એક કાળમાં રહેવાવાળી વસ્તુઓમાં પરસ્પર કાર્ય કારણભાવ થઈ શકતે નથી. બૌદ્ધમતમાં સર્વ પદાર્થો ક્ષણિક છે. માટે કારણને નાશ થવાથી કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. વળી જગતને વિજ્ઞાન-સ્વરૂપ માનવામાં આવે તે બાહ્ય પદાર્થોનું જ્ઞાન થઈ શકતું નથી. આથી બૌદ્ધ દશનને માન્ય પદાર્થ વ્યવસ્થા ઈન્દ્રજાળની જેમ છિન્ન ભિન્ન થઈ જાય છે. . (टीका) बौद्धाः किल प्रमाणात् तत्फलमेकान्तेनाभिन्नं मन्यन्ते । तथा च तत्सिद्धान्तः-"उभयत्र तदेव ज्ञानं प्रमाफलमधिगमरूपत्वात्" । उभयत्रेति प्रत्यक्षेऽनुमाने च तदेव ज्ञानं प्रत्यक्षानुमानलक्षणं फलं कार्यम् । कुतः । अधिगमरूपस्वादिति परिच्छेदरूपत्वात् । तथाहि । परिच्छेदरूपमेव ज्ञानमुत्पद्यते । न च परि. च्छेदादृतेऽन्यद् ज्ञानफलम्. भिन्नाधिकरणत्वात् । इति सर्वथा न प्रत्यक्षानुमानाभ्यां भिन्नं फलमस्तीति"।
(અનુવાદ) પૂર્વપક્ષ: બૌદ્ધદર્શન પ્રમાણુથી પ્રમાણુનું ફળ એકાન્ત અભિન માને છે. તેઓના સિદ્ધાંતમાં કહ્યું છે કે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણમાં જ્ઞાન અધિગમ(જ્ઞાન) રૂપ હોવાથી જ્ઞાન જ પ્રમાણુ અને પ્રમાણનું ફળ છે. વળી પણ કહ્યું છે કે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણમાં પ્રત્યક્ષરૂપ અને અનુમાનરૂપ જ્ઞાન જ પ્રમાણનું ફળ છે. કેમ કે જ્ઞાન જ્ઞાનસ્વરૂપ છે ! તે સમજાવતાં કહે છે : જ્ઞાન જ્ઞાનરૂપ જ ઉત્પન્ન થાય છે. કેમ કે પદાર્થજ્ઞાનમાં જ્ઞાનથી અતિરિક્ત કઈ જ્ઞાનનું ફળ હોઈ શકતું નથી. કારણ કે જ્ઞાનથી ભિન્ન હેય-ઉપાદેયરૂપ જે જ્ઞાનનું ફળ છે તે વાસ્તવિક પ્રમાતા(પુરુષ)નું ફળ છે, જ્ઞાનનું નહીં.
Page #206
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
१८९
જ્ઞાનથી જ્ઞાતપદાર્થોમાં હિત-અહિતની પ્રાપ્તિ-પરિહારરૂપ પ્રવૃત્તિ થાય છે. તે પુરુષની થાય છે; જ્ઞાનની નહીં. આથી હૈય-ઉપાદેયરૂપ પ્રવૃત્તિ ભિન્ન અધિકરણમાં થતી હોવાથી તે પ્રવૃત્તિ જ્ઞાનનું ફળ નથી. તેથી જ પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણુનું ફળ પ્રત્યક્ષરૂપ અને અનુમાનરૂપ જ્ઞાનથી સથા ભિન્ન નથી.
( टीका ) एतच्च न समीचीनम् । यतो यद्यस्मादेकान्तेनाभिनं तत्तेन सहैवोस्पद्यते । यथा घटेन घटत्वम् । तैश्च प्रमाणफलयोः कार्यकारणभावोऽभ्युपगम्यते । प्रमाणं कारणं फलं कार्यमिति । स चैकान्ताभेदे न घटते । न हि युगपदुत्पद्यमानयोस्तयोः सव्येतरगोविषाणयोरिव कार्यकारणभावो युक्तः । नियतप्राक्कालभाषित्वात् कारणस्य । नियतोत्तरकालभावित्वात् कार्यस्य । एतदेवाह न तुल्यकाळ : फलहेतुभाव इति । फलं कार्य हेतुः कारणम् तयोर्भावः स्वरूपम्, कार्यकारणभावः । सतुल्यकालः समानकालो न युज्यत इत्यर्थः ।
(अनुवाद) ઉત્તરપક્ષ – જૈન દર્શન કહે છે : તમારી માન્યતા યુક્તિયુક્ત નથી. કેમકે જે પદાર્થ જે પદાર્થની સાથે એકાન્તે અભિન્ન હેાય તે પદ્મા' તે પદાર્થની સાથે જ ઉત્પન્ન થાય. જેમ ઘટ ઘટત્વથી અભિન્ન છે, માટે ઘટ ઘટત્વની સાથે જ ઉત્પન્ન થાય છે. તેથી પ્રમાણુ અને પ્રમાણુના ફળમાં તમે જે કાર્યકારણુભાવ સ્વીકારેા છે, તે ઘટી શકતા નથી. કેમકે પ્રમાણુ એ કારણ છે અને ફળ એ કાય છે, હવે જો પ્રમાણ અને પ્રમાણુના ફળને એકાન્તે અભિન્ન માનવામાં આવે, તેા કાર્ય કારણભાવસંબંધ કેવી રીતે ખની શકે? જેમ એકી સાથે ઉત્પન્ન થતાં ગાયનાં ડાખા અને જમણા શીંગડાંમાં કાર્ય-કારણુ ભાવ બની શકતા નથી. તેમ એકી સાથે ઉત્પન્ન થતાં પ્રમાણ અને પ્રમાણ-ફળમાં કાય –કારણુ ભાવ ઘટી શકતા નથી. કારણુ અવશ્ય કાર્ટીની પૂર્વે હોય અને કાર્યાં અવશ્ય કારણુની પછી હાય, ફળ કાર્યાં અને હેતુ કારણ, તેનુ' સ્વરૂપ તે કાર્યાં-કારણભાવ માટે એક કાળમાં રહેવાવાળી વસ્તુમાં પરસ્પર કાય કારણ–ભાવ ઘટી શકતા નથી.
( टीका ) अथ क्षणान्तरितत्वात् तयोः क्रमभावित्वं भविष्यतीत्याशङ्कयाह । ' हेतौ विलीने न फलस्य भाव इति । हेतौ कारणे प्रमाणलक्षणे विलीने क्षणिकत्वादुत्पश्यनन्तरमेव निरन्वयं विनष्टे फलस्य प्रमाणकार्यस्य न भावः सत्ता, निर्मू
वात् । विद्यमाने हि फळहेतावस्येदं फलमिति प्रतीयते नान्यथा, अतिप्रसङ्गात् । किञ्च हेतुफलभावः सम्बन्धः स च द्विष्ठ एव स्यात् । न चानयोः क्षणक्षयैकदीक्षितो भवान् सम्बन्धं क्षमते । ततः कथम् 'अयं हेतुरिदं फलम्' इति प्रतिनियता प्रतीतिः । एकस्य ग्रहणेऽप्यन्यस्याग्रहणे तदसंभवात् ।
“द्विष्ठसंबन्ध संवित्तिर्नैकरूपप्रवेदनात् ।
द्वयोः स्वरूपग्रहणे सति संबन्धवेदनम् " ||
इति वचनात् ॥
Page #207
--------------------------------------------------------------------------
________________
१९०
अन्ययोगव्य. द्वा. श्लोक : १६
(અનુવાદ) શંકઃ પ્રમાણ અને પ્રમાણુના ફળમાં ક્ષણમાત્રનું અંતર હોવાથી, પ્રમાણ તથા પ્રમાણુનું ફળ કમપૂર્વક થશે ને?
સમાધાનઃ ના, તમારા ક્ષણિકવાદમાં કઈ પણ વસ્તુ એક જ ક્ષણમાં રહેવાવાળી હેવાથી બીજી ક્ષણમાં તરત જ નાશ પામી જાય છે, આમ કારણરૂપ પ્રમાણુ ક્ષણિક હોવાથી ઉત્પન્ન થતાંની સાથે જ તેને નિર્મળ નાશ થઈ જાય છે, માટે કારણરૂપ પ્રમાણના ફળ રૂપ કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. કાર્યની ઉત્પત્તિ વિદ્યમાન કારણથી જ થાય છે. જે કારણ વિના પણ કાર્યની ઉત્પત્તિ થતી હોય તે મૃત્તિકા વિના પણ ઘટની ઉત્પત્તિ થવી જોઈએ પરંતુ આકસ્મિક કાર્યની ઉત્પત્તિ અસંગત છે. તેથી એકાતે અભિન્ન એવા પ્રમાણ અને પ્રમાણુના ફળમાં કાર્ય-કારણ ભાવ સંબંધ બની શકતું નથી,
બે પદાર્થોમાં રહે છે; ક્ષક્ષયિની પ્રતિજ્ઞાવાળા તમારા મનમાં કાર્યકારણભાવ સંબંધ થઈ શકતો નથી. અને તેથી “આ હેતુ અને આ કાર્ય ઈત્યાકારક નિશ્રયાત્મક જ્ઞાન પણ થઈ શકતું નથી. કેમકે પ્રમાણુ અને પ્રમાણુનું ફળ પ્રમિતિ, બને ક્ષણિક હોવાથી એક સાથે રહી શકતાં નથી. પ્રમાણુના ચહણમાં ફળનું અગ્રહણ હોવાથી, તે ગનેના સંબંધનું જ્ઞાન થઈ શકતું નથી. કહ્યું પણ છે કે; એકના સ્વરૂપ જ્ઞાનથી બનેના સંબંધનું જ્ઞાન થઈ શકતું નથી, પરંતુ બંને વસ્તુના જ્ઞાનથી જ તેને સંબંધનું જ્ઞાન થાય છે.
(ટી) થતા ઘરે અર્થશાસ્ત્ર પ્રમાણ ! દશાર્વતાતિसिद्धः" इति न्यायबिन्दुसूत्रं विवृण्वता भणितम् "नीलनिर्भासं हि विज्ञानं, यतस्त स्माद नीलस्य प्रतीतिरवसीयते । येभ्यो हि चक्षुरादिभ्यो ज्ञानमुत्पद्यते, न तद. शात तज्ज्ञानं नीलस्य संवेदनं शक्यतेऽवस्थापयितुं नीलसदृशं त्वनुभूयमानं नीलस्य संवेदनमवस्थाप्यते । न चात्र जन्यजनकभावनिबन्धनः साध्यसाधनभावः । येनैकस्मिन् वस्तुनि विरोधः स्यात् । अपि तु व्यवस्थाप्यव्यवस्थापकभावेन तत एकस्य वस्तुनः किश्चिद्रुपं प्रमाणं किश्चित् प्रमाणफलं न विरुध्यते । व्यवस्थापनहेतुर्हि सारूप्यं तस्य ज्ञानस्य व्यवस्थाप्यं च नीलसंवेदनरूपम्" इत्यादि ॥
(અનુવાદ) બૌદ્ધમતાનુયાયી આચાર્ય ધર્મોત્તરે ન્યાયબિંદુસૂત્રમાં કહ્યું છે કે કઈ પણ વસ્તુનું જ્ઞાન કરતી વખતે જે જ્ઞાન જે પદાર્થના આકારમાં પરિણુત થાય છે, તે જ જ્ઞાન પ્રમાણુરૂપ કહેવાય છે. અને તે જ જ્ઞાનથી પદાર્થનું જ્ઞાન થાય છે. દા. ત. જ્યારે નીલ ઘટને જાણવાવાળું જ્ઞાન નીલ ઘટના આકારને ગ્રહણ કરે છે, ત્યારે જ નીલ ઘટનું જ્ઞાન થાય છે, પરંતુ ચક્ષુ આદિ ઈદ્રિયો દ્વારા ઉત્પન્ન થતા જ્ઞાનથી નીલ ઘટનું સંવેદન થઈ શકતું નથી. તેથી જે સમયે જ્ઞાનમાં નીલ ઘસદશ આકારને અનુભવ થાય છે તે સમયે જ નીલ ઘટનું જ્ઞાન થાય છે, માટે અમે પ્રમાણ અને પ્રમાણુના ફળમાં કાર્યકારણુભાવ નિબંધન સાથે-સાધનભાવ સંબંધ માનતા નથી કે જેથી એક વસ્તુમાં વિરોધ થાય પરત અમે વ્યવસ્થા-વ્યવસ્થાપકભાવ સંબંધ માવીએ છીએ. તેથી કંઈ પ્રમાણથી પ્રમાણુના ફળની ઉત્પત્તિ થતી નથી, પરંતુ પ્રમાણુથી પ્રમાણુના ફળની વ્યવસ્થા થાય છે,
Page #208
--------------------------------------------------------------------------
________________
स्यावादमंजरी
१९१
માટે અમારા મતમાં કઈ જાતને વિરોધ આવતું નથી. એક જ જ્ઞાન પ્રમાણરૂપ અને પ્રમાણના ફળરૂપ બની શકે છે, તેમાં નીલ ઘટને જાણવાવાળું જ્ઞાન નીલ ઘટના સદશ આકારવાળું થાય છે, તે જ્ઞાન વ્યવસ્થાપક અને નીલ ઘટનું જ્ઞાન તે વ્યવસ્થાપ્ય કહેવાય છે. તાત્પર્ય એ છે કે બૌદ્ધ મતમાં પ્રમાણ અને પ્રમાણના ફળરૂપ પ્રમિતિ બને અભિન્ન છે. અને જ્ઞાન પદાર્થથી ઉત્પન્ન થાય છે. જે જ્ઞાન પદાર્થના આકાર રૂપ થઈને પદાર્થનું જ્ઞાન કરે છે, તે જ જ્ઞાન પ્રમાણ રૂપ થાય છે, પરંતુ ચક્ષુ આદિ ઇન્દ્રિયની સહાયતાથી પદાર્થનું જ્ઞાન થઈ શકતું નથી. આ રીતે બૌદ્ધ દર્શન પ્રમાણ અને પ્રમાણુના ફળ રૂપ પ્રમિતિને કાર્ય-કારણુભાવ સંબંધ નહીં માનતાં, વ્યવસ્થાપ્ય-વ્યવસ્થાપકભાવ સંબંધ માને છે તેમાં પદાર્થના આકારને ગ્રહણ કરવાવાળું જ્ઞાન વ્યવસ્થાપક અને પદાર્થનું જ્ઞાન વ્યવસ્થાપ્ય બને છે. આ રીતે પ્રમાણ અને પ્રમાણુના ફળને અભિન માનવા છતાં પણ કઈ જાતને વિરોધ આવતું નથી.
__ (टीका) तदप्यसारम् । एकस्य निरंशस्य ज्ञानक्षणस्य व्यवस्थाप्यव्यवस्थापकत्वलक्षणस्वभावद्वयायोगात् । व्यवस्थाप्यव्यवस्थापकभावस्यापि च संबन्धत्वेन द्विष्ठत्वादेकस्मिन्नसंभवात् । किञ्च, अर्थसारूप्यमर्थाकारता । तच्च निश्चयरूपं, अनिश्चयरूपं वा ? निश्चयरूपं चेत् , तदेव व्यवस्थापकमस्तु, किमुभयकल्पनया। अनिश्चितं चेत् , स्वयम व्यवस्थितं कथं नीलादिसंवेदनव्यवस्थापने समर्थम् | अपि च, केयमर्थाकारता । किमर्थग्रहणपरिणामः, आहोस्विदाकारधारित्वम् ? नाधः। सिद्धसाधनात् । द्वितीयस्तु ज्ञानस्य प्रमेयाकारानुकरणाजडत्वापरयादिदोषाघ्रातः । तत्र प्रमाणादेकान्तेन फलस्याभेदः साधीयान् । सर्वथातादात्म्ये हि प्रमाणफलयोन व्यवस्था, तद्भावविरोधात् । न हि सारूप्यमस्य प्रमाणमधिगतिः फलमिति सर्वथातादात्म्ये सिद्धयति । अतिप्रसङ्गात् ॥
(અનુવાદ ) જેનદર્શન કહે છે : તમારૂં કથન ઠીક નથી. કેમ કે એક જ નિરન્વય જ્ઞાનક્ષણમાં (બૌદ્ધમતમાં પ્રત્યેક પદાર્થ ક્ષણિક હોવાથી તે લેકે ઘટ ઘટ નહી કહેતાં “ક્ષણ” શબ્દથી સંબોધે છે. અને તેવી જ રીતે જ્ઞાનને પણ ક્ષણિક હેવાથી “ક્ષણ” કહે છે.) વ્યવસ્થાપ્ય અને વ્યવસ્થાપક, અને સ્વભાવ રહી શકતા નથી. કેમકે વ્યવસ્થાપ્યવ્યવસ્થાપકભાવ પણ સંબંધ હોવાથી ઉભય પદાર્થમાં જ રહે છે. એક નિરશ જ્ઞાન ક્ષણમાં તે સંબંધ બની શકશે નહી વળી પદાર્થના આકારરૂપ જ્ઞાનને અર્થસારૂપ્ય (અર્થાકારતા) કહે છે તે અર્થકારતા નિશ્ચિત છે કે અનિશ્ચિત ? જે અર્થ સારૂપ્ય નિશ્ચિત હોય તે એ નિશ્ચિત અર્થસારૂધ્યને જ વ્યવસ્થાપક માને. વ્યવસ્થાપ્ય અને વ્યવસ્થાપક એમ બે માનવાની શી જરૂર ? જે અર્થસારૂપ્ય અનિશ્ચિત હોય તે સ્વયં અનિશ્ચિત અર્થસારૂપ્ય નીલ આદિનું જ્ઞાન કરવા માટે સમર્થ થઈ શકતું નથી. કહે તે જ્ઞાનની અર્થાકારતા કેવા પ્રકારની છે ? શું જ્ઞાનને પદાર્થને જાણવાનો સ્વભાવ તે અર્થાકારતા છે કે જ્ઞાન પદાર્થના આકારને ગ્રહણ કરે છે, તે અર્થકારતા ? જે જ્ઞાનના પદાર્થને જાણવાને
Page #209
--------------------------------------------------------------------------
________________
અન્યોનાચે. દા.
૨૬
સ્વભાવ તે અર્થકારતા માનો તે સિદ્ધસાધન દેષ આવશે. કેમકે અમે પણ જ્ઞાનને પદાર્થને જાણવાના સ્વભાવરૂપ માનીએ છીએ. જે જ્ઞાન પદાર્થના આકારને ગ્રહણ કરે છે. તેને અર્થકારતા કહેતા હે તે જડ એવા પ્રમેયના આકારને ગ્રહણ કરવાથી જ્ઞાનમાં પણ જડતા આવી જશે ! આમ પ્રમાણ અને પ્રમિતિમાં સર્વથા અભિનપણું સિદ્ધ થઈ શકતું નથી. અને પ્રમાણ તથા પ્રમિતિનો સર્વથા તાદાભ્ય-સંબંધ માનવાથી પ્રમાણ અને પ્રમાણના ફળની વ્યવસ્થા થઈ શકતી નથી. વળી એક વાત : પ્રમાણ અને પ્રમાણુનું ફળ અભિન (એક) હોય તે, સારૂપ્ય (સદશપણું) એ પ્રમાણ અને સંવેદન એ ફળ, આ રીતે અલગ અલગ માની શકાશે નહીં.
(टीका) ननु प्रमाणस्यासारूप्यव्यावृत्तिः सारूप्यम्, अनधिगतिव्यावृत्तिरधिगतिरिति व्यावृत्तिभेदादेकस्यापि प्रमाणफलव्यवस्थेति चेत् । नैवम् । स्वभावभेदमन्तरेमान्यव्यावृत्तिभेदस्यानुपपत्तेः । कथं च प्रमाणस्य फलस्य चाप्रमाणाफलव्यावृत्त्या प्रमाणफलव्यवस्थावत् प्रमाणान्तरफलान्तरव्यावृत्त्याप्यप्रमाणत्वस्याफलत्वस्य च व्यवस्था न स्यात् । विजातीयादिव सजातीयादपि व्यावृत्तत्वाद् वस्तुनः। तस्मात् प्रमाणात फलं कथञ्चिद्भिनमेववैष्टव्यम् । साध्यसाधनभावेन प्रतीयमानत्वात् । ये हि साध्यसाधनभावेन प्रतीयते ते परस्परं भिद्यते यथा कुठारच्छिदिक्रियते इति ।।
(અનુવાદ)
શંકા ? વાસ્તવિક તે સારૂપ્ય (સાદેશ્ય) અને અધિગતિ (જ્ઞાન) એ એક જ પ્રમાણમાં પૃથક પૃથક રૂપ છે, કેમ કે અસારૂખની વ્યાવૃત્તિ (નિષેધ) એ સારૂપ્ય અને અનધિગતિની વ્યાવૃત્તિ (અજ્ઞાનનો નિષેધ) એ અધિગતિ (જ્ઞાન) કહેવાય છે. આ પ્રમાણે વ્યાવૃત્તિના લેથી નિરંશ એવા એક જ જ્ઞાનમાં પ્રમાણ અને પ્રમાણુના ફળની વ્યવસ્થા થઈ શકે છે.
સમાધાન ? તમારું કહેવું બરાબર નથી. કેમકે સ્વભાવભેદ માન્યા વિના અસારૂણ્યની વ્યાવૃત્ત અને અનધિગતિની વ્યાવૃત્તિરૂપ નિષેધ થઈ શક્તો નથી. જે પ્રકારે તમે અપ્રમાણની વ્યાવૃત્તિ(નિષેધ)ને પ્રમાણ અને અફલની વ્યાવૃત્તિને ફલ કહે છે તે પ્રકારે બીજા પ્રમાણની વ્યાવૃત્તિને અપ્રમાણ અને બીજા ફળની વ્યાવૃત્તિને અફળ માનવું જોઈશે કેમકે બન્નેમાં વ્યાવૃત્તિનું સમાન પણું છે અને આ રીતે વિજાતીય પદાર્થોથી જેમ વ્યાવૃત્તિ માને છે તેમ સજાતીય પદાર્થોથી પણ એક બીજાથી વ્યાવૃત્તિ થશે. દા. ત. વિજાતીય એવા અધિદિની વ્યાવૃત્તિ ગે (ગાય) વગેરેમાં છે. શ્યામ ગાય; રક્ત ગાય આદિ પરસ્પર સજાતીયની વ્યાવૃત્તિ સફેદ ગાયમાં છે; તેથી પ્રમાણ અને પ્રમાણનું ફળ કથંચિત ભિન્ન માનવું જોઇએ. કેમકે પ્રમાણ અને પ્રમાણના ફળની સાધ્યસાધન રૂપે પ્રતીતિ થાય છે. જે સાધ્ય-સાધનભાવે પ્રતીત હોય તે પરસ્પર ભિન્ન હોય. જેમ સાધનરૂપ) કુઠાર અને (સાદયરૂપ) છેદન ક્રિયા તે સામ-સાધનરૂપ હોવાથી પરસ્પર જિન છે, તેમ સાધનરૂપ પ્રમાણ અને સાધ્યરૂપ પ્રમાણુનું ફળ પણ પરસ્પર ભિન્ન છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
१९३
(टीका) एवं यौगाभिप्रेतः प्रमाणात् फलस्यकान्तभेदोऽपि निराकर्तव्यः। तस्यैकप्रमात्तादात्म्येन प्रमाणात् कथश्चिदभेदव्यवस्थितेः। प्रमाणतया परिणतस्यैवात्मनः फलतया परिणतिप्रतीतेः। यः प्रमिमीते स एवोपाधत्ते परित्यजति उपेक्षते चेति सर्वव्यवहारिभिरस्खलितमनुभवात् । इतरथा स्वपरयोः प्रमाणफलव्यवस्थाविप्लवः प्रसज्यत इत्यलम् ॥
(અનુવાદ) તૈયાયિકેને અભિપ્રેત પ્રમાણ અને પ્રમાણુના ફળમાં એકાન્ત ભેદ પણ સિદ્ધ થઈ શકતું નથી. કેમકે પ્રમાણ અને અપ્રમાણુનું ફળ પરસ્પર એકાન્ત ભિન્ન નથી. એક જ પ્રમાતા (આત્મા) પ્રમાણ અને પ્રમાણુના ફળરૂપ હેઈને પદાર્થોને જાણે છે. તેથી પ્રમાણુનું ફળ કથંચિત્ અભિન્ન છે, કેમ કે પ્રમાણુરૂપે પરિણત આત્માની જ ફળરૂપે પરિણતિ થાય છે. આત્માને છેડી કેઈ અન્ય સ્થળે પ્રમાણુના ફળરૂપ જ્ઞાન થઈ શકતું નથી. જે આત્મા પદાર્થને જાણે છે તે જ આત્મા ગ્રહણ કરે છે. તે જ ત્યાગ કરે છે અને તે જ આત્મા ઉપેક્ષા કરે છે. આ વાત સર્વ પ્રામાણિકને અનુભવ સિદ્ધ છે. જે પ્રમાણ અને પ્રમાણનું ફળ એકાન્ત ભિન્ન હોય તે દેવદત્તના પ્રમાણનું ફળ યજ્ઞદત્તને મળવું જોઈએ જેવી રીતે દેવદત્તની સાથે જ્ઞાનની ભિન્નતા છે, તેવી રીતે યજ્ઞદત્તની સાથે પણ જ્ઞાનની ભિન્નતા છે. આ રીતે પ્રમાણ અને પ્રમાણના ફળને સર્વથા ભિન્ન માનવાથી કેઈપણ રીતે પ્રમાણના ફળની વ્યવસ્થા થઈ શકતી નથી.
(टीका) अथवा पूर्वार्द्धमिदमन्यथा व्यारव्येयम् । सौगताः किलेत्थं प्रमाणयन्ति । सर्व सत् क्षणिकम् । यतः सर्व तावद् घटादिकं वस्तु मुद्गरादिसंनिधौ नाशं गच्छद् दृश्यते । तत्र येन स्वरूपेणान्त्यावस्थायां घटादिकं विनश्यति तच्चैतत्स्वरूपमुत्पनमात्रस्य विद्यते तदानीमुत्पादानन्तरमेव तेन विनष्टव्यम् , इति व्यक्तमस्य क्षणिकत्वम् ॥
(અનુવાદ) લેકના પૂર્વાર્ધનું બીજી રીતે નિર્વચન કરવામાં આવે છે -બૌદ્ધ દર્શન આ પ્રમાણ કહે છે કે ઃ સર્વે પદાર્થો ક્ષણિક છે, કેમ કે ઘટ આદિ પદાર્થો મુદુગર આદિના સંયોગથી નાશ પામે છે. જે પદાર્થો ક્ષણિક (ક્ષણવિનાશી) ન હોય તે મુદુગર આદિને સંગ રહેવા છતાં પણ તેને નાશ ના થવું જોઈએ. તેથી જે સ્વરૂપ વડે અન્ય અવસ્થામાં ઘટા આદિને નાશ થાય છે, ઘટ આદિ પદાર્થોની ઉત્પત્તિ પણ તે સ્વરૂપથી થાય છે. કેમ કે જે સમયે મુક્ષ્મસ્થી ઘટને નાશ થાય છે, તે સમયે મુદ્દગર ઘટમાં કાંઈ નવીન સ્વરૂપ ઉત્પન્ન કરતું નથી. તેથી સિદ્ધ થાય છે કે ઘટનું સ્વરૂપ ઉત્પત્તિ અવસ્થામાં અને અંત્ય અવસ્થામાં એક સરખું જ હોય છે. આમ ઘટાદિ સર્વવસ્તુ ઉત્પન્ન થયા બાદ તુરત જ નાશ પામે છે, આથી સવ પદાર્થોની ક્ષણભંગુરતા પ્રગટ થાય છે,
સ્યા. ૨૫
Page #211
--------------------------------------------------------------------------
________________
१९४
अन्ययोगव्य, द्वा. श्लोक : १६
(टीका) अदृश एव स्वभावस्तस्य हेतुतो जातो यत्कियन्तमपि कालं स्थित्वा विनश्यति । एवं तर्हि मुद्गरादिसंमिधानेऽपि एव एव तस्य स्वभावः इति पुनरप्येतेन तावन्तमेव कालं स्थातव्यम् इति नैव विनश्येदिति । सोऽयं “आदित्सोवैणिजः प्रतिदिनं पत्रलिखितश्चस्तनदिनभणनन्यायः"। तस्मात् क्षणद्वयस्थायित्वेनाप्युत्पत्तौ प्रथमक्षणवद् द्वितीयेऽपि क्षणे क्षणद्वयस्थायित्वात पुनरपरक्षणद्वयमवतिष्ठेत । एवं तृतीयेऽपि क्षणे तत्स्वभावत्वाव विनश्यदिति ॥
(અનુવાદ) જૈનદર્શનઃ પિત પિતાનાં કારણેથી ઉત્પન્ન થતા પ્રત્યેક પદાર્થને સ્વભાવ યત્કિંચિત કાળ રહીને નાશ પામવાને છે, માટે પદાર્થો ક્ષણ વિનાશી નથી.
બૌદર્શનઃ જે પદાર્થને સ્વભાવ ક્ષણ ક્ષણમાં નાશ થવાનો ના હોય તે ઘટની સાથે મુદુગરને સંયોગ થવા છતાં પણ ઘટને નાશ ના થવા જોઈએ. કેમકે મુદગરને સંગ થવા છતાં પણ ઘટને બે ક્ષણ રહેવાને સ્વભાવ મોજુદ છે. જેમ કેઈ દેવાદાર દેવું આપવાની ઈચ્છા નહીં હોવાથી દેવું આપવા માટે નિરંતર વાયદા કરીને લેણદારને કઈ દિવસ દેવું ચુકવતું નથી. તેમ બે ક્ષણ રહેવાવાળા પદાર્થો બ્રિક્ષણસ્થાયી-સ્વભાવવાળા હેવાથી પ્રથમ ક્ષણની જેમ બીજી ક્ષણમાં પણ પ્રિક્ષણસ્થાયી-સ્વભાવ મેજુદ હોવાથી બીજી ક્ષણમાં પણ ઘટને નાશ થશે નહીં. એવી રીતે ત્રીજી ચોથી આદિ ક્ષણમાં પણ ઉપર્યુક્ત સ્વભાવના કારણે પ્રત્યાઘાતોનો સંગ પ્રાપ્ત થવા છતાં પણ, ઘટ આદિ પદાર્થોનો નાશ ના થવું જોઈએ અર્થાત્ મુદુગરના સંનિધાનમાં પણ ઘટ સદૈવ નિત્ય રહેવો જોઈએ. કેમકે તમારા મતમાં ઘટ આદિ પદાર્થોને સ્વભાવ નાશ નહીં થવાનું છે.
(टीका) स्यादेतत् । स्थावरमेव तत् स्वहेतोर्जातम्, परं बलेन विरोधकेन मुद्गरादिना विनाश्यत इति । तदसत् । कथं पुनरेतद्धटिष्यते। न च तद विनश्यति स्थावरत्वात, विनाशश्च तस्य विरोधिना बलेन क्रियते इति । न ह्येतत्सम्भवति जीवति देवदत्तो मरणं चास्य भवतीति । अथ विनश्यति तर्हि कथमविनश्वरं तद् वस्तु स्वहेतोर्जातमिति । न हि म्रियते च अमरणधर्मा चेति युज्यते वक्तुम् । तस्मादविनश्वरत्वे कदाचिदपि नाशायोगात् दृष्टत्वाच्च नाशस्य नश्वरमेव तद्वस्तु स्वहेतोरुपजातमङ्गीकर्तव्यम् । तस्मादुत्पन्नमात्रमेव विनश्यति । तथा द क्षणक्षयित्वं सिद्धं भवति ॥
(અનુવાદ) પદાર્થો પોતે પિતાનાં ઉત્પાદક કારણોથી સ્થિર સ્વભાવવાળાજ ઉત્પન્ન થાય છે. પરંતુ બળવાન એવા વિરોધી મુદુગર આદિના પડવાથી નાશ પામે છે.
બૌદ્ધદર્શન : એ ઠીક નથી. કેમકે પદાર્થોને સ્વભાવ નાશ પામવાનો હોય તે બલવાન વિરોધી નાશકથી પણ પદાર્થોને નાશ થઈ શકશે નહીં. તેથી ‘પદાર્થોને સ્વભાવ
Page #212
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
१९५ સ્થિર રહેવાનું છે. પરંતુ તેનાં વિરોધી કારથી નાશ થાય છે, એમ કહેવું પરસ્પર વિરોધી હોઈને બિલકુલ એગ્ય નથી. જેમ દેવદત્તની હયાતીમાં દેવદત્તનું મરણ કહેવાતું નથી, તેમ નષ્ટ થતા પદાર્થોને પિતાનાં કારણેથી સ્થિર સ્વભાવવાળા ઉત્પન્ન થાય છે. તેમ કહી શકાતું નથી. જેમ નાશ પામેલા દેવદત્તને અવિનશ્વર કહી શકાતું નથી તેમ નાશ વંત પદાર્થોને અવિનશ્વર કહી શકાતા નથી. વળી પદાર્થો નાશ થતા દેખાય છે, તેથી પોતાની ઉત્પત્તિનાં કારણે દ્વારા નાશવંત પદાર્થના જ ઉત્પત્તિ માનવી જોઈએ. કેમકે પ્રત્યેક પદાર્થ ઉત્પન્ન થતાંની સાથે જ નાશ પામી જાય છે. આ રીતે પ્રત્યેક પદાર્થનું છે સિદ્ધ થાય છે.
(टीका) प्रयोगस्त्वेवम् । यद्विनश्वरस्वरूपं तदुत्पत्तेरनन्तरानवस्थायि, यथान्त्यक्षणवर्ति घटस्य स्वरूपम् । विनश्वरस्वरूपं च रूपादिकमुदयकाले, इति स्वभावहेतुः। यदि क्षणक्षयिणो भावाः कथं तर्हि स एवायमिति प्रत्यभिज्ञा स्यात् । उच्यते । निरन्तरसदृशापरापरोत्पादात्, अविद्यानुबन्धाच पूर्वक्षणविनाशकाल एव तत्सदृशं क्षणान्तरमुदयते । तेनाकारविलक्षणत्वाभावादव्यवधानाचात्यन्तोच्छेदेऽपि स एवायमित्यमेदाध्यवसायी प्रत्ययः प्रसूयते । अत्यन्तभिन्भेष्वपि लूनपुनरूत्पन्नकुशकाशकेशादिषु दृष्ट एवायं स एवायम् इति प्रत्ययः, तथेहापि किं न संभाव्यते । तस्मात् सर्व सत् क्षणिकमिति सिद्धम् । अत्र च पूर्वक्षण उपादानकारणम् उत्तरक्षण उपादेयम् इपि पराभिप्रायमङ्गीकृत्यार न तुल्यकालः इत्यादि ॥
(અનુવાદ) - હવે બૌદ્ધદર્શન પદાર્થોનું ક્ષણ-ક્ષયિપણું પ્રાગ દ્વારા સિદ્ધ કરતાં કહે છે કે જે પદાર્થોનો સ્વભાવ નાશ પામવાનો છે, તે પદાર્થો અન્ય ક્ષણમાં નાશ થતા ઘટની જેમ ઉત્પત્તિ થયા બાદ રહી શકતા નથી, રૂપ આદિ પિતાની ઉત્પત્તિના સમયે નાશ પામે છે. તેથી રૂપ આદિ પિતાની ઉત્પત્તિ થયા બાદ રહી શકતાં નથી. આ સ્વભાવહેતુ અનુમાન કહેવાય છે. (બૌદ્ધમતમાં સ્વભાવહેતુ કાર્ય હેતુ અને અનુપલબ્ધિહેતુ આ ત્રણ પ્રકારના હેતુ છે. જેમ આ વૃક્ષ શિંશા છે, વૃક્ષત્વ હેવાથી. અહીં વૃત્વ અને શિંશપાત્વને સ્વભાવસંબંધ હોવાથી સ્વભાવહેતુ અનુમાન કહેવાય. (૨) અહીં અરિન છે, ધૂમ હોવાથી. આ કાર્યકારણભાવ સંબંધ હોવાથી કાર્ય હેતુ અનુમાન કહેવાય. (૩) અહીં ઘટ નથી. જે ઘટ હેય તે ઉપલબ્ધ થાય, નથી માટે ઘટની અનુપલબ્ધિ છે. આ અનુપલબ્ધિ હેતુ કહેવાય છે.)
શંકા છે જે પદાર્થો ક્ષણક્ષયી હોય તે ઘટ આદિની ઉત્પત્તિથી માંડીને ઘટના નાશપર્યત “તે જ આ ઘટ છે. એવી પ્રત્યભિજ્ઞા કઈ રીતે થઈ શકે? - સમાધાન : વાસ્તવિક તે પ્રત્યેક પદાર્થ ક્ષણ ક્ષણમાં નાશવંત છે. જે ઘટ આદિ એકરૂપે દેખાય છે, તે પણ પ્રતિક્ષણમાં નાશવંત જ છે. કેમકે ઘટની પૂર્વ પૂર્વ ક્ષણ ઉત્તર ઉત્તર ક્ષણને ઉત્પન્ન કરે છે, પરંતુ તે તે ક્ષણોમાં એટલી સમાનતા છે કે જેથી પૂર્વ પૂર્વ ઘટને નાશ અને ઉત્તર ઉત્તર નવીન ઘટની ઉત્પત્તિ થવા છતાં પણ ઘટની એકતાના જ્ઞાનમાં અંતર પડતું નથી, વળી ઘટના પૂર્વ ક્ષણને અત્યંત નાશ થવા છતાં પણ
Page #213
--------------------------------------------------------------------------
________________
અન્યોન્ય. દા. જો દ્
१९६
વિલક્ષણતાના અભાવે તેની સમાન ઉત્તરક્ષણની ઉત્પત્તિ હેાઈને પૂર્વ આકારના નાશ જોવામાં આવતા નથી, તેથી પૂ॰ક્ષણના નાશ અને ઉત્તર ક્ષણની ઉત્પત્તિમાં વ્યવધાન દેખવામાં આવતું નથી. આથી ઘટની પૂર્વક્ષણુ ના અત્યંત નાશ થવા છતાં પણ અવિદ્યાના વશથી ‘આ એ જ ઘટ છે.' ઇત્યાકારક અભેદ પ્રતીતિ થાય છે. જેમ પૂર્વે કાપેલા અને ફરીથી ઉત્પન્ન થયેલા ઘાસ અને કેશ આદિની પૂર્વ અને ઉત્તર ક્ષણુના અત્યંત ભેદ હાવા છતાં પણ ‘આ તે જ ઘાસ છે.’ ‘આ તે જ કેશ છે,' ઇત્યાકારક પ્રત્યભિજ્ઞા થાય છે. તેવી જ રીતે ક્ષણ ક્ષણમાં નાશ થવાવાળા પ્રત્યેક પદાર્થીમાં પણ પૂર્વ-ઉત્તરક્ષણના અત્યંત ભેદ હાવા છતાં તેમાં એકતાનું જ્ઞાન થાય છે. માટે પદાર્થોનું ક્ષણિકપણું જ સિદ્ધ થાય છે. અહીં પૂર્વ ક્ષક્ષુ ઉપાદાનકારણ છે અને ઉત્તર ક્ષણ ઉપાદેય છે. આ પ્રમાણે પર(બૌદ્ધ)ના અભિપ્રાયને અંગીકાર કરીને સ્તુતિકારે ‘ન તુલ્યા’ ઇત્યાદિ પદ્મનું ગ્રહણ કર્યુ” છે.
( टीका) ते विकलितमुक्तावलीकल्पा निरन्वयविनाशिनः पूर्वक्षणा उत्तरक्षणान् जनयन्तः किं स्वोत्पत्तिकाले एवं जनयन्ति, उत क्षणान्तरे ? न तावदाद्यः । समकाळभाविनोर्युवतिकुचयोरिवे । पादानोपादेयभावाभावात् । अतः साधुक्तम् न तुल्यकाल : फलहेतुभाव इति । न च द्वितीयः । तदानीं निरन्वयविनाशेन पूर्वक्षणस्य नष्टत्वादुत्तरक्षणजनने कुत्तः संभावनापि । न चानुपादानस्योत्पत्तिर्दृष्टा, अतिप्रसङ्गात् । इति सुष्ठु व्याहृतं हेतौ विलीने न फलस्य भाव इति । पदार्थस्त्वनयोः पादयोः प्रागेवेोक्तः । केवलमत्र फलमुपादेयं हेतुरुपादानं तद्भाव उपादानेापादेयभाव ત્યર્થઃ ॥
(અનુવાદ )
જૈન દર્શન કહે છે : તમારા મતમાં દ્વારા વિનાની છૂટક મેાતીની માળા સમાન નિરન્વય નાશ થવાના સ્વભાવવાળા પૂર્વક્ષણા ઉત્તર ક્ષણેાને ઉત્પન્ન કરે છે, તે શુ' પેાતાના ઉત્પત્તિ-કાલમાં જ પૂક્ષણા ઉત્તરક્ષણાને ઉત્પન્ન કરે છે કે પાતાની ઉત્પત્તિ થયા બાદ અન્યક્ષણમાં ઉત્પન્ન કરે છે? અર્થાત્ પૂર્વ-ઉત્તરક્ષણેા એક જ કાળમાં ઉત્પન્ન થાય છે કે ક્રમપૂર્વક ઉત્પન્ન થાય છે ? પહેલા વિકલ્પ ઠીક નથી, કેમકે પૂર્વ ઉત્તર ક્ષણેા એકી સાથે (એકજ કાલમાં) ઉત્પન્ન થઈ શક્તા નથી જેમ એકી સાથે ઉત્પન્ન થવાવાળા સ્ત્રીના બે સ્તનેામાં ઉપાદાન-ઉપાદેયભાવ હેાઇ શકતેા નથી, તેમ એકી સાથે ઉત્પન્ન થનારા પૂઉત્તર ક્ષણેામાં ઉપાદાન---ઉપાદેયભાવ ઘટી શકતા નથી, કારણ અને કાય બન્ને એક જ કાળમાં ઉત્પન્ન થઇ શકતાં નથી. તેથી ન તુલ્યાઃ હેતુમાનઃ' એ યુકત જ કહેલુ છે. હવે બીજો વિકલ્પ-પૂર્વક્ષણ ઉત્તરક્ષણને વિભિન્ન કાળમાં ઉત્પન્ન કરે છે. તે પણ ખરાબર નથી. કેમકે પૂર્વ ક્ષણઃ સર્વથા વિનાશી હાઈ ને તેના અત્યંત નાશ થવાથી પૂર્વ ક્ષણમાં ઉત્તરક્ષણને ઉત્પન્ન કરવાની સંભાવના પણ હોઈ શકતી નથી. અર્થાત્ ઉપાદાન કારણરૂપ પૂર્વક્ષણને સથા નાશ થવાથી પૂર્વક્ષણ ઉત્તરક્ષણને ઉત્પન્ન કરી શકતા નથી. જો ઉપાદાન કારણ વિના પણ ઉપાદેયની ઉત્પત્તિ થતી હોય તેા પ્રત્યેક પદાર્થથી પ્રત્યેક પદાર્થની ઉત્પત્તિ થવી જોઈ એ. આથી દૈતૌ વિહીને નસ્ય માત્ર'
Page #214
--------------------------------------------------------------------------
________________
स्याद्वादम जरी
१९७
હેતુના નાશથી ફલનેા અભાવ થાય છે. તે વાત અમે સારી રીતે કહી છે. આ બન્ને પાદના અર્થ પૂર્વે કહેલા જ છે, તેથી અહી' ફલ ઉપાદેય અને હેતુ ઉપાદાન, તે બન્નેના સંબંધને ઉપાદાન-ઉપાદેયભાવ કહે છે.
1
( टीका ) यच्च क्षणिकत्व स्थापनाय मोक्षाकर गुप्तेनानन्तरमेव प्रलपितं तत् स्याद्वाcara faramrata | निरन्वयनाशवर्ज कथंचित्सिद्धसाधनात् । प्रतिक्षणं पर्यायनाशस्याने कान्तवादिभिरभ्युपगमात् । यदप्यभिहितम् ' न ह्येतत् संभवति जीवति च देवदत्तो मरणं चास्य भवतीति तदपि संभवादेव न स्याद्वादिनां क्षतिमावहति । यतो जीवनं प्राणधारणं, मरणं चायुर्दलिकक्षयः । ततो जीवतोऽपि देवदत्तस्य प्रतिसमयमायुर्दलिकानामुदीर्णानां क्षयादुपपन्नमेव मरणम् । न च वाच्यमन्त्यावस्थायामेव कृत्स्नायुर्द लिकक्षयात् तत्रैव मरणव्यपदेशो युक्त इति । तस्यामप्यवस्थायां न्यक्षेण तत्क्षयाभावात् । तत्रापि वशिष्टानामेव तेषां क्षयो न पुनस्तत्क्षण एव युगपत्सर्वे - षाम् । इति सिद्धं गर्भादारभ्य प्रतिक्षणं मरणम् । इत्यलं प्रसङ्गेन ||
(અનુવાદ)
ક્ષણિકત્વની સિદ્ધિને માટે મેાક્ષાકર ગુપ્ત' નામના મૌદ્ગાચા૨ે ઉપયુક્ત જે નિત્યત્વનું ખંડન કર્યુ" છે, તેના સ્યાદ્વાદમાં કોઇ અવકાશ નથી. કેમ કે સ્યાદ્વાદી (અનેકાન્તવાદી) એક નિરન્વય નાશને વ ને સકલ બૌદ્ધમતનુ` કથંચિત્ સમર્થન કરે છે. કેમકે એકાન્ત વાદી પર્યાયના નાશની અપેક્ષાએ સર્વ વસ્તુના પ્રતિક્ષણે નાશ સ્વીકારે છે.
તમે જે કહ્યું : ‘જીવતા દેવવ્રુત્તને મૃત તરીકે કહી શકાતા નથી' આ કથન ઠીક નથી. કેમ કે જીવાનુ` પ્રતિક્ષણે મરણ થતું હેાષાથી અનેકાન્તવાદીને કાઈ ક્ષતિ આવતી નથી. પ્રાણને ધારણ કરવા તે જીવન અને આયુષ્યકમ`નાં દલિકોના નાશ, તે મરણુ તેથી દેવદત્તની જીવિત દશામાં પણ પ્રત્યેક સમયે ઉદયમાં આવતાં આયુષ્યનાં દૃલિકાને ક્ષય થતા ડાવાથી જીવતા પણુ દેવદત્તમાં મરણભાવના વ્યવહાર થઈ શકે છે. જો કહેશે.
અન્ય અવસ્થામાં સ'પૂર્ણ આયુષ્યનાં દલિકાનેા ક્ષય થાય છે તે મરણુ કહેવાય છે' તે પણ યુક્ત નથી કેમકે મરણ આવીચી અને નિત્ય એમ એ પ્રકારે છે. પ્રત્યેકક્ષણે આયુનાં લિકાને ક્ષય થવા તે આવીચી મરણુ અને અન્ય અવસ્થામાં છેલ્લાં દલિકને ક્ષય થવા તે નિત્ય મરણુ કહેવાય છે. અન્ત્યાવસ્થામાં સંપૂર્ણ આયુષ્યના ક્ષય થતા નથી. કેમકે અન્ય અવસ્થામાં પણ આયુષ્યનાં બાકી રહેલાં લિકાના જ ક્ષય થાય છે. એકી સાથે એક જ ક્ષણમાં સવ દૃલિકાનેા નાશ થતા નથી. ગર્ભાવસ્થાના આરંભથી મૃત્યુ પર્યંત જીવાનુ' પ્રતિક્ષણે મરણુ થઈ રહ્યું છે. તે નિર્વિવાદ છે.
( टीका ) अथवा परथा व्याख्या । सौगतानां किलार्थेन ज्ञानं जन्यते । तच्च ज्ञानं तमेव स्वोत्पादकमर्थ गृह्णातीति । " नाकारणं विषयः" इति वचनात् । ततवार्थः कारणं ज्ञानं च कार्यमिति ॥
Page #215
--------------------------------------------------------------------------
________________
१९८
अन्ययोगव्य. द्वा. श्लोक : १६
(અનુવાદ) પૂર્વાર્ધની અન્ય પ્રકારે વ્યાખ્યા કરે છે. બૌદ્ધ દર્શન પદાર્થથી જ્ઞાનની ઉત્પત્તિ માને છે, તેથી પદાર્થથી ઉત્પન્ન થયેલું જ્ઞાન પિતાના ઉત્પાદક પદાર્થને જ ગ્રહણ કરે છે (જાણે છે). કહ્યું પણ છે કે જે પદાર્થ જ્ઞાનની ઉત્પત્તિમાં કારણ નથી તે પદાર્થ જ્ઞાનને વિષય પણ હઈ શક્તા નથી. તેથી જ પદાર્થ જ્ઞાન પ્રત્યે કારણ છે અને જ્ઞાન પદાર્થનું કાર્ય છે.
(टीका) एतच्च न चारु यतो यस्मिन् क्षणेऽर्थस्य स्वरूपसत्ता तस्मिनद्यापि ज्ञानं नोत्पद्यते । तस्य तदा स्वोत्पत्तिमात्रव्यग्रत्वात् । यत्र च क्षणे ज्ञानं समुत्पन्न तत्रार्थोऽतीतः । पूर्वापरकालभावनियतश्च कार्यकारणभावः । क्षणातिरिक्तं चावस्थान नास्ति । ततः कथं ज्ञानस्योत्पत्तिः, कारणस्य विलीनत्वात् । तद्विलये च ज्ञानस्य निर्विषयतानुषज्यते । कारणस्यैव युष्मन्मते तद्विषयत्वात् । निविषयं च ज्ञानमप्रमाणमेवाकाशकेशज्ञानवत् । ज्ञानसहभाविनश्वार्थक्षणस्य न ग्राह्यत्वम् , तस्याकारणत्वात् । अत आह न तुल्यकाल इत्यादि । ज्ञानार्थयोः फलहेतुभावः कार्यकारणभावस्तुल्यकालो न घटते । ज्ञानसहभाविनोऽर्थक्षणस्य ज्ञानोत्पादकत्वात् । युगपद्वाविनोः कार्यकारणभावायोगात् । अथ प्राचोऽर्थक्षणस्य ज्ञानोत्पादकत्वं भविष्यति । तत्र । यत आह हेतौ इत्यादि । हेतावर्थरूपे ज्ञानकारणे विलीने क्षणिकत्वान्निरवयं विनष्टे न फलस्य ज्ञानलक्षणकार्यस्य भाव आत्मलाभः स्यात् । जनकस्यार्थक्षणस्यातीतत्वाद् निर्मूलमेव ज्ञानात्थानं स्यात् ॥
(અનુવાદ) જૈન દર્શન કહે છે કે તમારું આ કથન ઠીક નથી. જે ક્ષણમાં પદાર્થ સ્વસ્વરૂપે વિદ્યમાન હોય છે. તે ક્ષણમાં જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી કારણ કે તમારા મતે પદાર્થો સંપૂર્ણરૂપે ઉત્પન્ન થતા નથી ત્યાં સુધી જ્ઞાનને ઉત્પન્ન કરવા માટે સમર્થ થઈ શક્તા નથી. કેમકે તે ક્ષણમાં પદાર્થ પિતાની ઉત્પત્તિમાં જ વ્યર્થ હોય છે. અને જે ક્ષણમાં જ્ઞાન ઉત્પન થાય છે તે ક્ષણમાં તે પદાર્થ સ્વયં નષ્ટ થઈ જાય છે. કેમકે બૌદ્ધ મતે પ્રત્યેક પદાર્થ ક્ષણક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળા છે. વળી પૂર્વ અને અપરકાલમાં રહેવાવાળા પદાર્થોમાં જ કાર્ય-કારણભાવ ઘટી શકે છે. પરંતુ બૌદ્ધ મતમાં તે કેઈપણ વસ્તુ ક્ષણમાત્રથી અધિક કાલ રહી શકતી નથી, તેથી જ્ઞાનની ઉત્પત્તિના કારણરૂપ પદાર્થને નિરન્વય નાશ થવાથી પદાર્થથી જ્ઞાનની ઉત્પત્તિ કઈ રીતે થઈ શકે ? વળી તમારા મતે જ્ઞાનની ઉત્પત્તિના કારણરૂપ પદાર્થ જ જ્ઞાનને વિષય છે, તેથી પદાર્થને નાશ થવાથી જ્ઞાન નિવિષય બની જશે. અને નિર્વિષય જ્ઞાન આકાશhશના જ્ઞાનની જેમ અપ્રમાણ બનશે. એમ ના કહેશે કે જ્ઞાન અને પદાર્થ સાથે ઉત્પન્ન થાય છે. કેમકે સાયે ઉત્પન્ન થવાવાળા પદાર્થ અને જ્ઞાનમાં કાર્ય-કારણભાવ થઈ શકતો નથી. તેથી પદાર્થ કારણ અને જ્ઞાન એ તેનું કાર્ય બની શકતું નથી કારણ કે કારણ કાર્યની પહેલાં જ વિદ્યમાન હોવું જોઈએ. તેથી જ્ઞાનની સાથે ઉત્પન્ન થવાવાળા પદાર્થમાં જ્ઞાનનું
Page #216
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
१९९ ઉત્પાદકપણું (જનકપણું) ઘટી શકતું નથી. જેવી રીતે સાથે ઉત્પન્ન થવાવાળા ગેવિષાણમાં કાર્ય-કારણે ભાવ થઈ શક્તો નથી, તેવી રીતે સાથે ઉત્પન્ન થવાવાળા પદાર્થ અને જ્ઞાનમાં કાર્યકારણભાવ ઘટી શકતું નથી, જે કહેશે કે પૂર્વે ઉત્પન્ન થયેલ પદાર્થ જ્ઞાનને ઉત્પન્ન કરે છે. નારે ના, પદાર્થ ક્ષણવિનાશી હોવાથી જ્ઞાનના કારણરૂપ પદાર્થને નિરન્વય હનિમૂલ) નાશ થાય છે. તેથી પદાર્થના કાર્યરૂપ જ્ઞાનની ઉત્પત્તિ થઈ શકતી નથી. આ રીતે જ્ઞાનના ઉત્પાદક (જનક) પદાર્થને નાશ થવાથી જ્ઞાનની ઉત્પત્તિ આકસ્મિક (કારણ વિના) માનવી પડશે.
(टीका) जनकस्यैव च ग्राह्यत्वे इन्द्रियाणामपि ग्रायत्वापत्तिः। तेषामपि ज्ञानजनकत्वान् । चान्वयव्यतिरेकाभ्यामर्थस्य ज्ञानहेतुत्वं दृष्टम् । मृगतृष्णादौ जलाभावेऽपि जलज्ञानोत्पादात् । अन्यथा तत्प्रवृत्तेरसंभवात् । भ्रान्तं तज्ज्ञानमिति चेत्, ननु भ्रान्ताभ्रान्तविचारः स्थिरीभूय क्रियतां त्वया । सांप्रतं प्रतिपद्यस्व तावदनर्थजमपि ज्ञानम् । अन्वयेनार्थस्य ज्ञानहेतुत्वं दृष्टमेवेति चेत् । न । न हि तद्भावे भावलक्षणोऽन्वय एव हेतुफलभावनिश्चयनिमित्तम् अपि तु तदभावेऽभावलक्षणो व्यतिरेकोऽपि । स चोक्तयुक्त्या नास्त्येव । योगिनां चातीतानागतार्थग्रहणे किमर्थस्य निमित्तत्वम्, तयोरसत्त्वात् ।
"ण णिहाणगया भग्गा पुंजो पत्थि अणागए ।
णिव्वुया णेव चिटुंति आरग्गे सरिसवोवमा" || इति वचनात् । निमित्तत्त्वे चार्थक्रियाकारित्वेन सत्त्वादतीतानागतत्वक्षतिः ॥
(અનુવાદ) જેવી રીતે જ્ઞાનની ઉત્પત્તિના કારણરૂપ પદાર્થને જ જ્ઞાનના વિષય તરીકે માને છે તેવી રીતે ઈન્દ્રિય પણ જ્ઞાનના વિષય બનશે. કેમકે ઈન્દ્રિય પણ જ્ઞાનને ઉત્પન્ન કરે છે. માટે ઈન્દ્રિય જ્ઞાનનું કારણ હોવાથી જ્ઞાન વિષય બનશે. પરંતુ ઈન્દ્રિયે જ્ઞાનનો વિષય બને તે તમને પસંદ નથી.
શંકા : પદાર્થ જ્ઞાનનું કારણ (વિષય) છે કેમકે પદાર્થને જ્ઞાનની સાથે અન્વયવ્યતિરેક સંબંધ છે. “જેમ જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં અગ્નિ હોય, અને જ્યાં અરિન ન હોય ત્યાં ધૂમ પણ ન હોય” ધૂમ અને અગ્નિમાં અન્વય-વ્યતિરેક સંબંધ હોવાથી અગ્નિ જેમ ધૂમનું કારણ છે. તેમ જ્યાં જ્ઞાન હોય છે ત્યાં પદાર્થ હોય છે, અને જ્યાં પદાર્થ નથી ત્યાં જ્ઞાન પણ નથી, આમ જ્ઞાન અને પદાર્થમાં અન્વય-વ્યતિરેક સંબંધ હોવાથી પદાર્થ જ્ઞાનનું કારણ થઈ શકે છે.
સમાધાનઃ તમે ભૂલા પડી ગયા ! ઝાંઝવાના નીરમાં નીરરૂપ અર્થનો અભાવ હોવા છતાં પણ નીરનું જ્ઞાન થાય છે અને નીર માટે મનુની પ્રવૃત્તિ જોવામાં આવે છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
२००
અન્ય ૧. હૃા.
રઃ ૨૬
જે નીરરૂપ અર્થના અભાવમાં નીર જ્ઞાનની ઉત્પત્તિ ન થતી હોય તે નીર માટે મનુષ્યની પ્રવૃત્તિ ન થવી જોઈએ. પરંતુ પ્રવૃત્તિ તે થાય છે. તેથી સિદ્ધ થાય છે કે અર્થ એ જ્ઞાનનું કારણ નથી.
શંકા ઃ મૃગતૃષ્ણમાં જે જળનું જ્ઞાન થાય છે તે જ્ઞાન બ્રાન્ડ હેવાથી પદાર્થ વિના પણ થઈ શકે, પરંતુ યથાર્થ જ્ઞાન પદાર્થ વિના ન થઈ શકે. માટે પદાર્થ જ્ઞાનનું કારણ બને છે.
સમાધાન - જ્ઞાનમાં બ્રાન્તાબ્રાન્તને કઈ પ્રશ્ન જ નથી પરંતુ પ્રશ્ન તે એ છે કે જ્ઞાન પદાર્થ વિના પણ થઈ શકે છે. જે કહે કે “જ્યાં જ્ઞાન હોય છે ત્યાં પદાર્થ હોય છે માટે પદાર્થ જ્ઞાનનું કારણ બને છે તે ઠીક નથી કેમકે જ્યાં સુધી પદાર્થ અને જ્ઞાનમાં ‘જ્યાં પદાર્થો ના હોય ત્યાં જ્ઞાન પણ ન હોય, આ વ્યતિરેક સંબંધ ના બને ત્યાં સુધી પદાર્થ જ્ઞાનનું કારણ ન બની શકે.
પદાર્થ અને જ્ઞાનમાં ઉક્ત યુક્તિથી અન્વય-વ્યતિરેક સંબંધ નહીં ઘટવાથી પદાર્થ અને જ્ઞાનને કાર્ય-કારણ ભાવ સિદ્ધ થઈ શક્તા નથી. તેમ જ અતીત અને અનાગત પદાર્થોને જાણવાવાળા યોગીપુરુષના જ્ઞાનમાં પણ પદાર્થ નિમિત્તભૂત નથી. કેમકે જ્યારે ગીપુરુષે અતીત-અનાગત પદાર્થોને જાણે છે ત્યારે તે અતીત અનાગત પદાર્થોને અભાવ હોય છે ! તેથી ભૂત-ભવિષ્યકાલીન પદાર્થના જ્ઞાનમાં પદાર્થો કારણ બની શકતા નથી. કહ્યું પણ છે કે ઃ જે પદાર્થો નષ્ટ થયા હોય છે, અર્થાત અતીત હોય છે, અને જે પદાર્થો હજુ સુધી પ્રાપ્ત થયા નથી. અર્થાત અનાગત છે, તે અતીત-અનાગતકાલીન પદાર્થોના ઢગલા હોતા નથી. અર્થાત્ અતીત–અનાગત પદાર્થોની અવિદ્યમાનતા હોય છે. જે પદાર્થો ઉત્પન્ન થાય છે. તે પણ સોયના અગ્રભાગ ઉપર રહેલા સરસવ સમાન છે. અર્થાત્ ઉત્પન્ન થતા પદાર્થો પણ બદ્ધ મતમાં ક્ષણિક છે તેથી તેમાં કઈ અર્થ-ક્રિયાકારીપણું રહી શકતું નથી. અથવા માને કે અતીત-અનાગત પદાર્થો પણ જ્ઞાનના કારણે ભૂત છે, તે તેમાં પણ અર્થ ક્રિયાકારિપણું રહેવાથી અતીત-અનાગત પદાર્થોનું પણ અસ્તિત્વ સ્વીકારવું પડશે ! તેથી અતીત-અનાગત પદાર્થો જ્ઞાન પ્રત્યે કારણ થવાથી તેમાં ભૂત-ભવિષ્યપણાની વ્યાવૃત્તિ થશે.
(टीका) न च प्रकाश्यादात्मलाभ एव प्रकाशकस्य प्रकाशकत्वम् । प्रदीपादेर्घटादिभ्योऽनुत्पन्नस्यापि तत्प्रकाशकत्वात् । जनकस्यैव च ग्राह्यत्वाभ्युपगमे स्मृत्यादेः प्रमाणस्याप्रामाण्यप्रसङ्गः, तस्यार्थाजन्यत्वात् । न च स्मृतिर्ने प्रमाणम् । अनुमानप्रमाणप्राणभूतत्वात् साध्यसाधनसम्बन्धस्मरणपूर्वकत्वात् तस्य । जनकमेव च चेद् ग्राह्यम् , तदा स्वसंवेदनस्य कथं ग्राहकत्वम् । तस्य हि ग्राह्य स्वरूपमेव । न च तेन तज्जन्यते, स्वात्मनि क्रियाविरोधात् । तस्मात् स्वसामग्रीप्रभवयोर्घटप्रदीपयोरिवार्थज्ञानयोः प्रकाश्यप्रकाशकभावसंभवाद् न ज्ञाननिमित्तत्वमर्थस्य ॥
Page #218
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
२०१
_
_
(અનુવાદ). શંકા – જ્ઞાન પ્રકાશ્ય(અર્થ)થી ઉત્પન્ન થઈને જે પદાર્થોને પ્રકાશિત કરે છે તે જ પ્રકાશક(જ્ઞાન)નું પ્રકાશકપણું છે.
સમાધાન - કેવી અગ્ય વાત કરે છે! દીપક ઘટથી ઉત્પન્ન નહીં થવા છતાં પણ ઘટને પ્રકાશિત કરે છે! જેમ પદાર્થ અને જ્ઞાનમાં પ્રકાશ્ય-પ્રકાશક ભાવ છે. તેમ દીપક અને ઘટમાં પણ પ્રકાશ્ય-પ્રકાશક ભાવ છે, પરંતુ તેમાં કાર્ય-કારણુભાવ સંબંધ નથી તેવી રીતે પદાર્થ અને જ્ઞાનમાં પણ કાર્ય-કારણભાવ સંબંધ થઈ શકતું નથી. વળી જ્ઞાન પદાર્થથી ઉત્પન્ન થઈને પદાર્થને જાણે છે તેમ સ્વીકારશે તે સ્મૃતિ (સ્મરણ) પ્રમાણ રૂપ બની શકશે નહીં કેમકે સ્મૃતિ કઈ પદાર્થથી ઉત્પન્ન થતી નથી. વળી સ્મૃતિ પ્રમાણ રૂપ નથી તેમ નથી. અર્થાત અવશ્ય પ્રમાણુ જ છે. કેમકે સ્મૃતિ જે પ્રમાણુરૂપ ના હોય તે અનુમાનના પ્રાણરૂપ સાધ્ય–સાધનભાવ સંબંધ(વ્યાપ્તિ)નું સ્મરણ નહીં થવાથી અનુમાન પ્રમાણ બની શકશે નહીં તેમજ જ્ઞાનને વિષય જ જે કારણ હોય તે સ્વસંવેદનરૂપ જ્ઞાનનો વિષય કેણ બનશે ? કેમકે સ્વસંવેદન જ્ઞાન વિષય સ્વ-રવરૂપ જ છે. અને સ્વસંવેદનરૂપ જ્ઞાનની ઉત્પત્તિ સ્વસંવેદનથી થઈ શક્તી નથી, કેમકે સ્વસંવેદનમાં કઈ ક્રિયા હેઈ શકતી નથી. તેથી તેમાં કાર્ય-કારણુભાવ સંબંધ થઈ શકશે નહી. માટે દીપક જેમ ઘટથી ઉત્પન્ન નહીં થવા છતાં પણ ઘટને પ્રકાશિત કરે છે, તેમ જ્ઞાન પદાર્થથી ઉત્પન્ન નહીં થવા છતાં પણ પદાર્થને જાણી શકે છે. તેથી પદાર્થ અને જ્ઞાનમાં પ્રકાશ્ય-પ્રકાશકભાવ સંબંધ છે, પરંતુ કાર્યકારણભાવ સંબંધ નથી. *
नन्वर्थाजन्यत्वे ज्ञानस्य कथं प्रतिनियतकर्मव्यवस्था । तदुत्पत्तितदाकारताभ्यां हि सेोपपद्यते । तस्मादनुत्पन्नस्यातदाकारस्य च ज्ञानस्य सर्वार्थान् प्रत्यविशेषात् सर्वग्रहणं प्रसज्येत । नैवम् । तदुत्पत्तिमन्तरेणाप्यावरणक्षयोपशमलक्षणया योग्यतयैव प्रतिनियतार्थप्रकाशकत्वोपपत्तेः । तदुत्पत्तावपि च योग्यतावश्यमेष्टव्या । अन्यथाऽशे पार्थसानिध्ये तत्तदर्थासांनिध्येऽपि कुतश्चिदेवार्थात कस्यचिदेव ज्ञानस्य जन्मेति कौतस्कुतोऽयं विभागः ॥
(અનુવાદ). શંકા : જે જ્ઞાન પદાર્થથી ઉત્પન્ન ના થતું હોય તે ઘટ જ્ઞાન ઘટને જ જાણે છે. પરંતુ પટને નહીં, તેવી પ્રતિનિયત વ્યવસ્થા બની શકે નહીં. અને એ વ્યવસ્થા છે ત્યારે જ ઘટે કે જ્યારે જ્ઞાન પદાર્થથી ઉત્પન્ન થઈને પદાર્થના આકારરૂપે પરિણત થાય ત્યારે જ જ્ઞાન પદાર્થને જાણી શકે છે, અને જે જ્ઞાન પદાર્થથી ઉત્પન્ન ન થતું હોય અને પદાર્થના આકાર રૂપે પરિણત ના થતું હોય તે જ્ઞાન જ્ઞાન રૂપે સર્વ પદાર્થો પ્રત્યે સમાન હોવાથી એક પદાર્થના જ્ઞાનથી સમસ્ત પદાર્થોનું જ્ઞાન થશે.
સમાધાનઃ તમે સમજ્યા નહીં. જ્ઞાન પદાર્થથી ઉત્પન્ન થયા વિના પણ પદાર્થને જાણી શકે છે. કારણ કે આવૃત કર્મના ક્ષપશમરૂપ યોગ્યતાથી જ જ્ઞાન પ્રતિનિયત (ઘટને ઘટરૂપે પટને પટરૂપે) પદાર્થોને જાણે છે. આથી જે સમયે જે પદાર્થના જ્ઞાનને આવરણ કરવાવાળા કર્મને ક્ષય કે ક્ષયોપશમ થાય છે, તે સમયે તે પદાર્થનું જ્ઞાન થાય યા. ૨૬
Page #219
--------------------------------------------------------------------------
________________
२०२
अन्ययोगव्य, द्वा. श्लोक: १६
છે. માટે પદાર્થથી જ્ઞાનની ઉત્પત્તિ માનવા છતાં પણ તેરૂપ યોગ્યતા અવશ્ય માનવી પડશે. જે જ્ઞાનમાં ગ્યતા માનવામાં ના આવે તે સમસ્ત પદાર્થોના સમીપપણુમાં અને તે તે પદાર્થોનું સમીપપણું નહીં હોવા છતાં પણ અમુક પદાર્થથી અમુક જ જ્ઞાન ઉત્પન થાય છે. તેવી વ્યવસ્થા કઈ રીતે બની શકશે ?
(टीका) तदाकारता त्वर्थाकारसंक्रान्त्या तावदनुपपन्ना। अर्थस्य निराकारत्वप्रसङ्गात् ज्ञानस्य साकारत्वप्रसङ्गाच्च । अर्थेन च मूर्तेनामूर्तस्य ज्ञानस्य कीदृशं साहश्यम् । इत्यथैविशेषग्रहणपरिणाम एव साभ्युपेया। ततः
"अर्थेन घटयत्येनां न हि मुक्त्वार्थरूपताम् ।
तस्मात् प्रमेयाधिगते प्रमाणं मेयरूपता" ॥ इति यत्किञ्चिदेतत् ॥
(અનુવાદ) જ્ઞાનમાં પદાર્થના આકારનું સંક્રમણ થવારૂપ તદાકારતા અયુક્ત છે. કેમકે જ્ઞાન પદાર્થના આકારને ગ્રહણ કરે તે જ્ઞાન સાકાર થશે પદાર્થ નિરાકાર થશે. આથી મૂર્ત પદાર્થની સાથે અમૂર્ત જ્ઞાનની સમાનતા થઈ શકતી નથી માટે જ્ઞાનમાં પ્રતિનિયત પદાર્થને ગ્રહણ (જાણવા) કરવા રૂપ પરિણામ જ માન જોઈએ. તેથી જ્ઞાનમાં અર્થકારતા સિવાય પદાર્થ અને જ્ઞાનને અન્ય કોઈ સંબંધ ઘટી શકતું નથી માટે “જ્ઞાનનું પ્રાર્થના આકાર રૂપ થવું તે જ જ્ઞાનની પ્રમાણુતા છે. તેવું તમારું કથન ખંડિત થાય છે.
(टीका) अपि च, व्यस्ते समस्ते वैते ग्रहणकारणं स्याताम् । यदि व्यस्ते, तदा कपालाधक्षणो घटान्त्यक्षणस्य, जलचन्द्रो वा नभश्चन्द्रस्य ग्राहकः प्रामोति । यथासंख्यं तदुत्पत्तेः तदाकारत्वाच्च । अथ समस्ते, तर्हि घटोत्तरक्षणः पूर्वघटक्षणस्य ग्राहकः प्रसनति । तयोरुभयोरपि सद्भावात् । ज्ञानरूपत्वे सत्येते ग्रहणकारणमिति चेत्, तहिं समानजातीयज्ञानस्य समनन्तरज्ञानग्राहकत्वं प्रसज्येत, तयोजेन्यजनकभावसद्भावात् । तम योग्यतामन्तरेणान्यद् ग्रहणकारणं पश्याम इति ॥
(અનુવાદ) વળી, આપે જે કહ્યું કે “જ્ઞાન પદાર્થથી ઉત્પન્ન થઈને પદાર્થના આકારને ચહણ કરીને, ૫દાર્થને જાણે છે. તે અહીં પ્રશ્ન થાય છે કેઃ તદુત્પત્તિ અને તદાકારતા, તે બને પદાર્થના જ્ઞાનમાં અલગઅલગપણે કારણ છે ? અથવા બન્ને મળીને પદાર્થના જ્ઞાન પ્રત્યે કારણ છે? જે તદુત્પત્તિ અને તદાકારતા પદાર્થના જ્ઞાનમાં અલગ અલગ રૂપે કારણ હોય તે કપાલના પ્રથમ ક્ષણથી ઘટના અંતિમ ક્ષણનું જ્ઞાન થવું જોઈએ. કેમકે કપાલના પ્રથમ ક્ષણથી ઘટના અંતિમ ક્ષણની અનુક્રમે ઉમત્તિ થાય છે. તેથી તેમાં તદુત્પત્તિ છે, અને જળમાં પ્રતિબિંબ રૂપે રહેલા ચંદ્રથી આકાશના ચંદ્રનું જ્ઞાન થવું જોઈએ કેમકે જળવતી ચંદ્રમાં આકાશવત ચંદ્રને આકાર છે, તેથી તેમાં તદાકારતા છે. પરંતુ કપાલના પૂર્વ ફણથી ઘટના અંતિમ ક્ષણની ઉત્પત્તિ હોવા છતાં પણ કપાલના પ્રથમ
Page #220
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमैजरी
२०३
ક્ષણથી ઘટના અ ંતિમક્ષણનું જ્ઞાન થઈ શકતુ નથી. તેવી જ રીતે જલચંદ્ર અને નભશ્ચંદ્રમાં તદાકારતા હૉવા છતાં પણ જલચંદ્રથી નભશ્ર્ચંદ્રનું જ્ઞાન થઈ શકતુ નથી, માટે તદ્રુપત્તિ અને તદાકારતા પદાર્થના જ્ઞાન પ્રત્યે અલગ અલગરૂપે કારણ બની શકતાં નથી, જો કહેા કે : તદ્રુત્પત્તિ અને તદાકારતા બન્ને મળીને પદાર્થીના જ્ઞાન પ્રત્યે કારણ બને છે. તે પણ ઠીક નથી; કેમકે એવી રીતે તેા ઘટની ઉત્તરક્ષણ ઘટની પૂર્વક્ષણના ગ્રાહક થશે. કારણ કે ઘટની ઉત્તરક્ષણ ઘટની પૂર્વક્ષણથી ઉત્પન્ન થાય છે. અને ઘટની ઉત્તરક્ષણમાં ઘટની પૂર્વક્ષના આકાર પણ છે. તેથી ઘટની ઉત્તરક્ષણમાં તદ્રુત્પત્તિ અને તદાકારતા બન્નેના સદ્ભાવ છે માટે ઘટની ઉત્તરક્ષણ પૂર્વ ક્ષણની ગ્રાહક બનશે. પરંતુ ઘટની ઉત્તરક્ષણથી ઘટની પૂર્વક્ષણુનું જ્ઞાન થઈ શકતું નથી. માટે તદુષ્પત્તિ અને તદાકારતા બન્ને સાથે મળીને પશુ પટ્ટાના જ્ઞાનપ્રત્યે કારણુ ખનતાં નથી.
:
શંકા : જે જ્ઞાન જ્ઞાનસ્વરૂપ હતે છતે જે પદાર્થથી ઉત્પન્ન થાય છે અને જે પદાના આકારને ધારણ કરે છે, તે જ્ઞાન તે પટ્ટાને જાણે છે. માટે પદાર્થીના જ્ઞાન પ્રત્યે માત્ર તદ્રુત્પત્તિ અને તદાકારતા કારણ નથી પરંતુ જ્ઞાનમાં જ્ઞાનરૂપતા હેતે છતે તદ્રુપત્તિ અને તદાકારતા કારણ બને છે. પરંતુ એવા કોઇ નિયમ નથી કે જે કોઇ વસ્તુ જેનાથી ઉત્પન્ન થતી હાય અને જેના આકારને ગ્રહણ કરતી હોય તે વસ્તુ તે પદાર્થને જાણે.
સમાધાનઃ તમારૂં કહેવું ઉચિત નથી કેમકે પૂર્વ જ્ઞાનથી અવ્યવહિતપણે ઉત્પન્ન થવાવાળુ સમનન્તર જ્ઞાન સજાતીય એવા પૂર્વજ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને પૂજ્ઞાનસદેશ પણ છે. તેમજ સ્વ. જ્ઞાનસ્વરૂપ પણ છે તેથી પાછળ થનારૂં સમનન્તર જ્ઞાન પૂર્વજ્ઞાનનુ ગ્રાહક થશે. અને તેમાં જન્ય-જનકભાવનો સદૂભાવ પણ છે પરંતુ સમનન્તર જ્ઞાન પૂજ્ઞાન જાણી શકતુ નથી. માટે પદાર્થના જ્ઞાનમાં આવૃત્ત કર્મના ક્ષાપશમરૂપ ચેાન્યતા સિવાય અન્ય કોઈ કારણ જોવામાં આવતું નથી. અર્થાત્ પ્રતિનિયત પદાર્થીના જ્ઞાનમાં ક્ષયાપશમરૂપ ચેાન્યતા જ કારણ છે.
(टीका ) अथोत्तरार्द्ध व्याख्यातुमुपक्रम्यते । तत्र च बाह्यार्थनिरपेक्षं ज्ञानाद्वैतमैव ये बौद्धविशेषा मन्वते तेषां प्रतिक्षेपः । तन्मतं चेदम् । ग्राह्यग्राहकादिकल - ज्ञानङ्कितं निष्प्रपश्यं ज्ञानमात्रं परमार्थसत् । बाह्यार्थस्तु विचारमेव न क्षमते । तथाहि । कोऽयं बाह्योऽर्थः । किं परमाणुरूपः स्थूलावयविरूपो वा ? न तावत् परमाणुरूपः प्रमाणाभावात् । प्रमाणं हि प्रत्यक्षमनुमानं वा ? न तावत्प्रत्यक्षं तत्साधन बद्धकक्षम् । तद्धि योगिनां स्यात् अस्मदादीनां वा ? नाद्यम् । अत्यन्त विप्रकृष्टतया श्रद्धामात्रगम्यत्वात् । न द्वितीयम् । अनुभवबाधितत्वात् । न हि वयमयं परमाणुरयं परमाणुरिति स्वप्नेऽपि प्रतीमः । स्तम्भोऽयं कुम्भोऽयमित्येवमेव नः सदैव संवेदनादयात् । नाप्यनुमानेन तत्सिद्धिः अणुनामतीन्द्रियत्वेन तैः सहाषिनाभावस्य कापि लिने ग्रहीतुमशक्यत्वात् ।
1
Page #221
--------------------------------------------------------------------------
________________
२०४
બન્ય. . ો ૨૬
(અનુવાદ) હવે ઉત્તરાર્ધની વ્યાખ્યા કરતા ટીકાકાર પ્રથમ બાહ્યાઅર્થનો પ્રતિક્ષેપ (ખંડન) કરનાર અને માત્ર જ્ઞાનને જ માનનાર એકદેશીય બૌદ્ધાનુયાયી જ્ઞાનાદ્વૈતવાદીના મતને દર્શાવે છે – - પૂર્વપક્ષઃ ગ્રાહ્ય (પદાર્થ) ગ્રાહક (જ્ઞાન) આદિ કલંકથી રહિત કેવલજ્ઞાન જ પરમાર્થથી સત છે, કેમકે વિચાર કરતાં બાહા પદાર્થ સાવ વિશીર્ણ થઈ જાય છે. તે આ પ્રમાણે તે બાહ્ય પદાર્થ કેવો છે ? શું પરમાણુરૂપ છે કે સ્કૂલઅવયવીરૂપ છે? કઈ પ્રમાણુ ના હોવાથી પરમાણુરૂપ બાહ્યપદાર્થની સિદ્ધિ થઈ શકતી નથી. કેમકે પ્રમાણ દ્વારા જ પ્રમેય નિશ્ચય થાય છે. પ્રમાણ પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રકારે છે. પ્રત્યક્ષ પ્રમાણથી પરમાણુ રૂપ બાહ્ય પદાર્થની સિદ્ધિ થઈ શકતી નથી. કેમકે પ્રત્યક્ષ પ્રમાણ પણ ગી-પ્રત્યક્ષ અને અમદાદિ પ્રત્યક્ષ એમ બે પ્રકારે છે, તેમાં ગી-પ્રત્યક્ષ અત્યંત દૂર હોવાથી માત્ર શ્રદ્ધાગમ્ય છે. માટે યોગીપ્રત્યક્ષથી પરમાણુરૂપ બાહ્ય પદાર્થની પ્રતીતિ થઈ શકતી નથી. અસ્મદાદિ-પ્રત્યક્ષ કે જે ઈન્દ્રિય-પ્રત્યક્ષ છે. તેનાથી પણ પરમાણુ રૂપ બાહ્ય પદાર્થનું જ્ઞાન થઈ શકતું નથી. કેમકે “જયં પરમાણુ યં પરમાણુ આવું સૂક્ષ્મ-પરમાણુનું જ્ઞાન અમને સ્વપ્ન પણ થતું નથી પરંતુ “આ સ્તંભ છે “આ ઘટ છે. આવું સ્થૂલપદાર્થોનું જ અમને જ્ઞાન થાય છે. માટે પરમાણુ-રૂપ બાહ્ય પદાર્થ અનુભવને વિષય નહીં હોવાથી અસ્મદાદિ-પ્રત્યક્ષથી પણ તેની સિદ્ધિ થઈ શકતી નથી. તેવી રીતે અનુમાનપ્રમાણથી પણ પરમાણુની સિદ્ધિ થશે નહીં, કેમકે પરમાણુ અતીન્દ્રિય પદાર્થ છે, તેનું પ્રત્યક્ષ--જ્ઞાન નહીં હોવાથી પરમાણુરૂપ સાધ્યની સાથે અવિનાભાવી (સાધ્યવિના હેતુ ના રહી શકે તેવા) હેતુનું જ્ઞાન થઈ શકતું નથી. માટે અનુમાન પ્રમાણથી પણ પરમાણરૂપ બાહ્ય પદાર્થની સિદ્ધિ થઈ શકતી નથી. A (1) ચિ ગણી નિયા ના વા શુ નિત્યાત, ર્થક્રિયા रिणो युगपद्वा ? न क्रमेण । स्वभावभेदेनानित्यत्वापत्तेः । न युगपत् । एकक्षण एव कृत्स्नार्थक्रियाकरणात क्षणान्तरे तदभावादसत्त्वापत्तिः। अनित्याश्चेत् , क्षणिकाः कालान्तरस्थायिनो वा ? क्षणिकाश्चेत , सहेतुका निहें तुका वा? निर्हे तुकाश्चेत् , नित्यं सत्त्वमसत्त्वं वा स्यात् । निरपेक्षत्वात् । अपेक्षातो हि कादाचित्कत्वम् । सहेतुकाश्चेत् , किं तेषां स्थूलं किञ्चित् कारणं परमाणवो वा ? न स्थूलम् । परमाणुरूपस्यैव बाह्यार्थस्याङ्गीकृतत्वात् । न च परमाणवः ते हि सन्तोऽसन्तः सदसन्तो वा स्वकार्याणि कुयुः सन्तश्चेत् , किमुत्पत्तिक्षण एव क्षणान्तरे वा ? नोत्पत्तिक्षणे, तदानीमुत्पत्तिमात्रव्यग्रत्वात् तेषाम् । अथ "भूतिर्येषां क्रिया सैव कारणं सैव चोच्यते” इति वचनाद् भवनमेव तेषामपरोत्पत्ती कारणमिति चेत्, एवं तर्हि रूपाणवो रसाणूनाम् , ते च तेषामुपादानं स्युः, उभयत्रभवनाविशेषात् । न च क्षणान्तरे, विनष्टत्वात् । अथासन्तस्ते ત ન્ન, દાસત્તાક્ષામદાર સવા તદુપરાસર, તરવરા સર્વ
दाऽविशेषात् । सदसत्पक्षस्तु “प्रत्येकं यो भवेदोषो द्वयोर्भावे कथं न सः" इति વરનાદિોષાકાર ઈવા સમાનઃ સવિશra.
Page #222
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
२०५
(અનુવાદ)
વળી પરમાણુ નિત્ય છે કે અનિત્ય ? ને નિત્ય છે તે તે પરમાણુએ ક્રમથી અક્રિયા કરે છે કે એકી સાથે કરે છે ? જો નિત્ય પરમાણુ ક્રમથી અક્રિયા કરે તા સ્વભાવભેદ થવાથી પરમાણુમાં અનિત્યપણુ આવશે. અપ્રચ્યુત, અનુત્પન્ન, સ્થિર, એકરૂપ હાય તે જ નિત્ય કહેવાય છે. વળી પરમાણુ એકી સાથે પણ અથ ક્રિયા કરશે નહી' કેમકે પરમાણુ જો એક જ ક્ષણમાં સંપૂર્ણ અક્રિયા કરી લે તે દ્વિતીયાદિ ક્ષણેામાં, પરમાણુમાં અથક્રિયાના અભાવ થવાથી, પરમાણુમાં અસત્ત્વપણુ' આવી જશે. કારણ કે જે અÖક્રિયા કરે તે જ વસ્તુ કહેવાય છે. જો પરમાણુ અનિત્ય હોય તે તે ક્ષણિક છે કે અક્ષણિક ? જો ક્ષણિક છે તે તે હેતુથી ઉત્પન્ન થાય છે કે હેતુ વિના ઉત્પન્ન થાય છે ? જો પરમાણુ નિષેતુક હાય તે તે સદા સત્ છે કે અસત્ ? કેમકે નિષેતુક વસ્તુ સદા નિરપેક્ષ જ હાય છે. અપેક્ષિત વસ્તુમાં જ કાદાચિત્કપણું હાય છે. એમ ના કહેશેા કે પરમાણું કોઇ કારણથી જન્ય છે. જો કાઇ કારણથી જન્ય કહેા છે. તે કાઇ સ્કૂલ કારણુ પરમાણુનુ ઉત્પાદક છે કે સ્વય' પરમાણુ પરમાણુનું કારણ છે ? સ્થૂલ પદાથ તા પરમાણુનું કારણ ખનશે નહીં કેમકે તમે પરમાણુરૂપ જ ખાદ્ઘ પદાર્થના સ્વીકાર કરેલે છે. વળી સ્વયં' પરમાણુ પરમાણુ પ્રત્યે કારણ બની શકતું નથી. કેમકે પરમાણુ પરમાણુ પ્રત્યે જે કારણ હાય તે તે પરમાણુએ સત્ થઈને કાય કરે છે કે અસત્ થઈને જો પરમાણુ સત્ રૂપ હાઈને સ્વકાર્ય કરતા હાય તા તે પરમાણુએ પોતાની ઉત્પત્તિ ક્ષણમાં જ સ્વકાને કરે છે કે પેાતાની ઉત્પત્તિના દ્વિતીય ક્ષણમાં કરે છે? પરમાણુએ પાતાની ઉત્પત્તિ ક્ષણમાં સ્વકાર્ય ને કરી શકતા નથી. કેમકે સ્વાત્પત્તિ ક્ષણમાં તે પેાતાની જ ઉત્પત્તિમાં વ્યગ્ર રહે છે. માટે ઉત્પત્તિ સમયે કાર્ય કરવા માટે સમથ થઈ શકતા નથી. એમ ના કહેશેા કે ઉત્પન્ન થવારૂપ ક્રિયા એ ક્રિયારૂપ છે અને કારણરૂપ પણ છે. તેથી પરમાણુની ઉત્પત્તિ એ જ અપર પરમાણુ પ્રત્યે કારણ છે. તે પણ બરાબર નથી. કેમકે જો ઉત્પત્તિ એ જ અપર પરમાણુ પ્રત્યે કારણ હાય તેા રૂપ-પરમાણુ રસ-પરમાણુઓની ઉત્પત્તિ પ્રત્યે ઉપાદાન કારણ થશે. કેમકે જેમ એક પરમાણુ સ્વયં ઉત્પન્ન થતાં અન્ય પરમાણુઓની ઉત્પત્તિ પ્રત્યે કારણ છે, તેમ રૂપ અને રસ પરમાણુએ પણ સાથે ઉત્પન્ન થતા એકબીજાની ઉત્પત્તિમાં સહાયક બનશે. આથી રૂપ પરમાણુ અને રસ પરમાણુની ઉત્પત્તિમાં પૃથક્ પૃથક્ કારણ નહીં માનતાં રૂપ-પરમાણુથી રસ-પરમાણુની ઉત્પત્તિ માનવી જોઇએ. પરંતુ તે પ્રકારે માનવું અસંગત છે. જો કહેા કે પરમાણુ સત્પ હાઈને પેાતાની ઉત્પત્તિના દ્વિતીય ક્ષણમાં અપર પરમાણુઓને ઉત્પન્ન કરે છે, તે પણ ઠીક નથી. કેમકે પરમાણુઓને પણ ક્ષણિક માનવામાં આવ્યા છે. તેથી તે અન્યક્ષણમાં તા નષ્ટ થઇ જાય છે, માટે ક્ષણાન્તરમાં અપ પરમાણુઓને કઇ રીતે ઉત્પન્ન કરી શકે ? જો કહા કે પરમાણુ અસરૂપે અપર પરમાણુને ઉત્પન્ન કરે છે, તે પણ ડ્રીંક નથી. પેાતાની ઉત્પત્તિના સમયને છોડીને સદાકાળ અપર અપર પરમાણુ એને ઉત્પન્ન કર્યાં જ કરશે. કારણ કે પરમાણુનુ અસતરૂપ તે। સદાકાળ એક સરખું જ છે. વળી પરમાણું સત્-અસત્ ઉભયરૂપે પણ અન્ય પરમાણુઓને ઉત્પન્ન કરી શકશે નહીં. કેમકે જે દાષ સત્ પક્ષમાં અને અસત્ પક્ષમાં આવે છે, તે બન્ને પક્ષના દોષો સત્-અસત્આપ ઉભય પક્ષમાં પણ આવશે. આથી સત્-અસરૂપે પણ પરમાણુમાં અક્રિયા ઘટી શકતી નથી. માટે પરમાણુરૂપ ખાદ્ય પદાથ ક્ષણિક નથી.
Page #223
--------------------------------------------------------------------------
________________
२०६
अन्ययोगव्य. द्वा. श्लोक : १६ __(टीका) नापि कालान्तरस्थायिनः । क्षणिकपक्षसक्षयोगक्षेमत्वात् । किञ्च, अमी कियत्कालस्थायिनोऽपि किमर्थक्रियापरामुखाः तत्कारिणो वा ? आये खपुपवदसत्त्वापत्तिः । उदग्विकल्पे किमसदूपं सद्रपमुभयरूपं वा ते कार्य कुयुः ? असद्रूपं चेत्, शशविषाणादेरपि किं न करणम् । सद्रूपं चेत्, सतोऽपि करणेऽनवस्था । तृतीय भेदस्तु प्राग्वद्विरोधदुर्गन्धः । तमाणुरूपोऽर्थः सर्वथा घटते ।
(અનુવાદ) અનિત્ય પરમાણુઓ એક ક્ષણથી અધિક, પરંતુ પરિમિત કાલ સુધી રહોને પણ અર્થ ક્રિયા કરી શકતા નથી. કેમકે જે દોષે ક્ષણિક પક્ષમાં આવે છે. તે જ દે અહીં પણ આવે છે. વળી તે પરિમિત કાળ સુધી રહેવાવાળા પરમાણુઓ અર્થક્રિયા ના કરતા હોય તે આકાશ-પુષ્પની જેમ પરમાણુમાં અસતપણું આવી જશે. કેમકે અર્થ ક્રિયાકારિત્વ વરતનું લક્ષણ છે. જે તે પરમાણુઓ અર્થ ક્રિયા કરતા હોય તે સતરૂપ કાર્ય કરે છે કે અસત્ રૂ૫? અથવા સત-અસતરૂપ કાર્ય કરે છે? જે પરમાણુઓ અસરૂપ કાર્ય કરતા હોય તે તે પરમાણુઓ અસત્ શશશંગ” પ્રત્યે પણ કારણ કેમ નહીં બને? જે પરમાણુ સતરૂપ કાર્ય કરતા હોય તે જે કાર્ય સ્વયં વિદ્યમાન છે, તેને પણ પરમાણુઓ ઉત્પન્ન કરે, તે સની ઉત્પત્તિ નિરંતર થયા કરશે. તેથી અનવસ્થા દોષ આવશે. અને સ-અસત્ રૂપ તૃતીય પક્ષમાં પણ સત્ અને અસત્ પક્ષમાં જે દે છે, તે સર્વદે. સ-અસત્વરૂપ તૃતીય પક્ષમાં પણ આવશે. માટે પરમાણુઓ સત્ અસતરૂપ કાયને પણ કરી શકતા નથી. આમ પરમાણુમાં કઈપણ પ્રકારે અર્થક્રિયા ઘટતી નહીં હોવાથી પરમાણુરૂપ બાહ્ય પદાર્થની સિદ્ધિ થઈ શકતી નથી.
(टीका) नापि स्थूलावयविरूपः । एकपरमाण्वसिद्धौ कथमनेकतसिद्धिः । तभावे च तत्प्रचयरूपः स्थूलावयवो वाइमात्रम् । किञ्च, अयमनेकावयवाधार इष्यते । ते चावयवा यदि विरोधिना, तर्हि नैकः स्थूळावयवी, विरुद्धधर्माध्यासात्। अविरोधिनश्चेत्, प्रतीतिबाधः। एकस्मिन्नेव स्थलावयविनि चलाचलरक्तारताऽऽ. वृतानावृतादिविरुद्धावयवानामुपलब्धेः। अपि च, असौ तेषु वर्तमानः कात्स्न्येन एकदेशेन वा वर्तते ? कात्स्न्येन वृत्तावेकस्मिन्नेवावयवे परिसमाप्तत्वादनेकावयववृत्तित्वं न स्यात् । प्रत्यवयवं कात्स्न्येन वृत्तौ चावयविबहुत्वापत्तेः एकदेशेन वृत्तौ च तस्य निरंशत्वाभ्युपगमविरोधः । सांशत्वे वा तेऽशास्ततो भिमा अभिन्ना वा ? भिन्नत्वे पुनरप्यनेकांशवृत्तरेकस्य कात्स्न्यैकदेशविकल्पानतिक्रमादनवस्था । अभिन्नत्वे ને વિવાદ શુ
| (અનુવાદ) તેમજ સ્થલ અવયવીરૂપ કઈ બાહ્ય પદાર્થની પણ સિદ્ધિ થઈ શકતી નથી. કેમકે જ્યારે એક પરમાણુરૂપ બાહ્ય પદાર્થની સિદ્ધિ થતી નથી તે અનેક પરમાણુ રૂપ બાહા પદાર્થની સિદ્ધિ તે થાય જ ક્યાંથી? આથી એક પરમાણુના અભાવમાં અનેક પરમાણુના સમસ્વરૂપ બાહા પદાર્થને સ્વીકાર તે કેવલ વાણીને વિલાસ છે. અર્થાત્ બાહ્ય પદાર્થ
Page #224
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
જેવી કઈ વસ્તુ જ નથી. વળી માને કે સ્થલ અવયવીરૂપ બાહ્ય પદાર્થ છે, તે પણ તે અનેક પરમાણુઓના આધારરૂપ છે, તેથી તેમાં રહેલા અનેક પરમાણુઓ પરસ્પર વિરોધી છે કે અવિરોધી? જે તે પરમાણુઓ પરસ્પર વિરોધી હોય તે તે પરસ્પર વિરુદ્ધ ધર્મવાળા પરમાણુઓથી એક સ્કૂલ અવયવી રૂપ બાહ્ય પદાર્થની નિષ્પત્તિ થઈ શકશે નહીં. વળી તે પરમાણુઓ અવિરધી હોય તે તે અનુભવથી વિરુદ્ધ છે. કેમકે અમને એક પટરૂપ શૂલ અવયવીમાં ચલ, અચલ, રક્ત, અરક્ત, આવૃત અને અનાવૃત આદિ પરસ્પર વિરુદ્ધ ધર્મો પ્રત્યક્ષ જોવામાં આવે છે. તથા તે અવયવી અવયવોમાં સંપૂર્ણરૂપ વ્યાપીને રહે છે કે એકદેશથી? જે અવયવી અવયમાં સંપૂર્ણ રૂપે રહે તે સંપૂર્ણપણે અવયવીને એક જ અવયવમાં સમાવેશ થઈ જવાથી બાકીના અવમાં અવયવની વૃત્તિ નહીં થઈ શકે? જે પ્રત્યેક અવયવમાં અવયવી સંપૂર્ણ પણે રહે તે અવયવનું અને મારું હોવાથી અવયવીનું પણ બહુપણું (અનેકપણું) થઈ જશે. એમ ના કહેશે કે અવયવી અવયવોમાં એકદેશથી રહે છે. તે અવયમાં અંશેની કલ્પના થવાથી એક નિરંશ અવયવી બની શકશે નહીં અને તમે તે અવયવીને નિરંશ માને છે, તેથી અભ્યપગમખાધ આવશે. જે કહે કે અવયવી અંશસહિત હાઈને અવયવોમાં રહે છે. તે એ અ શેર અવયવોથી ભિન્ન છે કે અભિન્ન? જે અંશે અવયથી ભિન્ન હોય તે અહીં પુનઃ પર્યનું યોગ થાય છે કે અવયવી અવયમાં સંપૂર્ણરૂપે રહે છે કે એક દેશથી? આ રીતે પુનઃ પુનઃ કલ્પના કરવાથી અનવસ્થા દેષ દૂર થઈ શક્તા નથી. જે અંશે અવયવેથી અભિન, હોય તે અવયવોને છોડીને અન્ય કોઈ પૃથક અંશોનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી
इति नास्ति बाह्योऽर्थः कश्चित् । किन्तु ज्ञानमेवेदं सर्व नीलाघाकारण प्रतिभाति । बाह्यार्थस्य जडत्वेन प्रतिभासायोगान् । यथोक्तम् "स्वाकरबुद्धिजनका દફયા નેન્દ્રિયોવI" | ગાળાથુરત
“દિ કંઇ ની ય જાઉં તો
न चेत् संवेद्यते नीलं कथं बाह्य तदुच्यते ॥" यदि बाह्योऽर्थो नास्ति, किंविषयस्तययं घटपटादिप्रतिभासः इति चेत्, ननु निरालम्बन एवायमनादिवितथवासनाप्रवर्तितः, निर्विषयत्वात् आकाशकेशज्ञानवत, स्वप्नज्ञानवद् वेति । अत एवोक्तम्
"नान्योऽनुभाव्यो बुद्धयास्ति तस्या नानुभवोऽपरः। પ્રાઇઝા વૈપુd વયે શા કારતે . बाह्यो न विद्यते बर्थों यथा बालैर्विकल्प्यते । वासनालुठितं चित्तमाभासे प्रवर्तते" ॥ इति ॥
(અનુવાદ) આથી સિદ્ધ થયું કે સ્થૂલ અવયવીરૂપ કે પરમાણુરૂપ કોઈ બાહ્ય પદાર્થ છે જ નહીં. પરંતુ જે કઈ નીલ. પીત આકારે દષ્ટિગોચર થાય છે. તે સર્વ જ્ઞાનરૂપ જ છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૮
કન્યા . તા. : ૨૬ કેમકે બાહ્ય પદાર્થ જડ હોવાથી તેનું જ્ઞાન થઈ શકતું નથી. કહ્યું પણ છે કે જે બુદ્ધિને પદાર્થના આકારે ઉત્પન્ન કરે છે, તે દશ્ય પદાર્થો જ્ઞાનના વિષયે છે, પરંતુ ઈન્દ્રિાના વિષ નથી તથા પ્રમાણુવાર્તિકાલંકાર નામના બૌદ્ધ ગ્રંથમાં પ્રજ્ઞાકર ગુખે કહ્યું છે કે જે નીલ જ્ઞાન છે તેને બાહ્ય અર્થ કઈ રીતે કહી શકાય? અને જે નાલજ્ઞાન નથી તેને પણ બાહ્ય અર્થ કઈ રીતે કહી શકાય?
શંકાઃ જે બાહ્ય પદાર્થ કોઈ ના હોય તે ઘટ પટ આદિનું જ્ઞાન કઈ રીતે થઈ શકે?
સમાધાન : જે પ્રકારે બાહ્ય આલંબન વિના આકાશ-કેશનું જ્ઞાન થાય છે, અથવા તે સ્વપ્નાવસ્થામાં જેમ નિરાલંબન જ્ઞાન થાય છે, તેમ અનાદિ અવિદ્યાની વાસનાથી બાહ્ય પદાર્થના આલંબન વિના પણ ઘટ પટ આદિ પદાર્થોનું જ્ઞાન થઈ શકે છે. આથી કહ્યું પણ છે કેઃ બુદ્ધિમાં પ્રતિભાસિત પદાર્થ (અનુભાવ્ય) બુદ્ધિથી અતિરિક્ત (ભિન્ન) કઈ વસ્તુ નથી. એ પ્રમાણે જ્ઞાન (અનુભવ) પણ બુદ્ધિથી અતિરિક્ત નથી. ગ્રાહ્ય (પદાર્થ) અને ગ્રાહક(જ્ઞાન)થી રહિત બુદ્ધિ સ્વયં ગ્રાહ્ય-ગ્રાહકરૂપે પ્રતિભાસિત થાય છે. આથી જેમ બાળકે કહેલી છે તે વાત પ્રમાણભૂત બનતી નથી, તેમ મૂખ લેકે દ્વારા કલ્પિત કઈ બાહ્ય પદાર્થ પ્રમાણભૂત નથી. અનાદિકાલિક અવિદ્યાની વાસનાથી બુદ્ધિ અર્થરૂપે પ્રતિભાસિત થાય છે.
(टीका) तदेतत्सर्वमवधम् । खानमिति हि क्रियाशब्दः ततो ज्ञायतेऽनेनेति शानं. ज्ञप्तिर्वा ज्ञानमिति । अस्य च कर्मणा भाव्यं निर्विषयाया ज्ञप्तेरघटनात् । न चाकाशकेशादौ निर्विषयमपि दृष्टं ज्ञानमिति वाच्यम् । तस्याप्येकान्तेन निर्विपयत्वाभावात् । न हि सर्वथागृहीतसत्यकेशज्ञानस्य तत्प्रतीतिः । स्वप्नज्ञानमप्यनुभूतदृष्टाधर्थविषयत्वाम निरालम्बनम् । तथा च महाभाष्यकारः
“બુદ્વિતિયપ વિચારવધાપૂવા
सुमिणस्स निमित्ताई पुण्णं पावं च णाभावो यश्च ज्ञानविषयः स बाह्योऽर्थः । भ्रान्तिरियमिति चेत् चिरं जीव । भ्रान्तिर्हि मुख्येऽर्थे कचिद् दृष्टे सति करणापाटवादिनान्यत्र विपर्यस्तग्रहणे प्रसिद्धा । यथा शुक्तौ रजतभ्रान्तिः। अर्थक्रियासमर्थेऽपि वस्तुनि यदि भ्रान्तिरुच्यते तर्हि प्रलीना બનાસ્ત્રાન્તરાવવા તથા ર સતારા–
आशामोदकतृप्ता ये ये चास्वादितमोदकाः । रसवीर्यविपाकादि तुल्यं तेषां प्रसज्यते" ॥
(અનુવાદ). ઉત્તરપક્ષઃ બૌદ્ધદર્શનનું આ બધું કથન દોષપૂર્ણ છે. કેમકે જ્ઞાન શબ્દ ક્રિયાને હોતક છે. તેથી “જેના વડે જણાય અથવા જાણવું તે જ્ઞાન કહેવાય છે, માટે જ્ઞાન ક્રિયારૂપ હેવાથી તેનું કઈ કર્મ અવશ્ય હોવું જોઈએ જ્ઞાન નિર્વિષય હોઈ શકતું નથી. વળી આકાશ કેશ આદિ અસત્ વસ્તુનું જે જ્ઞાન થાય છે. તે પણ એકાતે નિર્વિષયક
Page #226
--------------------------------------------------------------------------
________________
२०९
स्याद्वादमंजरी નથી. કેમ કે જેને કઈ પણ વખતે સાચા કેશનું જ્ઞાન થયું હતું નથી, તેને આકાશકેશનું મિથ્યા જ્ઞાન પણ થઈ શકતું નથી. તેમજ સ્વપ્નાવસ્થામાં પણ જાગૃતદશામાં અનુભવેલા પદાર્થોનું જ જ્ઞાન થાય છે. તેથી સ્વપ્નજ્ઞાન પણ સર્વથા નિરાલંબન (નિર્વિષયક) નથી.” મહાભાષ્યકાર શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે પણ કહ્યું છે. કેઃ અનુભવેલ, જેલ, વિચારેલ, તથા શ્રવણ કરેલ વસ્તુથી વાતપિત્ત આદિ પ્રકૃતિના વિકારથી, વિશિષ્ટ દેવના અનુગ્રહ આદિથી અથવા તે સજલ પ્રદેશ ઈત્યાદિ કારણેથી સ્વપ્નો આવે છે. શુભ સ્વપ્નમાં પુણ્ય અને અશુભ સ્વપ્ન આવવામાં પાપ કારણ છે. તેથી સ્વપ્ન જ્ઞાન પણ સર્વથા અવસ્તુ વિષયક નથી. તેથી જે જ્ઞાનને વિષય છે તે જ બાહ્ય પદાર્થ છે. જે કહે કે જ્ઞાનમાં પ્રતિભાસિત બાહ્ય પદાર્થનું જે જ્ઞાન થાય છે તે જાતિરૂપ છે. તે હે ચિરંજીવ ! બ્રાતિ પણ એ પદાર્થમાં થાય છે કે જે પદાર્થને સત્ય રીતે જોયા હોય. રોગાદિથી ઇન્દ્રિ અપટુ બની હોય છે ત્યારે છીપમાં ચાંદીની બ્રાન્તિ થાય છે. તેમ કઇક સત્ય પદાર્થમાં પણ બ્રાન્તિરૂપ જ્ઞાન થાય છે. જે અર્થ ક્રિયા કરવામાં સમર્થ એવા પણ પદાર્થોમાં બ્રાતિ સ્વીકારવામાં આવે તે બ્રાન્ત અને અબ્રાન્ત જ્ઞાનની વ્યવસ્થા થઈ શકશે નહીં. તેથી જ કહ્યું છે કેઃ માદક ખાવાની ઈચ્છાથી તપ્ત થયેલા અને સાચો માદક ખાવાવાળા તે બન્નેને રસ, વીર્ય અને વિપાક આદિનું તુલ્ય ફળ મળવું જોઈએ. કેમકે અર્થક્રિયા કરવામાં સમર્થ પદાર્થોને પણ બ્રાન્ત રૂપે સ્વીકારવામાં આવ્યા છે. - (टीका) न चामून्यर्थदूषणानि स्याद्वादिनां बाधां विदधते । परमाणुरूपस्य स्थूलावयविरूपस्य चार्थस्याङ्गीकृतत्वात् यच्च परमाणुपक्षखण्ड नेऽभिहितं प्रमाणाभावादिति । तदसत् । तत्कार्याणां घटादीनां प्रत्यक्षत्वे तेषामपि कश्चित् प्रत्यक्षत्वं योगिप्रत्यक्षेण च साक्षात्प्रत्यक्षत्वमवसेयम् । अनुपलब्धिस्तु सौक्ष्म्यात् । अनुमानादपि तत्सिद्धिः। यथा सन्ति परमाणवः, स्थूलावयविनिष्पत्यन्यथानुपपत्तेः, इत्यन्ताप्तिः। न चाणुभ्यः स्थूलोत्पाद इत्येकान्तः । स्थूलादपि सूत्रपटलादेः स्थूलस्य पटादेः प्रादुर्भावविभावनात् । आत्माकाशादेरपुद्गलत्वकक्षीकाराच्च । यत्र पुनरणुभ्यस्तदुत्पत्तिम्तत्र तत्कालादिसामग्री सव्यपेक्रियावशात् प्रादुर्भूतं संयोगातिशयमपेक्ष्येयमवितयैव ॥
(અનુવાદ ) તમે જ્ઞાનાદ્વૈતનું પ્રતિપાદન કરીને પરમાણુરૂપ અને સ્થલ અવયવીરૂપ બાહ્ય પદાર્થોનું ખંડન કર્યું છે. તેથી અમારા (જનદર્શનના) સિદ્ધાંતમાં કઈ બાધા આવતી નથી. કેમકે અમે પરમાણુરૂપ અને સ્થૂલ અવયવીરૂપ બને રૂપે બાહ્ય પદાથોને સ્વીકાર કરે છે. તથા પરમાણુરૂપ બાહ્ય પદાર્થને પક્ષમાં જે પ્રમાણનો અભાવ બતાવવામાં આવ્યું છે, તે પણ ઠીક નથી. કેમકે પરમાણુની સિદ્ધિ કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાન પ્રમાણને સદુભાવ છે. તે આ પ્રમાણે પરમાણુના કાર્યરૂપ ઘટાદિને પ્રત્યક્ષ હોવાથી ઘટ આદિનાં કારણરૂપ પરમાણુઓને પણ કથંચિત્ પ્રત્યક્ષ થાય છે. તેમજ યેગી પ્રત્યક્ષથી તે પરમાણુઓને સાક્ષાત્ પ્રત્યક્ષ થાય છે. આપણને પરમાણુનું અતિ સૂકમરૂપ હોવાથી સાક્ષાત્કાર થઈ શકતો નથી. વળી પરમાણુઓના અસ્તિત્વ વિના ઘટ આદિ સ્થૂલ અવીની ઉત્પત્તિ થઈ શકતી નથી. આવા અન્તર્થીતિ અનુમાનથી પણ પરમાણુની સિદ્ધ થાય છે,
સ્યા. ૨૭
Page #227
--------------------------------------------------------------------------
________________
२१०
अन्ययोगव्य. द्वा. श्लोक : १६ તેમજ કેવલ પરમાસુએથી જ સ્થલ અવયવીની ઉત્પત્તિ થાય છે. તે કઈ એકાન્ત નિયમ નથી; કેમકે તંતુના સમૂહરૂપ થુલ કારણથી પણ સ્થૂલ પટ આદિની ઉત્પત્તિ થાય છે તથા આત્મા અને આકાશ આદિ પદગલ પરમાણુથી ઉત્પન થતાં નથી. અર્થાત્ આત્મા આકાશ આદિ કોઈનાથી પણ ઉત્પન્ન થતાં નથી. જ્યાં પરમાણુઓથી ઉત્પત્તિ થાય છે. ત્યાં પણ તે તે પરમાણએના કાળ, સ્વભાવ આદિ સામગ્રીથી સાપેક્ષ ક્રિયા સાથેના સંબંધની અપેક્ષાએ પરમાણુઓથી સ્થૂલ અવયવીની ઉત્પત્તિ થાય છે. તે
(टीका) यदपि किश्चायमनेकावयवाधार इत्यादि, न्यगादि, तत्रापि कयश्चिद्विरोध्यनेकावयवाविष्वग्भूतवृत्तिरवयव्यभिधीयते । तत्र च यद्विरोध्य नेकावयवाधारतायां विरुद्धधर्माध्यासनमभिहितं तत्कयश्चिदुपेयत एव तावत् । अवयवात्मकस्य तस्यापि कथचिदनेकरूपत्वात् । यचोपन्यस्तम्, अपि च असौ तेषु वर्तमान: कात्स्न्यैकदेशेन वा वर्ततेत्यादि । तत्रापि विकल्पद्वयानभ्युपगम एवोत्तरम् । अविष्वग्भावेनावयविनोऽवयवेषु वृत्तेः स्वीकारात् ॥
(अनुवाह) અવયવી અનેક અવયના આધારરૂપ છે. ઈત્યાદિ કથન પણ સુગ્ય નથી. કેમકે જૈન દર્શન અનુસાર કથંચિત વિરોધી એવા અનેક અવયમાં જે અભિન્ન રૂપે રહે છે, તે અવયવી કહેવાય છે. અર્થાત અનેક અવયમાં કથંચિત વિરુદ્ધ ધર્મને અધ્યાસ સ્વીકારવામાં આવ્યા છે. તેથી અવયવી અને અવયને સર્વથા વિરોધ નહીં માનતાં કથંચિત્ વિરોધ માન જોઈએ. આથી અવયવી કથંચિત્ એક રૂપ છે, અને અવયવરૂપ હોવાથી અવયનું ઘણાપણું હાઈને અવયવી અનેકરૂપ પણ છે. વળી તમે પૂછે છે કે અવયવી અવયમાં સંપૂર્ણરૂપે રહે છે, કે એકદેશથી ? બંને વિકલ્પને અસ્વીકાર, એ જ અમારો ઉત્તર છે, અમારા મતે અવયવી અવયમાં અભેદ રૂપથી २३ छ.
(टीका) किच, यदि बायोऽर्थो नास्ति, किमिदानी नियताकारं प्रतीयते । नीलमेतत् इति विज्ञानाकारोऽयमिति चेत् । न । ज्ञानाद् बहिर्भूतस्य संवेदनात् । ज्ञानाकारत्वे तु अहं नीलम् इति प्रतीतिः स्यान्न तु इदं नीलम् इति । ज्ञानानां प्रत्येकमाकारभेदात् कस्यचित् 'अहम्' इति प्रतिभासः, कस्यचित 'नीलमेतत्' इति चेत् । न । नीलाघाकारवदहमित्याकारस्य व्यवस्थितत्वाभावात् । तथा च यदेकेनाहमिति प्रतीयते तदेवापरेण त्वमिति प्रतीयते । नीलाधाकारस्तु व्यवस्थितः, सर्वैरप्येकरूपतया ग्रहणात । भक्षितहत्पूरादिभिस्तु यद्यपि नीलादिकं पीतादितया गृखते, तथापि तेन न व्यभिचारः, तस्य भ्रान्तत्वात् । स्वयं स्वस्य संवेदनेऽहमिति प्रतिभास इति चेद्, ननु किं परस्यापि संवेदनमस्ति । कथम-यथा स्वशब्दस्य प्रयोगः । प्रतियोगिशब्दो वयं परमपेक्षमाण एव प्रवर्तते । स्वरूपस्यापि भ्रान्त्या भेदप्रतीतिरिति चेत् . हन्त प्रत्यक्षेण प्रतीतो मेदः कथं न वास्तवः ।
Page #228
--------------------------------------------------------------------------
________________
द्वाद
२११
(અનુવાદ)
જો કોઈપણ ખાદ્ય પદાથ ના હાય તેા આ નીલ છે.' ઇત્યાકારક પદાર્થ નુ નિશ્ચિત જ્ઞાન થઈ શકે નહીં. તે કહેશે કે આ નીલ છે' ઇત્યાદિ સંપૂર્ણ ખાહ્ય પદાર્થો જ્ઞાનના આકાર છે, તે પણ ઠીક નથી, કેમકે બાહ્ય સર્વ પદાર્થોં જો જ્ઞાનના આકાર હાય તે ‘હું નીલ છુ” ઇત્યાકારક જ્ઞાન થાય પરંતુ 'મા નીલ છે' તેવી પ્રતીતિ ન થવી જોઇએ. શંકા : પ્રત્યેક જ્ઞાનના આકાર ભિન્ન ભિન્ન હેાય છે. તેથી કયારેક ' નીલ છું.' અને ક્યારેક આ નીલ છે.' તેવી ભિન્ન ભિન્ન પ્રતીતિ થાય છે તેથી ખાદ્ય અને અંતરગ સર્વ પદાર્થો જ્ઞાનના આકારે છે.
..
સમાધાન : એ ઠીક નથી, કેમકે જે પ્રકારે નીલ આકાર (પદાર્થ) વ્યવસ્થિત છે, તે પ્રકારે 'અમ્' આકાર વ્યવસ્થિત નથી. કારણ કે જ્યારે એક વડે બમ્’પ્રતીતિ થાય છે, ત્યારે ખીજા વડે ‘ત્વમ્’ પ્રતીતિ થાય છે. નીલ આદિ આકારા (પદાર્થો) . સહુને એકરૂપે અનુભવમાં આવે છે. તથા પિત્તરાગજનક ધતુરા આદિના ભક્ષણથી નીલ વસ્તુ પીત રૂપે દેખાય છે, તે ભ્રાન્તિરૂપ છે, તેથી તેમાં વ્યભિચાર આવતા નથી. કેમકે જે લેાકાએ ધતુરા આદિનું ભક્ષણ કર્યું " હાતુ નથી, તે લેાકેાને નીલ વસ્તુ 'હમેશાં નીલરૂપે જ પ્રતિભાસે છે. એમ ના કહેશેા કે સ્વયં પેાતાને પેાતાના જ્ઞાનમાં અમ્' ઈત્યાકારક જ પ્રતીતિ થાય છે. તે શું પરનું પણ સ ંવેદન થાય છે ખરૂ ? કેમકે પરનુ` સંવેદન ના હાય તે સ્વ શબ્દના પ્રત્યેાગ કઇ રીતે થઇ શકે ? કેમકે સ્વ શબ્દ પ્રતિયેાગીરૂપ હોવાથી પરની અપેક્ષાએ જ સ્વ શબ્દના પ્રયોગ કરવામાં આવે છે. માટે જો કોઇ વસ્તુ પર ના હાય તે તે તમે કૈાની અપેક્ષાએ સ્વ શબ્દના પ્રયોગ કરી શકે ?
શંકા : સ્વ શબ્દમાં જે પરરૂપનુ વેદન થાય છે. તે કેવલ બ્રાન્તરૂપ છે, પરંતુ વાસ્તવિક તા સ્વ અને પરના ક્રાઇ ભેદ નથી.
સમાધાન : તે ઘણી ખેદની વાત છે કે પ્રત્યક્ષથી દેખાતા એવા સ્વ અને પર, બાહ્ય અને અંતરંગમાં તમે વાસ્તવિક ભેદ માનતા નથી.
(टीका) भ्रान्तं प्रत्यक्षमिति चेत् ननु कुत एतत् । अनुमानेन ज्ञानार्थयोरभेद सिद्धेरिति चेत् किं तदनुमानमिति पृच्छामः । यद्येन सह नियमेनोपलभ्यते तत् ततो न भिद्यते, यथा सच्चन्द्रादसच्चन्द्रः । नियमेनोपलभ्यते च ज्ञानेन सहार्थ इति व्यापकानुपलब्धिः । प्रतिषेध्यस्य ज्ञानार्थयोर्भेदस्य व्यापकः सहोपलम्भानियमस्तस्यानुपलब्धिः । भियोर्नीलपीत योर्युगपदुपलम्भनियमाभावात् । इत्यनुमानेन तयोरभेदसिद्धिरिति चेत् ।
( અનુવાદ )
બૌદ્ધ દશન કહે છે ; સ્વ અને પરના ભેદ ખતાવનાર પ્રત્યક્ષ ભ્રાન્ત છે, કેમકે અનુમાનથી જ્ઞાન અને પટ્ટામાં અભેદની સિદ્ધિ થાય છે. તે આ પ્રમાણે ઃ જે જેની સાથે નિયમેન ઉપલબ્ધ હોય છે, તે તેનાથી ભિન્ન નથી હતું. જેમ યથાર્થ ચંદ્ર ભ્રાન્ત ચંદ્ર સાથે ઉપલબ્ધ હાય છે, તેથી પ્રાન્ત ચંદ્ર યથાર્થ ચંદ્રથી ભિન્ન નથી, એ રીતે
Page #229
--------------------------------------------------------------------------
________________
२१२
. તા. જહોવા
૨૬
જ્ઞાન અને પદાર્થ એક સાથે ઉપલબ્ધ થાય છે, તેથી જ્ઞાન પદાર્થથી ભિન્ન નથી. એ પ્રકારે વ્યાપકાનુપલબ્ધિ-અનુમાનથી જ્ઞાન અને પદાર્થમાં અભેદની સિદ્ધિ થાય છે. પ્રતિષેધ્ય (સાધ્યથી વિપરીત) વ્યાપકની અનુપલબ્ધિને વ્યાપકાનુપલબ્ધિ કહે છે.
જ્યાં જ્યાં ભેદ હોય ત્યાં ત્યાં સાથે રહેવાપણું ના હોય. અહીં જ્ઞાન અને પદાર્થના ભેદમાં (પ્રતિષેધ્ય) સાધનની અનુપલબ્ધિ હોવાથી જ્ઞાન અને પદાર્થમાં અભેદની સિદ્ધિ થાય છે. જેવી રીતે નીલ, અને પીત એક સાથે ઉપલબ્ધ થતા નથી, તેથી તેમાં પરસ્પર ભેદ છે, તેવી રીતે જ્ઞાન અને પદાર્થમાં ભેદની સિદ્ધિ થઈ શકતી નથી. કેમકે જ્ઞાન અને પદાર્થની સાથે જ ઉપલબ્ધિ થાય છે માટે તેમાં અભેદ છે.
(टीका) न । संदिग्धानकान्तिकत्वेनास्यानुमानाभासत्वात् । ज्ञानं हि स्वपरसंवेदनम् । तत्परसंवेदनतामात्रेणैव नीलं गृहणाति, स्वसंवेदनतामात्रेणैव च नीलबुद्धिम् । तदेवमनयोयुगपद् ग्रहणात्सहोपलम्मनियमोऽस्ति अभेदश्च नास्ति । इति सहोपलम्भनियमरूपस्य हेतोर्विपक्षाद् व्यावृत्तेः संदिग्धत्वात् संदिग्धानकान्तिकत्वम् । असिद्धश्च सहोपलम्भनियमः। नीलमेतत् इति बहिमुर्खतयाऽर्थेऽनुभूयमाने तदानीमेवान्तरस्य नीलानुभवस्याननुभवात्, इति कथं प्रत्यक्षस्यानुमानेन ज्ञानार्थयोरभेदसिद्धया भ्रान्तत्वम् । अपि च, प्रत्यक्षस्य भ्रान्तत्वेनाबाधितविषयत्वादनुमानस्यात्मलाभः, लब्धात्मके चानुमाने प्रत्यक्षस्य भ्रान्तत्वम् , इत्यन्योन्याश्रयदोषोऽपि दुर्निवारः । अर्थाभावे च नियतदेशाधिकरणाप्रतीतिः कुतः। न हि तत्र विवक्षितदेशेऽयमारोपयितव्यो नान्यत्रेत्यस्ति नियमहेतुः।
' (અનુવાદ) જૈન દશન કહે છેઃ પૂર્વોક્ત અનુમાન “સંદિગ્ધાનેકનિક' હોવાથી અનુમાનાભાસ છે. જ્યાં સહાપલંભ હોય ત્યાં અભેદ હોય એ કેઈ નિયમ નથી. કેમકે જ્ઞાન પતે પિતાને જાણે છે, અને પર (પદાર્થ)ને પણ જાણે છે. જ્ઞાન સ્વસંવેદન માત્રથી નીલજ્ઞાનને જાણે છે, અને પર સંવેદનમાત્રથી નીલ(પદાર્થ)ને જાણે છે. યદ્યપિ નીલ અને નીલજ્ઞાનનું એકી સાથે ગ્રહણ થતું હોવાથી સહ પલંભ નિયમ છે, પરંતુ તેથી નાલ (પદાર્થ) અને નીલ જ્ઞાનમાં અભેદની સિદ્ધિ થઈ શકતી નથી. કેમકે નીલ (પદાર્થ) બાહ્ય અને નીલજ્ઞાન આત્યંતર હોવાથી પરસ્પર ભિન છે. તેથી સહેપલંભ નિયમ અને અભેદની વ્યાપ્તિ બની શકતી નથી. માટે જ્ઞાન અને પદાર્થ માં અભેદની સિદ્ધિ માટે તમારો સહાપલંભ નિયમ-હેતુ, અભેદરૂપ સાધ્યથી વિપરીત ભેદરૂપ વિપક્ષમાં રહેવાથી, સંદેહાત્મક હોવાને કારણે, સંદવિધાનકાન્તિક નામને હેત્વાભાસ બને છે તેમજ સહેપલંબ નિયમહેતુ પક્ષમાં નહીં રહેવાથી અસિદ્ધ પણ છે. કેમકે જ્યારે આ નલ છે એવું બાહા પદાર્થનું જ્ઞાન થાય છે ત્યારે અંતરંગ નીલ જ્ઞાનને અનુભવ થતો નથી. કેમકે બનને
ઉત્પત્તિમાં સમયનું અંતર છે. આથી જ્ઞાન અને પદાર્થમાં ભેદ સિદ્ધ કરવાવાળા પ્રત્યક્ષમાં અભેદસાધક અનુમાન દ્વારા બ્રાન્તપણું સિદ્ધ થઈ શકતું નથી. અને જે પ્રત્યક્ષમાં બ્રાન્તપણું સિદ્ધ થાય તે અનુમાનનો વિષય અબાધિત થાય. જ્યારે અનુમાન અબાધિત
Page #230
--------------------------------------------------------------------------
________________
स्थाद्वादमंजरी
૨૨
થાય ત્યારે પ્રત્યક્ષમાં ભાતપણું સિદ્ધ થાય. આ રીતે અને પ્રત્યક્ષ પરસ્પર આશ્રિત હોવાથી અન્યાશ્રય દોષ પણ આવે છે. માટે પ્રત્યક્ષ કે અનુમાનથી જ્ઞાન અને પદાર્થમાં અભેદની સિદ્ધિ થઈ શકતી નથી. કેઈ બાહ્ય પદાર્થ ના હોય તે પદાર્થોના નિશ્ચિત સ્થાનની પ્રતીતિ પણ થઈ શકતી નથી. જેમ “આ વસ્તુ આ સ્થાનમાં છે, અન્યત્ર નથી” આ નિયમ બાહ્ય પદાર્થના અભાવમાં બની શક્તા નથી. .: (टीका) वासनानियमात्तदारोपनियम इति चेत् । न । तस्या अपि तदेशनियमकारणाभावात् । सति बर्थसद्भावे यद्देशोऽर्थस्तद्देशोऽनुभवः तद्देशा च तत्पूर्षिकाવાસના વહાથમા તુ તા: fછતો નિયમઃ |
(અનુવાદ). બૌદ્ધ દર્શન કહે છે. અમે વાસનાથી પ્રતિનિયત સ્થાનમાં રહેવાવાળા પદાર્થનું જ્ઞાન કરીએ છીએ, જેમ ઘટ પ્રતિનિયત સ્થાનમાં રહેલ છે. પરંતુ તે સ્થાનનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી. વાસના દ્વારા અમુક પદાર્થ અમુક સ્થાનમાં છે, ઈત્યાદિ જ્ઞાન થાય છે. આથી બાહ્ય પદાર્થના જ્ઞાનનું કારણ વાસના છે. વાસ્તવિક કેઈ બાહ્ય પદાર્થ નથી.
. જન દર્શન કહે છે તમારી વાત માન્ય નથી. કેમકે વાસનાથી પણ પ્રતિનિયત સ્થાનનું જ્ઞાન થઈ શકતું નથી. બાહ્ય પદાર્થના સદુભાવમાં જ જે સ્થાનમાં જે પદાર્થનું અસ્તિત્વ હોય છે, તે સ્થાનમાં તે પદાર્થનું જ્ઞાન થાય છે, તે જ્ઞાન પૂર્વક જ વાસના ઉત્પન્ન થાય છે. આથી જે બાહ્ય પદાર્થ કઈ ના હોય તે પ્રતિનિયત સ્થાનને નિયમ કઈ રીતે થઈ શકે?
(टीका) अथास्ति तावदारोपनियमः । न च कारणविशेषमन्तरेण कार्यविशेषो घटते । बाह्यश्चार्था नास्ति । तेन वासनानामेव वैचित्र्यं तत्र हेतुरिति चेत्, तद्वासनावैचित्र्यं बोधाकारादन्यत्, अनन्यद्वा । अनन्यच्चेत् । बोधाकारस्यैकत्वात्कस्तासां परस्परतो विशेषः। अन्यच्चेत् । अर्थे कः प्रद्वेषः, येन सर्वलोकप्रतीतिरपहनूयते । तदेवं सिद्धो ज्ञानार्थयोर्भेदः ।
| (અનુવાદ) - બૌદ્ધ દર્શનઃ વાસનાથી પ્રતિનિયત સ્થાનના આરોપને નિયમ થઈ શકે છે. કેમકે કારણવિશેષ વિના કાર્ય વિશેષની ઉત્પત્તિ થઈ શકતી નથી. બાહ્ય પદાર્થ તે કઈ છે જ નહીં. તેથી ભિન્ન ભિન્ન પ્રકારના બાહ્ય પદાર્થોનું જ્ઞાન કરવામાં વાસનાનું વૈચિયપણું જ કારણ છે. * જૈન દર્શન એ વાસનાનું ચિત્ર્યપણું જ્ઞાનથી ભિન્ન છે કે અભિન્ન ? જે વાસના વૈચિયજ્ઞાનથી અંભિન્ન હોય તે વાસનામાં વિચિત્રતા આવી શકશે નહીં કેમકે પગ અને વાસના બનેનું એકપણું થવાથી વાસનામાં વિચિત્રતા સંભવી શકતી નથી. એ વાસનાનું વૈચિત્ર્યપણું જ્ઞાનથી ભિન્ન હોય ઑો અન્ય બાહ્ય પદાર્થો પ્રત્યે શું લેપ છે કે
Page #231
--------------------------------------------------------------------------
________________
२१४
જન્યથી૧. તા. કોડ: ૨૬
જેથી સર્વલકની પ્રતીતિને અલાપ કરે છે ? અર્થાત્ જ્ઞાન અને વાસના બને અલગ અલગ માનવાથી તમને અભિમત જ્ઞાનાતની સિદ્ધિ થઈ શકતી નથી. આથી-વાસનાવૈચિત્ર્ય નહીં માનતાં પદાર્થ વૈચિત્ર્ય માનવું તે જ શ્રેયસ્કર છે. આથી સિદ્ધ થાય છે કે જ્ઞાન અને પદાર્થ પરસ્પર ભિન્ન છે. ' _ (टीका) तथा च प्रयोगः । विवादाध्यासितं नीलादि ज्ञानाद्वयतिरिक्त, विरुद्धधर्माध्यस्तत्वात् ।' विरुद्धधर्माध्यासश्च ज्ञानस्य शरीरान्तः, अर्थस्य च बहिः । નાના છે, મારા પૂર્વ મિરયાત જ્ઞાનયામના સરાર, અર્થस्य च स्वकारणेभ्य उत्पत्तेः। ज्ञानस्य प्रकाशरूपत्वात्, अर्थस्य च जररूपत्वादिति । अतो न ज्ञानाद्वैतेऽभ्युपगम्यमाने बहिरनुभूयमानार्थप्रतीतिः कथमपि सङ्गतिमङ्गाति । न च दृष्टमपनोतुं शक्यमिति ।
* *
(અનુવાદ) અનુમાનથી જ્ઞાન અને પદાર્થમાં ભેદની સિદ્ધિ કરે છે. નીલ અને પીત આદિ પદાર્થો જ્ઞાનથી ભિન્ન છે. કેમકે નીલાદિ પદાર્થો અને જ્ઞાનમાં પરસ્પર વિરુદ્ધ ધર્મનો અધ્યાસ છે. જે જે વિરુદ્ધ ધર્મના અધ્યાસી હોય છે. તે તે ભિન્ન હોય છે. જેમ શીત અને ઉષ્ણનાં પરસ્પર વિરુદ્ધ ધર્મોને અધ્યાસ છે, તેથી તે પરસ્પર ભિન્ન છે. તેવી રીતે જ્ઞાન શરીરની અંદર છે. અને પદાર્થ બહાર છે. વળી જ્ઞાન (પદાર્થ)ની પશ્ચાત હોય છે અને રેય જ્ઞાનની પૂર્વે રહે છે, જ્ઞાન આત્માથી ઉત્પન્ન થાય છે. જ્યારે પદાર્થ સ્વ શવ કારણથી ઉત્પન્ન થાય છે. જ્ઞાન પ્રાશરૂપ છે. પદાર્થ જડરૂપ છે. તેથી જ્ઞાન અને પદાર્થ પરસ્પર વિરુદ્ધ ધર્મના અધ્યાસી હોવાથી જ્ઞાન શેયથી ભિન્ન છે. આથી જ્ઞાનાતવાદમાં સર્વક પ્રસિદ્ધ બાહ્ય પદાર્થનું જ્ઞાન થઈ શકતું નથી. માટે પ્રત્યક્ષથી દષ્ટિગોચર થતા પદાર્થોને અપલા૫ કર શક્ય નથી. . (टीका) अत एवाह स्तुतिकारः न. संविदद्वैतपयेऽर्थसंविद् इति । सम्यगवैपरीत्येन विद्यतेऽनगम्यते वस्तुस्वरूपमनयेति संचित् । स्वसंवेदनपक्षे तु संवेदन संवित् ज्ञानम्, तस्या अद्वैतम् द्वयोर्भावो द्विता, द्वितैव द्वैतं. प्रज्ञादित्वात् स्वार्थिकेऽणि । न द्वैतमद्वैतम् बाह्यार्थप्रतिक्षेपादेकत्वं । संविदद्वैतं ज्ञानमेवैकं तात्विकं न बाघोर्थ इत्यभ्युपगम्यत इत्यर्थः । तस्य पन्थाः मार्गः संविदद्वैतपथस्तस्मिन् ज्ञानातवादपक्ष इति यावत् । किमित्याह । नार्यसंवित्. येयं बहिर्मुखतयार्थप्रतीतिः साक्षादनुभूयते सा न घटते इत्युपस्कारः एतच्चानन्तरमेव भावितम् ।
(અનુવાદ) . સ્તુતિકાર શ્રી હેમચંદ્રાચાર્યે કહ્યું છે કે જ્ઞાનâત પક્ષમાં પદાર્થોનું જ્ઞાન થઈ શકતું નથી. જેના વડે સમ્યફ પ્રકારે વરતુ સ્વરૂપ જણાય તે સવિત (જ્ઞાન) કહેવાય છે. તેમાં બાહા પદાર્થને નિષેધ કરીને કેવલ એક જ્ઞાનનું જ સત્યરૂપે અસ્તિત્વ સ્વીકારવું તે જ્ઞાનાદ્વૈત કહેવાય છે. તેને પક્ષ તે જ્ઞાનાત પક્ષ કહેવાય છે. તે જ્ઞાનાદ્વૈત પક્ષમાં પદાર્થોની બાલરૂપે સાક્ષાત પ્રતીતિ થઈ શકતી નથી. તેનું અનન્તર જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
२१५
(टीका) एवं च स्थिते सति किमित्याह । विलूनशीण मुगतेन्द्रजालम् इति । सुगतो मायापुत्रस्तस्य सम्बन्धि तेन परिकल्पितं क्षणक्षयादि वस्तुजातम् । इन्द्रजालमिवेन्द्रजालं । मतिव्यामोडविधातृत्वात् । सुगतेन्द्रजालं सर्वमिदं विलूनशीर्णम् । पूर्व विलून पश्चात शीणे विलूनशीर्णम् । यथा किश्चित तणस्तम्बादि विलूनमेव शीर्यते विनश्यति, एवं तत्कल्पितमिदमिन्द्रजालं तृणप्रायं धारालयुक्तिशस्त्रिकया छिन्नं सद्विशीर्यत इति । अथवा यथा निपुणेन्द्रजालिककल्पितमिन्द्रजालमवास्तवतत्तद्ववस्त्वद्धततोपदर्शनेन तथाविधं बुद्धिदुर्विदग्धं जनं विप्रतार्य पश्चादिन्द्रधनुरिव निरवयवं विलूनशीर्णतां कलयति, तथा सुगतपरिकल्पितं तत्तत्प्रमाणतत्तत्फलाभेदक्षणक्षयज्ञानार्थहेतुकत्वज्ञानाद्वैताभ्युपगमादि सर्व प्रमाणानभिज्ञं लोकं व्यामोहयमानमपि युक्त्या विचार्यमाणं विशरारुतामेव सेवत इति । अत्र च सुगतशब्द उपहासार्थः। सौगता हि शोभनं गतं ज्ञानमस्येति सुगतं इत्युशन्ति । ततश्चाहो तस्य शोभनज्ञानता, येनेल्थमयुक्तिमुक्तमुक्तम् । इति काव्यार्थः।।
(अनुवाद) “પ્રમાણ અને ફળ અભિન્ન છે”, “સર્વ પદાર્થો ક્ષણિક છે.” “જ્ઞાન અને અર્થ અભિન્ન છે આવા માયાપુત્ર બુદ્ધના કલ્પિત સિદ્ધાંતે બુદ્ધિમાં બ્રમ ઉત્પન્ન કરે છે. તે સિદ્ધાંતે ઈંદ્રજાલની જેમ શીર્ણ થઇ જાય છે. જેમ લણવાથી તૃણને સમૂહ નાશ પામે છે, તેમ બૌદ્ધોથી કલ્પિત સિદ્ધાંત યુક્તિરૂપી તીક્ષણ ધારવાળી છૂરી વડે છેદાઈને નાશ પામે છે, અથવા જેમ નિપુણ એનાલિક વિસ્તારેલી ઇંદ્રજાલ મિશ્યા હોવાથી અ૯૫કાલપર્યત અદ્ભુત વસ્તુઓનું પ્રદર્શન કરીને પછી ઇંદ્રધનુષ્યની જેમ લુપ્ત થઈ જાય છે, તેમ સર્વ પદાર્થો ક્ષણિક છે............... ઇત્યાદિ સિદ્ધાંતોથી મુગ્ધ જનને ઠગીને અર્થાત્ મતિમાં श्रम पे। शने न्द्रधनुनी २५ (6तयुस्ति। २) रित 45 Mय छ. . . . .
શ્લેકમાં જે સુગત” શબ્દ છે તે ઉપહાસ ગર્ભિત છે. જેનું જ્ઞાન સુંદર છે. તે સુગત. આચાર્ય મહારાજ ઉપહાસ કરતાં કહે છે કે અહ! તે બૌદ્ધોની સુજ્ઞતા કેવી छतेमानुपयन यातयुत समवतु ना! . .
Page #233
--------------------------------------------------------------------------
________________
अवतरण
अथ तत्त्वव्यवस्थापक प्रमाणादिचतुष्टयव्यवहारापलापिनः शून्यवादिन: सौमतजातीयांस्तत्कक्षीकृतपक्षसाधकस्य प्रमाणस्याङ्गीकारानङ्गी कार लक्षणपक्षद्वयेऽपि तदभिमतार्थासिद्धिप्रदर्शनपूर्वकमुपहसन्नाह
અવતરણુ
હવે તત્ત્વનાં વ્યવસ્થાપક એવાં પ્રમાણ, પ્રમિતિ પ્રમેય અને પ્રમાતા, એ ચારના વ્યવહારના અપલાપ કરનારા શૂન્યવાદી બૌદ્ધોએ સ્વીકારેલા પક્ષના સાધક-પ્રમાણનેા સ્વીકાર અસ્વીકારરૂપ ઉભય પક્ષથી પણ તેઓને અભિમત સિદ્ધાંતની સિદ્ધિ થઈ શકતી નથી, તે દર્શાવવાપૂર્વક સ્તુતિકાર ઉપહાસ કરતાં કહે છે:
विना प्रमाणं परवन शून्यः स्वपक्षसिद्धेः पदमश्नुवोत ।
कुप्येत्कृतान्तः स्पृशते प्रमाणमहो सुदृष्टं त्वदसूयिदृष्टम् ॥ १७॥
મૂળ-અર્થ : પ્રમાણુવાદી પ્રત્યક્ષાદિ-પ્રમાણુ દ્વારા પેાતાના પક્ષની સિદ્ધિ કરી શકે છે, પરંતુ શૂન્યવાદી કોઇપણ પ્રમાણુ માનતા નહી' હેાવાથી પ્રમાણુવાદીની જેમ પેાતાના પક્ષની સિદ્ધિ કરી શકતા નથી, જો શૂન્યવાદી સ્વપક્ષની સિદ્ધિ માટે પ્રમાણનું આલંબન લે તા તેમના ઉપર શૂન્યવાદરૂપ સ્વસિદ્ધાંત કાપાયમાન થઈ જાય ! અર્થાત્ તેમના પર શૂન્યવાદરૂપ યમ ક્રોધાયમાન થવાથી સ્વસિદ્ધાંતની ખાધા ઉપસ્થિત થાય, હે નાથ ! આપના મત તરફ્ ઇર્ષ્યા રાખનારા એવા તે લેાકેાની કેવી સુંદર સમજ છે.
( टीका ) शून्यः शुन्यवादी प्रमाणं प्रत्यक्षादिकं विना अन्तरेण स्वपक्षसिद्धेः स्वाभ्युपगतशून्यवादनिष्पत्तेः पदं प्रतिष्ठां नाश्नुवीत न प्राप्नुयात् । किंवत् परवत् इतरप्रामाणिकवत् । वैधर्म्येणायं दृष्टान्तः । यथा इतरे प्रामाणिकाः प्रमाणेन साधकतमेन स्वपक्षसिद्धिमनुवते एवं नायम् । अस्य मते प्रमाणप्रमेयादिव्यवहारस्यापारमार्थिकत्वात् । " सर्व एवायमनुमानानुमेयव्यवहारो बुद्धयारूढेन धर्मधर्मिभावेन न बहिः सदसत्त्वमपेक्षते" इत्यादिवचनात् । अप्रमाणकश्च शून्यवादाभ्युपगमः कथमिव प्रेक्षावतामुपादेयो भविष्यति । प्रेक्षावत्त्वव्याइतिप्रसंगात् ।
(અનુવાદ)
પ્રમાણવાદી પ્રમાણુ દ્વારા પેાતાના પક્ષની સિદ્ધિ કરી શકે છે, પરંતુ શૂન્યવાદી સ્વપક્ષની સિદ્ધિ કરી શકે નહીં. કારણ કે તે કોઇ પ્રમાણ માનતા નથી. શૂન્યવાદીઓના મૃતમાં પ્રમાણ, પ્રમિતિ,પ્રમેય અને પ્રમાતાના વ્યવહાર વાસ્તવિક માનવામાં આવ્યે નથી.તેમના
Page #234
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
२१७
મતમાં કહ્યું છે કેઃ બુદ્ધિમાં આરૂઢ એવા ધમ-ધીની ૫નાથી અનુમાન અને અનુમેયને વ્યવહાર થાય છે. પરંતુ ખ્રુદ્ધિથી બહાર વાસ્તવિક સત્ કે અસત્ કૈઈ પદાથ નથી' આથી શૂન્યવાદની સિદ્ધિ થઇ શકતી નથી. માટે શૂન્યવાદ બુદ્ધિમાન પુરુષોને કઇ રીતે આદરણીય થઈ શકે ?
( टीका ) अथ चेत् स्वपक्षसंसिद्धये किमपि प्रमाणमयमङ्गीकुरुते, तत्रायमुपालम्भः कुप्येदित्यादि । प्रमाणं प्रत्यक्षाद्यन्यतमत् स्पृशते आश्रयमाणाय, प्रकरणादस्मै शून्यवादिने, कृतान्तस्तत्सिद्धान्तः कुप्येत्कोपं कुर्यात् सिद्धान्तबाधः स्यादित्यर्थः । यथा किल सेवकस्य विरुद्धवृत्या कुपितो नृपतिः सर्वस्वमपहरति एवं तत्सिद्धान्तोऽपि शून्यवादविरुद्धं प्रमाणव्यवहारमङ्गीकुर्वाणस्य तस्य सर्वस्वभूतं सम्यग्वादित्वमपहरति । ( અનુવાદ )
હવે જો શૂન્યવાદી સ્વપક્ષની સિદ્ધિ માટે પ્રત્યક્ષ આદિ કોઈ પણ પ્રમાણને આશ્રય લે તે તેઓના સિદ્ધાંત તેમના પર જ કેપાયમાન થાય ! અર્થાત્ તેને સિદ્ધાંત માધિત થાય. જેમ કાઇ રાજા પોતાના સેવકના વિરુદ્ધ-આચરણથી ક્રોધાયમાન થઇ સેવકનું સર્વસ્વ હરણ કરી લે છે, તેમ શૂન્યવાદરૂપી સિદ્ધાંત, શૂન્યવાદથી વિરુદ્ધ પ્રમાણ આદિ વ્યવહારને સ્વીકાર કરવામાં આવે તેા, શૂન્યવાદીઓના સવ`સ્ત્ર સમ્યગ્દાદીપણાને હરી લે છે. કહેવાનુ તાત્પય એ છે કે પ્રત્યક્ષ આદિ પ્રમાણથી શૂન્યવાદની સિદ્ધિ થઈ શકતી નથી.
(टीका) किञ्च, स्वागमोपदेशेनैव तेन वादिना शून्यवादः प्ररूप्यते इति स्वीकृतमागमस्य प्रामाण्यमिति कुतस्तस्य स्वपक्षसिद्धिः, प्रमाणाङ्गीकरणात् । किञ्च प्रमाणं प्रमेयं विना न भवतीति प्रमाणानङ्गीकरणे प्रमेयमपि विशीर्णम् । ततश्चास्य मूतैव युक्ता, न पुनः शून्यवादोपन्यासाय तुण्डताण्डवाडम्बरम् । शून्यवादस्यापि प्रमेयत्वात् । अत्र च स्पृशिधातुं कृतान्तशब्दम् च प्रयुञ्जानस्य सूरेरयमभिप्रायः । ruit शून्यवादी दूरे प्रमाणस्य सर्वथाङ्गीकारो यावत् प्रमाणस्पर्शमात्रमपि विधत्ते, तदा तस्मै कृतान्तो यमराजः कुप्येत् । तत्कोपो हि मरणफलः । ततश्च स्वसि द्धान्तविरुद्धमसौ प्रमाणयन् निग्रहस्थानापन्नत्वाद् मृत एवेति ।
( અનુવાદ )
શૂન્યવાદી પેાતાના આગમને અનુકૂળ શૂન્યવાદની પ્રરૂપણા કરે છે. આમ તેએ આગમતા સ્વીકાર કરતા હૈાવાથી શૂન્યવાદની સિદ્ધિ થઈ શકતી નથી. વળી પ્રમાણ પ્રમેય વિના હાઇ શકતું નથી, પ્રમાણને સ્વીકાર નહી કરવાથી પ્રમેય પણ વિશીણુ થઇ જાય છે. માટે શૂન્યવાદીએ શૂન્યવાદની સ્થાપના કરવા માટે વાગાડંબરમાં નહીં રાચતા મૌન રહેવું એ જ શ્રેયસ્કર છે. કેમકે શૂન્યવાદ પણ પ્રમેય રૂપ છે. અહી આચાર્ય મહારાજ ના ‘સE' ધાતુ અને તાન્ત' શબ્દના પ્રયાગ કરવાના એ અભિપ્રાય
સ્યા. ૨૮
Page #235
--------------------------------------------------------------------------
________________
२१८
अन्ययोगव्य. द्वा. श्लोक : १७
છે કે શૂન્યવાદી માટે સર્વથા પ્રમાણને સ્વીકાર કરે, તે તે દૂર રહે, પરંતુ પ્રમાણને સ્પર્શમાત્ર પણ તેઓ કરે તે તેમના પર યમરાજ કે પાયમાન થઈ જાય એટલે જેમ યમરાજ ક્રોધાયમાન થાય તે પ્રાણીઓનું મૃત્યુ થાય, તેમ સ્વપક્ષની સિદ્ધિ માટે પ્રમાણને આશ્રય કરે તે શૂન્યવાદી નિગ્રહસ્થાનમાં પડવાથી મૃતપ્રાય થઈ જાય છે. અર્થાત્ શૂન્યવાદની સિદ્ધિ કરવા માટે તેઓ સમર્થ થઈ શક્તા નથી. -
___ (टीका) एवं सति अहो इत्युपहासप्रशंसायाम् । तुभ्यमसूयन्ति गुणेषु दोषानाविष्कुर्वन्तीत्येवंशीलास्त्वदसूयिनस्तन्त्रान्तरीयास्तैदृष्टं मत्यज्ञानचक्षुषा निरीक्षितमहो । सुदृष्टं साधु दृष्टम् । विपरीतलक्षणयोपहासान सम्यग् दृष्टमित्यर्थ । अत्रासूयधातो. स्ताच्छीलिकणक प्राप्तावपि बाहुलकाण्णिन् असूयास्त्येषामित्यमूयिनस्त्वय्यसूयिनः । त्वदमयिनः इति मत्वर्थीयान्तं वा । त्वदसूयुदृष्टमिति पाठेऽपि न किश्चिदचारु । असूयुशब्दस्योदन्तस्योदयनाद्यैायतात्पर्यपरिशुद्धयादौ मत्सरिणि प्रयोगादिति ॥
(अनुवाद) 'अहो' २५६ 6481 मने प्रशसाना अर्थ मा छे. तेथी 3 भावान, मापना ગુણોમાં ઈર્ષ્યા ધરાવનાર અન્યમતાનુસારીઓએ મતિ અજ્ઞાન રૂપી ચક્ષુવડે જે જાયું छ, त मिथ्या डावाथी 6५७स पात्र छ. ही 'असूय' धातुमा 'ण' प्रत्ययन प्राप्ति डावा छतi ५ पहुसताथी 'णिनू' प्रत्यय ४२वामां मा०ये। छ, तेथी 'असूयिन्' श५४ मन्ये। છે, અથવા જેને અસૂયા છે તેને અસૂયી કહેવાય છે તેથી અસૂયા' શબ્દથી મત્વથય 'डन' प्रत्यय ४२वाथा ५२१ असूया ॥७६ मने छे. अथवा : ५.3भो ‘असूय' श६ डाय તે પણ તે અશુદ્ધ નથી, કેમકે ઉદયન આદિ આચાર્યો વડે, ન્યાય તાત્પર્ય પરિશુદ્ધિ આદિ ગ્રથોમાં, માત્સર્ય વાચક “અસૂય’ શબ્દને પણ પ્રવેગ કરવામાં આવ્યું છે.
(टीका) इह शुन्यवादिनामयमभिसंधिः। प्रमाता प्रमेय प्रमाणं प्रमितिरिति तत्वचतुष्टयं परपरिकल्पितमवस्त्वेव, विचारासहत्वात्, तुरङ्गशृङ्गवत् । तत्र प्रमाता तावदात्मा तस्य च प्रमाणग्राह्यत्वाभावादभावः । तथाहि । न प्रत्यक्षेण तत्सिद्धिरिन्द्रियगोचरा. तिक्रान्तत्वात् । यत्तु अहङ्कारप्रत्ययेन तस्य मानसप्रत्यक्षत्वसाधनम् तदप्यनैकान्तिकम् । तस्याहं गौरः श्यामो वेत्यादौ शरीराश्रयतयाप्युपपत्तेः । किञ्च, यद्यमहङ्कारप्रत्यय आत्मगोचर: स्यात् तदा न कादाचित्क: स्यात् । आत्मनः सदा सन्निहितत्वात् । कादाचित्कं हि ज्ञानं, कादाचित्ककारणपूर्वकं दृष्टम् । यथा सौदामिनीज्ञानमिति । नाप्यनुमानेन, अव्यभिचारिलिङ्गाग्रहणात् । आगमानां च परस्परविरुद्धार्थवादिनां नास्त्येव प्रामाण्यम् । तथाहि । एकेन कथमपि कश्चिदर्थो व्यवस्थापितः, अभियु ततरेणापरेण स एवान्यथा व्यवस्थाप्यते । स्वयमव्यवस्थितप्रामाण्यानां च तेषां कथमन्यव्यवस्थापने सामर्थ्यम् । इति नास्ति प्रमाता ।।
Page #236
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
२१९
(અનુવાદ)
પૂ`પક્ષઃ પ્રથમ અહી' ટીકાકાર શૂન્યવાદીના અભિપ્રાય દર્શાવે છેઃ પર વડે કલ્પિત પ્રમાતા, પ્રમેય, પ્રમાણુ અને પ્રમિતિ, એ ચારે તત્ત્વ અવસ્તુ રૂપ છે. કેમકે એના વિચાર કરતાં અન્ધશૃંગની જેમ અવસ્તુ રૂપે પ્રતિભાસિત થાય છે. તેમાં પ્રથમ પ્રમાતાના વિચાર કરે છે. પ્રમાતા એટલે આત્મા, તે આત્માની કોઈ પણ પ્રમાણથી સિદ્ધિ થઈ શકતી નથી. તેથી આત્માના અભાવ જ પ્રતીત થાય છે. આત્મા ઇન્દ્રિયનેા વિષય નહીં હોવાથી પ્રત્યક્ષ-પ્રમાણથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, જો કહા કે ‘મ્’ પ્રત્યયથી માનસ-પ્રત્યક્ષ દ્વારા આત્માની સિદ્ધિ થાય છે, તે પણ અનૈકાન્તિક છે. કેમકે ‘હું ગૌર છું, હું શ્યામ છુ' ઇત્યાદિ જ્ઞાન શરીરને આશ્રયીને થાય છે. વળી જે અમ્' પ્રત્યય છે તે જો આત્માના વિષય હોય તેા આત્મા નિત્ય હાવાથી, સર્વાંદા ‘અમ્...અમ્’ ઇત્યાકારક જ્ઞાન થવું જોઈ એ. પરંતુ કોઈ કેાઈ વખતે ના થાય. પ્રસ્તુતમાં ‘અમ્” એવું જ્ઞાન તા કાદાચિત્ક થાય છે, સદા થતું નથી. માટે સિદ્ધ થાય છે કે ‘અમ્’ પ્રત્યય પણ કાદાચિત્ક (અનિત્ય) કારણ થી જ ઉત્પન્ન થાય છે, જેમ વિજળીનું જ્ઞાન કોઇ કાઈ વખતે થાય છે, તેથી તે જેમ અનિત્ય કારણથી ઉત્પન્ન થાય છે, તેમ ‘મ્’ પ્રત્યય પણ કોઈ કેાઈ સમયે થતા હેાવાથી અનિત્ય કારણથી જ ઉત્પન્ન થાય છે. માટે પ્રત્યક્ષ પ્રમાણથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી. અનુમાન પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થતી નથી. કેમ કે આત્માને સિદ્ધ કરનાર કાઈ નિર્દોંષ હેતુ નથી. તેમ આગમ પરસ્પર વિરૂદ્ધ અર્થને પ્રતિપાદન કરવાવાળા હેાવાથી તેનાથી પણ આત્માની સિદ્ધિ થઇ શકતી નથી. કોઇ આગમ એક પદાર્થીને અમુક પ્રકારે પ્રતિપાદન કરે છે ત્યારે તે જ પદાને અન્ય શાસ્ત્ર અન્ય રીતે સિદ્ધ કરે છે. આમ આગમ સ્વય* અવ્યવસ્થિત હાવાથી અન્યની વ્યવસ્થા કરવા માટે કઈ રીતે સમથ થઈ શકે માટે પ્રમાતા(આત્મા)નુ અસ્તિત્વ માનવું એ ઠીક નથી. અર્થાત્ આત્મા જેવી કઈ વસ્તુ નથી,
( टीका) प्रमेयं च बाह्योऽर्थः स चानन्तरमेव बाह्यार्थप्रतिक्षेपक्षणे निलठितः । प्रमाणं च स्वपरावभासि ज्ञानम् । तच्च प्रमेयाभावे कस्य ग्राहकमस्तु निर्विषयत्वात् । किंच, एतत् अर्थसमकालम्, तद्भिन्नकालं वा तद्ग्राहकं कल्प्येत् ? आद्यपक्षे, त्रिभुवनवर्तिनोऽपि पदार्थास्तत्रावभासेरन् । समकालत्वाविशेषात् । द्वितीये तु, निराकारम् साकारम् वा तत्स्यात् ? प्रथमे प्रतिनियतपदार्थपरिच्छेदानुपपत्तिः । द्वितीये तु किमयमाकारो व्यतिरिक्तो अव्यतिरिक्तो वा ज्ञानात् ? अव्यतिरेके ज्ञानमेवायम् तथा च निराकारपक्षदोषः । व्यतिरेके, यद्ययं चिद्रूपस्तदानीमाकारो sपि वेदः स्यात् । तथा चायमपि निराकारः साकारो वा तद्वेदको भवेत् । इत्यावर्त्तनेनानवस्था | अथ अचिद्रूपः, क्रिमज्ञातः ज्ञातो वा तज्ज्ञापकः स्यात् । प्राचीन विकल्पे, चैत्रस्येव मैत्रस्यापि तज्ज्ञापकोऽसौ स्यात् । तदुत्तरे तु निराकारेण साकारेण वा ज्ञानेन, तस्यापि ज्ञानं स्यात् । इत्याद्यावृत्तावन वस्यैवेति ॥
Page #237
--------------------------------------------------------------------------
________________
२२०
. દૂ, જો ૨૭
(અનુવાદ) બાહય પદાર્થને પ્રમેય કહે છે. તે પ્રમેયનું ખંડન અનન્તર શ્લોકમાં જ્ઞાનાતપક્ષની સિદ્ધિ વખતે કર્યું છે, તેથી તેની ચર્ચા અહીં કરતા નથી. સ્વ અને પારને જાણવાવાળું જ્ઞાન, તે પ્રમાણુ કહેવાય છે. પ્રમેય વિના પ્રમાણની સિદ્ધિ થઈ શકતી નથી જે પ્રમેયના અભાવમાં પણ પ્રમાણની સિદ્ધિ થતી હોય તો જ્ઞાન નિર્વિષય બની જશે. જે પ્રમાણને સદ્ભાવ માનો, તે તે પ્રમાણ (જ્ઞાન) પદાર્થની ઉત્પત્તિના સમયે પદાર્થને જાણે છે કે ભિન્ન સમયે? જે જ્ઞાન પદાર્થની ઉત્પત્તિ સમયે પદાર્થને જાણે તે ત્રણે લેકના પદાર્થો જ્ઞાનમાં ભાસિત થવા જોઈએ. કેમ કે જ્ઞાનમાં સર્વ પદાર્થોની સમકાલીનતા છે. જે કહે કે પદાર્થની ઉત્પત્તિના સમયથી ભિન્ન સમયે પદાર્થને જાણે છે, તે એ જ્ઞાન નિરાકાર છે કે સાકાર? જે જ્ઞાન નિરાકાર હેઈને પદાર્થને જાણે, તે એ જ્ઞાનથી અમુક જ પદાર્થનું જ્ઞાન થઈ શકે નહીં. કેમકે નિરાકારતા પ્રત્યેક પદાર્થ પ્રત્યે સમાન છે. જે કહો કે જ્ઞાન સાકાર હાઈને પદાર્થોને જાણે છે, તે એ જ્ઞાનનો આકાર જ્ઞાનથી ભિન્ન છે કે અભિન્ન ? જે જ્ઞાનને આકાર જ્ઞાનથી અભિન્ન હોય તો તે જ્ઞાન જ કહેવાશે. તેમાં પ્રતિનિયત પદાર્થને જ્ઞાનને અભાવ હોવાથી, નિરાકાર પક્ષમાં જે દોષ આવે છે તે આ પક્ષે પણ આવશે. જે જ્ઞાનનો આકાર જ્ઞાનથી ભિન્ન હોય તે તે આકાર ચિપ છે કે જડરૂપ છે? જે આકાર ચિદ્રુપ હોય તો જ્ઞાનની જેમ આકારને પણ વેદક માનવે જોઈએ. અને જ્ઞાનને આકાર પણ વેદક હોય તો એ આકાર સ્વયં સાકાર છે કે નિરાકાર? જે આકાર નિરાકાર હોય તે પ્રતિનિયત પદાર્થનું જ્ઞાન થઈ શકશે નહીં. જે સાકાર હોય તો તે ચિપ છે કે જડરૂ૫? જે ચેતનરૂપ હોય તે નિરાકાર છે કે સાકાર ? આ રીતે અનવસ્થા દેષ આવશે. જે આકાર જડરૂપ હોય તે તે સ્વયં જ્ઞાત છે કે અજ્ઞાત? જે આક્રાર અજ્ઞાત હોય તે એક પદાર્થનું જ્ઞાન જેમ ચિત્રને થાય તેમ મૈત્રને પણ થશે. એમ ના કહેશો કે જ્ઞાનને આકાર સ્વયં જ્ઞાત થઈને પદાર્થને જાણે છે. તે એ જડસ્વરૂપ આકારનું જ્ઞાન નિરાકાર-શાનથી થાય છે કે સાકાર જ્ઞાનથી? આમ પુનઃ પુનઃ વિકલ્પની જાળથી પુનઃ અનવસ્થા દોષ આવશે. આ રીતે પ્રમાણની સિદ્ધિ થઈ શકતી નથી.
___ (टोका) इत्थं प्रमाणाभावे तत्फलरूपा प्रमितिः कुतस्तनी । इति सर्वशन्यतैव परं तत्त्वमिति । तथा च पठन्ति
“यथा यथा विचार्यन्ते विशीयन्ते तथा तथा ।
___ यदेतद् स्वयमर्थेभ्यो रोचते तत्र के वयम्" इति पूर्वपक्षः । विस्तरतस्तु प्रमाणखण्डनं तत्त्वोपप्लवसिंहादवलोकनीयम् ।।
(અનુવાદ) આ રીતે પ્રમાણને અભાવ સિદ્ધ થવાથી, પ્રમાણના ફળરૂપ પ્રમિતિની સિદ્ધિ તે થાય જ કયાંથી? અર્થાત અન્ય દ્વારા સ્વીકૃત પ્રમાણ, પ્રમેય, પ્રમાતા અને પ્રમિતિ આ તસ્વચતુષ્ટયીનું અસ્તિત્વ કે ઈ પણ પ્રકારે સિદ્ધ થઈ શકતું નથી. તેથી સર્વ-શૂન્યતા એ જ વાસ્તવિક તત્વ છે. કહ્યું છે કે જેમ જેમ તત્વને વિચાર કરવામાં આવે છે,
Page #238
--------------------------------------------------------------------------
________________
स्याद्वादम जरी
२२१ તેમ તેમ તવ વિશીર્ણ થઈ જાય છે. કેમકે વાસ્તવમાં પદાર્થનું સ્વરૂપ જ એવા પ્રકારનું છે. તેમાં અમારો શું દેષ? પ્રમાણનું વિસ્તારથી ખંડન “તો પપ્લવસિંહ નામના ગ્રંથમાં મળે છે.
(टीका) अत्र प्रतिविधीयते । ननु यदिदं शून्यवादव्यवस्थापनाय देवानांप्रियेण वचनमुपन्यस्तम् तत् शून्यम् अशून्यम् वा ?। शून्यं चेत , सर्वोपाख्याविरहितत्वात् खपुष्पेणेव नानेन किश्चित्साध्यते निषिध्यते वा। ततश्च निष्प्रतिपक्षा प्रमाणादितत्त्वचतुष्टयीव्यवस्था । अशून्यं चेत्, प्रलीनस्तपस्वी शून्यवादः। भवद्वचनेनैव सर्वशून्यतया व्यभिचारात् । तत्रापि निष्कण्टकैव सा भगवती । तथापि प्रामाणिकसमयपरिपालनार्थ किञ्चित् तत्साधनं दृष्यते
(अनुवाद) ઉત્તરપક્ષ : જૈનદર્શન : હે દેવાનાપ્રિય, શૂન્યવાદની સ્થાપના કરવા માટે તમે જે વચનને ઉપન્યાસ કર્યો છે, તે વચન શૂન્ય છે કે અશૂન્ય ? જે તે વચન શૂન્ય હોય તે “આકાશ પુપની જેમ અસતું હોવાથી તે વચન શુન્યવાદની સિદ્ધિ કરી શકતું નથી. અને શૂન્યવાદનો નિષેધ પણ કરી શકતું નથી. માટે પ્રમાણ, પ્રમેય આદિ ચારે તત્ત્વની વ્યવસ્થા યથાર્થ છે. જે કહે કે શૂન્યવાદનું સાધક વચન અશૂન્ય છે, તે હે તપસ્વી, તારો શૂન્યવાદ જ નષ્ટ થઈ જાય છે. કેમકે તમે સર્વથા શૂન્યતાને સ્વીકાર કરેલ છે. અને વચનને અશૂન્ય માનવામાં આવે તો શૂન્યવાદ કઈ રીતે ટકી શકશે ? તેથી પ્રમાણ આદિ તત્વચતુષ્ટયીની વ્યવસ્થા નિર્દોષ છે. તે પણ પ્રામાણિકના સિદ્ધાંતનું પાલન કરવા માટે યત્કિંતિ નિર્વચન કરવામાં આવે છે.
(टीका) तत्र यत्तावदुक्तम् प्रमातुः प्रत्यक्षेण न सिद्धिः, इन्द्रियगोचरातिकान्तत्वादिति, तत्सिद्धसाधनम् ! यत्पुनः अहंप्रत्ययेन तस्य मानसप्रत्यक्षत्वमनै कान्तिकमित्युक्तम् तदसिद्धम् । अहं सुखी अहं दुःखी इति अन्तर्मुखस्य प्रत्ययस्य आत्मालम्बनतयैवोपपत्तेः। तथा चाहुः
"सुखादि चेत्यमानं हि स्वतन्त्रं नानुभूयते । मतुवर्थानुवेधात्तु सिद्धं ग्रहणमात्मनः ।। इदं सुखमिति ज्ञानं दृश्यते न घटादिवत् ।
अहं सुखीति तु ज्ञप्तिरात्मनोऽपि प्रकाशिका ॥" यत्पुनः अहं गौरः अहं श्यामः इत्यादिवहिर्मुखः प्रत्ययः स खल्वात्मोपकारकत्वेन लक्षणया शरीरे प्रयुज्यते । यथा प्रियभृत्येऽहमितिव्यपदेशः॥
(मनुवाद) તમે કહ્યું કે : (૧) “પ્રમાતા ઇન્દ્રિયને વિષય નહીં હોવાથી પ્રમાતાની પ્રત્યક્ષ પ્રમણથી સિદ્ધિ થઈ શકતી નથી તે આ૫નું કથન સિદ્ધ સાધન દોષવાળું છે. કેમકે અમે પણ આત્માને ઈંદ્રિય પ્રત્યક્ષનો વિષય માનતા નથી. વળી “અહં” પ્રત્યયથી માનસ-પ્રત્યક્ષ દ્વારા
Page #239
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा श्लेाक : १७
આત્માનું અસ્તિવ સ્વીકારવામાં તમે આપેલ અનૈકાન્તિક દોષ આવતા નથી, કેમકે હું સુખી છું', હું દુઃખી છું' એવુ અંતરંગ જ્ઞાન આત્માના આલંબનથી જ થાય છે. કહ્યું પણ છે કે : ‘આ ઘટ છે’ એવું જ્ઞાન જેમ સ્વતંત્ર થાય છે, તેમ આ સુખ છે' ઇત્યાદિ જ્ઞાનને સ્વતંત્રપણે અનુભવ થઇ શતેા નથી. તેથી મત્વીય પ્રત્યયથી યુક્ત- ‘હુ સુખી છુ’ ઈત્યાકારક જ્ઞાનથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તેમ જ હું ગોર છું” ‘હું શ્યામ છું” એ પણ ‘અહુ” પ્રત્યય સથા શરીરમાત્રનેા સૂચક નથી પરંતુ જેમ પોતાના પ્રિય નેકરમાં ‘અહ’ એવી બુદ્ધિ ઉપચારથી થાય છે, તેમ શરીરમાં ‘અહું' પ્રત્યયનેા પ્રયાગ તે શરીર આત્માનું ઉપકારક હોવાથી તેમાં ઉપચારથી થાય છે.
२२२
(टीका ) यच्च अहं प्रत्ययस्य कादाचित्कत्वम् तत्रेयं वासना । आत्मा तावदुपयोगलक्षणः । स च साकारानाकारोपयोगरन्यतरस्मिन्नियमेनोपयुक्त एव भवति । अहं प्रत्ययोऽपि चोपयोगविशेष एव तस्य च कर्मक्षयोपशमवैचित्र्यात् इन्द्रियानिन्द्रियालोकविषयादिनिमित्तसव्यपेक्षतया प्रवर्तमानस्य कादाचित्कत्वमुपपन्नमेव । यथा बीजं सत्यामप्यङ्गकुरोप जननशक्तौ पृथिव्युदकादिसहकारिकारणकलापसमवहितमेवाङ्कुरं जनयति, नान्यथा । न चैतावता तस्याङ्कुरोत्पादने कादाचित्केऽपि तदुत्पादनशक्तिरपि कादाचित्की । तस्याः कथंचिन्नित्यत्वात् । एवमात्मनः सदा सन्निहितत्वेऽप्यहं प्रत्ययस्य कादाचित्कत्वम् ॥
( અનુવાદ )
તથા (૨) આત્માનું સન્નિધાન નિરંતર છે, તેથી તનિમિત્તક અહં' (હું) પ્રત્યય પણ સદાય હોવા જોઇએ' આવું તમારૂં કથન ઠીક નથી. કેમકે ‘અહું' (હુ) પ્રત્યયનું કાદાચિત્ક(અનિત્ય)પશુ. હાય છે. તેમાં વાસના કારણ છે. આત્મા ઉપયાગસ્વરૂપ છે, તે ઉપયેગ સાકાર (જ્ઞાન) અને નિરાકાર (દન) એમ એ પ્રકારે છે. તેથી આત્મા એક સમયમાં એ ઉપયાગમાંથી કોઈ એક ઉપયાગમાં મુખ્ય યા ગૌણુભાવે વર્તતા હોય છે. ‘અહ' પ્રત્યય પણ એક ઉપયેગ-વિશેષ છે. તે ‘અહુ” પ્રત્યય કર્મના ક્ષયેાપશમની વિચિત્રતાથી અને ઇંદ્રિય, મન, આલેાક, વિષય આદિ નિમિત્ત કારણેાની અપેક્ષાએ કે.ઇ કઇ વખતે ઉત્પન્ન થાય છે. જેમ ખીજમાં અંકુરને ઉત્ત્પન્ન કરવાની શક્તિ સદા વિદ્યમાન હોવા છતાં પણ પૃથ્વી, જલ આદિ સહકારી કારણેા મળેથી અંકુરને ઉપન્ન કરે છે, પરંતુ સહકારી કારણેા વિના કૈવલ ખીજ અંકુરને ઉત્ત્પન્ન કરી શકતું નથી. તેથી અંકુરની ઉત્પત્તિ કાદાચિત્ક (કોઇ કોઇ વખતે) હાવા છતાં પણ ખીજમાં અ’કુરને ઉત્ત્પન્ન કરવાની શક્તિ કે કાદાચિત્ય કહી શકાતી નથી, કેમકે અંકુરાપાદક શક્તિ પ કથંચિત્ નિત્ય છે. એ રીતે આત્માનુ હમેશા સન્નિધાન હોવા છતાં પણ કર્મોના ક્ષયાપશમની વિચિત્રતા તથા ઈંદ્રિય આદિ' નિમિત્તોથી અહ`' પ્રત્યય કાદાચિત્ક થાય છે. અહ’ પ્રત્યય કાદાચિત્ક (અનિત્ય) હાવાથી આત્મામાં કાદાચિત્કપણું'(અનિત્યપણું') આવી શકતુ નથી,
Page #240
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
२२३
(टीका) यदप्युक्तम् तस्याव्यभिचारि लिङ्गं किमपि नोपलभ्यत इति । तदप्यसारम् । साध्याविनाभाविनोऽने कस्य लिङ्गस्य तत्रोपलब्धेः। तथाहि । रूपाद्यपलब्धिः सकर्तृका क्रियात्वात् , छिदिक्रियावत । यश्चास्याः कर्ता स आत्मा । न चात्र चक्षुरादीनां कर्तृत्वम् । तेषां कुठारादिवत् करणत्वेनास्वतन्त्रत्वात् । करणत्वं चैषां पौद्गलिकत्वेनाचेतनत्वात् , परप्रेर्यत्वात् , प्रयोक्तृव्यापारनिरपेक्षप्रवृत्त्यभावात् । यदि हि इन्द्रियाणामेव कर्तत्वं स्यात् तदा तेषु विनष्टेषु पूर्वानुभूतार्थस्मृतेः मया दृष्टम् स्पृष्टम् घातम् आस्वादितम् श्रुतम् इति प्रत्ययानामेककर्तकत्वप्रतिपत्तेश्च कुतः संभवः। किञ्च, इन्द्रियाणां स्वस्व विषयनियतत्वेन रूपरसयोः साहचर्यप्रतीतौ न सामर्थ्यम् । अस्ति ३ तथाविधफलादे रूपग्रहणानन्तरं तत्सहचरितरसानुस्मरणम् । दन्तोदकसंप्लवान्यथानुपपत्तेः । तस्मादुभयोर्गवाक्षयोरन्तर्गतः प्रेक्षक इव द्वाभ्यामिन्द्रि याभ्यां रूपरसयोर्दशी कश्चिदेकोऽनुमीयते । तस्मात्करणान्येतानि यश्चैषां व्यापारयिता स आत्मा ॥
(અનુવાદ) (૩) આત્માને સિદ્ધ કરનાર કેઈ આવ્યભિચારી હેતુ નથી.” આવું તમારું કથન બરાબર નથી, કેમ કે આત્માને સિદ્ધ કરનાર અનેક અવ્યભિચારી હેતુઓને સદભાવ છે. ઈન્દ્રિય-પ્રત્યક્ષરૂપાદિ ગુણોનો કઈ કર્તા છે. કેમ કે દેખવું, જાણવું વગેરે ક્રિયારૂપ છે. જેમ છેદન રૂપ ક્રિયાને કર્તા કેઈ અવશ્ય છે. તેમ જેવું વગેરે ક્રિયારૂપ હોવાથી તેનો પણ કર્તા કઈ અવશ્ય હવે જોઈએ. જે કર્તા છે તે જ આત્મા છે. એમ ના કહેશો કે દેખવું જાણવું ઇત્યાદિ ક્રિયાઓને કર્તા ઈન્દ્રિય છે. કેમ કે જેમ કુઠાર (કુહાડા) આદિ કરણ હોવાથી, કેઈ અન્ય કર્તાને આધીન છે. તેમ ઈન્દ્રિયો પણ કરણ હેવાથી અન્ય કોઈ કર્તાને આધીન છે. વળી ઈન્દ્રિયે પૌગલિક હોવાથી અચેતન છે, અચેતન હોવાથી પરની પ્રેરણાથી કાર્ય કરે છે. જે પ્રેરક છે, તે જ આત્મા છે. કેમ કે ચેતનરૂપ આત્માના અભાવમાં ઈન્દ્રિયોની પ્રવૃત્તિ હોઈ શકતી નથી. અર્થાત્ સ્વતંત્રપણે ઇન્દ્રિય કાર્ય કરી શકતી નથી. જે ઇન્દ્રિયો સ્વયં કર્તા હોય તે ઇન્દ્રિયોને નાશ થયા પછી ઇન્દ્રિ દ્વારા અનુભવાયેલા પદાર્થોનું સ્મરણ ન થવું જોઈએ. તથા “મારા વડે જેવાયું, “સ્પર્શ કરાયો.” “ચખાયું’ સંભળાયું છે આવું ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન પણ ન થવું જોઈએ, ઈન્દ્રિઓને જ કર્તા માનવામાં આવે તે ભિન્ન ભિન્ન ઇન્દ્રિ દ્વારા થતું ભિન્ન ભિન્ન વિષયોનું જ્ઞાન એક સાથે ન થવું જોઈએ. કેમ કે પ્રત્યેક ઇન્દ્રિયનો વિષય અલગ અલગ છે. તેથી આત્માને કર્તા ન માનીએ અને ઇન્દ્રિયને જ કર્તા માનવામાં આવે તો રૂપ-રસનું જ્ઞાન એક એક સાથે નહીં થતાં ચક્ષુથી રૂપનું અને રસનાથી રસનું, એમ પૃથક પૃથફ જ્ઞાન થશે, પરંતુ તેવું જ્ઞાન થાય છે તે એકી સાથે! માટે સિદ્ધ થાય છે કે તે વિષયેને અનુભવ કર્તા કે અન્ય છે. જે છે તે જ આત્મા છે. કેમ કે ફળ વગેરેનું રૂપ જોયા પછી તરત જ તે ફળના રસનું સ્મરણ થાય છે જેમ કેઈ કેરી, લીંબુ આ ફળને જોતાં જ મુખમાં પાણી આવે છે, અને તેની સાથે જ તેના રસનો
Page #241
--------------------------------------------------------------------------
________________
२२४
अन्ययोगव्य. द्वा. श्लोक : १७ અનુભવ થાય છે આમ ભિન્ન ભિન્ન વિષયોનું જ્ઞાન એક સાથે થાય છે. તેથી જેમ બે બારીમાંથી જોનાર વ્યક્તિ બહારના ભિન્ન ભિન્ન પદાર્થોને અનુભવ કરે છે. તેમ અનુમાન થાય છે કે બે ઈન્દ્રિ દ્વારા અનુભવાયેલ રૂપ-રસ આદિ વિષયોનો અનુભવ કર્તા કઈ એક છે, જે છે તે જ આત્મા છે. આથી સિદ્ધ થાય છે કે ઇન્દ્રિય કરણ છે અને ઇન્દ્રિયોને પ્રેરક આત્મા જ કર્તા છે.
(टीका) तथा, साधनोपादानपरिवर्जनद्वारेण हिताहितप्राप्तिपरिहारसमर्था चेष्टा प्रयत्नपूर्विका' विशिष्टक्रियात्वात् , रथक्रियावत् । शरीरं च प्रयत्नवदधिष्ठितम् , विशिष्टक्रियाश्रयत्वात्, रथवत् । यश्चास्याधिष्ठाता स आत्मा, सारथिवत् । तथात्रैव पक्षे, इच्छापूर्वकविकृतवाद्वाश्रयत्वाद भस्त्रावत् । वायुश्च प्राणापानादिः यश्चास्याधिष्ठाता। स आत्मा, भस्वाध्मापयित्वत् । तथाऽत्रैव पक्षे, इच्छाऽधीननिमेषोन्मेषवदवयवयोगित्वाद्, दारुयन्त्रवत् । तथा शरीरस्य वृद्धिक्षतभनसंरोहणं च प्रयत्नवत्कृतम्, वृद्धिक्षतभग्नसंरोहणत्वाद्, गृहवृद्धिक्षतभग्नसंरोहणवत् । वृक्षादिगतेन वृद्धयादिना व्यभिचार इति चेत् । न । तेषामपि एकेन्द्रिय जन्तुत्वेन सात्मकत्वात् । यश्चैषां कर्ता स आत्मा गृहपतिवत् । वृक्षादीनां च सात्मकत्वमाचाराङ्गादेवसेयम् । किचिद्वक्ष्यते च ॥
(અનુવાદ) તેમ જ હિતકારી સાધનનું ગ્રહણ અને અહિતકારી સાધનો ત્યાગ તેવી ક્રિયા પ્રયત્નપૂર્વક થાય છે. કારણ કે તે ક્રિયા છે. જે જે ક્રિયા હોય તે તે પ્રયત્ન પૂર્વક થાય. જેમ રથની ચાલવાની ક્રિયા સારથિના પ્રયત્નથી થાય છે તેમ હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગની ક્રિયા પણ કોઈના પ્રયત્નથી થાય છે. જેના પ્રયત્નથી થાય છે તે જ આત્મા છે. વળી શરીર પ્રયનવાનથી અધિડિત છે. કેમકે શરીર વિશિષ્ટ ક્રિયાને આશ્રય છે. જેમ રથની ગતિ સારથી દ્વારા થાય છે. તેમ શરીરમાં થતી ક્રિયા કઈ ક્રિયવાનના પ્રયત્નથી થાય છે. જે ક્રિયાવાન છે તે જ આત્મા છે. જેમ કેઈ પુરૂષ વાયુની સહાયથી ધમણને ફૂકે છે, તેમ શ્વાસોચ્છવાસરૂપ વાયુની સહાયથી શરીરરૂપ ધમણ ચાલે છે. તે શરીરને ચલાવવાની ક્રિયાનો અધિષ્ઠાતા આત્મા છે, જેમ યંત્ર દ્વારા લાકડાના પુતળા વગેરેમાં નિમેષ-ઉમેષ આદિ ક્રિયાઓ કર્તાને આધીન છે, તેમ શરીરમાં થતી નિમેષ-ઉન્મેષ આદિ ક્રિયા કર્તાને આધીન છે, જે કર્તા છે તે જ આત્મા છે. તેમ જ ઘરને બનાવવું, ભાગવું, તેડવું, ઈત્યાદિ ક્રિયા ઘરના માલિકને આધીન છે, તેમ શરીરની વૃદ્ધિ, હાનિ, ઘાનું રૂઝાવું વગેરે ક્રિયા શરીરમાં આત્માનું અસ્તિત્વ હોય તો જ થઈ શકે છે.
શંકઃ વૃક્ષ આદિમાં આત્મા વિના પણ વૃદ્ધિહાનિ જેવામાં આવે છે. તેથી ઉતા હેતુ વ્યભિચારી છે.
સમાધાનઃ ના ભાઈ ના, વૃક્ષ આદિમાં પણ એકેદ્રિય જીવ હોવાથી તેમાં પણ આત્મા છે. વૃક્ષ આદિને આત્માની સિદ્ધિનું વિશેષ વર્ણન આચારાંગ સૂત્રમાં છે, કંઈક વર્ણન પ્રસ્તુત ગ્રંથમાં આગળ કરવામાં આવશે.
Page #242
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
૨૨૬ (टीका) तथा प्रेयै मनः अभिमतविषयसम्बन्धनिमित्तक्रियाश्रयत्वाद्, दारकहस्तगतगोलकवत् । यश्चास्य प्रेरकः स आत्मा इति । तथा, आत्मचेतनक्षेत्रज्ञजीवपुद्गलादयः पर्याया न निर्विषयाः, पर्यायत्वाद्, घटकुटकलशादिपर्यायवत् । व्यतिरेके षष्ठभूतादि । यश्चैषां विषयः स आत्मा। तथा, अस्त्यात्मा, असमस्तपर्यायवाच्यत्वात् । यो योऽसाङ्केतिकशुद्धपर्यायवाच्यः, स सोऽस्तित्वं न व्यभिचरति, यथा घटादिः। व्यतिरेके खरविषाणनभोऽम्भोरुहादयः । तथा मुखादीनि, द्रव्याश्रितानि, गुणत्वाद, रूपवत् । योऽसौ गुणी स आत्मा । इत्यादिलिङ्गानि । तस्मादनुमानतोऽप्यात्मा सिद्धः ।।
(અનુવાદ). જેમ બાળકના હાથમાં રહેલે પત્થરને ગળે, બાળકની પ્રેરણાથી ઇષ્ટ સ્થાન પર પહોંચે છે, તેમ ઈષ્ટ પદાર્થની સાથે સંબંધ ધરાવતું વેગવંત મન આત્માની પ્રેરણાથી પદાર્થની પાસે પહોંચે છે. આત્મા મનને પ્રેરક હેઈને આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. ઘટ, કુટ, કલશ આદિ પર્યાયે મૃત્તિકારૂપ દ્રવ્યના ઘોતક છે. તેમ આત્મા, ચેતન, ક્ષેત્રજ્ઞ. જીવ અને પુદગલ આદિ પર્યાય પણ આત્મારૂપ દ્રવ્યના ઘોતક છે. જેનું કઈ દ્રવ્ય નથી, તેના કોઈ પર્યાયો પણ નથી. જેમ છઠું ભૂત; તે દ્રવ્ય નથી તો તેના પૂર્યા પણ નથી, કેમ કે પૃથ્વી આદિ પાંચ ભૂત જ છે, છટકું કઈ ભૂત નથી. આ રીતે આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આત્મા શુદ્ધ પર્યાયનો વાચક હોવાથી તેનું અસ્તિત્વ અવશ્ય છે, જે શબ્દ, વિના સંકેતે શુદ્ધ પર્યાયને વાચક હોય તેનું અસ્તિત્વ અવશ્ય હોય જેમ ઘટ, ૫ટ, મઠ વગેરે અસમસ્ત પદ . માટે તેનું અસ્તિત્વ અવશ્ય હોય છે, તેમ આત્મા પણ અસમસ્ત પદ , માટે તેની વિદ્યમાનતા અવશ્ય છે. જેને શુદ્ધ પર્યાય નથી, અર્થાત્ જે સમસ્ત-પદ હોય છે, તેની વિદ્યમાનતા અવશ્ય ન હોય. જેમ ખરશંગ, આકાશ-પુષ્પ, વંધ્યાપુત્ર, આદિ સમસ્ત-પદ હોવાથી તેનું અસ્તિત્વ હોઈ શકતું નથી. તથા સુખદુઃખ આદિ ગુણો કેઈ દ્રવ્યમાં આશ્રિત છે. કેમ કે તે ગુણ છે. જે જે ગુણ હોય તે તે કઈને કઈ દ્રવ્યમાં આશ્રિત હોય જેમ રૂપ આદિ ગુણો હોવાથી ઘટાદિ દ્રવ્યમાં આશ્રિત છે, તેમ સુખદુઃખાદિ પણ ગુણો હોવાથી કઈ દ્રવ્યમાં આશ્રિત હોય છે. જેમાં આશ્રિત છે, તે જ આત્મા ! અર્થાત્ જે ગુણી છે તે જ આત્મા છે, આમ અનેક હેતુઓ દ્વારા અનુમાન પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થાય છે.
(टीका) आगमानां च येषां पूर्वापरविरुद्धार्थत्वम् तेषामप्रामाण्यमेव । यस्त्वासप्रणीत आगमः स प्रमाणमेव । कपच्छेदतापलक्षणोपाधित्रयविशुद्धत्वात् । कषादीनां च स्वरूपं पुरस्ताद्वक्ष्यामः। न च वाच्यमाप्तः क्षीणसर्वदोषः तथाविधं चाप्तत्वं कस्यापि नास्तीति । यतः रागादयः कस्यचिदत्यन्तमुच्छिद्यन्ते, अस्मदादिषु तदुच्छेदप्रकर्षापकोंपलम्भात् . सूर्याचावरकजलदपटलवत् । तथा चाहुः
"देशतो नाशिनो भावा दृष्टा निखिलनश्वराः ।
मेघपङ्क्त्यादयो यद्वत् एवं रागादयो मताः" ॥ इति । यस्य च निरवयवतयैते विलीनाः स एवाप्तो भगवान् सर्वज्ञः ॥ સ્થા. ૨૯
Page #243
--------------------------------------------------------------------------
________________
અન્યવે બ્ય. ટ્વા. જો
(અનુવાદ)
તથા તમે કહ્યું કે (૪) આગમા પરસ્પર વિરૂદ્ધ અર્થના ઘોત. હાવાથી આગમ દ્વારા પણ આત્માની સિદ્ધિ થઇ શકતી નથી. તે તમારૂ' થન ઉચિત નથી. કેમ કે વિરૂદ્ધ અર્થાંના પ્રરૂપક આગમ જ અપ્રમાણુ કહેવાય. અમે તે આસપુરુષ-પ્રણીત આગમને જ પ્રમાણભૂત માનીએ છીએ. કારણ કે આસપુરુષ દ્વારા પ્રણીત આગમ જ કષ, છેદ, અને તાપરૂપ પરીક્ષાથી વિશુદ્ધ છે. માટે તે જ આગમ પ્રમાણભૂત છે. ઋષ આદિ પરીક્ષા વિધિનું સ્વરૂપ આગળ ૩૨મા લેકની ટીકામાં બતાવ્યુ છે,
શ'કા : જેના રાગાદિ દોષો સંપૂણ નાશ પામ્યા હોય તે આસ કહેવાય. પરંતુ તેવા પ્રકારનું આપ્તપણું તે। અસંભવિત છે.
२२६
સમાધાન : તમે જાણતા નથી. રાગાદિ દેષાના કોઈને કોઈ જીવમાં સથા નાશાય જ. આપણામાં રાગાદિ દોષની તરતમતા જોવામાં આવે છે, જેની હીનાધિકતા જોવામાં આવે તેને સથા નાશ હાય. જેમ સૂર્યને આચ્છાદિત કરવાવાળા મેઘના સમૂહમાં હીનાધિકતા દેખવામાં આવે છે, તેથી કઈને કઈ જગ્યાએ વાદળને સર્વથા નાશ સંભવે છે. તેવી રીતે આપણામાં રાગાદિ દોષાની તરતમતા હે.વાથી કાઈ જીવમાં અવશ્ય રાગાદિના સથા નાશ હાય. કહ્યું પણ છે કે : જે પદ્માને એકદેશથી નાશ થાય છે, તે પદાર્થના સથા પણ નાશ હોય છે, જેમ મેઘના સમૂહ આદિને આંશિક નાશ હાવાના કારણે તેને સર્વથા નાશ થાય છે. તેમ રાગાદિને આંશિક નાશ હાવાથી સર્વથા પણ નાશ થાય છે. આથી સિદ્ધ થાય છે કે જે પુરૂષવરોષમાં રાગ આદિ દોષાના સંપૂર્ણ નાશ થયેા છે. તે જ પુરૂષવિશેષ આસ ભગવાન સન છે.
( टीका ) अथ अनादित्वाद् रागादीनां कथं प्रक्षयः इति चेत् । न । उपायतस्तद्भावात् । अनादेरपि सुवर्णमलस्य क्षारमृत्पुटपाकादिना विलयोपलम्भात् । तद्वदेवानादीनामपि रागादिदोषाणां प्रतिपक्षभूतरत्नत्रयाभ्यासेन विलयोपपत्तेः । क्षीणदोषस्य च केवलज्ञानाव्यभिचारात् सर्वज्ञत्वम् ||
(અનુવાદ)
શંકા :- રાગાદિ ષે અનાદિ કાળના હાવાથી તેને ક્ષય કઈ રીતે થઈ શકે ?
સમાધાન :- એ પણ તમે સમજો. ઉપાયાથી રાગાદિ દ્વેષાનેા ક્ષય સાધ્ય છે, જેવી રીતે સુવણ ઉપર રહેલા અનાદિના મેલ ખાર અને માટીના પુટ-પાક આદિથી નાશ પામે છે, તેવી રીતે અનાદિ કાલીન રાગાદિ દેષાના પશુ, તેનાથી વિપરીત સમ્યગ્દર્શન સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપી રત્નત્રયીની સાધનાથી નાશ થાય છે. જે પુરુષમાં સંપૂર્ણ રૂપે રાગાદિ દોષો નાશ પામ્યા છે, તે જ પુરુષમાં કેવલ જ્ઞાનના સદ્ભાવ હૈય છે. આથી સિદ્ધ થાય છે કે આખ્ખુ વીતરાગ ભગવાન સવજ્ઞ છે.
( टीका) तत्सिद्धिस्तु ज्ञानतारतम्यं क्वचिद् विश्रान्तम् तारतम्यत्वात्, आकाशे परिणामतारतम्यवत् । तथा सूक्ष्मान्तरितदूरार्थाः कस्यचित्प्रत्यक्षाः, अनुमेयत्वात्, क्षितिघरकन्धराधिकरणधूमध्वजवत् । एवं चन्द्रसूर्योपरागादिखचकज्योतिर्ज्ञाना विसंवादा
Page #244
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
२२७ न्यथानुपपत्तिप्रभृतयोऽपि हेतवो वाच्याः। तदेवमाप्तेन सर्वविदा प्रणीत आगमः प्रमाणमेव । तदप्रामाण्यं हि प्रणायकदोषनिबन्धनम् ।
"रागाद्वा द्वेषाद्वा मोहाद्वा वाक्यमुच्यते ह्यनृतम् ।
यस्य तु नैते दोषास्तस्यानृतकारणं किं स्यात्" ॥ इति वचनात् । प्रणेतुश्च निर्दोषत्वमुपपादितमेवेति सिद्धः आगमादप्यात्मा “एगे आया" इत्यादि वचनात् । तदेवं प्रत्यक्षानुमानागमैः सिद्धः प्रमाता ॥
(અનુવાદ) સર્વજ્ઞની સિદ્ધિ :- (૧) જ્ઞાનમાં તરતમતા હોવાથી કેઈ પણ જીવમાં સર્વોત્કૃષ્ટ જ્ઞાન હોય છે. જેની તરતમતા હોય તેની વિશ્રાંતિ જરૂર હોય. જેમ કે પરિણામમાં તરતમતા હોવાથી પરિણામની પરાકાષ્ટા આકાશમાં છે તેમ જ્ઞાનમાં તરતમતા હોવાથી જ્ઞાનની પરાકાષ્ઠા કોઈ પુરુષવિશેષમાં હોવી જોઈએ તે પરાકાષ્ઠા જેનામાં હોય છે, તે જ ભગવાન સર્વજ્ઞ છે. (૨) સ્વભાવથી દૂર રહેલા સૂક્ષમ પદાર્થો કઈને કઈ વ્યક્તિને પ્રત્યક્ષ હોય છે. કેમકે પદાર્થો અનુમેય હોય છે. જે જે અનુમેય (અનુમાનના વિષય) હોય તે તે કેઈનાથી પણ પ્રત્યક્ષ હોય. જેમ પર્વતની ગુફામાં રહેલ અગ્નિ અનુમાનનો વિષય હેવાથી, કોઈને પણ પ્રત્યક્ષ છે. તેમ આપણું પ્રત્યક્ષથી અગ્રાહ્ય પરમાણુ આદિ સૂક્ષ્મ પદાર્થો કેઈન અવશ્ય પ્રત્યક્ષ હોવા જોઈએ. જેને એવા પદાર્થો પ્રત્યક્ષ છે. તે જ ભગવાન સર્વજ્ઞ છે. ચંદ્ર-સૂર્યનું ગ્રહણ આદિ જણાવનાર તિષશાસ્ત્રની સત્યતાથી પણ સર્વજ્ઞની સિદ્ધિ થાય છે.
ઉક્ત સ્વરૂપ સર્વજ્ઞ આ પુરુષવડે પ્રણીત આગમ જ પ્રમાણરૂપ છે. જે આગમન રચયિતા દેષયુક્ત હોય તે આગમ જ અપ્રમાણુ હોય. અર્થાત્ આગમની પ્રમાણુતામાં તેના રચયિતા જ કારણ છે. કેમકે “પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ હોય છે. કહ્યું પણ છે કે રાગ, દ્વેષ અને મેહ વડે જ અસત્ય ભાષણ થાય છે. જે પુરુષના રાગ દ્વેષ આદિ દોષોને સમૂલ નાશ થયો હોય તે પુરુષને અસત્ય બોલવાનું કે પ્રયોજન નથી. આથી આગમના પ્રણેતા નિર્દોષ હેવાથી “આત્મા છે,’ વગેરે આગમ પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થાય છે. આ પ્રકારે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણથી પ્રમાતાની સિદ્ધિ થાય છે. (टीका) प्रमेयं चानन्तरमेव बाह्यार्थसाधने साधितम् । तत्सिद्धौ च प्रमाणं ज्ञानम् तच्च प्रमेयाभावे कस्य ग्राहकमस्तु निर्विषयत्वात् इति प्रलापमात्रम् । करणमन्तरेण क्रियासिद्धरयोगाद् । लवनादिषु तथादर्शनात् । यच्च, अर्थसमकालमित्याद्युक्तम् , तत्र विकल्पद्वयमपि स्वीक्रियत एव । अस्मदादिप्रत्यक्षं हि समकालार्थाऽऽकलनकुशलम् । स्मरणमतीतार्थस्य ग्राहकम् । शब्दानुमाने च त्रैकालिकस्याप्यर्थस्य परिच्छेदकम् । निराकारं चैतद् द्वयमपि । न चातिप्रसङ्गः। स्वज्ञानावरणवीर्यान्तरायक्षयोपशमविशेषवशादेवास्य नैयत्येन प्रवृत्तेः । शेषविकल्पानामस्वीकार एव
Page #245
--------------------------------------------------------------------------
________________
२२८
अन्ययोगव्य, द्वा. श्लोक : १७
(અનુવાદ). ૧૬મી કારિકામાં બાહ્ય પદાર્થનું અસ્તિત્વ સિદ્ધ કરવાના પ્રસંગે પ્રમેયની સિદ્ધિમાં કરવામાં આવી છે. પૂર્વોક્ત પ્રમાણથી પ્રમેયની સિદ્ધિ થવા છતાં પણ “પ્રમેયના અભાવમાં નિવિષયક જ્ઞાન કોનું ગ્રાહક થશે” તે જે કહેવામાં આવ્યું છે. તે પણ માત્ર થુંક ઉડાડવા જેવું છે. કેમકે કરણ (સાધન) વિના કઈ પણ ક્રિયા હોઈ શકતી નથી. જેમ છેદન ક્રિયા કુઠાર રૂપ કરણથી થાય છે, તેમ જાણવારૂપ ક્યિા પણ કેઈપણ કારણથી થાય છે. જે કારણ છે તે જ પ્રમાણ છે.
વળી ‘પ્રમાણ પદાર્થની ઉત્પત્તિ સમયે પદાર્થને જાણે છે કે ભિન્ન સમયે? આ વિકલ્પદ્વય અમને હેરાન કરી શકતા નથી. કેમકે અમે બંને વિકલ્પોને સ્વીકાર કરીએ છીએ ! આપણે બધાનું જે પ્રત્યક્ષ જ્ઞાન છે તે સમકાલીન (વિદ્યમાન) પદાર્થોને જાણે છે, અને
સ્મરણાત્મક-જ્ઞાન અતીત પદાર્થોને જાણે છે. શબ્દ અને અનુમાન પ્રમાણે ત્રણે કાળના પદાર્થોને જાણે છે. શબ્દ અને અનુમાન, જ્ઞાન નિરાકાર હોવા છતાં પણ જ્ઞાનાવરણીય અને વીર્યાન્તરાય કર્મને ક્ષયપશમથી નિશ્ચિત પદાર્થોમાં પ્રવૃત્ત થાય છે. અને શુન્યવાદનું સ્થાપન કરવા માટેને બાકીના વિકલ્પને અસ્વીકાર એજ શુન્યવાદને તિરસ્કાર છે !
__ (टीका) प्रमितिस्तु प्रमाणस्य फलं स्वसंवेदनसिद्धैव । न ह्यनुभवेऽप्युपदेशापेक्षा । फलं च द्विधा आनन्तर्यपारम्पर्यभेदात् । तत्राऽऽनन्तर्येण सर्वप्रमाणानामज्ञाननिवृत्तिः फलम् । पारम्पर्येण केवलज्ञानस्य तावत् फलमौदासीन्यम् । शेषप्रमाणानां तु हानोपादानोपेक्षाबुद्धयः इति सुव्यवस्थितं प्रमात्रादिचतुष्टयम् । ततश्च
" नासन्न सन्न सदसन्नचाप्यनुभयात्मकम् ।
चतुष्कोटिविनिर्मुक्तं तत्वं माध्यमिका विदुः" ॥ इत्युन्मत्तभाषितम् ।।
(અનુવાદ) પ્રમાણુના ફળરૂપ પ્રીમતિ (નિશ્ચયાત્મક જ્ઞાન) સ્વયં સ્વસંવેદનથી (અનુભવથી જ સિદ્ધ છે. તેથી તેને સિદ્ધ કરવા માટે પરની અપેક્ષા રહેતી નથી. તે પ્રમાણુનું ફળ સાક્ષાત્ અને પરંપરા એમ બે પ્રકારે છે. પદાર્થને જાણવાથી પદાર્થ વિષયક અજ્ઞાનનો નાશ થવે સાક્ષાત ફળ અને પરંપરાએ કેવળ જ્ઞાનના પ્રાપ્તિ થવી, તે ઉદાસીન ફળ છે. પ્રમાણુનાં બીજાં ફળ ઈષ્ટ-અનિષ્ટનું ગ્રહણ, ત્યાગ અને ઉપેક્ષા છે. આ પ્રમાણે પ્રમાતા, પ્રમેય, પ્રમાણુ અને પ્રમિતિ, આ ચારે તરવ વ્યવસ્થિતપણે સિદ્ધ થાય છે. તેથી “સત નથી,
અસત નથી,” “સત્ અસત્ ઉભય નથી’ અને ‘ન સત્ ન અસત્ ” આ ચાર કટિથી હિત એવા તત્વને માધ્યમિક (શુન્યવાદી) બદ્ધ કહે છે, તે ખરેખર ઉન્મત્ત પુરુષના બકવાદતુલ્ય છે.
(टोका) किञ्च, इदं प्रमात्रादीनामवास्तवस्वं शुन्यवादिना वस्तुत्या तावदेष्टव्यम् । तचासौ प्रमाणात् अभिमन्यते अप्रमाणाद्वा ? न तावदप्रमाणात् , तस्याकिशितक
Page #246
--------------------------------------------------------------------------
________________
स्थाद्वादमंजरी
२२९
रत्वात् । अथ प्रमाणात् । तन्न । अवास्तवत्वग्राहकं प्रमाणं सांवृतमसांवृतम् वा स्यात् ? यदि सांवृतम् , कथं तस्मादवास्तवाद् वास्तवस्य शून्यवादस्य सिद्धिः । तथा तदसिद्धौ च वास्तव एवं समस्तोऽपि प्रमात्रादिव्यवहारः प्राप्तः । अथ तद्ग्राहकं प्रमाणं स्वयमसांवृतम्, तर्हि क्षीणा प्रमात्रादिव्यवहारावास्तवत्वप्रतिज्ञा । तेनैव व्यभिचारात् । तदेवं पक्षद्वयेऽपि "इतो व्याघ्र इतस्तटी" इति न्यायेन व्यक्त एव परमार्थतः स्वाभिमतसिद्धिविरोधः ॥ इति काव्यार्थः ॥१७॥
(અનુવાદ) શુન્યવાદી પ્રમાતા, પ્રમેય આદિની અવાસ્તવિક્તા પ્રમાણથી સિદ્ધ કરે છે કે અપ્રમાણથી? જે અપ્રમાણથી સિદ્ધ કરે છે. તે પ્રમાતા આદિની અવાસ્તવિક્તા સિદ્ધ થશે નહીં ! કેમકે અપ્રમાણ અકિંચિત્કર છે. પ્રમાતા આદિને અસત્ય ઠરાવનાર પ્રમાણ સ્વયં અવાસ્તવિક છે કે વાસ્તવિક ? જે પ્રમાતા આદિને અસત્ય ઠરાવનાર પ્રમાણ સ્વયં અવાસ્તવિક હોય તે એ અસત્ય પ્રમાણથી શુન્યવાદની સિદ્ધિ કઈ રીતે થઈ શકે? અને તેમ થવાથી પ્રમાતા, પ્રમેય, પ્રમાણ અને પ્રમિતિને વ્યવહાર વાસ્તવિક સિદ્ધ થશે. જે પ્રમાતા આદિને અસત્ય સિદ્ધ કરનાર પ્રમાણે સ્વયં વાસ્તવિક હોય તો તમે કપેલી પ્રમાતા આદિની અવાસ્તવિકતા ક્ષીણ થઈ જાય છે. અર્થાત્ પ્રમાણનું વાસ્તવિકપણું સિદ્ધ થવાથી પ્રમાતા આદિનું પણ વાસ્તવિકપણું સિદ્ધ થાય છે. તેથી એક બાજુ વાઘ અને એક બાજુ નદી !” એ ન્યાયથી પ્રમાણ અને અપ્રમાણ ઉભય પક્ષથી પણ શુન્યવાદની સિદ્ધિ થઈ શકતી નથી. આથી સિદ્ધ થાય છે કે પ્રમાતા, પ્રમેય, પ્રમાણ અને પ્રમિતિ, એ ચારે તરવનું અસ્તિત્વ પારમાર્થિક છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
अवतरण अधुना क्षणिकवादिन ऐहिकामुष्मिकव्यवहारानुपपन्नार्थसमर्थनमविमृश्यकारित તથના
અવતરણ હવે ક્ષણિક વાદમાં આ લેક અને પરલોકના વ્યવહારની સિદ્ધિ થઈ શકતી નથી. તેથી તેઓનું અવિચારીપણું દર્શાવતાં કહે છે :
कृतप्रणाशाकृतकर्मभोगभवप्रमोक्षस्मृतिभङ्गदोषान् । उपेक्ष्य साक्षात् क्षणभङ्गमिच्छन्नहो महासाहसिकः परस्ते ॥१८॥
મૂળ-અર્થ? પદાર્થોને ક્ષણિક માનવાથી, બાંધેલાં કર્મોનો નાશ, (ભેગને અભાવ) નહી કરેલા કર્મોને ભોગ, સંસારને નાશ, મેક્ષને નાશ, સ્મૃતિને અભાવ ઇત્યાદિ દેની આપત્તિ આવે છે. તે પણ તે તે દેની ઉપેક્ષા કરીને ક્ષણભંગુરતાને માનવાવાળા તમારા પ્રત્તિ પક્ષી વૈનાશિક બૌદ્ધ મહાસાહસિક છે. અર્થાત્ ભાવિ અનર્થનો વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરવાવાળા છે, (૧૮)
__ (टीका) कृतप्रणाशदोषम् , अकृतकर्मभोगदोषम् , भवभङ्गदोषम् , प्रमोक्षभङ्गदोषम् , स्मृतिभङ्गदोषमित्येतान् दोषान् । साक्षादिन्यनुभवसिद्धान् । उपेक्ष्यानादृत्य । साक्षात्कुर्वन्नपि गनिमीलिकामवलम्बमानः । सर्वभावानां क्षणभङ्गम् उदयानन्तरविनाशरूपां क्षणक्षयिताम् इच्छन् प्रतिपद्यमानः। ते तव । परः प्रतिपक्षी वैनाशिकः सौगत इत्यर्थः । अहो महासाहसिकः सहसा अविमर्शात्मकेन बलेन वर्तते साहसिकः। भाविनमनर्थमविभाव्य यः प्रवर्तते स एवमुच्यते । महांश्चासौ साहसिकश्च महासाहसिकोऽत्यन्तमविमृश्य प्रवृत्तिकारी । इति मुकुलितार्थः ।।
(અનુવાદ) કરેલા કર્મો નાશ, નહીં કરેલા કર્મોને ભેગ, સંસારને નાશ, મોક્ષને નાશ, અને સ્મરણનો અભાવ, આ બધા દોષો પદાર્થને ક્ષણિક માનવાથી સાક્ષાત આવતા હોવા છતાં પણ જેમ હાથી આંખોને બંધ કરીને જલપાન આદિ ક્રિયા કરે છે. તેમ તમારા પ્રતિપક્ષી બૌદ્ધમતાનુસારી તે સર્વે દેની ઉપેક્ષા કરીને, અર્થાત્ આંખ મિંચામણાં કરીને, સર્વ પદાર્થોને ક્ષણિક પ્રતિપાદન કરે છે. તે ખરેખર તે બૌદ્ધોનું મહાસાહસિક
Page #248
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
२३१
( टीका ) विवृतार्थस्त्वयम् । बौद्धा बुद्धिक्षणपरम्परामात्रमेवात्मानमामनन्ति न पुनर्मौक्तिककण निकरानुस्यूतैकसूत्रवत् तदन्वयिनमेकम् । तन्मते येन ज्ञानक्षणेन सदनुष्ठानमसदनुष्ठानं वा कृतम् तस्य निरन्वयविनाशान्न तत्फलोपभोगः, यस्य च फलोपभोगः, तेन तत् कर्म न कृतम् । इति प्राच्यज्ञानक्षणस्य चाकृतकर्मभोगः, स्वयमकृतस्य परकृतस्य कर्मणः फलोपभोगादिति । अत्र च कर्मशब्द उभयत्रापि योज्यः, तेन कृतप्रणाश इत्यस्य कृतकर्मप्रणाश इत्यर्थो दृश्यः । बन्धानुलोम्याच्चेत्थमुपन्यासः ॥ (अनुवाद)
વિસ્તરા : ઔદ્ધો છૂટક મેાતીની માળ.ની જેમ જ્ઞાન-ક્ષણાની અસ બદ્ધ પર પરાને આત્મા માને છે. પરંતુ એક દેરામાં પરાવેલી મેાતીની માળાની જેમ સંપૂર્ણ જ્ઞાન ક્ષણેાની પરંપરાથી સંબદ્ધ એક આત્માને સ્વીકારતા નથી. તેથી બૌદ્ધ મતમાં જે જ્ઞાન ક્ષણ વડે કરાયેલુ` સુકૃત યા દુષ્કૃત, તે જ્ઞાન ક્ષણને નિર્મૂલ નાશ થવાથી તે જ્ઞાન ક્ષણથી ઉપાજાયેલ શુભાશુભકમના ફળના ઉપભેાગ તે નહીં કરે પરંતુ જે જ્ઞાન ક્ષણે તે શુભાશુભ કમેર્યો કર્યાં નથી, તેને તે કમ'નાં ફળને ઉપભાગ કરવાના થશે. તેથી જેણે કર્યાં કર્યાં. હોય તેને કર્મના ફળને અભાવ-(કૃતક નાશ)ના અને જેણે એ કર્મો કર્યાં ન હેાય તેને તે કર્મના ફળના ઉપભોગ-( અકૃતકમ ભોગ )ને। દેષ આવશે. અહીèાકના य२शुओं अकृतकर्मभोग मां प्रेम 'भ' शहने प्रयोग छे, ते શબ્દના પ્રયોગ કરીને અથ કરવે.
પ્રથમ
प्रयाशमां पशु 'धर्म'
( टीका ) तथा भवभङ्गदोषः । भव आर्जवी भावलक्षणः संसारः तस्य भङ्गो विलोपः स एव दोषः क्षणिकवादे प्रसज्यते । परलोकाभावप्रसङ्ग इत्यर्थः । परलोकिनः कस्यचिदभावात् । परलोको हि पूर्वजन्मकृतकर्मानुसारेण भवति । तच्च प्राचीन ज्ञानक्षणानां निरन्वयं नाशात् केन नामोपभुज्यतां जन्मान्तरे ॥
(अनुवाद)
ક્ષણિકવાદમાં સંસારને પણ નાશ થશે. અર્થાત્ પરલેાકના અભાવ થશે. કેમકે પૂ જન્મમાં કરેલાં કર્માંને અનુસાર જીવેાના પરલેક થાય છે. પરંતુ ક્ષણિક વાદમાં તે પૂર્વ જ્ઞાન-ક્ષણેાના સથા નાશ થઇ જવાથી અને તેને ઉત્તર ક્ષણેાની સાથે કે,ઇ પણ સંબંધ નહી હોવાથી પૂર્વ જન્મમાં કરેલાં કમેનુ ફળ, જન્માંતરમાં કેણુ ભાગવે ? પ્રત્યેક જ્ઞાનક્ષણા ક્ષણિક હાવાથી પરલેાકે જનાર કાઇ આત્મા જ નહી રહે ! અને એ રીતે આત્માના અભાવમાં પરલેાકના અભાવ અને તેથી અનુપાય સંસારની સમાપ્તિ થશે,
(टीका) यच्च मोक्षाकरगुप्तेन " यच्चित्तं तच्चित्तान्तरं प्रतिसन्धत्ते यथेदानीन्तनं चित्तं, चित्तं च मरणकालभावि" इति भवपरम्परासिद्धये प्रमाणमुक्तम्, तद् व्यर्थम् । चित्तक्षणानां निरवशेषनाशिनां चित्तान्तरप्रतिसन्धानायोगात् । द्वयोरवस्थितयोर्हि प्रतिसन्धानमुभयानुगामिना केनचित् क्रियते । यश्चानयोः प्रतिसन्धाता, स तेन नाभ्युपगम्यते स ह्यात्मान्वयी ||
Page #249
--------------------------------------------------------------------------
________________
२३२
अन्ययोगव्य. द्वा. लोक : १८
=
(અનુવાદ) મોક્ષાકર ગુપ્ત નામના બૌદ્ધાચાર્યે કહ્યું છે કે વર્તમાનકાલીન ચિત્તની જેમ એક ચિત્ત (બુદ્ધિ-જ્ઞાન) અન્ય ચિત્તમાં સંબ દ્ધ થાય છે. આથી મરણપયતનું ચિત્ત અન્ય અન્ય ચિત્તથી સંબધ્ધ છે તેથી સંસારની પરંપરા સિદ્ધ થાય છે. જૈન દર્શન કહે છે કે તમારૂં કથન અર્થહીન છે. કેમ કે બૌદ્ધમતમાં બધી ચિત્તક્ષણને સર્વથા નાશ માનવામાં આવ્યું છે. તેથી એક ચિત્ત અન્ય ચિત્તની સાથે સંબદ્ધ થઈ શકતું નથી. આથી પૂર્વ અને અપર ચિત્ત ક્ષણોનો સંઘ કરાવનાર કેઈ સ્થિર દ્રવ્ય હોવું જોઈએ. અન્યથા પૂર્વ અપર ચિત્ત ક્ષણોનો સંબંધ થઈ શકે નહીં. તેથી ઉભય ચિત્ત ક્ષણને સંબંધ કરાવનાર જે સ્થિર છે તે જ અન્વયી આત્મા છે.
(टीका) न च प्रतिसन्धत्ते इत्यस्य जनयतीत्यर्थः । कार्यहेतुप्रसङ्गात् । तेन वादिनाऽस्य हेतोः स्वभावहेतुत्वेनोक्तत्वात् । स्वभावहेतुश्च तादात्म्ये सति भवति । भिन्नकालभाविनोश्च चित्तचित्तान्तरयोः कुतस्तादात्म्यम् । युगपद्भाविनोश्च प्रतिसन्धेयप्रतिसन्धायकत्वाभावापत्तिः. युगपद्भावित्वेऽविशिष्टेऽपि किमत्र नियामकम् , यदेकः प्रतिसन्धायकोऽपरश्च प्रतिसन्धेय इति । अस्तु वा प्रसिसन्धानस्य जननमर्थः । सोऽप्यनुपपन्नः। तुल्यकालत्वे हेतुफलभावस्याभावात । भिन्नकालत्वे च पूर्वचित्तक्षणस्य विनष्टत्वात् उत्तरचित्तक्षणः कथमुपादानमन्तरेणोत्पद्यताम् । इति यत्किञ्चिदेतत् ।।
( અનુવાદ) શંકા નિત તાત્તત્તાત્તાં પ્રતિબંધ અહીં પ્રતિસંધાન શબ્દ છે તેને અર્થ પૂર્વ-ચિત્ત ઉત્તર ચિત્તની સાથે સંબદ્ધ થાય છે, તેમ નથી. કિન્તુ પૂર્વ ચિત્ત ક્ષણ ઉત્તર ચિત્તક્ષણને ઉત્પન્ન કરે છે. તે અર્થ છે. '
સમાધાનઃ એ ઠીક નથી. કેમ કે એ પ્રમાણે પૂર્વ ચિત્ત અને અપર ચિત્તક્ષણોને કાર્ય-કારણભાવ માનવામાં આવે તે કાર્ય હેતુ થશે. પરંતુ બૌદ્ધો વડે તે પૂર્વ-અપર ચિત્તક્ષણોમાં સ્વભાવહેતુ માનવામાં આવ્યો છે. અને સ્વભાવહેતુ તે તાદાભ્ય સંબંધ હોય તો ઘટે છે. જેમ “આ વૃક્ષ શિશપ (સીસમ) છે વૃક્ષત્વ હેવાથી,” અહીં વૃક્ષ અને શિંશાનો તાદામ્ય સંબંધ હોવાથી સ્વભાવહેતુ અનુમાન થાય છે, પરંતુ પૂર્વ અને
અપર ચિત્તક્ષણ ભિન્ન ભિન્ન સમયમાં હોવાથી પૂર્વ-અપર ચિત્તક્ષણાને તાદામ્ય સંબંધ નહીં હવાથી રવભાવહેતુ બની શકશે નહીં જે પૂર્વ-અપર રિત્તિક્ષણની સત્તા એક જ સમયમાં હોય તે તેમાં પ્રતિસધેય ((કાર્ય) અને પ્રતિસંધાયક (કારણ)નો વિભાગ થઈ શકશે નહીં કેમ કે એક જ સમયમાં ઉત્પન્ન થવાવાળા ચિત્તક્ષણમાં કેણ નિયામક છે કે જેથી એક પ્રતિસંધય અને અપર પ્રતિસંધાયક થાય? અથવા માનો કે પ્રતિસંધાનને અર્થ ઉત્પન થવું એમ કરે, તે પણ એક જ સમયવતી ચિત્તક્ષણામાં કાર્યકારણભાવ થઈ શકતું નથી. કેમ કે કાર્યકારણભાવ વિભિન્નકાલીન પદાર્થમાં જ થાય છે. પૂર્વ-અપર ચિત્તક્ષણે ભિન્ન ભિન્ન કાળમાં હોય તો પણ બૌદ્ધમતમાં સર્વ પદાર્થો ક્ષણભંગુર છે. તેથી પૂર્વ ચિત્તક્ષણને સર્વથા નાશ થઈ જવાથી પૂર્વાચિત્તરૂપ ઉપાદાન કારણ વિના ઉત્તર ચિત્તક્ષણની ઉત્પત્તિ કઈ રીતે થઈ શકશે ? તેથી ઉપર્યુક્ત બૌદ્ધનું કથન યુક્તિ યુક્ત નથી.
Page #250
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
२३३ (टीका) तथा प्रमोक्षभङ्गदोषः। प्रकर्षणापुनर्भावेन कर्मबन्धनाद् मोक्षो मुक्तिः प्रमोक्षस्तस्यापि भङ्गः प्रामोति । तन्मते तावदात्मैव नास्ति । कः प्रेत्य सुखीभवनार्थ यतिष्यते । ज्ञानक्षणोऽपि संसारी कथमपरज्ञानक्षणसुखीभवनाय घटिष्यते । न हि दुःखी देवदत्तो यज्ञदत्तसुखाय चेष्टमानो दृष्टः । क्षणस्य तु दुःखं स्वरसनाशित्वात् तेनैव साध दध्वंसे । सन्तानस्तु न वास्तवः कश्चित् । वास्तवत्वे तु आत्माभ्युपगमप्रसङ्गः॥
(अनुवाद) બૌદ્ધ મતમાં કર્મબંધથી સર્વથા મુક્ત થવું તેવા મોક્ષનો પણ અભાવ થશે. કેમકે તેમના મતમાં આત્મા જ નથી. તેથી તેને આશ્રયીને સુખી થવા માટે પ્રયત્ન થશે? જે જ્ઞાનક્ષણ સંસારી છે, તે જ્ઞાન ક્ષણ અપર જ્ઞાનક્ષણને સુખી બનાવવા માટે કઈ રીતે પ્રયત્ન કરી શકશે ? કેમકે પૂર્વ–અપર જ્ઞાનક્ષણને કેઈ સંબંધ નથી. જેમ દુ:ખી દેવદત્ત યજ્ઞદત્તના સુખને માટે પ્રયત્ન કરતો દેખાતું નથી. પ્રત્યેક જ્ઞાન ક્ષણેનું દુઃખ પણ, તે ક્ષણનો નાશ થઈ જવાની સાથે નાશ પામી જાય છે. જે માને કે પ્રત્યેક જ્ઞાનક્ષણોમાં સુખદુઃખ પહોંચાડનાર સંતાન (ક્ષણપરંપરા) છે. તે પણ ઠીક નથી. કેમ કે એ સંતાન પણ જ્ઞાનક્ષણથી ભિન્ન નથી. અર્થાત્ સંતાન જે ભિન્ન હોઈને અવાસ્તવિક હોય તે અકિંચિત્કાર છે અને સંતાન જે વાસ્તવિક હોય તે સંતાન એ જ આત્મા છે. આથી આત્માને સ્વીકાર કરવો પડશે.
(टीका) अपि च बौद्धाः "निखिलवासनोच्छेदे विगतविषयाकारोपप्लवविशुद्धज्ञानोत्पादो मोक्षः" इत्याहुस्तच्च न घटते । कारणाभावादेव तदनुपपत्तेः । भावनापचयो हि तस्य कारणमिष्यते । स च स्थिरै काश्रयाभावाद् विशेषानाधायकः प्रतिक्षणमपूर्ववद् उपजायमानो निरन्वयविनाशी, गगनलङ्घनाभ्यासवत् अनासादितप्रकर्षों न स्फुटाभिज्ञानजननाय प्रभवति, इत्यनुपपत्तिरेव तस्य । समलचित्तक्षणानां स्वाभाविक्याः सदृशारम्भणशक्तरसदृशारम्भम् प्रत्यशक्तेश्च अकस्मादनुच्छेदात् । किंच, समलचित्तक्षणाः पूर्व स्वरसपरिनिर्वाणा अयमपूर्वो जातः सन्तानश्चैको न विद्यते बन्धमोक्षौ चैकाधिकरणौ न विषयभेदेन वर्तते । तत् कस्येयं मुक्तिर्य एतदर्थ प्रयतते । अयं हि मोक्षशब्दो बन्धनविच्छेदपर्यायः। मोक्षश्च तस्यैव घटते यो बद्धः। क्षणक्षयवादे त्वन्यः क्षणो बद्धः क्षणान्तरस्य च मुक्तिरिति प्राप्नोति मोक्षाभावः ॥
(अनुवाह) - બૌદ્ધ દર્શન સંપૂર્ણ વાસનાનો નાશ થયેથી વિષયકારના ઉપદ્રવથી રાહત, વિવિધ પ્રકારના ગ્રાહ્ય-ગ્રાહકરહિત, એવા વિશુદ્ધ જ્ઞાનની ઉત્પત્તિને જ મોક્ષ કહે છે. પરંતુ તેમના મનમાં તે પણ મેક્ષ ઘટી શકતો નથી. કેમકે ક્ષણિકવાદમાં કાર્યકારણ ભાવ બની શકતો નથી. તેથી કારણના અભાવમાં પૂર્વોક્ત મોક્ષની ઉત્પત્તિ થશે નહીં, १५, ३०
Page #251
--------------------------------------------------------------------------
________________
२३४
अन्ययोगव्य. द्वा. श्लोक : १८
જે કહેશે કે સર્વે પદાર્થો ક્ષણિક છે, સર્વે દુઃખરૂપ છે, સર્વે અસાધારણરૂપ હોવાથી સ્વલક્ષણ છે. અને સવે પદાર્થો નિ:સ્વભાવ હોવાથી શૂન્ય છે. આ ભાવના-ચતુષ્ટયની ઉત્કટતાથી સંપૂર્ણ વાસનાના ઉછેદરૂપ મેક્ષ થશે. આમ કહેવું ઠીક નથી. કેમ કે તમારા મતમાં ભાવના-ચતુષ્ટયને કઈ નિત્ય આશ્રય નહીં હોવાથી ભાવના નિરાધાર છે. પ્રત્યેક ક્ષણે અપૂર્વ અપૂર્વ ક્ષણેને ઉત્પન્ન કરીને. દ્વિતીય ક્ષણમાં સર્વથા નષ્ટ થઈ જવાના સ્વભાવ વાળા હોવાથી, તેમજ અનંત આકાશનું લંઘન જેમ દુશકય છે, તેમ વાસનાનું અનંતપણું હોવાથી ભાવના ચતુષ્ટયથી પણ શુદ્ધ જ્ઞાનની ઉત્પત્તિ થઈ શકશે નહીં માટે તેવા મની પણ અનુત્પત્તિ થશે. અશુદ્ધ જ્ઞાનક્ષણોની શકિત સ્વાભાવિક રીતે તેના સજાતીય (અશુદ્ધ) જ્ઞાન ક્ષણેની ઉત્પત્તિ કરશે પરંતુ તેનાથી વિપરીત (શુદ્ધ) જ્ઞાનક્ષની ઉત્પત્તિ નહીં કરે. જેમ આમના બીજની શકિત આમ્રના ફળને ઉત્પન્ન કરવાની છે. પરંતુ નિંબ(લીમડા)ના ફળને ઉત્પન્ન કરવાની નથી. કેમકે અશુદ્ધ જ્ઞાનક્ષણે અપર અપર અશુદ્ધ જ્ઞાનક્ષણોને જ ઉત્પન્ન કરે છે, પરંતુ શુદ્ધ જ્ઞાનક્ષણોને ઉત્પન્ન કરી શકશે નહી. તેથી શુદ્ધ જ્ઞાનક્ષણની ઉત્પત્તિ કયારે પણ થશે નહીં. બૌદ્ધ મતમાં પ્રત્યેક વસ્તુ ક્ષણિક હોવાથી અશુદ્ધ જ્ઞાનક્ષણોને સર્વથા નાશ થઈ જવાથી શુદ્ધ જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરી શકશે નહી. વળી, પ્રત્યેક ક્ષણ અપૂર્વ હોવાથી પૂર્વ-અપર જ્ઞાનક્ષણોમાં કોઈ એક સંતાનને સંભવ નથી, અને બંધ મક્ષ તે એક જ અધિકરણમાં થાય છે, ભિન્ન વિષયમાં નહી તેથી અસંબદ્ધ એવી જ્ઞાનક્ષને કેની મુકિત માટે પ્રયત્ન કરે? બંધનના નાશ૩૫ મેક્ષ છે ત્યારે જ ઘટે કે, જે પુરુષને બંધ છે તે જ પુરૂષને મેક્ષ થતું હોય. પરંતુ બૌદ્ધ મતમાં તે જે ક્ષણમાં બંધ થાય છે તે ક્ષણુનો તે સર્વથા નાશ થઈ જાય છે, અને જેને મોક્ષ થવાનો છે તે ક્ષણ પૂર્વ ક્ષણથી બિલકુલ ભિન્ન છે આથી ક્ષણિકવાદમાં અન્ય ક્ષણનો બંધ અને અન્ય ક્ષણને મોક્ષ થાય છે, તે બિલકુલ અસંગત હોવાથી તેઓના મતમાં મેક્ષને અભાવ જ થાય.
(टोका) तथा स्मृतिभङ्गदोषः । तथाहि पूर्वबुद्धयानुभूतेऽर्थे नोत्तरबुद्धीनां स्मृतिः संभवति । ततोऽन्यत्वात्, सन्तानान्तरबुद्धिवत् । न ह्यन्यदृष्टोऽर्थोऽन्येन स्मर्यते अन्यथा एकेन दृष्टोऽर्थः सर्वैः स्मर्यत । स्मरणाभावे च कौतस्कुती प्रत्यभिज्ञाप्रसूतिः। तस्याः स्मरणानुभवोभयसंभवत्वात् । पदार्थप्रेक्षणप्रबुद्धप्राक्तनसंस्कारस्य हि प्रमातुः स एवायमित्याकरण इयमुत्पद्यते ।
(અનુવાદ) તેમજ બૌદ્ધ મતમાં સ્મરણને પણ અભાવ થશે. તે આ પ્રમાણે-પૂર્વ બુદ્ધિથી અનુભવેલા પદાર્થોનું ઉત્તર-બુદ્ધિમાં મરણ થઈ શકતું નથી કેમકે પૂર્વબુદ્ધિથી ઉત્તર બુદ્ધિ બિલકુલ ભિન્ન છે. જેમ ચિત્રે અનુભવેલા પદાર્થનું મૈત્રને મરણ થઈ શકતું નથી તેમ એક બુદ્ધિથી બીજી બુદ્ધિ અત્યંત ભિન્ન હોવાથી પૂર્વબુદ્ધિથી અનુભૂત પદાર્થનું ઉત્તર બુદિમાં સ્મરણ થઈ શકશે નહીં. કેમકે એક મનુષ્ય અનુભવેલ પદાર્થનું બીજા મનુષ્યને સ્મરણ થતું નથી. જે એ રીતે સ્મરણ થતું હોય તો એક પુરુષે જાણેલા પદાર્થનું સર્વે પુરુષને સ્મરણ થવું જોઈએ. આ રીતે સ્મરણને અભાવ થવાથી તેમના મનમાં પ્રત્ય
Page #252
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
ભિજ્ઞાન પણ થઈ શકશે નહીં. પ્રત્યભિજ્ઞાન અનુભવ અને સ્મરણ પૂર્વક થાય છે. પ્રત્યભિજ્ઞાન એટલે, પદાર્થને જેવાથી પ્રમાતાને પૂર્વના સંસ્કારને આવિર્ભાવ થે. દા. ત. “તે જ આ દેવદત્ત છે.” આવું પ્રત્યભિજ્ઞાન મરણના અભાવમાં થઈ શકશે નહીં.
(टीका) अथ स्यादयं दोषः यद्यविशेषेणान्यदृष्टमन्यः स्मरतीत्युच्यते । किन्तु अन्यत्वेऽपि कार्यकारणभावाद् एव च स्मृतिः। भिन्नसंतानबुद्धीनां तु कार्यकारणभावो नास्ति तेन संतानान्तराणां स्मृतिर्न भवति । न चैकसान्तानिकीनामपि बुद्धीनां कार्यकारणभावो नास्ति येन पूर्वबुद्धयनुभूतेऽर्थे तदुत्तरबुद्धीनां स्मृतिर्न स्यात् । तदप्यनवदातम् । एवमपि अन्यत्वस्य तदवस्थत्वात् । न हि कार्यकारणभावाभिधानेऽपि तदपगतं । क्षणिकत्वेन सर्वासां भिन्नत्वात् । न हि कार्यकारणभावात स्मृतिरित्यत्रोभयप्रसिद्धोऽस्ति दृष्टान्तः ॥
(અનુવાદ) બૌદ્ધ કહે છે કે સ્મૃતિના અભાવરૂપ પૂર્વોક્ત દોષ ત્યારે જ આવે કે જ્યારે સામાન્યથી અન્ય વડે અનુભવેલ પદાર્થનું અન્યને સમરણ થાય. પરંતુ અમારે તે પૂર્વ અને ઉત્તર ક્ષણેમાં પરસ્પર ભિન્નતા હોવા છતાં પણ તેમાં કાર્યકારણભાવ સંબંધથી જ સ્મરણ થાય છે. કેમકે બુદ્ધિરૂપી એક જ સંતાનમાં અનુભવ તથા મરણને કાર્યકારણભાવ સંબંધ છે તેથી તેમાં સ્મૃતિ થઈ શકે છે. પરંતુ એક સંતાન(વ્યક્તિ)ને અન્ય સંતાન(વ્યક્તિ)ની સાથે કાર્યકારણુભાવ સંબંધ નહીં હોવાથી એક પુરુષના અનુભવનું અન્ય
માટે “અન્યના અનુભવનું અન્યને સ્મરણ થશે.” આ આપત્તિ આવશે નહીં. વળી બુદ્ધિરૂપ એક સંતાન સંબંધી ક્ષણોમાં કાર્યકારણભાવ નથી એમ નહીં, પરંતુ એક સન્તાનવાળા જ્ઞાન-ક્ષણમાં અનુભવ અને સ્મરણરૂપ કાર્ય કારણભાવ છે, તેથી પૂર્વબુદ્ધિએ અનુભવેલા પદાર્થનું ઉત્તરબુદ્ધિને સ્મરણ થઈ શકે છે. આથી તમે આપેલા સ્મૃતિ ભંગ દોષને અહીં અવકાશ નથી.
જેન કહે છે કે ઃ તમારું કથન યુક્તિપુરસ્સર નથી. કેમકે એ પ્રમાણે સન્તાનમાં કાર્યકારણભાવ માનવા છતાં પણ સન્તાનના ક્ષણોની ભિન્નતાનું નિવારણ થઈ શકતું નથી. બૌદ્ધમતમાં બધા ક્ષણોને નિરન્વય નાશ માનેલ હોવાથી ક્ષણે પરસ્પર અત્યંત ભિન્ન છે. તેથી “કાર્યકારણુભાવ-નિબંધન સ્મરણ થાય છે. તેવું કઈ દષ્ટાંત વાદી અને પ્રતિવાદી ઉભયને પ્રસિદ્ધ નથી. (ત્રીજા) અથ–“મિત્તેર દિ સત્તાને ગાદિતા વર્મવાસના |
फलं तत्रैव संधत्ते कर्पासे रक्तता यथा" || इति कर्पासे रक्ततादृष्टान्तोऽस्तीति चेत् । तदसाधीयः । साधनदूषणयोरसम्भवात् । तथाहि । अन्वयाघसम्भवान्न साधनम् । न हि कार्यकारणभावो यत्र तत्र स्मृतिः कर्पासे रक्ततावदित्यन्वयः सम्भवति । नापि यत्र न स्मृतिस्तत्र न कार्यकारणभाव इति व्यतिरेकोऽपि । असिद्धत्वाधनुद्भावनाच न दूषणम् । न हि ततोऽन्यत्वात् इत्यस्य हेतोः कर्पासे रक्ततावत् इत्यनेन कश्चिदोषः प्रतिपाद्यते ॥
Page #253
--------------------------------------------------------------------------
________________
२३६
अन्ययोगव्य. द्वा. श्लोक : १८
(અનુવાદ) બૌદ્ધ કહે છે : જેમ કપાસના બીજને લાલ રંગ હોય તે તે બીજનું ફળ પણ લાલરંગ વાળું થાય છે. તેમ જે સંતાનમાં કપાસના રહે છે. તે જ સંતાનમાં કર્મવાસનાનું ફળ પણ રહે છે. આથી જે જ્ઞાનક્ષણે પદાર્થને અનુભવ કર્યો હોય છે. તે જ જ્ઞાનક્ષણને તેનું સ્મરણ થાય છે. માટે કપાસમાં રક્તતાનું દષ્ટાંત પ્રસિદ્ધ છે.
જૈન કહે છે : કપાસની ૨કતતાનું દષ્ટાંત સાધક નથી અને બાધક પણ નથી. કેમકે ત્યાં કાર્યકારણભાવ હોય છે. ત્યાં સ્મૃતિ હોય છે અને જ્યાં રસૃતિ નથી ત્યાં કાર્યકારભાવ નથી. આ અવયવ્યતિરેક સંબંધ બની શકતું નથી; અને અન્વયવ્યતિરેક સંબંધ નહીં બનવાથી કાર્યકારણભાવની પણ સિદ્ધિ થઈ શકતી નથી. આથી બુદ્ધિરૂપ એક સંતાનમાં કાર્યકારણભાવ સંબંધ નહીં બનવાથી, સ્મૃતિ પણ થઈ શકતી નથી. આમ કપાસની રક્તતાનું દષ્ટાંત સ્મૃતિરૂપ સાધ્યની સિદ્ધિ કરવા માટે અસમર્થ હોવાથી સાધક નથી. વળી, પૂર્વ ક્ષણે અનુભવેલ પદાર્થનું સ્મરણ ઉત્તર જ્ઞાનક્ષણને થઈ શકતું નથી. કેમકે પૂર્વ-અપર જ્ઞાનક્ષણ પરસ્પર અત્યંત ભિન્ન છે. જ્યાં જ્યાં ભિન્નપણું હોય છે. ત્યાં ત્યાં મૃતિ ન થાય. જેમ ચૈત્રે અનુભવેલા પદાર્થનું સ્મરણ મૈત્રને થતું નથી, તેમ અહીં પણ પૂર્વ-અપર જ્ઞાન ક્ષણેની ભિન્નતા હોવાથી સ્મૃતિ થશે નહીં. આવા અનુમાનમાં કપાસની રક્તતાના દષ્ટાંતથી અસિદ્ધત્વ આદિ કઈ દે આવી શકતા નથી. કારણ કે બૌદ્ધમતના અનુસારે કપાસમાં પણ ક્ષણભંગુરતા છે, તેથી કપાસના ક્ષણોમાં પણ સર્વથા ભિન્નપણું છે. તેથી કપાસની રક્તતાનું દષ્ટાંત અમારા અનુમાનનું બાધક પણ નથી.
(टीका) किञ्च, यद्यन्यत्वेऽपि कार्यकारणभावेन स्मृतेरुत्पत्तिरिष्यते, तदा शिष्याचार्यादिबुद्धीनामपि कार्यकारणभावसद्भावेन स्मृत्यादिः स्यात् । अथ नायं प्रसङ्गः, एकसंतानत्वे सतीतिविशेषणादिति चेत् । तदप्ययुक्तं । भेदाभेदपक्षाभ्यां तस्योपक्षीणत्वात् । क्षणपरम्परातस्तस्याभेदे हि क्षणपरम्परैव सा । तथा च संतान इति न किश्चिदतिरिक्तमुक्तं स्यात् । भेदे तु पारमार्थिकः अपारमार्थिको वासौ स्यात् ? अपारमार्थिकत्वेऽस्य तदेव दूषणं, अकिंचित्करत्वात् । पारमार्थिकत्वे स्थिरो वा स्यात् क्षणिको वा ? क्षणिकत्वे संताननिर्विशेष एवायम्, इति किम नेन स्तेनभीतस्य स्तेनान्तरशरणस्वीकरणानुकरणिना । स्थिरश्चेत् आत्मैव संज्ञाभेदतिरोहितः प्रतिपन्नः । इति न स्मृतिर्घटते क्षणक्षयवादिनाम् ।।
(અનુવાદ) ક્ષણિકવાદમાં અનુભવ અને સ્મૃતિના આશ્રયભૂત કેઈ નિત્યપદાર્થ નહીં હોવા છતાં પણ ભિન્ન ભિન્ન સંતાનમાં કાર્યકારણભાવને આશ્રયીને સ્મૃતિને સ્વીકાર કરવામાં આવે તે શિષ્ય અને આચાર્યની બુદ્ધિમાં પણ કાર્યકારણભાવને સદ્દભાવ હોવાથી આચાર્યની બધિથી શિષ્યને સ્મરણ થવું જોઈએ. કેમકે ગુરુ શિષ્યને ભણાવે છે, તેથી ગુરુની બુદ્ધિ કારણ છે, અને શિષ્યની બુદ્ધિ કાર્ય છે. તેથી તેમાં કાર્યકારણભાવનો સદુભાવ છે. માટે આચાર્યની બુદ્ધિથી શિષ્યને સ્મરણ થવું જોઈએ.
Page #254
--------------------------------------------------------------------------
________________
स्वाद्वादमंजरी
શંકા : અમે એક સંતાનને આશ્રયીને જ કાર્યકારણને સ્વીકાર કરીએ છીએ. આથી પૂર્વોક્ત આપત્તિ આવશે નહીં, કેમકે ત્યાં તે આચાર્ય અને શિષ્ય, એમ બે પરસ્પર ભિન સંતાન છે. તેથી તેમાં કાર્યકારણુભાવ સંબંધ નથી.
સમાધાન : એ ઠીક નથી. કેમકે ભેદ-અભેદ પક્ષથી તેનું નિરાકરણ થઈ જાય છે. તે આ પ્રમાણે તમે સ્મૃતિની સિદ્ધિ માટે જ્ઞાન ક્ષણેને એક સંતાન માને છે, તે એ સંતાન સંતાની(ક્ષણ પરંપરા)થી ભિન્ન છે કે અભિન્ન ? જે સંતાન ક્ષણ પરંપરાથી અભિન હોય તે તેને જ સંતાની (ક્ષણ પરંપરા) કહેવાશે. પરંતુ સંતાનીથી અતિરિક્ત કઈ સંતાન કહેવાશે નહીં. જે સંતાન ક્ષણ પરંપરાથી ભિન્ન હોય તે એ સંતાન વાસ્તવિક છે કે અવાસ્તવિક ? જો સંતાન અવાસ્તવિક હોય તો તે અકિચિત્કારી છે. જે સંતાન વાસ્તવિક હોય તે એ સ્થિર છે કે ક્ષણિક? જે સંતાન ક્ષણિક હોય તે સ્મૃતિની સિદ્ધિને માટે ક્ષણપરંપરાને ત્યજીને સંતાનનો આશ્રય લે, તે ખરેખર એક ચેરના ભયથી બચવા માટે અન્ય ચારનો આશ્રય લેવા બરાબર છે. જે સંતાનને સ્થિર માનવામાં આવે છે તે સંજ્ઞાન્તથી ગુપ્ત રીતે આત્માનો જ સ્વીકાર કર્યો કહેવાય. આથી ક્ષણિકવાદમાં સ્મૃતિરૂપ જ્ઞાન ઘટી શકતું નથી.
(टीका) तदभावे च अनुमानस्यानुत्थानमित्युक्तम् प्रागेव। अपि च, स्मृतेरभावे निहितप्रत्युन्मार्गणप्रत्यर्पणादिव्यबहारा विशीर्येरन् ।
____ "इत्येकनवते कल्पे शक्त्या में पुरुषो हतः ।
तेन कर्मविपाकेन. पादे विद्धोऽस्मि भिक्षवः ॥ इति वचनस्य का गतिः । एवमुत्पत्तिरुत्पादयति, स्थितिः स्थापयति, जरा जर्जरयति, विनाशो नाशयतीति चतुःक्षणिकं वस्तु प्रतिजानाना अपि प्रतिक्षेप्याः । क्षणचतुष्कानन्तरमपि निहितप्रत्युन्मार्गणादि व्यवहाराणां दर्शनात् । तदेवमनेकदोषापातेऽपि यः क्षणभङ्गमभिप्रेति तस्य महत् साहसम् ।। इति काव्यार्थः ॥१८॥
(અનુવાદ) બૌદ્ધ મતમાં સમૃતિને અભાવ થવાથી અનુમાન પણ બની શકશે નહીં. તે અમે પૂર્વે કહી ચૂક્યા છીએ. વળી સ્મૃતિના અભાવમાં થાપણ (અનામત) તરીકે મૂકેલી વસ્તુનું સ્મરણ નહીં હોવાથી લેણ-દેણું વગેરે વ્યવહારનો પણ લેપ થશે. કહ્યું છે કે હે ભિક્ષુઓ, અહીંથી એકાણું મા ભવમાં મેં, શક્તિ(શસ્ત્રવિશેષ)થી એક પુરુષને હો હતે તે કર્મના વિપાકથી મારો પગ વિંધાયો છે. ઈત્યાદિ તમારાં વચનની શું હાલત થશે ? કેમ કે ક્ષણ સિવાય અન્ય કોઈ અન્વયી દ્રવ્યને તમારા મતમાં સ્વીકાર કરનથી. આમ જે વાદીએ ઉત્પત્તિ, સ્થિતિ, જરા અને વિનાશ આ ચાર ક્ષણ પર્યત વસ્તુની સ્થિતિ માને છે, તેનું પણ આ રીતે ખંડન થઈ જાય છે. કેમ કે ચાર ક્ષણ પછી પણ થાપણ મૂકેલ વસ્તુનું લેણું-દેણું વગેરે વ્યવહાર દેખવામાં આવે છે. તેથી ક્ષણિક વાદમાં આ રીતે અનેક દેશે આવવા છતાં પણ જેઓ વરતુને ક્ષણભંગુર માને છે, તે ખરેખર બૌદ્ધોનું મહાન સાહસ છે.
Page #255
--------------------------------------------------------------------------
________________
अवतरण
अथ ताथागताः क्षणक्षयपक्षे सर्वव्यवहारानुपपत्ति परै रुद्भावितामाकर्ण्य इत्यं प्रतिपादयन्ति । यत् सर्वपदार्थानां क्षणिकत्वेऽपि वासनाबललब्धजन्मना ऐक्याध्यवसायेन ऐहिकामुष्मिकन्यवहारप्रवृत्तेः कृतप्रणाशादिदोषा निरवकाशा एव इति । तदाकूतं परिहर्तुकामस्तत्कल्पितवासनायाः क्षणपरम्परातो भेदाभेदानुभयलक्षणे पक्ष अयेऽप्यघटमानत्वं दर्शयन् स्वाभिप्रेतभेदामेदस्याद्वादमकामयमानानपि तानङ्गीकारयितुमाह
અવતરણ
હવે બૌદ્ધો બીજાઓએ કહેલા ક્ષણ-ક્ષયપક્ષમાં સર્વ વ્યવહારની અનુત્પત્તિ સાંભળીને આ પ્રકારે પ્રતિપાદન કરે છે ? સર્વે પદાર્થો ક્ષણિક હોવા છતાં પણ વાસનાના બળથી પ્રાપ્ત થયેલા અભેદજ્ઞાનથી આ લોક અને પરલોક સંબંધી વ્યવહારની પ્રવૃત્તિ થઈ શકે છે. તેથી અમારા સિદ્ધાંતમાં કૃતકર્મપ્રભુશ ઈત્યાદિ દેને અવકાશ નથી. આવા પ્રકારના બૌદ્ધના અભિપ્રાયને દૂર કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર આચાર્ય વાસનાક્ષણપરંપરાથી ભિન્ન, અભિન્ન, અને ન ભિન્ન, ન અભિન્ન. આ ત્રણે પક્ષમાં વાસના નથી ઘટતી તે બતાવતા સ્વસિદ્ધાંતને અભિપ્રેત ભેદભેદરૂપ સ્યાદ્વાદને બૌદ્ધો નહીં ઈચ્છવા છતાં પણ બલાત્કારે તેઓને સ્યાદ્વાદનો આશ્રય લે પડશે એવું દર્શાવતાં કહે છે કેसा वासना सा क्षणसन्ततिश्च नाभेदभेदानुभयैर्घटेते । अतस्तटादर्शिशकुन्तपोतन्यायात्वदुक्तानि परे श्रयन्तु ॥१९॥
મૂળ–અર્થ : પૂર્વ સમયના જ્ઞાનક્ષાથી ઉત્તર સમયના જ્ઞાનક્ષણમાં જવાવાળી શક્તિને વાસના (સંસ્કાર) કહે છે. પ્રતિસમય ઉત્પન્ન થવાવાળી ક્ષણપરંપરા(પદાર્થની પરંપરા)ને ક્ષણસંતતિ કહે છે. બૌદ્ધ દર્શનને અભિપ્રેત આવી વાસના અને ક્ષણ પરંપરા (૧) ભિન્ન, (૨) અભિનન અને (૩) ન ભિન્ન-ન અભિન (અનુભવ) એ ત્રણે પ્રકારમાંથી કેઈપણ પ્રકારે સિદ્ધ થઈ શકતી નથી, આથી જેમ સમુદ્ર-મથે રહેલા જહાજ ઉપર રહેલું કે પક્ષી કિનારાની આશાથી ઊડીને જાય, પરંતુ સમુદ્ર કિનારો નહીં દેખવાથી પુનઃ જહાજ ઉપર આવે, તેમ અન્ય દર્શનકારેને અન્ય કેઈ ઉપાય નહીં હોવાથી અંતે આપના દાવેતરૂપ અનેકાન્તવાદને આશ્રય લેવો પડશે. (૧)
Page #256
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
(टीका) सा शाक्यपरिकल्पिता त्रुटितमुक्तावलीकल्पानां परस्परविशालतानां क्षणानामन्योन्यानुस्थूतप्रत्ययजनिका एकसूत्रस्थानीया सन्तानापरपर्याया वासना । वासनेति पूर्वज्ञानजनितामुत्तरज्ञाने शक्तिमाहुः । सा च क्षणसन्ततिस्तदर्शनप्रसिद्धा । प्रदीपकलिकावत् नवनवोत्पद्यमानापरापरसदृशक्षणपरम्परा । एते द्वे अपि अभेद भेदानुमयैर्न घटेते ॥
(અનુવાદ ) બૌધ્ધ દર્શન વડે કલ્પિત, તૂટેલી મેતીની માળાની જેમ પરસ્પર ભિન્નક્ષણોનું એક બીજામાં અનુસંધાન કરવાવાળી વાસના બાંધેલી મોતીની માળામાં જેમ સૂત્ર () હોય છે, તેમ પરસ્પર ભિન્ન ક્ષણમાં રહે છે. વાસનાનું બીજું નામ સંતાન છે. તેમજ પૂર્વજ્ઞાનક્ષણથી ઉત્પન્ન કરાએલી ઉત્તરજ્ઞાનક્ષણની શક્તિને પણ વાસના કહે છે. જેમ દીપકની જ્યોત પ્રત્યેક ક્ષણે નવી નવી ઉત્પન્ન થાય છે, તે પણ તેમાં સાય હેવાથી” આ એ જ જાત છે. તેવું જ્ઞાન થાય છે. તેમ પદાર્થો પ્રત્યેક ક્ષણમાં નવીન નવીન ઉત્પન્ન થવા છતાં પણ તેમાં પૂર્વ અને ઉત્તર ક્ષણનું સદશ્ય હોવાથી “આ એ જ પદાર્થ છે તેવું જ્ઞાન થાય છે, આવી ક્ષણપરંપરા બૌહમતમાં પ્રસિદ્ધ છે. એ વાસના અને ક્ષણ સંતતિ ભેદ અભેદ અને અનુભય, એ ત્રણે પ્રકારમાંથી કેઈપણ પ્રકારે સિદ્ધ થઈ શકતી નથી.
(टीका) न तावादभेदेन तादात्म्येन ते घटेते । तयोहि अभेदे वासना वा स्यात् क्षणपरम्परा वा। न द्वयम् । न यद्धि यस्मादभिन्न न तत् ततः पृथगुपलभ्यते, यथा घटाद् घटस्वरूपम् । केवलायां वासनायामन्वयिस्वीकारः वास्याभावे च किं तया वासनीयमस्तु । इति तस्या अपि न स्वरूपमवतिष्ठते । क्षणपरम्परामात्राङ्गीकरणे च प्राश्च एव दोषाः ।।
(અનુવાદ) અભેદ પક્ષ : વાસના અને ક્ષણે પરંપરાનું અભિન્નપણું ઘટી શકતું નથી, કેમકે વાસના અને ક્ષણ પરંપરા પરસ્પર અભિન્ન હોય તે તે બન્નેમાંથી કોઈ એક જ વિદ્યમાન હોઈ શકે. પરંતુ વાસના અને ક્ષણ પરંપરા, બંનેની સિદ્ધિ થશે નહીં કેમકે જે જેનાથી અભિન્ન હોય છે. તે તેનાથી પૃથક્ હોઈ શક્તાં નથી. જેમ ઘટનું સ્વરૂપ ઘટથી અભિન્ન છે, તે તે ઘટનું સ્વરૂપ ઘટથી ભિન્નપણે ઉપલબ્ધ થઈ શકતું નથી. આ પ્રમાણે કેવળ વાસનાને સ્વીકાર કરવાથી અન્વયી (નિત્ય) દ્રવ્યને સ્વીકાર થશે. પરંતુ ક્ષણપરંપરાના અભાવમાં વાસનાને સ્વીકાર કરવાથી પણ શું ? અર્થાત્ વાસનાને સ્વીકાર નિપ્રજન થશે. અને એ પ્રમાણે થવાથી વાસનાનું સ્વરૂપ પણ ટકી શકતું નથી અને જે કેવળ ક્ષણપરંપરાને સ્વીકાર કરવામાં આવે, તે પૂર્વોક્ત તમામ દેશે આવશે.
(टीका) न च भेदेन ते युज्यते । सा हि भिन्ना वासना क्षणिका वा થાન થક્ષના વા? રાજા જેવ, 7 લોહતા: પૃથાપન કાર્યમાં अक्षणिका चेत्, अन्वयिपदार्थाभ्युपगमेनागमवाधः। तथा च पदार्थान्तराणां क्षणिकत्वकल्पनाप्रयासो व्यसनमात्रम् ॥
Page #257
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : १९
(અનુવાદ). ભેદ પક્ષ: તેવી રીતે વાસના અને ક્ષણપરંપરાનું ભિન્નપણું પણ સિદ્ધ થઈ શકતું નથી કેમકે વાસના અને ક્ષણપરંપરા જે પરસ્પર ભિન્ન હોય તે જવાબ આપે, તે વાસના ક્ષણિક છે કે અક્ષણિક ? જે વાસના ક્ષણિક હોય તે વાસનાનું ક્ષણથી ભિન્નપણું માનવું તે નિરર્થક થશે. કેમકે ક્ષણિક પક્ષના પૂર્વોક્ત દોષે અહીં પણ આવશે. વાસના જે અક્ષણિક હોય તે વાસનાને નિત્યરૂપે સ્વીકારવાથી તમારા આગમમાં વિરોધ આવશે તેમજ પદાર્થો(ક્ષણપરંપરા)ની ક્ષણિકત્વ-કલ્પનાનો પ્રયાસ કેવલ કષ્ટપ્રદ થશે.
(टीका) अनुभयपक्षणापि न घटेते । स हि कदाचिद् एवं ब्रूयात् , नाहं वासनायाः क्षणश्रेणितोऽभेदं प्रतिपधे, न च भेदं किंत्वनुभयमिति । तदप्यनुचितम् । भेदाभेदयोविधिनिषेधरूपयोरेकतरप्रतिषेधेऽन्यतरस्यावश्यं विधिभावात् अन्यतरपक्षाभ्युपगमः। तत्र च प्रागुक्त एव दोषः। अथवानुभयरूपत्वेऽवस्तुत्वप्रसङ्गः । मेदाभेदलक्षणपक्षद्वयव्यतिरिक्तस्य मार्गान्तरस्य नास्तित्वात् । अनाहतानां हिं वस्तुना भिन्नेन वा भाव्यम् अभिन्नेन वा ? तदुभयातीतस्य वन्ध्यास्तनन्धयप्रायत्वात् । एवं विकल्पत्रयेऽपि क्षणपरम्परावासनयोरनुपपत्तौ पारिशेष्याद भेदाभेदपक्ष एव कक्षीकरणीयः। न च "प्रत्येकं यो यवेद दोषो द्वयोर्भावे कथं न सः ।" इति वचनादत्रापि दोषतादवस्थ्यमिति वाच्यम् । कुक्कुटसर्पनरसिंहादिवद् जात्यन्तरत्वादनेकान्तपक्षस्य ॥
(અનુવાદ) અનુભયપક્ષઃ વાસના અને ક્ષણસંતતિમાં ભેદ અને અભેદથી વિલક્ષણ ન ભેદ ન અભેદ અનુભયપણું પણ ઘટી શકતું નથી. કેમકે ભેદ વિધિરૂપ છે. અને અભેદ નિષેધરૂપ છે, તેથી એકના નિષેધમાં અન્યને સ્વીકાર આવી જાય છે. જેમ ભેદના નિષેધમાં અભેદ અને અભેદના નિષેધમાં ભેદ આ રીતે અલગ અલગ ભેદ-અભેદ પક્ષને સ્વીકાર કરવામાં આવે તે પૂર્વોક્ત દોષનું આપાદાન થશે. અથવા વાસના અને ણ સંતતિનો અનુભય સંબંધ અવસ્તુરૂપ બનશે; કેમકે બૌદ્ધમતમાં ભેદ અને અભેદથી વિલક્ષણ કેઈ ત્રીજો પક્ષ બની શકતું નથી. કારણકે અનેકાન્તવાદ સિવાય સમસ્ત એકાન્તમતમાં કાં તે ભેદ, કાં તે અભેદ, પરંતુ તેનાથી જુદા ત્રીજા પાને વંધ્યાપુત્રની જેમ બિલકુલ સંભવ નથી. આમ ભેદ, અભેદ અને અનુભય, એ ત્રણે વિકલ્પથી વાસના અને ક્ષણ સંતતિની સિદ્ધિ નહીં થવાથી, અંતે ભેદભેદ પક્ષને સ્વીકાર કરવો પડશે. જે કહેશે કે “પ્રત્યેક ભેદ અથવા અભેદ) પક્ષમાં જે દોષ આવે છે તે ભેદભેદ પક્ષમાં તે અવશ્ય આવશે. ના, નહીં આવે, કેમકે જેમ
કુકે ટસપમાં, કુકુટ અને સર્પ, એ બન્નેથી વિલક્ષણ કુટ સર્પત્ય જાતિ છે જેમ નરસિંહમાં નર અને સિંહ, એ બનેથી વિલક્ષણ નરસિંહત્વ જાતિ છે. તેમ અનેકાન્તવાદમાં ભેદ અને અભેદ બનેથી વિલક્ષણ ભેદભેદ પક્ષને સ્વીકાર કરવામાં આવ્યું છે, તેથી અનેકાન્તવાદમાં ઉભય પક્ષગત દોષ આવી શકતા નથી,
Page #258
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
२४१
(टीका) ननु आर्हतानां वासनाक्षणपरम्परयोरङ्गीकार एव नास्ति तत्कयं तदाश्रयभेदाभेदचिन्ता चरितार्था इति चेत् । नैवम् । स्याद्वादवादिनामपि हि प्रतिक्षणं नवनवपर्यायपरम्परोत्पत्तिरभिमतैव । तथा च क्षणिकत्वम् । अतीतानागतवर्तमानपर्यायपरम्परानुसंधायकं चान्वयिद्रव्यम् । तच्च वासनेति संज्ञान्तरभागप्यभिमतमेव । न खलु नामभेदाद् वादः कोऽपि कोविदानाम् । सा च प्रतिक्षणोत्पादिष्णुपर्यायपरम्परा अन्वयिद्रव्यात कयंचिद् भिन्ना कथंचिदभिन्ना । तथा तदपि तस्याः स्याद् भिन्नं स्यादभिन्नम् । इति पृथक्प्रत्ययव्यपदेशविषयत्वाद् भेदः। द्रव्यस्यैव च तथा तथा परिणमनादभेदः । एतच्च सकलादेशविकलादेशव्याख्याने पुरस्तात् प्रपञ्चयिष्यामः ।।
(અનુવાદ) શંકા : જૈનમતમાં વાસના અને ક્ષણ પરંપરાને સ્વીકાર કરવામાં આવ્યો નથી, તે તેઓને (જૈનેને) વાસના અને ફાણ પરંપરામાં ભેદ અને અભેદની ચિંતા કઈ રીતે સંગત થશે ?
સમાધાન : એમ ન કહે, કેમકે જૈને પણ સર્વ પદાર્થોમાં જે પ્રત્યેક ક્ષણે નવા નવા પર્યાયની ઉત્પત્તિ માને છે, તે જ ક્ષણપરંપરા છે; અને અતીત, અનાગત તથા વર્તમાન પર્યાની પરંપરાનું અનુસંધાન કરનારૂં નિત્ય દ્રવ્ય માનવામાં આવ્યું છે. તેને તમે વાસના કહે છે આ રીતે પર્યાય ક્ષણપરંપરા છે અને નિત્ય દ્રવ્ય એ વાસના છે, નામમાત્રનો ફરક છે ! આ રીતે નામમાત્રના ફેરથી પંડિતપુરુષોને કઈ વિવાદ હોઈ શકતું નથી. તે પ્રત્યેક ક્ષણમાં ઉત્પન્ન થવાવાળી પર્યાની પરંપરા, નિત્યદ્રવ્યથી કથંચિત ભિન્ન છે અને કથંચિત અભિન છે. દ્રવ્ય પણ પર્યાયથી કથંચિત ભિન્ન છે. અને કથંચિત અભિન્ન છે કેમકે પ્રત્યેક પર્યાય ભિન્ન ભિન્ન જ્ઞાનના વિષયે હોવાથી ભિન્ન છે. અને એક જ દ્રએ ભિન્ન ભિન્ન પયામાં પરિણત થતું હોવાથી અભિન્ન છે. આ પ્રકારે વાસના (દ્રવ્ય) અને ક્ષણસંતતિ(પર્યાયે)નું ભેદભેદપણું સિદ્ધ થાય છે. આમ દ્રવ્યપર્યાયના ભેદભેદપણનો ખુલાસો, સકલાદેશ(પ્રમાણ વાકય) અને વિકલાદેશ(નાવાય)નું વર્ણન કરતી વખતે આગળ વીશમી કારિકામાં કરવામાં આવશે.
(टोका) अपि च, बौद्धमते वासनापि तावत्र घटते, इति निर्विषया तत्र भेदादिविकल्पचिन्ता । तल्लक्षणं हि पूर्वक्षणेनोत्तरक्षणस्य वास्यता । न चास्थिराणां भिन्नकालतयान्योन्यासंबद्धानां च तेषां वास्ववासकमावो युज्यते । स्थिरस्य संबद्धस्य च वस्त्रादेर्मुगमदादिना वास्यत्वं दृष्टमिति ।
(અનુવાદ) બૌદ્ધ મતમાં વાસના ઘટી શકતી નથી, તેથી વાસના અને ક્ષણ પરંપરામાં ભેદાભેદની કલ્પના નિરર્થક છે. કેમકે બૌદ્ધ મતમાં પૂર્વેક્ષણવડે ઉત્તરક્ષણ વાસિત થાય છે. અર્થાત્ પૂર્વ ક્ષણથી ઉત્તરક્ષણમાં ઉત્પન્ન થવાવાળા ચિત્તને વાસન કહે છે. પરંતુ તેઓને
સ્થા, ૩૧
Page #259
--------------------------------------------------------------------------
________________
२४२
અન્ય
ચ. દા. કોઇ ? ૨૨
મતમાં ક્ષણ સ્વયં અસ્થિર છે ! તેથી જિન કાલીન, પરસપર ભિન્ન અને અસંબદ્ધ ક્ષણમાં વાસ્યાસકભાવ ઘટી શક્તિ નથી. કેઈ પણ સંબંધ સ્થિર અને સંબદ્ધ પદાર્થમાં જ ઘટી શકે છે. જેમ સ્થિર અને કસ્તુરીથી સંબદ્ધ વસ્ત્રોમાં જ વાસના (સુગંધ) ઉત્પન્ન થાય છે. તેમ અહીં કેઈ સ્થિર અને સંબદ્ધ પદાર્થ નહીં હોવાથી વાસના કેને વાસિત કરશે ?
(टीका) अथ पूर्वचित्तसहजात् चेतनाविशेषात् पूर्वशक्तिविशिष्टं चित्तमुत्पद्यते, सोऽस्य शक्तिविशिष्टचित्तोत्पादो वासना । तथाहि । पूर्वचित्तं रूपादिविषयं प्रवृत्तिविज्ञानं यत्तत् षविधं पञ्च रूपादिविज्ञानान्यविकल्पकानि षष्ठं च विकल्पविज्ञानम् । तेन सह जातः समानकालश्चेतनाविशेषोऽहङ्कारास्पदमालयविज्ञानम् । तस्मात् पूर्वशक्तिविशिष्टचित्तोत्पादो वासनेति ॥
(અનુવાદ) બૌદ્ધ કહે છે કે પૂર્વ ચિત્તની સાથે ઉત્પન્ન થવાવાળા ચેતના વિશેષથી પૂર્વશક્તિ વિશિષ્ટ ચિત્ત ઉત્પન્ન થાય છે, આવું ચેતના શક્તિવિશિષ્ટ ચિત્તનું ઉત્પન્ન થવું તેને વાસના કહે છે. એવી વાસનાથી વાસ્યવાસા સંબંધની સિદ્ધિ થાય છે. તેમાં પૂર્વાચિત્ત વાસક અને ઉત્તરચિત્ત વાસ્ય છે. જેમ સમુદ્રમાં પવનની પ્રેરણાથી તરંગને ઉદ્ભવ થાય છે, તેમ અહંકારના સ્થાનરૂપ આલયવિજ્ઞાનમાં આલંબન, સમનન્તર, સહકારી અને અધિપતિ પ્રત્ય દ્વારા પ્રવૃત્તિ-વિજ્ઞાનરૂપ ધર્મ ઉત્પન્ન થાય છે. તે રૂપાદિ વિષયને ગ્રહણ કરવાવાળા પૂર્વચિત્તને પ્રવૃત્તિ-વિજ્ઞાન કહે છે. તે પ્રવૃત્તિવિજ્ઞાન શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને વિકલ્પના ભેદથી છ પ્રકારે છે. તેમાં શબદ, સ્પર્શ આદિ વિષયને ગ્રહણ કરવાવાળા વિકલ્પને નિવિકલ્પકજ્ઞાન કહે છે. (જે જ્ઞાનમાં વિશેષાકારરૂપ જુદા જુદા પ્રકારના ભિન્ન ભિન્ન પદાર્થો ભાસિત થાય છે ) છઠ્ઠા વિકલ૫વિજ્ઞાનને સવિકલ્પક જ્ઞાન કહે છે. (જે જ્ઞાનમાં સર્વ પદાર્થો વિજ્ઞાનરૂપે ભાસિત થાય છે.) એ જ્ઞાનેને બૌદ્ધ ચિત્ત કહે છે. એવા પ્રવૃત્તિ વિજ્ઞાનની સાથે એક કાળમાં ઉત્પન્ન થવાવાળી અહંકાર પ્રત્યયથી યુક્ત ચેતના ને આલય વિજ્ઞાન કહે છે. તેવા આલય વિજ્ઞાન દ્વારા પૂર્વ ચિત્ત શક્તિ વિશિષ્ટ ઉત્તર ચિત્તની ઉત્પત્તિ થાય છે, અમારા મતમાં આવા અહંકારના સ્થાનરૂપ આલય વિજ્ઞાનને વાસના કહે છે. આ રીતે અમારા મતમાં વાસનાની સિદ્ધિ થાય છે.
. (टीका) तदपि न । अस्थिरत्वाद्वासकेनासंबन्धाच्च । यश्चासौ चेतनाविशेषः पूर्वचित्तसहभावी, स न वर्तमाने चेतस्युपकारं करोति । वर्तमानस्याशक्यापनेयोपनेयत्वेनाविकार्यत्वात् । तद्धि यथाभूतं जायते तथाभूतं विनश्यतीति । नाप्यानागते उपकारं करोति । तेन सहासंबद्धत्वात् । असंबद्धं च न भावयतीत्युक्तम् । तस्मात् सौगतमते वासनापि न घटते । अत्र च स्तुतिकारेणाभ्युपेत्यापि ताम् अन्वयिद्रव्यवस्थापनाय भेदाभेदादिचर्चा विरचितेति भावनीयम् ॥
Page #260
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
(અનુવાદ) જૈન કહે છે કે એ પણ તમારું કથન અસંગત છે, કેમ કે પૂર્વ અને ઉત્તરચિત્ત (પ્રવૃત્તિવિજ્ઞાન)ને સંબંધ કરાવી આપનારું આલયવિજ્ઞાન (વાસના) સ્વયં અસ્થિર (ક્ષણિક) છે. તેથી ક્ષણિક આલય વિજ્ઞાનદ્વારા પૂર્વાચિત અને ઉત્તરચિત્ત ક્ષણોમાં સંબંધ થઈ શક્ત નથી. પૂર્વ ચિત્તની સાથે ઉત્પન્ન થવાવાળી ચેતના-શક્તિ પણ વર્તમાન ચિત્તને ઉત્પના કરી શકતી નથી. કેમકે બૌદ્ધમતમાં વર્તમાન ચિત્ત પણ ક્ષણિક હેવાથી ઉત્પન્ન થતાંની સાથે જ નષ્ટ થઈ જાય છે. તેથી વર્તમાનને દૂર કરવું અને સમીપ લાવવું તે પૂર્વ ચિત્ત માટે અશકય છે. તેથી પૂચિત્ત વર્તમાનચિત્ત ઉપર કોઈ ઉપકાર કરી શકતું નથી. તથા એ ચેતન શક્તિ ભવિષ્યમાં પણ કેઈ ઉપકાર કરી શકતી નથી. કેમકે તેઓના મતમાં ચેતના પણ ક્ષણિક હોવાથી ભવિષ્યની સાથે તેને કેઈ સંબંધ નથી. આથી ભવિષ્યની સાથે અસંબદ્ધ એવી ચેતના ભવિષ્યમાં કઈ પ્રકારની વાસના ઉત્પન્ન કરી શકતી નથી. આમ બૌદ્ધમતમાં વાસનાની સિદ્ધિ થઈ શકતી નથી. આથી જ સ્તુતિકારશ્રી હેમચંદ્રાચાર્યે વાસનાનો અસંભવ હોવા છતાં પણ વાસના (નેત્યદ્રવ્ય)ને સ્વીકારીને નિત્યંદ્રવ્યની સિદ્ધિ કરવા માટે ભેદભેદની ચર્ચા કરી છે.
(टोका) अथोत्तरार्द्धव्याख्या । तत इति पक्षत्रयेऽपि दोषसद्भावात् त्वदुक्तानि भवद्वचनानि भेदाभेदस्याद्वादसंवादपूतानि, परे कुतीर्थ्याः प्रकरणात् मायातनयाः श्रयन्तु आद्रियन्ताम् । अत्रोपमानमाह तटादर्शीत्यादि । तटं न पश्यतीति तटादर्शी। यः शकुन्तपोतः पक्षिशावकः तस्य न्याय उदाहरणम् तस्मात् । यथा किल कथमप्यपारपारावारान्तः पतितः काकादिशकुनिशावको बहिजिगमिषया प्रवहणकूपस्तम्भादेस्तटप्राप्तये मुग्धतयोड्डीनः समन्ताज्जलैकार्णवमेवावलोकयंस्तटमदृष्ट्वैव निर्वेदाद् व्यावृत्य तदेव कूपस्तम्भादिस्थानमाश्रयते । गत्यन्तराभावात् । एवं तेऽपि कुतीर्थ्याः प्रागुक्तपक्षत्रयेऽपि वस्तुसिद्धिमनासादयन्तस्त्वदुक्तमेव चतुर्थ भेदाभेदपक्षनिच्छयापि कक्षीकुर्वाणास्त्वच्छासनमेव प्रतिपद्यन्ताम् । न हि स्वस्य बलविकलतामाकलय्य बलीयसः प्रभोः शरणाश्रयणं दोषपोषाय नीतिशालि नाम् । त्वदुक्तानीति बहुवचनं सर्वेषामपि तन्त्रान्तरीयाणां पदे पदेऽनेकान्तवादप्रतिपत्तिरेव यथावस्थितपदार्थप्रतिपादनौपयिक नान्यदिति ज्ञापनार्थम् । अनन्तधर्मात्मकस्य सर्वस्य वस्तुनः सर्वनयात्मकेन स्याद्वादेन विना यथावद् ग्रहीतुमशक्यत्वात् । इतरथाऽन्धगजन्यायेन पल्लवग्राहिताप्रसङ्गात् ।।
(અનુવાદ) હવે કારિકાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરતાં કહે છે કે ભેદ, અભેદ, અને અનુભય, એ ત્રણે પક્ષમાં દેને સદુભાવ હેવાથી બૌદ્ધ મતાનુસારી આપે કહેલ ભેદભેદરૂપ થા પક્ષનાં આશ્રયને ગ્રહણ કરે! જેમ અપાર સમુદ્રના મધ્યમાં રહેલ પક્ષીનું બચ્ચું કિનારાની આશાથી, મુગ્ધતા વડે જહાજના સ્તંભ ઉપરથી ઉડીને, ચારે તરફ પાણી જ પાણી જોઈને, ખેદથી પાછું જહાજના સ્તંભ ઉપર આવે છે, તેમ બૌદ્ધ મતવાળાઓને સિદ્ધાંત પૂત
Page #261
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : १९ ત્રણે પક્ષથી સિદ્ધ નહીં થવાથી અને અનિચ્છાએ આપના ભેદભેદરૂપ સિદ્ધાંતને આશ્રય લે પડશે.! પિતાના પક્ષની નિર્બળતા જાણીને બળવાન માલિકને આશ્રય લેવામાં નીતિજ્ઞ પુરુષને કેઈ દોષ લાગતું નથી. વળી સર્વે અન્ય દર્શનકારેને યથાર્થ વસ્તુનું પ્રતિપાદન કરવા માટે અન્ય કોઈ ઉપાય નહીં હોવાથી પગલે પગલે તેઓને અનેકાન્તવાદને આશ્રય લે પડે છે. તે જણાવવા માટે શ્લેકમાં ત્રત્યુત્તનિ એ બહુવચન ને પ્રવેગ કરવામાં આવ્યો છે. કેમ કે પ્રત્યેક વસ્તુમાં અનન્ત ધર્મો રહેલા છે. તેથી સંપૂર્ણ નયસ્વરૂપ સ્વાદ્વાદ વિના કઈ પણ વસ્તુનું યથાવસ્થિત પ્રતિપાદન થઈ શકતું નથી. જે સ્યાદ્વાદનો આશ્રય ના લે તે જેમ જન્માંધ પુરુષે હાથીનું સ્વરૂપ જાણવાની ઈચ્છાથી હાથીનાં સૂઢ, કાન, આદિ ભિન્ન ભિન્ન અવયવોને પકડીને હાથીને ભિન્ન ભિન્ન સ્વરૂપે સમજે છે, તેમ એકાન્તવાદી અનન્ત ધર્માત્મક વસ્તુમાંથી કેવળ એક અંશને જ જાણીને વસ્તુના એક અંશરૂપ જ્ઞાનને જ સર્વ અંશરૂપે સ્વીકારવાનાં !
(टीका) अयन्तीति वर्तमानान्तं केचित्पठन्ति, तत्राप्यदोषः । अत्र च समुद्रस्थानीयः संसारः, पोतसमानं त्वच्छासनम्. कूपस्तम्भसंनिभः स्याद्वादः । पक्षिपोतोपमा वादिनः । ते च स्वाभिमतपक्षप्ररूपणोड्डयनेन मुक्तिलक्षणतटप्राप्तये कृतप्रयत्ना अपि तस्माद् इष्टार्थसिद्धिमपश्यन्तो व्यावृत्य स्याद्वादरूपकूपस्तम्भालकृततावकीनशासनप्रवहणोपसर्पणमेव यदि शरणीकुर्वते, तदा तेषां भवार्णवाद बहिनिक्रमणमनोरथः सफलतां कलयति नापरथा ॥ इति काव्यार्थः ॥१९॥
(અનુવાદ) કેટલાક લેકે ચતુને બદલે પ્રતિ એમ વર્તમાનાંત પદ કહે છે, તે બન્ને પાઠો નિર્દોષ છે. હવે અહીં ગ્રંથકાર ઉપનય ઘટાવતા કહે છે કે સંસારરૂપી સમુદ્રમાં જહાજ સમાન આપનું શાસન, કૂપના સ્તંભ સમાન સ્યાદ્વાદ અને પક્ષીના બચ્ચાસમાન અન્ય દર્શનકારે, તેઓ પોતાને અભિમત સિદ્ધાંતની પ્રરૂપણા રૂપ ઉડ્ડયન વડે મોક્ષરૂ૫ કિનારે જવા માટે પ્રયત્ન કરે છે, છતાં પણ ઈષ્ટ અર્થની સિદ્ધિ થઈ શકતી નથી તેથી તેઓ પાછા આવીને જે સ્વાદુવાદરૂપ કૂપના સ્તંભથી શેભિત એવા આપના શાસનરૂપ નાવનો આશ્રય લે તે સંસારરૂપી સમુદ્રને પાર પામવાને તેઓને મને રથ, સહેલાઈથી સફળ થાય.
Page #262
--------------------------------------------------------------------------
________________
( अवतरण)
एवं क्रियावादिनां प्रवादुकानां कतिपयकुग्रहनिग्रहं विधाय सांप्रतमक्रियावादिनां लोकायतिकानां मतं सर्वाधमत्वादन्ते उपन्यस्यन् तन्मतमूलस्य प्रत्यक्षप्रमाणस्यानुमानादिप्रमाणान्तरानङ्गीकारेऽकिंचित्करत्वप्रदर्शनेन तेषां प्रज्ञायाः प्रमादमादर्शशति
અવતરણુ
ક્રિયાવાદી (આત્મવાદી) અન્ય દનેાના સિદ્ધાંતાનાં કેટલાંક કલ્પિત તત્ત્વાનું ખંડન કરીને હવે અક્રિયાવાદી (અનાત્મવાદી) એવા લોકાયતિક(નાસ્તિક)ના સિદ્ધાંત ખીજા સČદર્શના કરતાં કનિષ્ઠ હેાવાથી, અ ંતમાં તેનું સ્થાપન કરતા સ્તુતિકાર તેઓના મતના મૂલભૂત, કેવલ પ્રત્યક્ષ પ્રમાણની, અનુમાન આદિ પ્રમાણેાને સ્વીકાર્યા વિના, સિદ્ધિ થઈ શકતી નથી. તે દર્શાવવાપુર્વીક ચાર્વાક(નાસ્તિક)ની મતિમદંતા બતાવતા કહે છે કે : विनानुमानेन पराभिसन्धिमसंविदानस्य तु नास्तिकस्य नाम्प्रतं वक्तुमपि
चेष्टा क दृष्टमात्रं च हहा प्रमादः ||२०||
મૂળ-અથ : ચાર્વાક લેાકેા કેવળ પ્રત્યક્ષ પ્રમાણ જ માને છે. પરંતુ પરના અભિપ્રાય અનુમાન વિના જાણી શકાતા નથી. તેથી ચાર્વાકેાની ખેલવાની ચેષ્ટા પણ યુક્ત નથી. ચાર્વાક કહે છે કે : અમે મનુષ્યેાની ચેષ્ટા જોઇને તેઓના અભિપ્રાયને સમજી શકીએ છીએ જૈન કહે છે કે : તમે કેવલ પ્રત્યક્ષ પ્રમાણ જ માને છે અને પરની ચેષ્ટાને જોઈને પરના અભિપ્રાયને પણ જાણેા છે, તે ખરેખર તમારી બુદ્ધિને પ્રમાદ છે. કેમ કે ચેષ્ટા અને પ્રત્યક્ષ, એ બન્નેમાં ઘણું જ અંતર છે.
(aral) प्रत्यक्षमेवैकं प्रमाणमिति मन्यते चार्वाकः । तत्र समाते । अनु पश्चाद् लिङ्गसंबन्धग्रहणस्मरणानन्तरम् मीयते परिच्छिद्यते देशकालस्वभावविप्रकृष्टोऽ थऽनेन ज्ञानविशेषेण इत्यनुमानम् । प्रस्तावात् स्वार्थानुमानम् तेनानुमानेन लैङ्गिकप्रमाणेन विना पराभिसंधि पराभिप्रायम्, असंविदानस्य सम्यग् अजानानस्य । तु शब्दः पूर्ववादिभ्यो दद्योतनार्थः । पूर्वेषां वादिनामास्तिकतया विप्रतिपत्तिस्थानेषु क्षोदः कृतः । नास्तिकस्य तु वक्तुमपि नौचिती कुत एव तेन सह क्षोद इति तु शब्दार्थः । नास्ति परलोकः पुण्यम् पापम् इति वा मतिरस्य । " नास्तिकाऽऽस्तिक दैष्टिकम् "
Page #263
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा श्लोक : २०
२४६
इति निपातनात् नास्तिकः । तस्य नास्तिकस्य लौकायतिकस्य । वक्तुमपि न सांप्रतं वचनमप्युच्चारयितुं नोचितम् । ततस्तूष्णींभाव एवास्य श्रेयान् । दूरे प्रामाणिक परिषदि प्रविश्य प्रमाणोपन्यासगोष्ठी ॥
(अनुवाद)
કહે છે કે : સ્મરણપૂર્વક કહે છે. તે
ચાર્વાક કેવલ પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. તેનું ખંડન કરતાં જૈન જેના દ્વારા લિંગ (હેતુ) અને લિંગી(સાધ્ય)ના સંબંધનું ગ્રહણ થાય અને દેશ-કાલ તથા સ્વભાવથી દૂર રહેલા પદાર્થાનું જ્ઞાન થાય તેને અનુમાન અનુમાન સ્વાર્થા અને પરા એમ બે પ્રકારે છે. પ્રસ્તુત અનુમાન સ્વાર્થાંનુમાન છે તે સ્વાર્થનુમાન પરાપદેશ નિરપેક્ષ હાય છે. પરને સમજાવવા માટે પક્ષ-હેતુ આદિ પંચાયવ વાકયના પ્રયાગપૂર્વક થાય તે પરાર્થોનુમાન કહેવાય છે. લૌગિક અનુમાન વિના પરના અભિપ્રાય સમજી શકાતા નથી. શ્લાકમાં ‘' શબ્દ પૂર્વ વાદીઓથી આ વાદીના ભેદને જણાવે છે. પૂવાદીઓ આસ્તિક હાવાથી તેમની સાથેને વિવાદ પણ ચાગ્ય છે, પરંતુ આ તે પુણ્ય, પાપ, પરલેાક આદિને નહીં માનનાર (નાસ્તિક) હાવાથી પ્રામાણિક પુરુષોની દામાં પ્રવેશ કરી પ્રમાણની ચર્ચા-વિચારણા તે! દૂર રહી, પરંતુ વચનમાત્રના ઉચ્ચાર કરવા, તે પણ તેમના માટે ઉચિત નથી. અર્થાત્ તેને તે મૌન રહેવુ એજ શ્રેયસ્કર छे. . “नास्तिकाऽऽस्तिकदैष्टिकम् " आ डैमसूत्रथी 'नास्ति' शब्द निपातनथी भन्यो छे.
.
( टीका ) वचनं हि परप्रत्यायनाय प्रतिपाद्यते । परेण चाप्रतिपित्सितमर्थ प्रतिपादयन् नासौ सतामवधेयवचनो भवति, उन्मत्तवत् । ननु कथमिव तूष्णीकतैवास्य श्रेयसी यावता चेष्टा विशेषादिना प्रतिपाद्यस्याभिप्रायमनुमाय सुकर - मेवानेन वचनोच्चारणम् इत्याशङ्कयाह । क चेष्टा क दृष्टमात्रं च इति । केति बृहदन्तरे । चेष्टा इङ्गितम् । पराभिप्रायस्यानुमेयस्य लिङ्गम् । क च दृष्टमात्रम् दर्शनं दृष्टं । भावे क्तः । दृष्टमेव दृष्टमात्रम् । प्रत्यक्षमात्रम् । तस्य लिङ्गनिरपेक्षप्रवृत्तित्वात् । अत एव दुरमन्तरमेतयोः । न हि प्रत्यक्षेणातीन्द्रियाः पर चेतोवृत्तयः परिज्ञातुं शक्याः, तस्यैन्द्रियकत्वात् । मुखप्रसादादिचेष्टया तु लिङ्गभूतया पराभिप्रायस्य निश्चये : अनुमानप्रमाणमनिच्छतोऽपि तस्य बलादापतितम् । तथाहि । मद्वचनश्रवणाभिप्रायवानयं पुरुषः, तादृगू मुखप्रसादादिचेष्टान्यथानुपपत्तेरिति । aar हा प्रमादः । हा इति खेदे । अहो तस्य प्रमादः प्रमत्तता, यदनुभूयमानमप्यनुमानं प्रत्यक्षमात्राङ्गीकारेणा पहुते ।।
(अनुवाह)
ખરેખર વચનને પ્રચાગ બીજાને સમજાવવા માટે કરવામાં આવે છે તેથી પરના અભિપ્રાયને સમજ્યા વિના, અન્ય અર્થનું પ્રતિપાદન કરવાવાળાં નાસ્તિકનું વચન ઉન્મત્ત પુરુષના વચનની જેમ, સત્પુરુષોને આદરણીય થઇ શકતુ નથી
..
Page #264
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
શંકાઃ અમે અનુમાન વિના પણ બીજાની ચેષ્ટા જોઈને તેના અભિપ્રાયને સમજી શકીએ છીએ. તેથી અમારે માટે વચનનું ઉચ્ચારણ સરળ છે. તે શા માટે મૌન રહેવું જોઈએ ?
સમાધાન : બીજાના અભિપ્રાયને જણાવનારી ચેષ્ટામાં અને પ્રત્યક્ષથી કેઈપણ પદાર્થને જાણવામાં, મેટું અંતર છે. કારણ કે ચેષ્ટા બીજાના અભિપ્રાયને જાણવા માટે લિંગભૂત છે, ત્યારે પ્રત્યક્ષ તે લિંગ વિના ઉત્પન્ન થાય છે. પ્રત્યક્ષથી બીજાના અભિપ્રાયનું જ્ઞાન થઈ શકતું નથી. કેમકે પ્રત્યક્ષથી કેવલ ઇંદ્રિયજન્ય જ્ઞાન થાય છે. આથી મુખ આદિની ચેષ્ટા દ્વારા બીજાના અભિપ્રાયને જાણી લેનારા નાસ્તિકને અનુમાન પ્રમાણ નહીં ઈચ્છવા છતાં પણ બળાત્કારે માનવું પડશે. “આ પુરુષ મારૂં વચન સાંભળવાની ઈચ્છાવાળો છે. કેમકે એના મુખ ઉપર અમુક પ્રકારની ચેષ્ટા દેખાય છે. આવું જ્ઞાન અનુમાન વિના થઈ શકતું નથી. ખેદની વાત છે કે ચાર્વાક આવા અનુમાનને અનુભવ કરવા છતાં પણ કેવલ પ્રત્યક્ષ પ્રમાણને સ્વીકાર કરીને અનુમાન પ્રમાણને અપલાપ કરે છે. આ તેમની બુદ્ધિનો પ્રમાદ નથી તે શું?
(टीका) अत्र संपूर्वस्य वेत्तेरकर्मकत्वे एवात्मनेपदम् , अत्र तु कर्मास्ति तत्कथमत्राऽऽनश् । अत्रोच्यते । अत्र संवेदितुं शक्तः संविदान इति कार्यम् । “वय:शक्तिशीले” इति शक्तौ शान विधानात् । ततश्चायमर्थः। अनुमानेन विना पराभिसंहितं सम्यग् वेदितुमशक्तस्येति । एवं परबुद्धिज्ञानान्यथानुपपत्यायमनुमानं દટાર્ મifeતઃ |
(અનુવાદ) શંકા- પ્રસ્તુતમાં “ જિ” ધાતુ અકર્મક હોય તે જ તેનો આત્મને પદમાં પ્રયોગ કરવું જોઈએ અહીં “મિય' એ કર્મ હોવા છતાં પણ “વિ ધાતુમાં “નક્સ પ્રત્યય કઈ રીતે થઈ શકે? કે જેથી “સંવિદાન” શબ્દ બને?
સમાધાનઃ- જે જાણવા માટે સમર્થ હોય તે સંવિદાન કહેવાય. તેથી અહીં વરત્તિી એ સૂત્રથી સામર્થ્ય અર્થમાં “શાન" પ્રત્યય થવાથી “સંવિદાન” શબ્દ બને છે. તેથી આ અર્થ થાય છે કે નાસ્તિક પરના અભિપ્રાયને સમ્યફપ્રકારે સમજવા માટે અસમર્થ છે. અન્યના અભિપ્રાયનું જ્ઞાન અનુમાન વિના થઈ શકતું નથી. તેથી અવશ્ય અનુમાન પ્રમાણને સ્વીકાર કરવો જોઈએ.
(ત્રીજા) તથા પ્રજારાન્તરેખામણીરાયતા તથા વાd: #ાશિત ज्ञानव्यक्तीः संवादित्वेनाव्यभिचारिणिरुपलभ्य, अन्याश्च विसंवादित्वेन व्यभिचारिणीः। पुनः कालान्तरे तादृशीतराणां ज्ञानव्यक्तीनामवश्यं प्रमाणतेतरते व्यवस्थापयेत् । न च संनिहितार्थबलेनोत्पद्यमानं पूर्वापरपरामर्शशून्यं प्रत्यक्षं पूर्वापरकालभाविनीनां ज्ञानव्यक्तीनां प्रामाण्याप्रामाण्यव्यवस्थापकं निमित्तमुपलक्षयितुं क्षमते न चायं
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૮
अन्ययोगव्य. द्वा, श्लोक : २० स्वप्रीतिगोचराणामपि ज्ञानव्यक्तीनां परं प्रति प्रामाण्यमप्रामाण्यं वा व्यवस्थापयितुं प्रभवति । तस्माद् यथादृष्टज्ञानव्यक्तिसाधर्म्यद्वारेणेदानीन्तनज्ञानव्यक्तीनां प्रामाण्याप्रामाण्यव्यवस्थापकम् परप्रतिपादकं च प्रमाणान्तरमनुमानरूपमुपासीत । परलोकादिनिषेधश्च न प्रत्यक्षमात्रेण शक्यः कर्तुम् । संनिहितमात्रविषयत्वात् तस्य । परलोकादिकं चाप्रतिषिध्य नायं सुखमास्ते, प्रमाणान्तरं च नेच्छतीति डिम्भहेवाकः ।।
(અનુવાદ)
નાસ્તિકે બીજી રીતે પણ અનુમાન પ્રમાણે સ્વીકારવું જોઈશે. કોઈક જ્ઞાન સત્ય હોવાન કારણે પ્રમાણ અને કઇ જ્ઞાન અસત્ય હોવાના કારણે અપ્રમાણુ થાય છે. પરંતુ ચાવોક કેવળ પ્રત્યક્ષ દ્વારા ભિન્ન કાળમાં રહેલ જ્ઞાનમાં સત્યતા, અસત્યતા, પ્રમાણ અને અપ્રમાણનો નિર્ણય કઈ રીતે કરી શકશે? કેમકે પ્રત્યક્ષ તે નજીકના પદાર્થના બળથી જ ઉત્પન્ન થાય છે. અને પ્રત્યક્ષ પૂર્વ- અપર અવસ્થાના વિચારથી શૂન્ય છે, તેથી કેવળ પ્રત્યક્ષ દ્વારા પૂર્વ અને ઉત્તરકાળમાં થનારા જ્ઞાનમાં પ્રમાણ અને અપ્રમાણનો નિશ્ચય થઈ શકતું નથી તથા ચાર્વાક પિતાને થયેલ જ્ઞાન પ્રમાણ રૂપ છે કે અપ્રમાણુ રૂપ છે, તે પણ બીજાને જણાવવા માટે સમર્થ થઈ શકતા નથી. વળી પૂર્વકાળમાં થયેલા જ્ઞાનની સમાનતાને જોઈએ વર્તમાન કાલીન જ્ઞાન પ્રમાણુરૂપ છે કે અપ્રમાણરૂપ છે તેને નિશ્ચય પણ અનુમાન પ્રમાણે વિના થઈ શકતું નથી. કેમકે પ્રત્યક્ષ પ્રમાણ સમીપમાં રહેલા પદાર્થોને જ જાણી શકે છે. આથી પરલેક આદિનો નિષેધ કર્યા વિના નાસ્તિકને શાંતિ રહેતી નથી. અને પ્રત્યક્ષથી ભિન્ન અન્ય પ્રમાણ માનવું નથી, ચાર્વાકની આ હઠ ખરેખર બાલચેષ્ટા જેવી છે.
किश्व, प्रत्यक्षस्याप्याव्यभिचारादेव प्रामाण्यम् । कथमितरथा स्नानपानावगाहनाद्यर्थक्रियाऽसमर्थे मरुमरीचिकानिचयचुम्बिनि जलज्ञाने न प्रामाण्यम् । तच्च अर्थप्रतिबद्धलिङ्गशब्दद्वारा समुन्मज्जतोरनुमानागमयोरप्याव्यभिचारादेव कि नेप्यते । व्यभिचारिणोरप्यनयोदशनाद् अप्रामाण्यमिति चेत्, प्रत्यक्षस्यापि तिमिरादिदोषाद निशीथिनीनाथयुगलावलम्बिनोऽप्रमाणस्य दर्शनात् सर्वत्राप्रामाण्यप्रसङ्गः प्रत्यक्षाभासं तदिति चेत्, इतरत्रापि तुल्यमेतत् अन्यत्र पक्षपातात् । एवं च प्रत्यक्षमात्रेण वस्तुव्यवस्थानुपपत्तेः । तन्मूला जीवपुण्यापुण्यपरलोकनिषेधादिवादा अप्रमाणमेव ।।
(અનુવાદ) પ્રત્યક્ષમાં જે પ્રામાય છે. તે પદાર્થોની નિર્દોષતાને અવલંબને છે.-જે પદાર્થને અવલંબીને પ્રત્યક્ષમાં પ્રામાય ના હોય તે સ્નાન. પાન, અવગાહન આદિ અર્થ ક્રિયામાં અસમર્થ એવા મૃગજળમાં જે જળજ્ઞાન થાય છે, તે પણ પ્રમાણુરૂપ કેમ ના હોઈ શકે? આથી સિદ્ધ થાય છે કે સ્નાન પાન આદિ અર્થક્રિયામાં સમર્થ પદાર્થોની સાથે અવ્યભિચારીપણું હોવાથી પ્રત્યક્ષમાં પ્રામાણ્ય છે. આ રીતે ચાર્વાક જેમ પ્રત્યક્ષમાં પ્રામાય સ્વીકારે છે. તેમ પ્રત્યક્ષથી જાણેલ લિંગ અને શબ્દ દ્વારા થતા અનુમાન અને આગમને પણ પ્રમાણુરૂપ માનવાં જોઈએ. કેમ કે અનુમાન અને આગમ પ્રમાણમાં પણ પ્રત્યક્ષની જેમ પદાર્થોનું સુનિશ્ચિત જ્ઞાન થાય છે.
Page #266
--------------------------------------------------------------------------
________________
२४९
स्याद्वादमंजरी
શંકાઃ અનુમાન અને આગમ પ્રમાણમાં દોષ દેખાતા હેવાથી, તેમાં પ્રામાય હોઈ શકતું નથી.
સમાધાનઃ જેવી રીતે અનુમાન અને આગમ પ્રમાણમાં ક્વચિત્ સદેષતા રહેવાના કારણે સર્વત્ર અનમાન અને આગમ પ્રમાણમાં અપ્રામાણ્ય કહેશે તે તેવી રીતે પ્રત્યક્ષ પ્રમાણમાં પણ તિમિરાદિ નેત્રરોગના કારણે એક ચંદ્રને સ્થાને દ્વિચંદ્રનું જ્ઞાન થાય છે, તે આ રીતે પ્રત્યક્ષ જ્ઞાનમાં પણ કવચિત્ અપ્રામાણ્ય દેખાતું હોવાથી સર્વત્ર પ્રત્યક્ષમાં અપ્રામાણ્ય માનવું પડશે.
શંકા: નેત્રરોગના કારણે એક ચંદ્રને સ્થાને દ્વિચંદ્રનું જ્ઞાન થાય છે. તે તે પ્રત્યક્ષ નહીં પરંતુ પ્રત્યક્ષાભાસ છે.
સમાધાનઃ કવચિત્ કવચિત્ સદોષતા હોવાના કારણે પ્રત્યક્ષ જ્ઞાનને જેમ પ્રત્યક્ષાભાસ કહે છે, તેમ અમે પણ કૂવચિત સદષતા દેખવામાં આવવાથી કોઈક અનુમાનને અનુમાનાભાસ અને કેઈક આગમને આગમાભાસ કહીએ છીએ; તેથી કંઈ સર્વે અનુમાન અને સર્વે આગમ અપ્રમાણ કહી ના શકાય. વળી માત્ર પ્રત્યક્ષ પ્રમાણથી પદાર્થોનું નિશ્ચિત સ્વરૂપ જાણી શકાતું નથી, તેથી કેવલ પ્રત્યક્ષ પ્રમાણુનું અવલંબન લઈને તમે જીવ, પુણ્ય, પાપ અને પરલેક આદિન નિષેધ કરે છે, તે પણ અપ્રમાણરૂપ છે.
___ एवं नास्तिकाभिमतो भूतचिद्वादोऽपि निराकार्यः। तथा च द्रव्यालङ्कारकारो पयोगवर्णने-"न चायं भूतधर्मः सत्त्वकठिनत्वादिवद् मघाङ्गेषु भ्रम्यादिमदशक्तिवद् वा प्रत्येकमनुपलम्भात् । अनभिव्यक्त्तावात्मसिद्धिः । कायाकारपरिणतेभ्यस्तेभ्यः स उत्पद्यते इति चेत् , कायपरिणामोऽपि तन्मात्रभावी न कादाचित्कः । अन्यस्त्वास्मैव स्यात् । अहेतुत्वे न देशादि नियमः। मृतादपि च स्यात् । शोणिताधुपाधिः सुप्तादावप्यस्ति । न च सतस्तस्योत्पत्तिः। भूयोभूयः प्रसङ्गात् । अलब्धात्मनश्च प्रसिद्धमक्रियाकारित्वं विरुध्यते । असतः सकलशक्तिविकलस्य कथमुत्पत्तौ कर्त त्वम् । अन्यस्यापि प्रसङ्गात् । तन्न भूतकार्यमुपयोगः ॥
(અનુવાદ) નાસ્તિકને અભિમત ભૌતિકવાદની પણ સિદ્ધિ થઈ શકતી નથી. દ્રવ્યાલંકારના કર્તા આચાર્ય ઉપયોગના વર્ણન વખતે કહ્યું છે કે પૃથવી આદિના અસ્તિત્વ અને કાઠિન્ય આદિ ધર્મોની જેમ ચૈતન્ય પાંચભૂત (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશને ધર્મ નથી. જે ચિતન્ય પાંચભૂતનો ધર્મ હોય છે જેમાં બ્રાહ્મી-આદિ માદક શક્તિ માદક પદાર્થોના પ્રત્યેક અવયવમાં ઉપલબ્ધ છે, તેમ ચૈતન્ય શક્તિ પણ પ્રત્યેક ભૂતમાં ઉપલબ્ધ થવી જોઈએ. પરંતુ-પ્રત્યેક ભુતમાં ચૈતન્યને સાક્ષાત્કાર થતો નથી. તેથી આત્મા એક અલગ પદાર્થ છે.
શંકાઃ જે સમયે પાંચે ભૂત શરીરરૂપે પરિણત થાય છે, ત્યારે તેમાંથી ચિતન્ય શક્તિને આવિર્ભાવ થાય છે. સ્યા, ૩૨
Page #267
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : २०
સમાધાન : જે પાંચે ભતેના મળવાથી શરીરને પરિણામ બનતું હોય તે એ શરીર-પરિણામ સદા કાળ થવું જોઈએ. પરંતુ કદાચિત્ય ન હો જોઈએ. માટે પૃથ્વી આદિ પાંચ ભૂતથી અતિરિક્ત કેઈ ચેતન્યરૂપ તત્વ હોય છે એ આત્મા તત્વ જ છે. આત્માથી ભિન્ન કઈ ચેતન્ય હોઈ શકતું નથી. વળી, શરીર પરિણામ વિના કારણે બનતું નથી. જે શરીર પરિણામ નિહેતુક હોય તે દેશ આદિની વ્યવસ્થા બની શકતી નથી. શરીરરૂપે પરિણત પૃથ્વી–આદિ પાંચભૂતમાં ચૈતન્ય શક્તિની ઉત્પત્તિ થતી હોય તે મૃત શરીરમાં પણ ચેતન્યની ઉત્પત્તિ થવી જોઈએ. કારણ કે મૃત શરીરમાં પણ પાંચે ભૂત મજુદ છે એમ ના કહેશે કે મુડદામાં રકતના સંચારને અભાવ હોવાથી તેમાં ચૈતન્ય શકિતને પ્રાદુર્ભાવ થતું નથી, રક્તને સંચાર તથા અસંચાર જ્ઞાન પ્રત્યે કારણ હોય તે સૂતેલા મનુષ્યમાં રક્તને સંચાર છે, તે તેને કેમ જ્ઞાન થતું નથી? વળી. સતની ઉત્પત્તિ કદાપિ થતી નથી, તથાપિ તમે પાંચ ભૂતથી આત્માની ઉત્પત્તિ માનતા હે તે આત્માની ઉત્પત્તિ વારંવાર થવી જોઈએ. કેમ કે શરીરરૂપે પરિણત પંચભૂતની વિદ્યમાનતા સદા છે જ. અસત્ વસ્તુની સાથે અર્થ ક્રિયાને વિરોધ હોય. પરંતુ સતની સાથે અર્થક્રિયાને વિરોધ હોઈ શક્તા નથી, તેથી વારંવાર આત્માની ઉત્પત્તિ થવી જોઈએ. જે કહેશે કે “પહેલાં આત્માનું અસ્તિત્વ ન હતું પરંતુ પાંચભૂતના સંગથી આત્માની ઉત્પત્તિ થાય છે. આમ કહેવું ઉચિત નથી. જે પદાર્થનો સર્વથા અભાવ હોય અને જે સર્વશક્તિથી રહિત હોય તેવા પદાર્થની ઉત્પત્તિ ક્યારે પણ થઈ શકતી નથી. જે તેવા પ્રકારની અસતની ઉત્પત્તિ થતી હોય તે બીજા પણ અસત્ પદાર્થોની ઉત્પત્તિ થવી જોઈએ. આથી સિદ્ધ થાય છે કે આત્મા એ અલગ પદાર્થ છે, પાંચભૂતનું કાર્ય નથી.
(टीका) कुतस्तहि सुप्तोत्थितस्य तदुदयः । असंवेदनेन चैतन्यस्याभावात् । न । जाग्रदवस्थानुभूतस्य स्मरणात् । असंवेदनं तु निद्रोपघातात् । कथं तर्हि कायविकृतौ चैतन्यविकृतिः। नैकान्तः। श्वित्रादिना कश्मलवपुषोऽपि बुद्धिशुद्धः। अविकारे च भावनाविशेषतः प्रीत्यादिभेददर्शनात् । शोकादिना बुद्धिविकृती कायविकारादर्शनाच्च । परिणामिनो विना च न कार्योत्पत्तिः । न च भूतान्येव तथा परिणमन्ति । विजातीयत्वात् । काठिन्यादेरनुपलम्भात् । अणव एवेन्द्रियग्राह्यत्वरूपां स्थूलतां प्रतिपद्यन्ते तज्जात्यादि चोपलभ्यते । तम भूतानां धर्मः फलं वा उपयोगः । तथा भवांश्च यदाक्षिपति तदस्य लक्षणम् । स चात्मा स्वसंविदितः। भूतानां तथाभावे बडिमुखं स्याद् । गोरोऽहमित्यादि तु नान्तमुखम् । बाह्यकरणजन्यत्वात् । अनभ्युपगतानुमानप्रामाण्यस्य चात्मनिषेधोऽपि दुर्लभः ॥
"धर्मः फलं च भूतानाम् उपयोगो भवेद् यदि ।
प्रत्येकमुपलम्भः स्यादुत्पादो वा विलक्षणात् ॥" રુતિ વાર્થઃ ર૦૧
Page #268
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
३५१
(અનુવાદ)
શંકા : જો પૃથ્વી આદિ પાંચભૂતાથી ચૈતન્યની ઉત્પત્તિ ન થતી હૈાય તે સૂક્ષ્મ ઊઠેલા મનુષ્યેામાં ચૈતન્ય શક્તિ ક્યાંથી આવે ? કેમકે નિદ્રાવસ્થામાં ચેતના (જ્ઞાન)ને અભાવ હાય છે.
સમાધાન : સૂઈને ઉઠયા ખાદ જાગૃત અવસ્થામાં અનુભવેલ પદાનું સ્મરણ થાય છે. સુષુપ્તિ અવસ્થામાં ચૈતન્ય(જ્ઞાન)ના નાશ થતા નથી. પરંતુ ચેતના શક્તિ નિદ્રાના ઉદ્દયથી આચ્છાદિત થઈ જાય છે. તેથી નિદ્રાવસ્થામાં જ્ઞાન થતું નથી,
શંકા : જો પાંચ ભૂતજન્ય ચૈતન્ય ના હોય તે શરીરમાં વિક્રાર થવાથી ચૈતન્યમાં વિકાર કેવી રીતે હાઈ શકે ?
સમાધાન : એવા કાઈ એકાન્તે નિયમ નથી કે શરીરના વિકારથી આત્માને વિકાર થાય, કેમકે કાઢ-આદિ રોગથી શરીરમાં વિકાર થવા છતાં પણ તે પુરુષ બુદ્ધિશાળી હાય છે. અને શરીરમાં કાઇ પણ જાતને વિકાર નહીં થવા છતાં પણ ભાવના વિશેષથી રાગ દ્વેષ આદિ વિકારા બુદ્ધિમાં થતા દેખાય છે, તેવી જ રીતે શાક આદિથી બુદ્ધિમાં વિકાર થવા છતાં પણ શરીરમાં વિકાર થતા દેખાતા નથી. આથી પરિણામી કારણ વિના બુદ્ધિમાં પરિણમન રૂપ કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. તેથી સિદ્ધ થાય છે કે પરિણામી જે છે તે જ આત્મા છે. પૃથ્વી આદિ પાંચ ભૂતાનુ ચૈતન્યરૂપ પરિણમન થઈ શકતુ નથી. કેમકે પૃથ્વી આર્દિની જેમ ચૈતન્યમાં કાઠિન્ય આદિ ગુણા જોવામાં આવતા નથી. પરમાણુએ ઇન્દ્રિય-ગ્રાહ્યું સ્થૂલરૂપતા ધારણ કરે છે. તેથી સ્થૂલ પર્યાયને પ્રાપ્ત કરવા છતાં પણ પરમાણુએની જાતિમાં કાઇ અંતર પડતું નથી. અર્થાત્ તેમાં તે જાતિ જ ઉપલબ્ધ થાય છે. પરંતુ ચૈતન્યમાં તેા પૃથ્વી આદિ જાતિની ઉપલબ્ધિ થતી નથી. આથી સિદ્ધ થાય છે કે ચૈતન્ય (આત્મા) પૃથ્વી આદિ પાંચ ભૂતાના ધમ કે કાનથી, તેમ જ તમે જેના ઉપર આક્ષેપ કરા છે તેને જ અમે આત્મા કહીએ છીએ. તે આત્મા અનુભવને વિષય છે. વળી આત્મા જો પાંચ ભૂતથી ઉત્પન્ન થતા હોય તે હુ ગૌર ” આવું અતંખ જ્ઞાન નહી થાય, પરંતુ આ ગૌર છે' તેવું બહિર્મુખ જ્ઞાન થવું જોઈએ. તમે અનુમાન પ્રમાણુ માન્યા વિના આત્માને નિષેધ કરી શકશેા નહીં, કહ્યું પણ છે કે : ચૈતન્ય પૃથ્વી આદિ પાંચ ભૂતાના ધર્મો કે કાય હાય તેા પ્રત્યેક ભૂતામાં ચૈતન્યના અનુભવ થવા જોઈ એ. પૃથ્વી આદિ વિજાતીય પદાર્થોથી ચૈતન્યની ઉત્પત્તિ થતી હોય તેા ખીજા પણ વિજાતીય પદાર્થોથી વિજાતીય પદાર્થીની ઉત્પત્તિ થવી જોઈએ. આથી ચેતના શક્તિ(આત્મા)ને ભૌતિક વિકાર નહા માનતા આત્માને એક સ્વતંત્ર પટ્ટા તરીકે માનવા જોઇ એ.
Page #269
--------------------------------------------------------------------------
________________
अवतरण .
एवमुक्तयुक्तिभिरेकान्तवादप्रतिक्षेपमाख्याय साम्प्रतमनाधविद्यावासनाप्रवासितसन्मतयः प्रत्यक्षोपलक्ष्यमाणमप्यनेकान्तवादं येऽवमन्यन्ते तेषामुन्मत्ततामाविर्भाव
यत्राह
અવતરણ
એ પ્રકારે સિદ્ધાંતનાં વચને દ્વારા તથા ઉક્ત યુક્તિઓ દ્વારા એકાન્તવાદનું ખંડન કરીને હવે અનાદિ અવિદ્યાની વાસનાથી કુંઠિત થઈ ગયેલી બુદ્ધિવાળા જે લેકે પ્રત્યક્ષથી સાક્ષાત્ દેખાવા છતાં પણ અનેકાન્તવાદની અવગણના કરે છે, તે લોકોની ઉન્મત્તતાનું પ્રદર્શન કરતાં કહે છે કે :
प्रतिक्षणोत्पादविनाशयोगिस्थिरैकमध्यक्षमपीक्षमाणः। जिन! त्वदाज्ञामवमन्यते यः स वातकी नाथ! पिशाचकी वा ॥२१॥
મૂળ-અર્થ: હે નાથ, પ્રત્યેક ક્ષણમાં ઉત્પત્તિ, વિનાશ અને સ્થિર સ્વભાવવાળી વસ્તુને પ્રત્યક્ષથી દેખવા છતાં પણ જે અજ્ઞાની, મનુષ્ય તમારી આજ્ઞાની અવગણના કરે છે, તે મનુષ્યો ખરેખર વાતરેગથી કે પિશાચથી ગ્રસ્ત હોય, તેવા છે.
(टीका) प्रतिक्षणं प्रतिसमयम् । उत्पादेनोत्तराकारस्वीकाररूपेण विनाशेन च पूर्वाकारपरिहारलयणेन युज्यत इत्येवंशीलं प्रतिक्षणोत्पादविनाशयोगि। किं तत् । स्थिरैकं कर्मतापनम् । स्थिरमुत्पादविनाशयोरनुयायित्वात् त्रिकालवति यदेकं द्रव्यं स्थिरै कम् । एकशब्दोऽत्र साधारणवाची । उत्पादे विनाशे च तत्साधारणम् अन्वयिद्रव्यत्वात् । यथा चैत्रमैत्रयोरेका जननी साधारणेत्यर्थः । इत्थमेव हि तयोरेकाधिकरणता। पर्यायाणां कथञ्चिदनेकत्वेऽपि तस्य कश्चिदेकत्वात् । एवं त्रयात्मकं वस्तु अध्यक्षमपीक्षमाणः प्रत्यक्षमवलोकयन् अपि । हे जिन ! रागादिजैत्र! । त्वदाज्ञाम् आ सामस्त्येनानन्तधर्मविशिष्टतया ज्ञायन्तेऽवबुद्धयन्ते जीवाजीवादयः पदार्था यया सा आज्ञा आगमः शासनं, तवाज्ञा त्वदाज्ञा तां त्वदाज्ञां भवत्प्रणीतस्याद्वाद
Page #270
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
मुद्राम् । यः कश्चिदविवेकी अवमन्यतेऽवजानाति । जात्यपेक्षमेकवचनमवज्ञया वा । स पुरुषपशुतकी पिशाचकी वा। वातो रोगविशेषोऽस्यास्तीति वातकी वातकीव वातकी बातूल इत्यर्थ । एवं पिशाचकीव पिशाचकी भूताविष्ट इत्यर्थः ।।
(અનુવાદ) પ્રતિસમય દરેક દ્રવ્ય ઉત્તર પર્યાયના સ્વીકાર વડે ઉત્પાદ અને પૂર્વ પર્યાયના ત્યાગ વડે વિનાશવાળા હોવા છતાં પણ ત્રિકાલવતિ એક દ્રવ્યરૂપે સ્થિર સ્વભાવવાળા છે. જેમ ચૈત્ર અને મિત્રની માતા એક છે, તેમ ઉત્પાદ અને વિનાશ, બનેનું અધિકરણ એક દ્રવ્ય છે. આથી દ્રવ્યને ઉત્પાદ અને વિનાશ હોવા છતાં પણ દ્રવ્ય સદા સ્થિરરૂપે રહે છે. ઉત્પાદ અને વિનાશરૂપ પર્યાનું કથંચિત્ અનેકપણું હોવા છતાં પણ દ્રવ્યનું કથંચિત એકપણું છે. આ પ્રકારે ઉત્પાદ, વ્યય અને શ્રીવ્યરૂપ પદાર્થોને પ્રત્યક્ષથી જેવા છતાં પણ હે નાથ, આપની આજ્ઞા(જેના વડે સમસ્ત પ્રકારે જીવાજીવાદિ પદાર્થો જણાય તે)નું જે કઈ મૂર્ખ પુરુષ ઉલ્લંઘન કરે છે, તે ખરેખર પુરુષમાં પશુ સમાન, વાત રોગથી ગ્રસ્ત હોય કે પિશાચથી ગ્રસ્ત હોય તેવા લાગે છે.
(ત્રીજા) મત્ર વ શ સરવયાઈ ઉપનાના વા1 { ગુણાપણો वातकिपिशाचकिभ्यामधिरोहति तुलामित्यर्थः । “वातातीसारपिशाचात्कश्चान्तः" इत्यनेन मत्वर्थीयः [इन्] कश्चान्तः। एवं पिशाचकीत्यपि । यथा किल वातेन पिशाचेन वाऽऽक्रान्तवपुर्वस्तुतत्त्वं साक्षात्कुर्वन्नपि तदावेशवशात् अन्यथा प्रतिपद्यते एवयमप्येकान्तवादापस्मारपरवश इति । अत्र च जिनेति साभिप्रायम् । रागादिजेतृत्वाद् हि जिनः। ततश्च यः किल विर्गालतदोषकालुष्यतयावधेयवचनस्यापि तत्रभवतः शासनमवमन्यते तस्य कथं नोन्मत्ततेति भावः । नाथ हे स्वामिन् । अलब्धस्य सम्यग्दर्शनादेर्लम्भकतया लब्धस्य च तस्यैव निरतिचारपरिपालनोपदेशदायितया च योगक्षेमकरत्वोपपत्ते थः। तस्यामन्त्रणम् ।
(અનુવાદ) : અહીં વા શબ્દ સમુચ્ચય અથવા ઉપમાન અર્થમાં પ્રયુક્ત . તેથી એ અર્થ થાય છે કે : આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાવાળા અધમ પુરુષ વાત રેગથી ગ્રસ્ત અથવા પિશાચથી ગ્રસ્ત હેય તેવા છે. અહીં વાતાતીસારપિશાચાત્કક્ષાન્ત”એ સૂત્રથી વાત અને પિશાચ શબ્દથી, મવથય “” પ્રત્યય થયે છતે અનમાં “શું' આગમ થયે છે. જેમ વાત અને પિચાશથી ગ્રસ્ત પુરુષ પદાર્થને સાક્ષાત્ દેખવા છતાં પણ વાત અને પિશાચના આવેશથી પદાર્થને અન્યથા રૂપે પ્રતિપાદન કરે છે, તેમ એકાન્તવાદરૂપ સન્નિપાતના રોગથી પીડિત મનુષ્ય પ્રત્યેક પદાર્થને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્વરૂપ સાક્ષાત દેખવા છતાં પણ વિપરીતરૂપે પ્રતિપાદન કરે છે. લેકમાં “જિન” શબ્દના પ્રગથી એ સૂચિત થાય છે.
Page #271
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. लाक : २१ કે જેણે રાગ-દ્વેષ આદિ દેશોને જીતી લીધા છે, તે જિન કહેવાય છે. તેથી આપનું વચન નિર્દોષ તથા આદરણીય હોવા છતાં પણ જે લેકે તેની અવજ્ઞા કરે છે, તેને ઉન્મત્ત કેમ ના કહી શકાય ? તેથી હે સ્વામિન્ આપ સમ્યગદર્શનની પ્રાપ્તિ કરાવનાર અને પ્રાપ્ત સમ્યગદર્શનનું નિરતિચારપણે પાલન કરવાને ઉપદેશ આપવાવાળા હેવાથી પેગ અને ક્ષેમ કરનાર છે. તેથી આપ નાથ છે. (અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ કરાવનાર અને પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનાર નાથ કહેવાય છે.)
(टीका) वस्तुतत्वं चोत्पादव्ययध्रौव्यात्मकम् । तथाहि । सर्वं वस्तु द्रव्यात्मना नोत्पद्यते विपद्यते वा। परिस्फुटमन्वयदर्शनात् । लूनपुनर्जातनखादिष्वन्वयदर्शनेन व्यभिचार इति न वाच्यम् । प्रमाणेन बाध्यमानस्यान्वयस्यापरिस्फुटत्वात् । न च प्रस्तुतोऽन्वयः प्रमाणविरुद्धः। सत्यप्रत्यभिज्ञानसिद्धत्वात् ।
"सर्वव्यक्तिषु नियतं क्षणे क्षणेऽन्यत्वमथ च न विशेषः ।
सत्योश्चित्यपचित्योराकृतिजातिव्यवस्थानात्" ॥ હરિ વરનાર /
(અનુવાદ) પ્રત્યેક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ છે, સર્વવસ્તુ દ્રવ્ય ઉત્પન્ન થતી નથી અને નાશ પણ પામતી નથી. પરંતુ દ્રવ્યમાં ભિન્ન ભિન્ન પર્યાયે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તે પણ દ્રવ્ય તે એક જ રૂપે રહે છે.
શંકા : નખ, કેશ આદિને કાપવા છતાં પણ ફરીથી વધે છે. તે વધેલા-નખ પૂર્વના નખ જેવા જ દેખાય છે. પરંતુ વાસ્તવિક તે પૂર્વના નખેથી ફરીને વધેલા નખ સાવ ભિન્ન છે, તેમ સવ પર્યાય ભિન્ન ભિનરૂપે નવા નવા ઉત્પન્ન થાય છે, તેથી પર્યાયે દ્રવ્યની અપેક્ષાએ એક નથી.
સમાધાન ? એ કથન ઠીક નથી. કેમકે ફરીથી ઉત્પન્ન થયેલા નખ પૂર્વના નથી ભિન્ન છે, તેમાં પ્રત્યક્ષ પ્રમાણુથી વિરોધ આવે છે, પરંતુ પદાર્થમાં ઉત્પાદ અને નાશ થવા છતાં પણ દ્રવ્યનું એકરૂપે રહેવું તે પ્રત્યભિજ્ઞાન પ્રમાણથી સિદ્ધ થાય છે. જેમ જન્મથી મરણુપર્યત અનેક અવસ્થાએ બદલાવા છતાં પણ તે જ આ પુરુષ છે.' તેવા પ્રત્યભિજ્ઞાનથી એક જ પુરુષમાં બાલ, યુવાન અને વૃદ્ધ આદિ ભિન્ન ભિન્ન અવસ્થાઓનું પારે. વર્તન થવા છતાં એક જ પુરુષ શબ્દને ઉપચાર થાય છે, તેમ પ્રત્યેક પદાર્થમાં ભિન્ન ભિન્ન પર્યાની પરાવૃત્તિ થવા છતાં પણ એક જ વ્યરૂપે વસ્તુ સ્થિત છે. કહ્યું પણ છે કે ? પ્રત્યેક પદાર્થમાં ક્ષણે ક્ષણે ભિન્ન ભિન્ન પર્યાનું પરાવર્તન થવા છતાં પણ દ્રવ્યમાં સર્વથા ભિન્નપણે હેતું નથી. આકૃતિ અને જાતિના અપેક્ષાએ પદાર્થોમાં અનિત્યપણું અને નિત્યપણું હોય છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमजरी
२५५
(टीका) ततो द्रव्यात्मना स्थितिरेव सर्वस्य वस्तुनः । पर्यायात्मना तु सर्व वस्तूत्पद्यते विपद्यते च । अस्खलितपर्यायानुभवसद्भावात् । न चैवं शुक्ले शो पीतादिपर्यायानुभवेन व्यभिचारः । तस्य स्खलद्रूपत्वात् । न खलु सोऽस्खलद्रूपो येन पूर्वाकार विनाशाजहद्धृतोत्तराकारोत्पादाविनाभावी भवेत् । न च जीवादी वस्तुनि हर्षामाँदासीन्यादिपर्यायपरम्परानुभवः स्खलदुपः, कस्यचिद् बाधकस्याभावात् ॥
(अनुवाद)
તેથી દ્રવ્યરૂપે વસ્તુ સ્થિર છે. પર્યાયરૂપે વસ્તુ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. કેમકે પર્યાયમાં જ ઉત્પાદ અને નાશને અખલિત અનુભવ થાય છે.
શંક : નેત્ર રોગના કારણે સફેદ શંખમાં પીત પર્યાયને અનુભવ થાય છે, તેથી કંઈ પર્યાયમાં ઉત્પાદ અને નાશને અનુભવ સત્ય હેતું નથી.
સમાધાન : સફેદ શંખમાં પીળાપણાનું જ્ઞાન થાય છે, તે મિથ્યા છે. કારણ કે નેત્રરોગ દૂર થવાથી પીળાપણાનું જ્ઞાન અસત્ય ભાસે છે. શંખમાં જે પીળા૫ણુનું જ્ઞાન થાય છે, તે કવચિત થાય છે. માટે તે ખલનારૂપ છે. કેમકે પૂર્વ આકારનો ત્યાગ અને ઉત્તર આકારનું ગ્રહણ તે અખેલદુરૂપની સાથે સવિનાભાવી છે. કારણ કે એક જ દ્રવ્યમાં પર્ધાને અમ્બલરૂપે અનુભવ થાય છે. જીવાદિ પદાર્થોમાં હર્ષ, ક્રોધ, ઉદાસીનતા આદિ પર્યાની પરંપરાને અનુભવ થાય છે, તે મિસ્યા હેતે નથી. કેમકે એ પર્યાયમાં કઈ બાધક પ્રમાણને સદ્ભાવ નથી.
(टीका) ननुत्पादादयः परस्परं भियन्ते न वा ? यदि भियन्ते, कथमेकं वस्तु त्रयात्मकम् । न भियन्ते चेत् तथापि कथमेकं त्रयात्मकम् । तथा च
"यद्युत्पादादयो भिन्नाः कथमेकं त्रयात्मकम् ।
अयोत्पादादयोऽभिन्नाः कथमेकं त्रयात्मकम्" ॥ इति चेत् । तदयुक्तम् । कथंचिद्भिन्नलक्षणत्वेन तेषां कथञ्चिद्भेदाभ्युपगमात् । तथाडि उत्पादविनाशध्रौव्याणि स्याद् भिन्नानि, भिमलक्षणत्वात , रूपादिवदिति । न च भिन्नलक्षणन्वमसिद्धम् । असत् आत्मळाभः सतः सत्तावियोगः द्रव्यरूपतयानुवर्तनं च खलुत्पादादीनां परस्परमसंकीर्णानि लक्षणानि सकललोकसाक्षिकाण्येव ।।
Page #273
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. लोक : २०
(અનુવાદ) શંકા : ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય પરસ્પર ભિન્ન છે કે અભિન્ન ? જે ભિન્ન હોય તે એક વસ્તુ ઉત્પાદ-વ્યય અને પ્રાથ રૂપે કઈ રીતે બની શકે? જે એ ત્રણે અભિન્ન હોય તે પણ એક વસ્તુ ત્રણ રૂપે કઈ રીતે થઈ શકે ? કેમકે અભિન્ન હોવાથી એ ત્રણમાંથી એકનું જ ગ્રહણ થશે. તેમ જ કહ્યું પણ છે કે ઃ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય પરસ્પર ભિન્ન હેય તે એક વસ્તુ ત્રણ રૂપે કઈ રીતે કહી શકાય ? જે અભિન્ન હોય તે પણ એક વસ્તુ ત્રણ રૂપે કઈ રીતે સિદ્ધ થાય ?
સમાધાન : એ કથન અયુક્ત છે. કેમકે અમે, ઉત્પાદ ભય અને પ્રિવ્યનું ભિન્ન ભિન્ન લક્ષણ હોવાથી, તેમાં પરસ્પર કથંચિત્ ભેદ સ્વીકારીએ છીએ. ઉત્પાદ-વ્યય અને પ્રૌવ્યા કથંચિત્ ભિન્ન છે કેમકે તેઓનું ભિન્ન ભિન્ન લક્ષણ છે. રૂપ આદિની જેમ તેમાં કથંચિત ભિન્નપણું છે. ઉત્પાદ આદિનું ભિન્ન લક્ષણ અસિદ્ધ નથી, કેમકે અસત્ (અવિદ્યમાન)ની ઉત્પત્તિ તે ઉત્પાદ, વિદ્યમાન વસ્તુને નાશ તે વ્યય અને દ્રવ્યરૂપે અનુવૃત્તિ હોવાથી પ્રીવ્ય કહેવાય છે. આ રીતે ઉત્પાદ આદિના ભિન્ન ભિન્ન લક્ષણે સર્વક પ્રસિદ્ધ છે,
(टीका) न चामी भिन्नलक्षणा अपि परस्परानपेक्षाः खपुष्पवदसत्वापत्तेः तथाहि । उत्पादः केवलो नास्ति । स्थितिविगमरहितत्वात् कूर्मरोमवत् । तथा विनाशः केवलो नास्ति । स्थित्युत्पत्तिरहितत्वात् तद्वत् । एवं स्थितिः केवला नास्ति । विनाशोत्पादशून्यत्वात् तद्वदेव । इत्यन्योऽन्यापेक्षाणामुत्पादादीनां वस्तुनि सत्त्वं प्रतिपत्तव्यम् । तथा चोक्तम्
"घटमौलिसुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयम् । शोकप्रमोदमांध्यस्थ्यं जनो याति सहेतुकम् ॥११॥ पयोव्रतो न दध्यत्ति न पयोऽत्ति दधिव्रतः ।।
अगोरसवतो नोभे तस्माद् वस्तु त्रयात्मकम् ॥२॥ ત્તિ વ્યા: સારા
(અનુવાદ) ઉત્પાદ આદિ ભિન્ન ભિન્ન લક્ષણવાળા હોવા છતાં પણ એક બીજાથી નિરપેક્ષ હેતા નથી. કારણકે ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય, એ પરસ્પર નિરપેક્ષ હોય તે આકાશ પુષ્પની જેમ વસ્તુ અસત્ થઈ જાય. સ્થિતિ અને નાશ વિનાને ઉત્પાદ કાચબાના રોમની જેમ અસત છે. તેમજ સ્થિતિ અને ઉત્પત્તિથી રહિત કેવલ વિનાશ પણ દેડકાની જટાની જેમ હોઈ શકતો નથી. એ પ્રમાણે ઉત્પાદ અને નાશ વિનાની કેવલ સ્થિતિ પણ વધ્યા પુત્રની જેમ હેઈ શકતી નથી. કહ્યું પણ છે કે ઘટ, મુકુટ અને સુવર્ણના અથીને ઘટના નાશથી શેક, મુકુટની ઉત્પત્તિથી હર્ષ અને સુવર્ણ સુવર્ણરૂપે કાયમ હેવાથી માધ્યસ્થ ભાવ રહે છે. જેમ એક રાજને એક પુત્ર અને એક પુત્રી હતી. પુત્રીની પાસે
Page #274
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
સેાનાના ઘડા હતા. એ ઘડાને રાજપુત્ર ભગાવીને મુકુટ બનાવરાજ્યેા ત્યારે ઘડાના નાશથી પુત્રીને શાક થયે. રાજપુત્રને મુકુટની ઉત્પત્તિથી હર્યાં થયા અને રાજાને ઘટ અને મુકુટ એ અન્તે અવસ્થામાં સુવણ કાયમ રહેવાથી માસ્થ્ય ભાવ રહ્યો. તેથી સિદ્ધ થાય છે કે પ્રત્યેક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત છે. ખીજા દૃષ્ટાંત દ્વારા કહે છે કે : દૂધનુ વ્રત રાખવાવાળા પુરુષ દહીં ખાતા નથી. દહીંના છતવાળા દૂધ વાપરતા નથી. અને ગેારસના વ્રતવાળા દૂધ અને દહીં બન્ને વસ્તુ વાપરતા નથી. કેમકે દૂધ અને દહી' એ બન્ને અવસ્થામાં ગેરસરૂપ દ્રવ્ય કાયમ રહે છે. આ રીતે પ્રત્યેક વસ્તુ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય યુક્ત છે.
२५७
Page #275
--------------------------------------------------------------------------
________________
अवतरण
अथान्ययोगव्यवच्छेदस्य प्रस्तुतत्वात् आस्तां तावत्साक्षाद् भवान्, भवदीयप्रवच नावयवा अपि परतीर्थिक तिरस्कारबद्धकक्षा इत्याशयवान् स्तुतिकारः स्याद्वादव्यस्थापनाय प्रयोगमुपन्यस्यन् स्तुतिमाह—
અવતરણ
અહી' અન્યચેાગના વ્યવચ્છેદનેા પ્રસંગ હોવાથી કહે છે કે હે ભગવાન, સાક્ષાત્ આપ તે દૂર રહેા પરંતુ આપના પ્રવચનના થાડા અંશે પણ કુવાદીઓને પરાજિત કરવા સમ છે. એ આશયથી સ્તુતિકાર શ્રી હેમચંદ્રાચાય સ્યાદ્વાદની સ્થાપના માટે પ્રતિપાદન કરતાં
हे छे } :
अनन्तधर्मात्मकमेव तत्त्वमतोऽन्यथा सत्त्वमसूपपादम् । इति प्रमाणान्यपि ते कुवादिकुरङ्गसंत्रासनसिंहनादाः ||२२||
મૂળ-અર્થ : આ ચરાચર જગતમાં પ્રત્યેક પદાથ અનંત ધર્મવાળા છે. જો પદાર્થોમાં અનંત ધર્મો માનવામાં ના આવે તે પટ્ટાની સિદ્ધિ થઈ શકતી નથી. આવાં આપનાં એક-એક પ્રમાણ વાકયા પણ દુર્વાદી-રૂપ હરણાને ત્રાસ આપવા માટે સિંહનાદ સમાન છે.
( टीका) तत्त्वं परमार्थभूतं वस्तु जीवाजीवलक्षणम् अनन्तधर्मात्मकमेव । अनन्तास्त्रिकालविषयत्वाद् अपरिमिता ये धर्माः सहभाविनः क्रमभाविनश्व पर्यायाः । त एवात्मा स्वरूपं यस्य तदनन्तधर्मात्मकम् । एवकारः प्रकारान्तरव्यवच्छेदार्थः । अत Care अतोऽन्यथा इत्यादि । अतोऽन्यथा उक्तप्रकारवैपरीत्येन । सत्त्वं वस्तुतत्त्वम् । असूपपादं सुखेनोपपाद्यते घटनाकोटिसंटङ्कमारोप्यते इति सूपपादं । न तथा अनूपपादं दुर्घटमित्यर्थः । अनेन साधनं दर्शितम् । तथाहि । तत्त्वमिति धर्मि । अनन्तधर्मात्मकत्वं साध्यो धर्मः । सत्त्वान्यथानुपपत्तेरिति हेतुः । अन्यथानुपपत्त्ये कलक्षणत्वाद्धेतोः । अन्तर्व्याप्त्यैव साध्यस्य सिद्धत्वाद् दृष्टान्तादिभिर्न प्रयोजनम् । यदनन्तधर्मात्मकं न भवति तत् सदपि न भवति, यथा वियदिन्दीवरम् इति केवलव्यतिरेकी हेतुः । साधर्म्यदृष्टान्तानां पक्षकुक्षिनिक्षिप्तत्वेनान्वयायोगात् ॥
Page #276
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
(અનુવાદ) જીવ-અજીવ આદિ પરમાર્થ વસ્તુ અનંત ધર્મવાળી છે. કેમ કે અતીત, અનાગત અને વર્તમાન, ત્રણે કાળમાં વસ્તુનું અસ્તિત્વ હેવાથી, પ્રત્યેક વસ્તુમાં સાથે રહેનારા ધર્મો અને કમે થનારા પર્યાયે અનંતા છે, આથી વસ્તુનું સ્વરૂપ અનંતધર્મ યુક્ત છે. જે પદાર્થમાં અનંત ધર્મો માનવામાં ન આવે તો પદાર્થની સિદ્ધિ થઈ શકતી નથી. તેને પ્રયોગ દ્વારા સિદ્ધ કરતાં કહે છે કેઃ વસ્તુ તત્વ (પક્ષ) અનંત ધર્માત્મક (સાધ્ય) છે. કેમ કે વસ્તુની સિદ્ધિ અન્ય પ્રકારે થઈ શકતી નથી. અહીં અન્તવ્યક્તિ દ્વારા સાધ્યની સિદ્ધિ થાય છે. તેથી ઉક્ત હેતુમાં દષ્ટાંતની આવશ્યકતા નથી. જ્યાં દષ્ટાંત વિના સાધ્ય અને હેતુમાં વ્યાપ્તિનું જ્ઞાન થાય છે તે અન્તવ્યક્તિ કહેવાય છે. તેવી અન્તવ્યતિથી જ સાધ્યની સિદ્ધિ થઈ જાય છે. તેથી દષ્ટાંત આદિનું કઈ પ્રયોજન નથી. જે અનંતધર્માત્મક નથી. તે સત્ પણ નથી. જેમ આકાશપુષ્પમાં અનંત ધર્મો નથી માટે તે સત નથી, જ્યાં
જ્યાં સાધ્ય નથી ત્યાં ત્યાં હેતુ નથી, આવું કેવલવ્યતિરેકી દષ્ટાંત (આકાશપુ૫) છે. કેમ કે જે જે સત હોય છે તે તે અનંત ધર્માત્મક હોય છે. તેવી અન્વયવ્યાપ્તિમાં પ્રત્યેક પદાર્થ સત્ રૂપ હોવાથી પક્ષામાં અંતર્ગત થઈ જાય છે. આમ કેઈ અન્વયે દષ્ટાંત નહીં હેવાથી વ્યતિરેક દષ્ટાંત આવામાં આવ્યું છે.
__ (टीका) अनन्तधर्मात्मकत्वं च आत्मनि तावद् साकारानाकारोपयोगिता कतृत्वं भोक्तृत्वं प्रदेशाष्टकनिश्चलता अमूर्तत्वम् असंख्यातप्रदेशात्मकता जीवत्वमित्यादयः सहभाविनो धर्माः । हर्षविषादशोकसुखदुःखदेवनरनारकतिर्यक्त्वादयस्तु क्रमभाविनः । धर्मास्तिकायादिष्वपि असंख्येयप्रदेशात्मकत्वम् गत्याधुपग्रहकारित्वम् मत्यादिज्ञानविषयत्वम् तत्तदवच्छेदकावच्छेद्यत्वम् अवस्थितत्वम् अरूपित्वम् एकद्रव्यत्वम् निष्क्रियत्वमित्यादयः। घटे पुनरामत्वम् पाकजरूपादिमत्त्वम् पृथुबुध्नोदरत्वम् कम्बुग्रीवत्वम् जलादिधारणाहरणसामर्थ्यम् मत्यादिज्ञानज्ञेयत्वम् नवत्वम् पुराणत्वमित्यादयः। एवं सर्वपदार्थेष्वपि नानानयमताभिज्ञेन शाब्दानार्थीश्च पर्यायान् प्रतीत्य वाच्यम् ।।
(અનુવાદ) આત્મામાં અનંત ધર્મો રહેલા છે. દા. ત. જ્ઞાનેપગ, દશપગ, કર્તવ, લેતૃત્વ, આત્માના આઠ રુચક (મધ્ય) પ્રદેશની નિશ્ચલતા અમૂર્તત્વ, અસંખેય પ્રદેશ સ્વરૂપ અને છેવત્વ ઇત્યાદિ આત્માના સહભાવી ધમે છે. જે ધર્મો સદાકાળ દ્રવ્યની સાથે ને સાથે રહેલા હોય તે સહભાવી ધર્મો કહેવાય છે. તે સહભાવી ધ ગુણ પણ કહેવાય છે. હવે તે ધર્મોનું કંઈક સ્પષ્ટીકરણ કરતાં કહે છે કે : (૧) સાકારોપયોગ (જ્ઞાન) અને નિરાકારો પગ દશન) એ જીવનું લક્ષણ છે. અને તે જ્ઞાન અને દર્શન જીવથી કદાપિ અલગ હોઈ શકતા નથી. નિયાચિક જ્ઞાન અને દર્શન જીવને સ્વભાવ નહીં માનતાં આત્માથી અત્યંત ભિન્ન એવા જ્ઞાન દર્શનરૂપ ગુણે આત્માની સાથે સમવાય સંબંધથી સંબદ્ધ માને છે. તેઓની
Page #277
--------------------------------------------------------------------------
________________
२६०
अन्ययोगव्य. द्वा. श्लोक : २२
આવી માન્યતાને લક્ષમાં લઈને ઉપગરૂપ આત્માનું લક્ષણ કરવામાં આવ્યું છે. (૨) જીવ જ્ઞાનાવરણીય આદિ કમેનો કર્તા છે. પરંતુ સાંખ્યના પુરુષની જેમ નિલેપ રહીને કેવળ દ્રષ્ટા નથી. આ રીતે કર્તુત્વ-વિશેષણથી સાંખ્ય મતનું નિરાકરણ થાય છે. (૩) છવ સુખદુઃખ આદિ કર્મોના ફળને ભેગવનાર છે. પરંતુ બૌદ્ધમતને અનુસાર કમેને કર્તા અન્ય ફાણ અને ભેતા અન્ય ક્ષણ, તે પ્રમાણે નથી. કેમ કે તેઓ (બૌદ્ધ)ના મતમાં આત્માનું ક્ષણિકપણું હોવાથી જે જ્ઞાન ક્ષણ (આત્મા) કર્મોને કર્યા છે તેને તે સમૂલ નાશ થઈ જાય છે. તેથી તે કર્મના ફળને ભક્તા બની શકતું નથી. આ પ્રમાણે આત્માનું ભકતૃત્વ કહેવાથી બૌદ્ધના સિદ્ધાંતનું વારણ થાય છે. (૪) જીવના આઠ રુચક પ્રદેશ સદા સ્થિર હોય છે, અગી કેવલી અને સિદ્ધ ભગવાનના સર્વે પ્રદેશ સ્થિર હોય છે. અને વ્યાયામ, દુઃખ અને પરિતાપથી યુક્ત જીના આઠ રૂચક (મધ્ય) પ્રદેશને છોડીને બાકીના સર્વ પ્રદેશ સદાય પ્રવૃત્તિશીલ હોય છે. અર્થાત્ અસ્થિર હોય છે. (૫) જીવ વર્ણ ગંધ, રસ સ્પર્શથી રહિત હોવાથી અમૂર્ત (અરૂપી) છે. (૬) જીવ અસંખ્યાતપ્રદેશ છે. જીવનું જીવત્વ પારિણામિક સ્વભાવ છે. વ્યવહારનયની અપેક્ષાએ જીવ સ્પર્શ આદિ પાંચ ઈદ્રિયો, મન, વચન અને કાયા તે ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણનો ધારક છે. નિશ્ચયનયથી તે ચેતનાલક્ષણ જીવ કહેવાય છે. ઇત્યાદિ પ્રકારના આત્માના સહભાવી ગુણે, અથવા ધર્મો છે. હર્ષ, વિષાદ, શેક, સુખ, દુઃખ દેવ, મનુષ્ય, નારક અને તિર્યંચ ઈત્યાદિ ક્રમભાવી (ક્રમથી થનારા) અને નાશ પામવાવાળા ધર્મો કે પર્યાયે છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આદિમાં અસંખ્યાત પ્રદેશ છે. જેમ જલ મત્સ્યને કરવામાં સહાયભૂત છે તેમ ધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને ચાલવામાં સહાયભૂત છે. અધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં ઉપકારક છે. ધર્મ-અધર્મ આદિ દ્રવ્યો મત્યાદિ જ્ઞાનના વિષયે છે, સ્વસ્વરૂપને ત્યાગ કરતા નથી, અર્થાત પરસ્પર મિશ્રણ નહી થવાથી અવસ્થિત છે. વર્ણગંધ, આદિથી રહિત હોવાને કારણે અરૂપી છે. એક વ્યકિતરૂપ હોવાથી એક દ્રવ્યરૂપ છે. યિા રહિત હોવાથી નિષ્ક્રિય છે. તેવી જ રીતે એક જ ઘટમાં કાચાપણું પાકાપણું ગોળાઈ અને પહોળાઈ જેવા કાંઠાવાળ, જળ આદિનું ધારણ કરવાપણું અથવા લાવવાપણું, મતિ આદિ જ્ઞાનનું વિષયપણું, નવાપણું, જુનાપણું ઈત્યાદિ અનંત ધર્મો રહેલા છે. પ્રત્યેક પદાર્થમાં ભિન્ન ભિન્ન નયની દષ્ટિએ, શબ્દ અને અર્થના પર્યાની અપેક્ષાએ અનંત ધર્મો રહેલા છે.
(टीका) अत्र चात्मशब्देनानन्तेष्वपि धर्मेष्वनुवृत्तिरूपमन्वयिद्रव्यं ध्वनितम् । ततश्च "उत्पादव्ययध्रौव्ययुक्तं सत्" इति व्यवस्थितम् । एवं तावदर्थेषु । शब्देष्वपि उदात्तानुदात्तस्वरितविवृतसंवृतघोषवदघोषताल्पप्राणमहाप्राणतादयः तत्तदर्थप्रत्यायनशक्त्यादयश्चावसेयाः । अस्य हेतोरसिद्धविरुद्धानकान्तिकत्वादिकण्टकोद्धारः स्वयमभ्यूह्यः। इत्येवमुल्लेखशेखराणि ते तव प्रमाणान्यपि न्यायोपपनसाधनवाक्यान्यपि । आस्तां तावद् साक्षात्कृतद्रव्यपर्यायनिकायो भवान् । यावदेतान्यपि कुवादिकुरङ्गसन्त्रासनसिंहनादाः कुवादिनः कुत्सितवादिनः । एकांशग्राहकनयानुयायिनोऽन्यतीथिकास्त
Page #278
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
एव संसारवनगहनवसनव्यसनितया कुरङ्गा मृगास्तेषां सम्यक्त्रासने सिंहनादाः इव सिंहनादाः। यथा सिंहस्य नादमात्रमप्याकर्ण्य कुरङ्गास्त्रासमासूत्रयन्ति, तथा भवत्प्रणीतैवंप्रकारप्रमाणवचनान्यपि श्रुत्वा कुवादिनस्वर सामश्नुवते प्रतिवचन प्रदानकातरता विभ्रतीति यावत् । एकैकं त्वदुपज्ञं प्रमाणमन्ययोगव्यवच्छेदकमित्यर्थः ॥
(અનુવાદ) અહીં ‘અનંતધર્માત્મક’એ પદમાં રહેલ આત્મા શબ્દથી અનંત પર્યામાં રહેવાવાળા એવા નિત્યદ્રવ્યનું સૂચન કરવામાં આવ્યું છે. આથી “ઉત્પાદ, વ્યય અને પ્રીવ્યયુક્ત એ જ સતું આ લક્ષણ વ્યવસ્થિત છે. જેવી રીતે પ્રત્યેક પદાર્થમાં અનંતધર્મો રહેલા છે તેવી રીતે શબ્દમાં પણ અનંત ધર્મો રહેલા છે. જેમ ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, વિવૃત, સંવૃત, ઘોષ, અશેષ, અલ્પપ્રાણ મહાપ્રાણ તે તે અર્થનું ભાન કરાવવાની શક્તિ આદિ અનંત ધર્મો શબ્દમાં રહેલા છે. “તત્વ બનત્તધર્માત્મવં સત્યાન્યથાડનુપજો.” આ અનુમાનમાં અસિદ્ધ, વિરુદ્ધ અને અનૈકાન્ડિક આદિ દેશે આવી શકતા નથી. અર્થાત્ તે તે દેશનો ઉદ્ધાર સ્વયં કરી લેવું. સાક્ષાત દ્રવ્ય પર્યાયના સ્થાનરૂપ હે ભગવન, આપ તે દૂર રહે, પરંતુ ન્યાયથી યુક્ત એવાં આપનાં એક-એક પ્રમાણ વાક્ય કુવાદીરૂપી હરણને ત્રાસ પમાડવા માટે સિંહની ગર્જના સમાન છે. જેમ સિંહની કેવલ ગજનાને સાંભળીને હરણ ભયભીત બની જાય છે, તેમ સ્યાદ્વાદનું નિરૂપણ કરવાવાળાં આ૫નાં વચનો સાંભળીને, વસ્તુના અંશમાત્રને ગ્રહણ કરવાવાળા અને સંસારરૂપી ગહન વનમાં ભટકવાથી દુઃખી થયેલા એવા અન્ય મતાનુસારીઓ ત્રાસ પામી જાય છે, અર્થાત્ અન્ય તીથિકે પ્રત્યુત્તર આપવા માટે સમર્થ થઈ શકતા નથી,
(टीका) अत्र प्रमाणानि इति बहुवचनमेवंजातीयानां प्रमाणानां भगवच्छासने आनन्त्यज्ञापनार्थम् । एकैकस्य सूत्रस्य सर्वोदधिसलिलसर्वसरिद्वालुकानन्तगुणार्थत्वात् । तेषां च सर्वे पामपि सर्ववि-मूलतया प्रमाणत्वात् । अथवा "इत्यादिबहुवचनान्ता गणस्य संसूचका भवन्ति" इति न्यायाद् इति शब्देन प्रमाणबाहुल्यसूचनात् पूर्वाद्ध एकस्मिन् अपि प्रमाणे उपन्यस्ते उचितमेव बहुवचनम् ॥ इति काव्यार्थः ॥२२॥
(અનુવાદ) શ્લેકમાં “પ્રમાનિ આ બહુવચનથી એ સૂચિત થાય છે કે અન્યતીથિકના પ્રત્યેક વિષયનું ખંડન કરવાવાળાં અનંત પ્રમાણે ભગવંતના શાસનમાં છે. કેમકે ભગવંતના દરેક સિદ્ધાંત સર્વે સમુદ્રના જલથી અને સર્વે નદીની રેતીથી અનંત ગુણ અર્થવાળા છે. તે સર્વે સિદ્ધાંતે સર્વજ્ઞ ભગવાન વડે પ્રણીત હોવાથી પ્રમાણ રૂપ છે. અથવા “રિ' આદિ બહુવચન સૂચક શબ્દ સમૂહસૂચક છે. એ ન્યાયથી “ત્તિ” શબ્દ વડે પ્રમાણેની બહુલતાનું સૂચન કરવામાં આવ્યું છે. આથી શ્લેકના પૂર્વાદ્ધમાં એક પ્રમાણને ઉલેખ કરવા છતાં પણ પ્રમાણેનું બહુપણું સમજી લેવું.”
Page #279
--------------------------------------------------------------------------
________________
अवतरण
अनन्तरमनन्तधर्मात्मकत्वं वस्तुनि साध्यं मुकुलिनमुक्तम् तदेव सप्तभङ्गीप्ररूपणद्वारेण प्रपञ्चयन् भगवतो निरतिशयं वचनातिशयं च स्तुवन्नाह
અવતરણ
પૂર્વના શ્લોકમાં વસ્તુમાં અનંતધર્મપણું સંક્ષિપ્તથી સિદ્ધ કરી બતાવ્યું. હવે તે અનંતધર્મોને સપ્તભંગીના નિરૂપણુ દ્વારા પ્રતિપાદન કરતાં ભગવંતના અનુપમ વચનાતિશયની સ્તુતિ કરે છે :
अपर्ययं वस्तु समस्यमानमद्रव्यमेतच्च विविच्यमानम् । आदेशभेदोदितसप्तभङ्गमदीदृशस्त्वं बुधरूपवेद्यम् ॥२३॥
મૂળ–અર્થ : જ્યારે વસ્તુને સામાન્ય(અભેદ)રૂપે કહેવામાં આવે ત્યારે તે વસ્તુ દ્રવ્યરૂપે સિદ્ધ થાય છે. અને જ્યારે વસ્તુને વિશેષ ભેદ)રૂપે કહેવામાં આવે ત્યારે વસ્તુ પર્યાયરૂપે સિદ્ધ થાય છે. સકલાદેશ અને વિકલાદેશના ભેદથી એક જ વસ્તુના સાત ભાંગા બતાવવામાં આવ્યા છે. હે ભગવાન, આપની તેવી વસ્તુની પ્રરૂપણ, ખરેખર સુજ્ઞ પંડિત પુરૂષોને જ સમજવા યોગ્ય છે. સાધારણ માણસની તે તેમાં ગતિ જ સંભવતી નથી.
समस्यमानं संक्षेपेणोच्यमानं वस्तु अपर्ययम् अविवक्षितपर्यायम् । वसन्ति गुणपर्याया अस्मिन्निति वस्तु धर्माधर्माकाशपुद्गल कालजीवलक्षणं द्रव्यषट्कम् अयमभिप्रायः। यदैकमेव वस्तु आत्मघटादिकं चेतनाचेतनं सतामपि पर्यायाणामविवक्षया द्रव्यरूपमेव बस्तु वक्तुमिष्यते । तदा संक्षेपेणाभ्यन्तरीकृतसकलपर्यायनिकायत्वलक्षणेनाभिधीयमानत्वात् अपर्ययमित्युपदिश्यते। केवलद्रव्यरूपमेव इत्यर्थः । यथात्माऽयं घटोऽयमित्यादि । पर्यायाणां द्रव्यानतिरेकात् । अत एव द्रव्यास्तिकनयाः शुद्धसंग्रहादयो द्रव्यमात्रमेवेच्छन्ति पयौयाणां तदविष्वग्भूतत्वात् । पर्ययः पर्यवः पर्याय इत्यनान्तरम् । अद्रव्यमित्यादि । चः पुनरर्थे । स च पूर्वस्माद् विशेषद्योतने भिन्नक्रमश्च । विविच्यमानं चेति विवेकेन पृथग्रूपतयोच्यमानम् । पुनरेतद् वस्तु अद्रव्यमेव । अविवक्षितान्वयिद्रव्यं केवलपर्यायरूपमित्यर्थः ।।
Page #280
--------------------------------------------------------------------------
________________
स्थाद्वादमंजरी
(અનુવાદ) જે વસ્તુનું સંક્ષેપ(સામાન્ય)રૂપે વર્ણન કરવામાં આવે તે વસ્તુ દ્રવ્યરૂપે જ કહેવાય છે. જેમાં ગુણ અને પર્યાયે વસે છે તે વસ્તુ (દ્રવ્ય) કહેવાય છે. તે વસ્તુ (દ્રવ્ય) ધર્મ, અધર્મ, આકાશ, કાલ, જીવ અને પુદ્ગલ, આ છ પ્રકારે છે. કેટલાક આચાર્ય કાલ સિવાય પાંચ દ્રવ્ય માને છે. ચેતન–અચેતન આત્મા ઘટ આદિ પ્રત્યેક વસ્તુ પર્યાયયુક્ત હોવા છતાં પણ પર્યાયની વિવક્ષા કરવામાં ન આવે તે કેવલ દ્રવ્ય જ કહેવાય છે. શુદ્ધ સંગ્રહ આદિ દ્રવ્યાસ્તિક ન કેવલ દ્રવ્યને જ સ્વીકારે છે. કેમકે દ્રવ્ય અને પર્યાય કથંચિત્ અભિન્ન છે. પર્યાય, પર્વવ, પર્યાય એ એકીર્થ(પર્યાય)વાચક શબ્દો છે. જે વસ્તુનું વિસ્તારથી વર્ણન કરવામાં આવે અર્થાત દ્રવ્યની ગણતા અને પર્યાયની વિવક્ષા કરવામાં આવે તે વસ્તુ કેવલ પર્યાયરૂપ કહેવાય છે.
यदा ह्यात्मा ज्ञानदर्शनादीन् पर्यायानधिकृत्य प्रतिपर्यायं विचार्यते, तदा पर्याया एव प्रतिभासन्ते, न पुनरात्माख्यं किर्माप द्रव्यम् । एवं घटोऽपि कुण्डलौपधुबुघ्नोदरपूर्वापरादिभागाद्यवयवापेक्षया विविच्यमानः पर्याया एव, न पुनर्घटाख्यं तदतिरिक्तं वस्तु । अतएव पर्यायास्तिकनयानुपातिनः पठन्ति
માનr gવ દિ માણને વંનિષિgeતથા તથા
तद्वाभैव पुनः कश्चिभिर्भागः संप्रतीयते" ।।। इति । ततश्च द्रव्यपर्यायोभयात्मकत्वेऽपि वस्तुनो द्रव्यनयार्पणया पर्यायनयानपंणया च द्रव्यरूपता. पर्यायनयार्पणया द्रव्यनयानपंणया च पर्यायरूपता, उभयनयार्पणया च तदुभयरूपता। अत एवाह वाचकमुख्यः "अर्पितानर्पितसिद्धेः" इति एवं विधं द्रव्यपर्यायात्मकं वस्तु त्वमेवादीदृशस्त्वमेव दर्शितवान् । नान्य इति काकावधारणावगतिः ॥
(અનુવાદ) જ્યારે આત્માના જ્ઞાન, દર્શન આદિ પ્રત્યેક પર્યાયની વિચારણા કરવામાં આવે ત્યારે માત્ર જ્ઞાન, દર્શન આદિ પર્યાનું જ જ્ઞાન થાય છે. પરંતુ તે પર્યાથી ભિન્ન કઈ આત્મદ્રવ્યને પ્રતિભાસ થતું નથી. તેવી રીતે ઘડાના ગોળાકાર, પહોળાઈપણું, પૂર્વભાગ અપરભાગ આદિ પર્યાનો વિચાર કરવામાં આવે ત્યારે માત્ર ઘટના પર્યાયોનું જ જ્ઞાન થાય છે. પરંતુ પર્યાથી અતિરિક્ત કઈ ઘટ દ્રવ્યનો પ્રતિભાસ થતું નથી. પર્યાયાસ્તિક નયને માનનારા કહે છે કે પ્રત્યેક વસ્તુમાં રહેલા છે તે અંશે જ દષ્ટિગોચર થાય છે. પરંતુ તે અંશેાથી ભિન્ન કોઈ નિરંશ દ્રવ્ય દેખાતું નથી. આ રીતે પ્રત્યેક વસ્તુ દ્રવ્યપર્યાય ઉભયરૂપ હોવા છતાં પણ દ્રવ્યનયની મુખ્યતા અને પર્યાયનયની ગણતાથી વિચાર
Page #281
--------------------------------------------------------------------------
________________
२६४
अन्ययोगव्य. द्वा, श्लोक : २३
કરવામાં આવે તે વસ્તુનું જ્ઞાન દ્રવ્યરૂપે થાય છે. અને જ્યારે પર્યાયનયની મુખ્યતા અને દ્રવ્યનયની ગણતાથી વિચાર કરવામાં આવે તે વસ્તુનું જ્ઞાન પર્યાયરૂપ થાય છે. વળી દ્રવ્ય અને પર્યાય, ઉભયાનની મુખ્યતાથી વિચાર કરવામાં આવે તે વસ્તુનું જ્ઞાન દ્રવ્ય-પર્યાય ઉભયરૂપે થાય છે. આથી જ વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થી ધિગમ સૂત્રમાં કહ્યું છે કે ; દ્રવ્ય અને પર્યાયનયની મુખ્યતા અને ગૌણુતા દ્વારા વસ્તુની સિદ્ધિ થાય છે. આ પ્રકારની દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક વસ્તુની પ્રરૂપણા હે ભગવાન, આપે જ કરી છે. બીજા કેઈ તેવું વસ્તુનું સ્વરૂપ બતાવવા માટે સમર્થ નથી.
नन्वन्याभिधानप्रत्यययोग्यं द्रव्यम्, अन्याभिधानप्रत्ययविषयाश्च पर्यायाः । तत्कथमेकमेव वस्तूभयात्मकम् इत्याङ्कय विशेषणद्वारेण परिहरति आदेशभेदेत्यादि । आदेशभेदेन सकलादेशविकलादेशलक्षणेन आदेशद्वयेन उदिताः प्रतिपादिताः सप्तसंख्या भङ्गा वचनप्रकारा यस्मिन् वस्तुनि तत्तथा । ननु यदि भगवता त्रिभुवनबन्धुना निर्विशेषतया सर्वेभ्य एवंविधं वस्तुतत्त्वमुपदर्शितम्, तर्हि किमर्थ तीर्थान्तरीयाः तत्र विप्रतिपद्यन्ते इत्याह बुधरूपवेधम् इति । बुध्यन्ते यथावस्थितं वस्तुतत्त्वं सारेतरविषयविभागविचारणया इति बुधाः। प्रकृष्टा बुधा बुधरूपाः नैसर्गिकाधिगमिकान्यतरसम्यग्दर्शनविशदीकृतज्ञानशालिनः प्राणिनः । तैरेव वेदितुं शक्यं वेधं परिच्छेद्यम् । न पुनः स्वस्वशास्त्रतत्त्वाभ्यासपरिपाकशाणानिशातबुद्धिभिरप्यन्यैः । तेषामनादिमिथ्यादर्शनवासनादूषितमतितया यथावस्थितवस्तुतत्यानवबोधेन बुधरूपत्वाभावात् । तथा चागमः
"सदसदविसेसणाउ भवहेउजहिच्छिओवलंभाउ । णाणफलाभावाउ मिच्छादिहिस्स अण्णाणं"
( अनुपा४) શંકા : દ્રવ્ય અને પર્યાય, અને શબ્દ ભિન્ન-ભિન્ન છે; માટે દ્રવ્ય અને પર્યાયનું જ્ઞાન પણ ભિન્ન ભિન્ન થાય છે. તેથી એક જ વસ્તુ દ્રવ્ય અને પર્યાય, એમ ઉભયરૂપ કઈ
રીતે કહી શકાય ?
સમાધાન : સકલાદેશ (પ્રમાણુવાક્ય) અને વિકલાદેશ(નયવાકય)ના ભેદથી વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભયરૂપે સિદ્ધ થાય છે.
શંકાઃ ત્રણ લેકના બંધુ શ્રી જિનેશ્વર ભગવાને પ્રત્યેક વસ્તુમાં સર્વલોક સાધારણ સપ્તભંગીની પ્રરૂપણ કરી છે, તે અન્ય દર્શનકારે તે સપ્તભંગીના સ્વરૂપને કેમ સમજી શકતા નથી ?
Page #282
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
२६५
સમાધાન: જે લોકો યથાવસ્થિત વસ્તુતત્ત્વના સારાસારની વિચારણામાં પ્રવીણ હોય છે, જેઓને નિસર્ગ (સ્વાભાવિક) અને અધિગમ (ગુરુના ઉપદેશ)થી સમ્યગદર્શનની પ્રાપ્તિ થયેલી છે અને તેથી વિશુદ્ધ પ્રૌઢ વિદ્વત્તા ને વરેલા છે, તેવા પંડિત પુરુષો જ સપ્તભંગીના સ્વરૂપને સમજી શકે છે. પરંતુ પિત પિતાનાં શાસ્ત્રોના અભ્યાસથી કુંઠિત બુદ્ધિવાળા લેકે સપ્તભંગી જેવા ગહન તને સમજી શકતા નથી, કેમકે તે લેકેની બુદ્ધિ અનાદિ કાલીન અવિદ્યાની વાસનાથી દૂષિત હોવાથી યથાવસ્થિત વસ્તુ તત્વનું સ્વરૂપ સમજી શકતા નથી. આગમમાં પણ કહ્યું છે કે, સત્--અસત્ (સારાસાર)ને વિવેક નહીં હોવાથી સંસારનાં કારણરૂપ કર્મોને સદ્ભાવ હેવાથી તથા જ્ઞાનના ફલરૂપ વિરતિનો અભાવ હોવાથી, મિથ્યાષ્ટિઓનું જ્ઞાન અજ્ઞાન જ કહેવાય છે.
___ अत एव तत्परिगृहीतं द्वादशाङ्गमपि मिथ्याश्रुतमाभनन्ति । तेषामुपपत्तिनिरपेक्ष यदृच्छया वस्तुतत्वोपलम्मसंरम्भात् । सम्यग्दृष्टिपरिगृहीतं तु मिथ्याश्रुतमपि सम्यक् श्रुततया परिणमति सम्यग्दृशाम्। सर्वविदुपदेशानुसारिप्रवृत्तितया मिथ्याश्रतोक्तस्याप्यर्थस्य यथावस्थितविधिनिषेधविषयतयोन्नयनात् । तथाहि किल वेदे "अजैर्यष्टव्यम्" इत्यादिवाक्येषु मिथ्यादृशोऽजशब्दं पशुवाचकतया व्याचक्षते, सम्यग्दृशस्तु जन्माप्रायोग्यं त्रिवार्षिकं यवत्रीह्यादि पश्चवार्षिकं तिलमसूरादि सप्तवार्षिकं कङ्गुसर्षपादि धान्यपर्यायतया पर्यवसाययन्ति । अत एव च भगवता श्रीवर्धमानस्वामिना "विज्ञानधन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति न प्रेत्य संज्ञास्ति" इत्यादिऋचः श्रीमदिन्द्रभूत्यादीनां द्रव्यगणधरदेवानां जीवादिनिषेधकतया प्रतिभासभाना अपि तद्वयवस्थापकतया व्याख्याताः। तथा स्मार्ता अपि
"न मांसभक्षणे दोषो न मधे न च मैथुने ।
प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला" ॥ इति श्लोकं पठन्ति । अस्व च यथाश्रुतार्थव्याख्यानेऽसम्बद्धप्रलाप एव । यस्मिन् । हि अनुष्ठीयमाने दोषो नास्त्येव तस्मानिवृत्तिः कथमिव महाफला भविष्यति । इज्याध्ययनदानादेरपि निवृत्तिप्रसङ्गात् । तस्माद् अन्यद् ऐंदपर्यमस्य श्लोकस्य । तथाहि । न मांसभक्षणे कृतेऽदोषः अपि तु दोष एव । एवं मद्यमैथुनयोरपि । कथं नादोष इत्याह । यतः प्रवृत्तिरेषा भूतानाम् । प्रवर्तन्ते उत्पद्यन्तेऽस्यामिति प्रवृत्तिरुत्पत्तिस्थानम् । भूतानां जीवानाम् तत्तज्जीवसंसक्तिहेतुरित्यर्थः ।।
(अनुवाद) આથી જ મિથ્યાષ્ટિઓએ ગ્રહણ કરેલાં બાર અંગ પણ (મધ્યાત કહેવાય છે, કારણ કે શાસ્ત્રોના મર્મને સમજ્યા વિના તેઓ પોતાની ઈચ્છાનુસાર અર્થે કરતા હોવાથી, स्या. ४
Page #283
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : २३
સમ્યફથત પણ તેઓને મિથ્યાશ્રતરૂપે પરિણત થાય છે, અને સમ્યગદષ્ટિએ ગ્રહણ કરેલું મિથ્યાશ્રત પણ સમ્યગૃષ્ટિને સમ્યકકૃતરૂપે પરિણત થાય છે. કારણ કે સમ્યમ્ દષ્ટિની પ્રત્યેક પ્રવૃત્તિ સર્વજ્ઞભગવાનની આજ્ઞાને અનુસાર થતી હોવાથી, મિથ્યા આગમને પણ વિધિ અને નિષેધરૂપે અર્થ કરે છે. તા. “ દાચ ઈત્યાદિ વેદ વાકયોમાં મિથ્યાષ્ટિ અજશબ્દનો અર્થ પશુ કરે છે ત્યારે સમ્યગદષ્ટિ તે જ અજ શબ્દનો અર્થ-ઉત્પન્ન થવા માટે અગ્ય એવું ત્રણવર્ષનું જુનું જવ અને ડાંગર આદિ ધાન્ય, પાંચ વર્ષ જુનું તલ અને મસૂર આદિ, તથા સાત વર્ષ જુનું કાંગ અને સરસવ આદિ ધાન્ય, કરે છે.-“વિજ્ઞાન ધન તેભ્યો મૂખ્ય સમુલ્યાંય જોવાનવિરત્તિ = પ્રત્યસંજ્ઞાત્તિ” ઈત્યાદિ વેદ વાકયને અર્થ ઈંદ્રભૂતિ આદિ પંડિતે, “વિજ્ઞાનમય ચૈતન્ય (આત્મા) પૃથ્વી આદિ પાંચ ભૂતથી ઉત્પન્ન થઈને પુનઃ પાંભૂતમાં વિલીન થઈ જાય છે. તેથી આત્માના અભાવમાં પરલેક સંજ્ઞા થતી નથી, આ અર્થ કરીને તેઓ જીવતત્ત્વનો નિષેધ કરતા હતા ત્યારે શ્રી મહાવીર પરમાત્મા તે જ વેદવાક્યનો અર્થ “ઉપગ રૂપ આત્મા પાંચભૂતના નિમિત્તથી અમુક ઉપગરૂપે ઉત્પન્ન થાય છે. અને તે ઉપગ રૂપ આત્મા પુન પાંચભૂતમાં વિલીન થઈ જાય છે. અર્થાત પાંચભૂતના પરિવર્તનથી જ્ઞાનમાં પણ પરિવર્તન થાય છે. આથી જ્ઞાનની પૂર્વસંજ્ઞાન(તેને તે જ ઉપગ) રહેતી નથી. (જેમ ઘટ જેવાથી ઘટના ઉપગરૂપ આત્મા ઉત્પન્ન થાય છે, અને જ્યારે ઘટરૂપ નિમિત્તને નાશ થાય છે. ત્યારે ઘટરૂપ ઉપયોગને પણ નાશ થાય છે. તેથી તે ઘટને ઉપયોગ કાયમ રહેતું નથી, પૂર્વોક્ત શ્રતિનો અર્થ આ પ્રમાણે કરીને જીવતત્વની પુષ્ટિ કરે છે. સ્માત લેકે કહે છે કે માંસ ભક્ષણમાં દેષ નથી, મધ અને મૈથુનના સેવનમાં પણ પાપ નથી. કેમકે એ પ્રાણિઓની પ્રવૃત્તિ છે. અને માંસ ભક્ષણ આદિથી નિવૃત્ત થવું તે મહાલવાળું છે. આ પ્રકારને અર્થ અસંબદ્ધ મલાપ રૂપ છે. કારણ કે માંસ ભક્ષણમાં જે દેષ ના હોય તે તેની નિવૃત્તિ મહાફળવાળી કઈ રીતે થઈ શકે? જે માંસ આદિનું સેવન દેષરૂપ ના હોવા છતાં પણ તેની નિવૃત્તિ મહાફલરૂપે થતી હોય તે પૂજા, અધ્યયન, દાન આદિ અનુષ્ઠાનથી નિવૃત્ત થવું, તે પણ મહાફલરૂપ થશે. આથી તે કલેકનું રહસ્ય આ છેઃ માંસભક્ષણમાં દોષ નથી તેમ નથી. પરંતુ માંસભક્ષણ એ દેષરૂપ છે. એ પ્રમાણે મધ અને મિથુન ના સેવનમાં દોષ નથી એમ નહીં પરંતુ તે પણ દેષરૂપ જ છે. કારણ કે મઘ માંસ અને મિથુન-મૂતાનાં પ્રવૃત્તિઃ' જીવની ઉત્પત્તિનાં કારણરૂપ છે. તેનાથી નિવૃત્ત થવું એ મહાફલ માટે છે. આ પ્રમાણે પૂર્વોક્ત શ્લોકને અર્થ કરવું જોઈએ.
प्रसिद्धं च मांसमधमैथुनानां जीवसंसक्तिमूलकारणत्वमागमे
"आमासु य पक्वासु य विपञ्चमाणासु मंसपेसीसु । आयंतिअमुववाओ भणिओ उ णिगोअजीवाणं ॥१॥ मज्जे महुम्मि मंसम्मि णवणीयम्मि चउत्थए । उप्पज्जति अणंता तव्वण्णा तत्थ जंतूणो ॥ २ ॥
Page #284
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
मेहुणसण्णारूढो णवलक्ख हणेइ सुहुमजीवाण ।
केवलिणा पण्णत्ता सद्दहिअव्वा सया कालं ॥३॥" તપાદિ–
" इत्थीजोणीए सभवंति बेइन्दिया उ जे जीवा ।
इक्को व दो व तिण्णि व लक्खाहुत्तं उ उक्कोसं ॥४॥ पुरिसेण सह गयाए तेसिं जीवाण होइ उद्दवणं ।
वेणुगदिटुंतेणं तत्तायसलागणाएणं ॥५॥ संसक्तायां योनौ द्वीन्द्रिया एते । शुक्रशोणितसंभवास्तु गर्भजपचेन्द्रिया इमे ।
“पंचिंदिया मणुस्सा एगपरभुत्तणारिगन्मम्मि ।
उक्कोसं णवलक्खा जायंति एगवेलाए ॥६॥ णवलक्खाणं मज्झे जायइ इक्कस्स दोण्ह व समत्ती ।
सेसा पुण एमेव य विलयं वचंति तत्थेव ॥ ७ ॥" तदेवं जीवोपमर्दहेतुत्वाद् न मांसभक्षणादिकमदुष्टमिति प्रयोगः ॥
(અનુવાદ) આગમમાં પણ કહ્યું છે કે મધ, માંસ અને મૈથુન, જીવની ઉત્પત્તિનાં સ્થાન છે. તે આ પ્રમાણે કાચા, પાકા અથવા તે અગ્નિમાં પકાવાતા માંસમાં અનંત નિગોદીયા છો ઉત્પન્ન થાય છે. મધ, માંસ મધ અને માખણ, આ ચારેમાં તે તે વર્ણના અનંત સૂક્ષ્મ જીવની ઉત્પત્તિ થાય છે. મિથુન-સંજ્ઞામાં મૂઢ થયેલ પુરુષ હંમેશાં નવ લાખ સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. આવા કેવલી ભગવાનના વચનમાં શ્રદ્ધા રાખવી જોઈએ. તેમજ સ્ત્રીની નિમાં સદાકાલ એક, બે ત્રણ અથવા નવલાખ બે ઇન્દ્રિયજીવો ઉત્પન્ન થાય છે. જે સમયે પુરુષની સાથે સ્ત્રીને સંગ થાય છે ત્યારે તે જીને નાશ થઈ જાય છે. જેમ અગ્નિમાં તપાવેલી લોખંડની સળી વાંસની નળીમાં નાખવાથી નળીમાં રહેલા તલ ભમસાત થઈ જાય છે, તેમ પુરુષના સંગથી નિમાં રહેલા સર્વ જીવોનો નાશ થઈ જાય છે. અવિક નિમાં બે ઇંદ્રિય હોય છે. રુધિર અને વીર્યના સંચાગથી ગર્ભજ પંચંદ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. એક વખત એક પુરુષ વડે ભગવાયેલી સ્ત્રીના ગર્ભમાં બેથી નવ લાખ ગર્ભજ પંચેંદ્રિય મનુષ્ય ઉત્પન્ન થાય છે. એ નવ લાખ માંથી માત્ર એક અથવા બે જીવ જ જીવી જાય છે. અને તે ગર્ભરૂપે ઉત્પન્ન થાય છે. બાકીના સર્વ ત્યાંને ત્યાં જ નાશ પામી જાય છે. આ પ્રકારે માંસ, મૈથુન આદિના સેવનથી અનંત જીવને સંહાર થાય છે. તેથી માંસ ભક્ષણ આદિ અgટ નથી પરંતુ દેષપૂર્ણ છે..
Page #285
--------------------------------------------------------------------------
________________
२६८
अन्ययोगव्य. द्वा. श्लोक : २३ अथवा भूतानां पिशाचप्रायाणामेषा : प्रवृत्तिः । त एवात्र मांसभक्षणादौ प्रवर्तन्ते न पुनर्विवेकिन इति भावः । तदेवं मांसभक्षणादेदुष्टतां स्पष्टीकृत्य यदुपदेष्टव्यं तदाह । “निवृत्तिस्तु महाफला"। तुरेवकारार्थः। "तुः स्याद् भेदेऽवधारणे" इति बचनात् । तत्श्चैतेभ्यो मांसभक्षणादिभ्यो निवृत्तिरेव महाफला स्वर्गापवर्गफलप्रदा । न पुनः प्रवृत्तिरपीत्यर्थः । अत एव स्थानान्तरे पठितम्
" वर्षे वर्षेऽश्वमेधेन यो यजेत शतं समाः। मांसानि च न खादेद् यस्तयोस्तुल्यं भवेत् फलम् ॥१॥ एकरात्रोषितस्यापि या गतिर्ब्रह्मचारिणः ।
न सा ऋतुसहस्रेण प्राप्तुं शक्या युधिष्ठिर" ॥२॥ मद्यपाने तु कृतं सूत्रानुवादैः। तस्य सर्वविगर्हितत्वात् । तानेवं प्रकारानन् कथमिव बुधाभासास्तीथिका वेदितुमर्हन्तीति कृतं प्रसङ्गेन ॥
અથવા, માંસ આદિમાં ભૂત અને પિશાચેની પ્રવૃત્તિ હોય છે, તેથી જુગુપ્સનીય માંસના ભક્ષણમાં વિવેકી પુરુષની પ્રવૃત્તિ હેતી નથી. આ રીતે માંસ ભક્ષણની દુષ્ટતા બતાવીને ઉપદેશ આપતાં કહે છે કે : માંસ ભક્ષણ આદિથી નિવૃત્ત થવું તે મહાન ફળવાળું છે. ‘’ શબ્દને પ્રાગ નિશ્ચય અર્યમાં છે. તેથી માંસભક્ષણ આદિનો ત્યાગ એ નિશ્ચયથી સ્વર્ગ અને મુક્તિને આપનાર છે. બીજે પણ કહ્યું છે કે પ્રત્યેક વર્ષે, સે વર્ષ સુધી અશ્વમેઘ યજ્ઞ કરવાવાળા અને માંસ ભક્ષણ નહીં કરનાર તે બને પુરુષને સમાન ફળની પ્રાપ્તિ થાય છે. હે યુધિષ્ઠિર, એક રાત્રિ બ્રહ્મચર્ય પાળનાર પુરુષની જે ઉત્તમ ગતિ થાય છે, તેવી ગતિ હજારો યજ્ઞ કરવાવાળાની થતી નથી. મદ્યપાનના વિષયમાં વિશેષ કહેવાની કંઈ આવશ્યકતા નથી. કેમ કે મદ્યપાન તો સર્વક પ્રસિદ્ધ નિંદનીય છે આવા નિર્દોષ અર્થને પિતાની જાતને પંડિત માનનારા કદાગ્રહી કઈ રીતે સમજી શકે? આ પ્રાસંગિક કથન કરવામાં આવ્યું છે.
कथ केऽमी सप्तभङ्गाः, कश्चायमादेशभेद इति । उच्यते । एकत्र जीवादौ वस्तुनि एकैकसत्त्वादिधर्मविषयप्रश्नवशाद् अविरोधेन प्रत्यक्षादिबाधापरिहारेण पृथग्भूतयोः समुदितयोश्च विधिनिषेधयोः पर्यालोचनया कृत्वा स्याच्छब्दलाञ्छितो वक्ष्यमाणैः सप्तभिः प्रकारैर्वचन विन्यासः सप्तभङ्गीति गीयते । तद्यथा । १ स्यादस्त्येव सर्वमिति विधिकल्पनया प्रथमो भङ्गः। २ स्यानास्त्येव सर्वमिति निषेधकल्पनया द्वितीयः । ३ स्यादस्त्येव स्यान्नास्त्येवेति क्रमतो विधिनिषेधकल्पनया
Page #286
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
२६९
तृतीयः । ४ स्यादवक्तव्यमेवेति युगपद्विधिनिषेधकल्पनया चतुर्थः । ५ स्यादस्त्येव स्यादवक्तव्यमेवेति विधिकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च पञ्चमः । ६ स्यानास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च षष्ठः । ७ स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति क्रमतो विधिनिषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च सप्तमः ॥
(अनुवाह
હવે સપ્તરંગી એટલે શુ' અને આદેશભેદ એટલે શુ ? એ પ્રશ્નના ઉત્તર આપતાં કહે છે કે : જીવ આદિ એક જ પદ્મામાં, અસ્તિત્વ આદિ એકેક ધર્મના વિષયમાં પ્રશ્ન ઊઠવાથી, વિરેાધરહિત અને પ્રત્યક્ષ વગેરે કાઇપણ જાતિના બાધ વિના અલગ અલગ અથવા संयुक्त विधि भने निषेध धर्मना विचार पूर्व'' 'स्यात्' शब्दथी युक्त सात प्रारनां વચનના વિન્યાસ, તે સમભંગી કહેવાય છે.
(१) 'स्यादस्ति' प्रत्ये४ वस्तु विधि धर्मनी उदयना वडे अथयित अस्तित्व३५ छे. (२) 'स्यान्नास्ति प्रत्ये४ वस्तु निषेध३५ धर्मनी उदयनाथी अथचित् नास्तित्व ३५ छे. (3) स्यादस्ति स्यान्नास्ति' प्रत्ये वस्तुमां मथी विधि भने निषेध ३ये स्थायित् अस्तित्व अने अथित् नास्तित्व स्व३५ छे. (४) ' स्यादवक्तव्य' प्रत्ये! वस्तु गोडीसाथै विधि मने निषेधश्य धर्म थी अथयित् वव्य३५ छे (५) स्यादस्ति - अवक्तव्य' प्रत्ये वस्तु વિધિરૂપે તથા એકી સાથે વિધિ અને નિષેધરૂપ ધર્મની કલ્પનાથી કથતિ अस्तित्व भने वस्तव्य ३५ छे. (६) 'स्यान्नास्ति - अवक्तव्य' प्रत्ये वस्तु निषेध३५थी तथा એકી સાથે વિધિ અને નિષેધ રૂપે કથંચિત્ નાસ્તિત્વ અને અવક્તવ્યરૂપ છે. (૭) स्यादस्ति नास्ति - अवक्तव्य प्रत्ये वस्तु उमथी विधि भने निषेध तथा खेडी साथै વિધિ અને નિષેધ ધર્માની કલ્પના વડે કંચિત અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવક્તવ્ય २१३५ छे.
I
तत्र स्यात्कथंचित् स्वद्रव्यक्षेत्र काल भावरूपेण स्त्येव सर्व कुम्भादि, न पुनः परद्रव्यक्षेत्रकालभावरूपेण । तथाहि । कुम्भो द्रव्यतः पार्थिवत्वेनास्ति । नाऽऽप्यादिरूप - त्वेन । क्षेत्रतः पाटलिपुत्रकत्वेन । न कान्यकुब्जादित्वेन । कालतः शैशिरत्वेन । न वासन्तिकादित्वेन । भावतः श्यामत्वेन न रक्तादित्वेन । अन्यथेतररूपापत्त्या स्वरूपहानिप्रसङ्ग इति । अवधारणं चात्र भङ्गेऽनभिमतार्थव्यावृत्त्यर्थमुपात्तम् इतर थाऽनभिहिततुल्यतैवास्य वाक्यस्य प्रसज्येत । प्रतिनियतस्वार्थानभिधानात् । तदुक्तम्" वाक्येऽवधारणं तावदनिष्टार्थनिवृत्तये । कर्तव्यमन्यथानुक्तसमत्वात् तस्य कुत्रचित् " ||
Page #287
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्यद्वा. प्रलोक : २३ तथाप्यस्त्येव कुम्भ इत्येतावन्मात्रोपादाने कुम्भस्य स्तम्भाधस्तित्वेनापि सर्वप्रकारेणास्तित्वप्राप्तेः प्रतिनियतस्वरूपानुपपत्तिः स्यात् । तत्प्रतिपत्तये स्याद् इति शब्दः प्रयुज्यते । स्यात् कथंचिद् स्वद्रव्यादिभिरपीत्यर्थः । यत्रापि चासो न प्रयुज्यते तत्रापि व्यवच्छेदफलैवकारवद् बुद्धिमद्भिः प्रतीयत एव । यदुक्तम्
"सोऽप्रयुक्तोऽपि वा तज्ज्ञैः सर्वत्रार्थात्प्रतीयते ।
यथैवकारोऽयोगादिव्यवच्छेदप्रयोजन" ॥ इति प्रथमो भङ्गः ॥
(અનુવાદ)
હવે વિસ્તારથી સપ્તભંગીનું સ્વરૂપ કહેવામાં આવે છે. પ્રથમબંગ-ઘટ આદિ પ્રત્યેક વસ્તુ પિતાનાં દ્રશ્ય ક્ષેત્ર,કાલ અને ભાવની અપેક્ષાએ અસ્તિત્વરૂપ છે. અને ઘટથી ભિન્ન પટ આદિ પર વસ્તુનાં દ્રવ્ય ક્ષેત્ર,કાલ અને ભાવની અપેક્ષાએ નાસ્તિત્વરૂપ છે. જેમ ઘટ દ્રવ્યથી પાર્થિવરૂપે વિદ્યમાન છે. પરંતુ જલ આદિ રૂપે નથી. ક્ષેત્રથી ઘડે પાટલીપુત્ર સંબંધી છે, પરંતુ કનોજ આદિ ક્ષેત્રની અપેક્ષાએ નથી. કાલથી શિશિર ઋતુની અપેક્ષાએ વિદ્યમાન છે પરંતુ વસંતઋતુ આદિની અપેક્ષાએ નથી. ભાવથી ઘટ શ્યામરૂપે વિદ્યમાન છે. પરંતુ લાલ રંગની અપેક્ષાએ નથી. જે પદાર્થોનું અસ્તિત્વ સ્વ દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષા રાખ્યા વિના માનવામાં આવે તે પદાર્થના સ્વરૂપની સિદ્ધિ થઈ શકતી નથી. કેમકે જ્યાં સુધી વસ્તુના એક સ્વરૂપની અન્ય સ્વરૂપથી વ્યાવૃત્તિ (અન્યસ્વરૂપને નિષેધ) માનવામાં ના આવે ત્યાં સુધી વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણી શકાતું નથી. માટે અહીં ભાંગામાં અનીસિત પદાર્થોનો નિષેધ કરવા “વ” એવા અવધારણ વાક્યને પ્રવેશ કરવામાં આવે છે, કેમકે એવા અવધારણું “નિશ્ચિત” વાક્યને પ્રયોગ કરવામાં ના આવે તે અનીસિત વરત-તત્ત્વ પણ માનવું પડશે. કહ્યું પણ છે કેઃ વાકયમાં એવકારને પ્રત્યે અવિવક્ષિત પદાર્થોને નિષેધ માટે છે. જે એવકારને પ્રવેગ કરવામાં ના આવે તે અવિવક્ષિત અર્થને પણ સ્વીકાર કરે પડે.
શંકા - ઘટ અસ્તિત્વ રૂપ જ છે “મરત્યે હું એમ કહેવાથી પ્રજન સિદ્ધ થઈ જાય છે. તે પુનઃ “ચ” (કથંચિત) શબ્દને પ્રયાગ કરવાની શી જરૂર છે ?
સમાધાન : ‘ઘટ છે જ’ કેવલ એમ કહેવાથી ઘટના અસ્તિત્વનું જ્ઞાન થઈ શકતું નથી. કેમકે “ઘટ છે જ” “સરફ્લેવ યુ” આમ કહેવામાં જેવી રીતે ઘટ સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ છે. તેવી રીતે પર ૫ટ, સ્તંભ આદિ સર્વ પદાર્થની અપેક્ષાએ પણ ઘટના અસ્તિત્વની પ્રાપ્તિ થશે ! અર્થાત એક જ ઘટ વસ્તુ સર્વ પદાર્થરૂપે વિદ્યમાન થવાથી ઘટના પ્રતિનિયત સ્વરૂપનું જ્ઞાન થઈ શકતું નથી. આથી “સાચે જુ”એમ “ચાર' શબ્દના પ્રયોગથી સિદ્ધ થાય છે કે ઘટ સ્વ દ્રવ્ય, ક્ષેત્ર કાલ અને ભાવની અપેક્ષાએ
Page #288
--------------------------------------------------------------------------
________________
स्वाद्वादमंजरी
२७१
વિદ્યમાન છે, પરંતુ પર પટ આદિના દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ નથી. આ પ્રમાણે પ્રત્યેક વસ્તુ ન દ્રવ્યાદિ ચારની અપેક્ષાએ કથંચિત્ અસ્તિત્વ સ્વરૂપ છે, અને પર કળ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ નથી. આ રીતે વસ્તુ તત્વની સિદ્ધિ કરવા માટે “સ્યા” (કથંચિત) શબ્દને પ્રયોગ કરવામાં આવે છે. વળી જે કઈ વાકયમાં સ્યાત શબ્દને પ્રયોગ ના કર્યો હોય તે પણ બુદ્ધિમાન પુરુષે તેનો અભિપ્રાય જાણી લે છે અર્થાત પ્રત્યેક વસ્તુમાં કથંચિતપણું સ્વયમેવ સમજી લે છે. કહ્યું પણ છે કે અગ યુચ્છેદક (અન્યને નિષેધક) એવા પુત્ર શબ્દનો પ્રયોગ કરવામાં ના આવ્યું હોય તો પણ બુદ્ધિમાન પુરુષ પ્રકરણથી અર્થ સમજી શકે છે. તેમ “સ્યાત” શબ્દના પ્રયાગ વિના પણ સુજ્ઞ પુરુષ સ્થાત્ શબ્દના અભિપ્રાયને સમજી શકે છે.
___ स्यात्कथंचिद् नास्त्येव कुम्भादिः स्वद्रव्यादिभिरिव परद्रव्यादिभिरपि वस्तुनोऽसत्त्वानिष्टौ हि प्रतिनियतस्वरूपाभावाद् वस्तुप्रतिनियतिर्न स्यात् । न च चास्तित्वैकान्तवादिभिरत्र नास्तित्वमसिद्धमिति वक्तव्यम् । कथंचित् तस्य वस्तुनि युक्तिसिद्धत्वात. साधनवत् । न हि क्वचिद् अनित्यत्वादौ साध्ये सत्वादिसाधनस्यास्तित्वं विपक्षे नास्तित्वमन्तरेणोपपन्नम् । तस्य साधनत्वाभावप्रसङ्गात् । तस्माद् वस्तुनोऽस्तित्वं नास्तित्वेनाविनाभूतम् , नास्तित्वं च तेनेति । विवक्षावशाच्चानयोः प्रधानोपसर्जन. भावः । एवमुत्तरभगेष्वपि ज्ञेयम् । “अर्पितानर्पित सिद्धेः” इति वाचकवचनात् । રતિ ક્રિતી : |
(અનુવાદ) બીજો ભાગ-ઘટ આદિ પ્રત્યેક વસ્તુ કથંચિત્ નાસ્તિરૂપ છે. જેમ પદાર્થોનું સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ છે, તેમ પર દ્રવ્યાદિની અપેક્ષાએ પણ અસ્તિત્વ માનવામાં આવે તે પદાર્થનું કેઈપણું સ્વરૂપ નિશ્ચિત થઈ શકતું નથી. કેમ કે એક વસ્તુને અન્યસ્વરૂપે જાણવાથી તે વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણી શકાતું નથી. જે લોકો એકાતે અસ્તિત્વવાદ સ્વીકારે છે, તે લેકે પણ વસ્તુમાં નાસ્તિત્વ ધર્મનો નિષેધ કર્યા વિના અસ્તિત્વ ધમની સિદ્ધ કરી શકતા નથી. કારણ કે જેમ એક સાધનમાં (હેતુમાં) કોઈની અપેક્ષાએ અસ્તિત્વ અને કોઈની અપેક્ષાએ નાસ્તિત્વ સિદ્ધ હોય છે, તેમ અસ્તિત્વવાળી વસ્તુમાં કથંચિત્ નાસ્તિત્વ પણુ યુક્તિથી સિદ્ધ થાય છે. અનિત્યત્વ રૂપ સાધ્યની સિદ્ધિ કરવા માટે સત્વરૂપ સાધન (હેતુનું અસ્તિત્વ, જ્યાં જ્યાં અનિત્ય નથી ત્યાં ત્યાં સત્વ નથી” આ વિપક્ષમાં નાસ્તિત્વની, સિદ્ધિ કર્યા વિના સિદ્ધ થઈ શકતું નથી. અન્યથા સત્વરૂપ હેતુથી અનિત્યરૂપ સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી જ્યાં સુધી વિપક્ષમાં હેતુને અભાવ સિદ્ધ ન થાય ત્યાં સુધી તે હેતુથી સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી. દા. ત. અગ્નિરૂપ સાધ્યની સિદ્ધિ કરવા માટે ધૂમ હેતુને જ્યાં સુધી વિપક્ષરૂપ સરોવર-વગેરેમાં અભાવ સિદ્ધ ના થાય, ત્યાં સુધી ધૂમ હેતુ અનિરૂપ સાધ્યની સિદ્ધિ ના કરી શકે. આથી અસ્તિત્વ અને નાસ્તિત્વ બને ધર્મો પરસ્પર સાપેક્ષ છે. કેમ કે અસ્તિત્વ વિના નાસ્તિત્વ અને નાસ્તિત્વ વિના અસ્તિત્વ
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૨
अन्ययोगव्य. द्वा. श्लोक : २३ ધર્મ હોઈ શકતો નથી. જે સમયે અસ્તિત્વની પ્રધાનતા વિવક્ષિત હોય તે સમયે વસ્તુ અતિરૂપ કહેવાય અને જ્યારે નાસ્તિવ ધર્મની પ્રધાનતા વિવક્ષિત હોય ત્યારે વસ્તુ નાસ્તિરૂપ કહેવાય આ પ્રકારે પ્રધાન અને ગૌણ ભેદ અન્ય ભાંગાઓમાં પણ સમજી લેવા તેમ જ શ્રીમાન ઉમાસ્વાતિ મહારાજે પણ કહ્યું છે કે પ્રધાન અને ગૌણભાવની અપેક્ષાએ પદાર્થોનું સ્વરૂપ સુનિશ્ચિત થાય છે,
तृतीयः स्पष्ट एव । द्वाभ्यामस्तित्वनास्तित्वधर्माभ्यां युगपत्प्रधानतयार्पिताभ्याम् एकस्य वस्तुनोऽभिधित्सायां तादृशस्य शब्दस्यासम्भवाद् अवक्तव्यं जीवादिवस्तु । तथाहि । सदसत्त्वगुणद्वयं युगपद् एकत्र सदित्यनेन वक्तुमशक्यम् । तस्यासत्त्वप्रतिपादनासमर्थत्वात् । तथाऽसदित्यनेनापि तस्य सत्त्वप्रत्यायनसामाभावात् । न त पुष्पदन्तादिवत् साङ्केतिकमेकं पदं तद्वक्तुं समर्थम्, तस्यापि क्रमेणार्थद्वयप्रत्यायने सामथ्र्योपपत्तेः। शतृशानयोः संकेतितसच्छब्दवत् । अतएव द्वन्द्वकर्मधारयवृत्त्योर्वाक्यस्य च न तद्वाचकत्वम् । इति सकलवावकरहितत्वाद अवक्तव्यं वस्तु युगपत्सत्त्वासत्त्वाभ्यां प्रधान भावार्पिताभ्यामाक्रान्तं व्यवतिष्ठते । न च सर्वथाऽवक्तव्यम् । अवक्तव्यशब्देनाप्यनभिधेयत्वप्रसङ्गात् । इति चतुर्थः । शेषास्त्रयः सुगमाभिप्रायाः॥
(અનુવાદ)
ત્રીજો ભાંગે સ્પષ્ટ જ છે. ઘટ આદિ પ્રત્યેક વસ્તુમાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વ છે. આ પ્રમાણે વસ્તુનું કમથી અસ્તિત્વ-નાસ્તિત્વ સ્વરૂપ સિદ્ધ થાય છે.
ચેથે ભાંગેઃ વસ્તુના અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મને એકીસાથે કહી શકાતાં નથી તેથી તે અવક્તવ્યરૂપ છે. જેમ જીવ આદિ જ્યારે સતરૂપ વિવક્ષિત હોય છે. ત્યારે અસત રૂપે કહી શકાતા નથી. જયારે અસરૂપે વિવક્ષિત હોય ત્યારે વસ્તુને સતરૂપે કહી શકાતી નથી. કેમ કે અસ્તિત્વ નાસ્તિત્વ બને ધર્મો પરસ્પર વિરોધી છે.
શંકા; જેમ ચંદ્ર અને સૂર્યનું જ્ઞાન સાંકેતિક પુષ્પદંત શબ્દથી થાય છે, તેમ અસ્તિત્વ અને નાસ્તિત્વ અને ધર્મોનું એકી સાથે જ્ઞાન કેઈ એક સાંકેતિક શબ્દથી થવું જોઈએ
સમાધાન : કઈ એ શબ્દ નથી કે જેથી અસ્તિત્વ-નાસ્તિત્વ, બને ધર્મોનું જ્ઞાન એકી સાથે થાય. માને કે તે બને ધર્મોને કહેનાર કેઈ એક સાંકેતિક શબ્દ હોય તેપણું અસ્તિત્વ-નાસ્તિત્વ ધર્મોનું જ્ઞાન ક્રમપૂર્વક જ થાય છે, એકી સાથે થઈ શકતું નથી. વળી, પુષ્પદંત શબ્દથી સુર્ય અને ચંદ્રનું જ્ઞાન થાય છે, તે પણ કમથી જ થાય છે. વ્યાકરણમાં પણ સત્ શબદથી “ફ” અને “જ્ઞાન” પ્રત્યેનું જ્ઞાન થાય છે, તે પણ ક્રમથી જ થાય છે. એક સાથે થઈ શકતું નથી. કદ્ધ અને કર્મધારય
Page #290
--------------------------------------------------------------------------
________________
स्याद्वादम जरी
२७३
સમાસમાં, અથવા કાઈ એક વાકયમાં સત્ત્વ અને અસત્ત્વ અને ધર્માનું એક સાથે જ્ઞાન કરાવનાર કેાઇ એક શબ્દ નથી. તેથી પરસ્પર વિરુદ્ધ એવા અસ્તિ અને નાસ્તિ, બન્ને ધર્માનું જ્ઞાન કોઈ એક શબ્દથી થઈ શકતું નથી. માટે પ્રત્યેક વસ્તુમાં એક સાથે અસ્તિ અને નાસ્તિ ધર્મની પ્રધાનતા વિવક્ષિત હોય ત્યારે કથંચિત્ અવક્તવ્યરૂપ છે: ચિત્ત પદાને સવ થા અવક્તન્ય માનવામાં આવે તે પદાર્થને અવક્તવ્ય શબ્દથી કહી શકાય નહી. તેથી પદાર્થ કથંચિત્ અવક્તવ્ય રૂપ છે. આ પ્રમાણે સ્થાન્ત' નામના ચાથે ભાંગે જાણવા.
ખાકીના ત્રણ ભાંગા સુગમ છે, તેા પણ તેમનું કઇક નિરૂપણ કરવામાં આવે છે, જ્યારે વસ્તુને સ્વરૂપની અપેક્ષાએ સત્ કહીને, એકી સાથે અસ્તિત્વ નાસ્તિત્વ ધર્મની પ્રધાનતા વિવક્ષિત હૈાય ત્યારે ચાવસ્તિ-પ્રવચ' નામનેા પાંચમા ભાંગા થાય છે. જ્યારે વસ્તુને પરરૂપની અપેક્ષાએ નાસ્તિ કહીને એકી સાથે ‘અસ્તિ નાસ્તિ’ધર્મની પ્રધાનતા વિવક્ષિત હાય ત્યારે ‘ચામ્નાસ્તિ વચ્ચ' નામને છઠ્ઠો ભાંગે। જાણવા, પ્રત્યેક વસ્તુ ક્રમથી સ્વ-પર દ્રવ્યાદિની અપેક્ષાએ બસ્તિ નાસ્તિ' સ્વરૂપ હોવા છતાં પણ એકી સાથે અસ્તિત્વ નાસ્તિત્વનું' વિવેચન કરવામાં આવે ત્યારે વસ્તુ ચાસ્તિ-નાસ્તિ અવચ' નામના સાતમા ભાંગા થાય છે. આ પ્રમાણે ‘સપ્તભ’ગી' જાણવી.
न च वाच्यमेकत्र वस्तुनि विधीयमान निषिध्यमानानन्तधर्माभ्युपगमेनानन्तभङ्गीप्रसङ्गाद् असङ्गतैव सप्तभङ्गीति । विधिनिषेधप्रकारापेक्षया प्रतिपर्यायं वस्तुनि अनन्तानामपि सप्तभङ्गीनामेव संभवात् । यथा हि सदसत्वाभ्याम् एवं सामान्यविशेषाभ्यामपि सप्तभङ्गयेव स्यात् । तथाहि । स्यात्सामान्यम्, स्याद् विशेषः, स्यादुभयम्, स्यादवक्तव्यम्, स्यात्सामान्यवक्तव्यम्, स्याद् विशेषावक्तव्यम्, स्यात्सामान्यविशेषावक्तव्यमिति । न चात्र विधिनिषेधप्रकारौ न स्त इति वाच्यम् । सामान्यस्य विधिरूपत्वाद विशेषस्य च व्यावृत्तिरूपतया निषेधात्मकत्वात् । अथवा प्रतिपक्षशब्दत्वाद् यदा सामान्यस्य प्राधान्यं तदा तस्य विधिरूपता विशेषस्य च निषेधरूपता । यदा विशेषस्य पुरस्कारस्तदा तस्य विधिरूपता इतरम्य च निषेधरूपता एवं सर्वत्र योज्यम् । अतः सुष्ठुक्तं अनन्ता अपि सप्तभङ्गन्य एव संभवेयुरिति । प्रतिपर्यायं प्रतिपाद्य पर्यनुयोगानां सप्तानामेव संभवात् । तेषामपि सप्तत्वं सप्तविधतजिज्ञासानियमात् । तस्या अपि सप्तविधत्वं सप्तधैव तत्संदेह समुत्पादात् । तस्यापि सप्तविधत्वनियमः स्वगोचर वस्तुधर्माणां सप्तविधत्वस्यैवोपपत्तेरिति ॥
(અનુવાદ).
શકા : પ્રત્યેક વસ્તુમાં અનંતે ધર્મો રહેલા છે, તેા અનંત ધર્મોની અપેક્ષાએ અનંત ભાંગા થવા જોઇએ ને ? માત્ર સાત જ ભાંગા કેમ ?
સમાધાન : વાત સાચી છે. પરંતુ પ્રત્યેક વસ્તુના વિધિ અને નિષેધની અપેક્ષાએ સાત જ ભાંગા થઈ શકે છે. જેમ ‘સ' (અસ્તિત્વ) અને અસત્ (નાસ્તિત્વ) ધર્મની અપેક્ષાએ સાત ભાંગા થાય છે, તેમ સામાન્ય અને વિશેષની અપેક્ષાએ પણ સાત જ
ક્યા. પ
Page #291
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : २३
ભાંગા થાય છે. યથા (૧) સ્થાત્ સામાન્ય, (૨) સ્થાત્ વિશેષ (૩) સ્યાત્ ઉભય (૪) સ્વાત અવક્તવ્ય (૫) સ્થાત્ સામાન્ય અવક્તવ્ય (૬) સ્થાત્ વિશેષ અવક્તવ્ય (૭) સ્યાત્ સામાન્ય વિશેષ અવક્તવ્ય આ પ્રમાણે સાત ભાંગા થાય છે. અહિંયા સામાન્ય અને વિશેષ વિધિનિષેધરૂપ નથી. એમ નહીં પરંતુ સામાન્ય અને વિશેષ અને વિધિ અને નિષેધ રૂપ છે. કારણ કે સામાન્ય એ વિધિરૂપ છે અને વિશેષ વ્યવછેદ(નિષેધ)રૂપ છે. અથવા સામાન્ય અને વિશેષ, બને પરસ્પર વિરોધી હોવાથી, જ્યારે સામાન્યની પ્રધાનતા હોય ત્યારે સામાન્ય વિધિરૂપ અને વિશેષ નિષેધરૂપ કહેવાય છે, અને જ્યારે વિશેષની પ્રધાનતા હોય ત્યારે વિશેષ વિધિરૂપ થાય છે અને સામાન્ય નિષેધરૂપ કહેવાય છે. આ પ્રમાણે સામાન્ય અને વિશેષના વિધિ અને નિષેધરૂપ ધર્મની અપેક્ષાએ સાત ભાંગ થાય છે. તેવી રીતે પ્રત્યેક ધર્મની અપેક્ષાએ, વિધિ-નિષેધરૂપ ધર્મની અપેક્ષાએ સાત સાત ભાંગા થાય છે. આ રીતે અનંત ધર્મોની અનંત સપ્તભંગીઓ થાય છે. કેમકે પ્રત્યેક ધર્મની અપેક્ષાએ સાત પ્રકારના જ પ્રશ્ન ઉદ્ભવે છે. તેથી તે તે ધર્મોની અપેક્ષાએ સાત સાત ભાંગા થાય છે કારણ કે પ્રત્યેક ધર્મની અપેક્ષાએ સાત પ્રકારની જિજ્ઞાસા થાય છે. પ્રત્યેક વસ્તુમાં સાત પ્રકારના સંદેહ થવાથી સાત પ્રકારની જિજ્ઞાસા થાય છે. અને તે સંદેહે પણ સાત પ્રકારના જ ઉત્પન્ન થાય છે. કેમકે તેના વિષયરૂપ પદાર્થ ધર્મોની સાત પ્રકારે જ પ્રાપ્તિ થાય છે.
- इयं च सप्तभङ्गी प्रतिभङ्गं सकलादेशस्वभावा विकलादेशस्वभावा च । तत्र सकलादेशः प्रमाणवाक्यम् । तल्लक्षणं चेदम् । प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकवस्तुनः कालादिभिरभेदवृत्तिप्राधान्याद अभेदोपचाराद् वा यौगपद्येन प्रतिपादकं वचः सकलादेशः । अस्यार्थः कालादिभिरष्टाभिः कृत्वा यदभेदवृत्ते धर्मधर्मिणोरपृथग्भावस्य प्राधान्यं तस्मात् कालादिभिर्मिनात्मनामपि धर्मधर्मिणामभेदाध्यारोपाद् वा समकालमभिधायकं वाक्यं सकलादेशः। तद्विपरीतस्तु विकलादेशो नयवाक्यमित्यर्थः। अयमाशयः। यौगपधेनाशेषधर्मात्मकं वस्तु कालादिभिरभेदप्राधान्यवृत्त्याऽभेदोपचारेण वा प्रतिपादयति सकलादेशः। तस्य प्रमाणाधीनत्वात् । विकलादेशस्तु क्रमेण भेदोपचाराद् भेदप्राधान्याद्वा तदभिधत्ते । तस्य नयात्मकत्वात् ॥
(અનુવાદ) સપ્તભંગી પ્રત્યેક ભાંગામાં સકલાદેશ અને વિકલાદેશ સ્વભાવવાળી છે. સકલાદેશને પ્રમાણ-વાકય કહે છે. તે આ પ્રમાણે પ્રમાણ વડે જણાયેલી અનંતધર્મ સ્વરૂપ વસ્તુના સર્વધર્મોને કાળ, આત્મરૂપ, અર્થ, સંબંધ, ઉપકાર, ગુણદેશ, સંસર્ગ અને શબ્દ, આ આઠની અપેક્ષાએ અભેદ વૃત્તિ અથવા અભેદના ઉપચારની પ્રધાનતાથી એકસાથે પ્રતિપાદન કરવાવાળા વચનને સકલાદેશ કહે છે. કેમકે પ્રત્યેક વસ્તુમાં રહેલા અનંત
ને એકીસાથે અથવા કમથી શબ્દદ્વારા પ્રતિપાદન કરવામાં આવે છે. જ્યારે વર્તમ કાલાદિ આઠની અપેક્ષાએ અભિન્નરૂપે રહેલા સંપૂર્ણ ધર્મ અને ધમીમાં અભેદભાવની પ્રધાનતા રાખવામાં આવે અથવા કાલાદિથી ભિન્ન ધર્મ અને ધમીમાં અભેદને ઉપચાર કરીને ધર્મ અને ધમીનું એકીસાથે કથન કરવાવાળા વાકયને સલાદેશ કહે છે. તે
Page #292
--------------------------------------------------------------------------
________________
વાદ)
स्थाद्वादमंजरी સકલાદેશ દ્વારા કાળ આદિની અભેદ દષ્ટિ અથવા અભેદના ઉપચારની અપેક્ષાએ વસ્તુના સર્વધર્મોનું એકીસાથે જ્ઞાન થાય છે. (જેમ અનેક ગુણોના સમુદાયને દ્રવ્ય કહે છે, ગુણ સિવાય દ્રવ્યનું કોઈ અસ્તિત્વ નથી, આથી સર્વધર્મો (ગુણોના સમુદાયરૂપ એક જીવાદિ વસ્તુમાં દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ સમસ્ત ધર્મોનું અભિન્ન પણું છે, અને પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ સમસ્ત ધર્મોનું ભિન્નપણું હોવા છતાં પણ તેમાં એકતાને આરોપ કરે તે અભેદના ઉપચારથી અભિન્ન સ્વરૂપનું પ્રતિપાદન કરવું તે સકલાદેશ કહેવાય છે.સકલાદેશ પ્રમાણને આધીન છે. તેનાથી વિપરીત વિકલાદેશ અર્થાત નયવાય કહેવાય છે. જ્યારે કાલ આદિની અપેક્ષાએ અસ્તિત્વ આદિ ધર્મોના ભેદની પ્રધાનતા થાય છે, અથવા ભેદનો ઉપચાર થાય છે, ત્યારે એક શબ્દથી અનેક ધર્મોનું પ્રતિપાદન કરી શકાતું નથી. આથી પદાર્થગત અનેક ધર્મોનું નિરૂપણ કમપૂર્વક થાય છે. તે વિકલાદેશ કહેવાય છે. એ વિકલાદેશમાં ભેદ વૃત્તિ અથવા ભેદના ઉપચારની પ્રધાનતા રહે છે. વિકલાદેશ નયસ્વરૂપ છે.
___कः पुनः क्रमः किं च योगपद्यम् । यदास्तित्वादिधर्माणां कालादिभिर्भेद्विवक्षा, तदैकशब्दस्यानेकार्थप्रत्यायने शक्त्यभावात् क्रमः। यदा तु तेषामेव धर्माणां कालादिभिरभेदेन वृत्तमात्मरूपमुच्यते तदैकेनापि शब्देनैकधर्मप्रत्यायनमुखेन तदात्मकतामापत्रस्याने काशेषधर्मरूपस्य वस्तुनः प्रतिपादनसम्भवाद यौगपघम् ।।
ક્રમ એટલે શું અને યૌગપા એટલે શું ? એ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે જ્યારે અસ્તિત્વ આદિ અનેક ધર્મોમાં કાલ આદિથી ભેદની સિદ્ધિ કરવી હોય ત્યારે એક શબ્દથી અનેક ધર્મોના જ્ઞાનની શકયતા નહીં હોવાથી, સર્વ ધર્મોનું એકએકરૂપે પ્રતિપાદન કરવું તે કેમ કહેવાય. તે તે ધર્મોનું જ્ઞાન કમપૂર્વક થાય છે, તે વિકલાદેશથી થાય છે અને જ્યારે વસ્તુના અસ્તિત્વ આદિ ધર્મોમાં કાળ આદિથી અભેદની સિદ્ધિ કરવી હોય ત્યારે યદ્યપિ એક શબ્દથી એક ધર્મોનું જ્ઞાન થાય છે, તે પણ એક શબ્દથી જ્ઞાત એક ધર્મ દ્વારા પદાર્થને અનેક ધર્મોનું જ્ઞાન થાય છે, આથી વસ્તુગત સમસ્ત ધર્મોનું એકીસાથે જ્ઞાન થવું, તે યૌગપદ્ય કહેવાય છે. તે જ્ઞાન સકલાદેશથી થાય છે.
के पुनः कालादयः। कालः आत्मरूपम् अर्थः संबन्धः उपकारः गुणिदेशः संसर्गः शब्दः। १ तत्र स्याद् जीवादिवस्तु अस्त्येव इत्यत्र यत्कालमस्तित्वं तत्कालाः शेषानन्तधर्मा वस्तुन्येकडेति तेषां काले नाभेदधृत्तिः। २ यदेव चास्तित्वस्य तद्गुणत्वमात्मरूपं तदेव अन्यानन्तगुणानामपीति आत्मरूपेणाभेदवृत्तिः। ३ य एव चाधारोऽर्थों द्रव्याख्योऽस्तित्वस्य स एवान्यपर्यायाणामित्यर्थेनाभेदवृत्तिः । ४ य एव चाविष्वग्भावः कथंचित् तादात्म्यलक्षणः सम्बन्धोऽस्तित्वस्य स एव शेषविशेषाणामिति सम्बन्धेनाभेदवृत्तिः ५ य एव चोपकारोऽस्तित्वेन स्वानुरक्तत्वकरणं स एव शेषैरपि गुणैरित्युपकारेणाभेदवृत्तिः। ६ य एव गुणिनः सम्बन्धी देशः क्षेत्रलक्षणोऽस्तित्वस्य स एवान्यगुणानामिति गुणिदेशेनाभेदवृत्तिः। ७ य एव चैकवस्त्वात्मनास्तित्वस्य संसर्गः स एव शेषधर्माणामिति संसर्गेणा
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૦૬
અન્યયોન્ય. દા. જો ૨૨
भेदवृत्तिः । अविष्वग्भावेऽभेद: प्रधानम् भेदो गौणः, संसर्गे तु भेदः प्रधानम् अभेदो गौण इति विशेषः । ८ य एव चास्तीति शब्दोऽस्तित्वधर्मात्मकस्य वस्तुनो वाचकः स एव शेषानन्तधर्मात्मकस्यापीति शब्देनाभेदवृत्तिः । पर्यायाथिंकनयगुणभावे द्रव्यार्थिकनयप्राधान्याद् उपपद्यते ॥
(અનુવાદ )
કાળ, આત્મરૂપ, અથ, સંબંધ. ઉપકાર, ગુણીદેશ, સ`સ અને શબ્દ આ આઠની વ્યાખ્યા કરવામાં આવે છે. (૧) કાળ:- જીવ આદિ વસ્તુ કથચિત્ અસ્તિત્વરૂપ છે. જે સમયે જીવાદિ વસ્તુમાં અસ્તિત્વ ધમ છે, તે સમયે બાકીના અનંતધર્માં પણ વિદ્યમાન છે. આથી કાળની અપેક્ષાએ અસ્તિત્વ આદિ સર્વ ધર્માનુ અભેદપણું છે. (૨) આત્મરૂપ:(સ્વભાવ) જેવી રીતે અસ્તિત્વના ગુણત્વરૂપ સ્વભાવ છે. તેવી રીતે અન્યધર્માના પણ ગુણસ્વરૂપ સ્વભાવ છે. આ રીતે સ્વભાવની અપેક્ષાએ સ ધર્મનુ' અભિન્નપણું છે. (૩) અથ : (આધાર) જે પ્રકારે અસ્તિત્વરૂપ ધર્મના આધાર જીવાદિ પદાર્થ છે. તે પ્રકારે બાકીના ધર્મને પણ આધાર જીવાદિ પદાર્થો છે. આ રીતે આધારની અપેક્ષાએ સ ધર્માનું એકપણું છે. (૪) સંબધઃ—જે પ્રકારે કંથચિત્ તાદાત્મ્ય સંબંધ અસ્તિત્વ ધર્મના છે, તે પ્રકારે ખાકીના અનંત ધર્મોને પણ ત્તાદાત્મ્ય સંબંધ છે. આ પ્રકારે સંબંધની અપેક્ષાએ પણ સ ધર્મોમાં એકત્વ છે. (૫) ઉપકાર : જે પ્રકારે અસ્તિત્વ ધર્મ દ્વારા પેાતાના સ્વરૂપમાં અનુરાગ ઉત્પન્ન કરવારૂપ જે ઉપકાર થાય છે. તે જ ઉપકાર બાકીના અન ંત ધર્મ દ્વારા પણ થાય છે. આ રીતે ઉપકારની અપેક્ષાએ પણ અસ્તિત્વ આફ્રિ ધર્માનુ અભેદપણુ` છે. (૬) ગુણીદેશઃ-(દ્રવ્યનું આધાર ક્ષેત્ર) દ્રવ્ય સંખ`ધી જે દેશ અસ્તિત્વ ધર્મના છે, તેજ ખાકીના સર્વાં ધર્માના પણ છે. આ પ્રકારે ગુણીદેશને આશ્રયીને પણ્ સવ ધર્મોનું અભિન્નપણુ છે. (૭) સ*સ^: એક વસ્તુની અપેક્ષાએ જે સસ અસ્તિત્વ ધર્મના છે તે જ સંસગ બીજા પણ ધમના છે. આ પ્રકારે સંસગની અપેક્ષાએ પણ સધમ'નું અભિન્નપણું છે. સંબંધમાં અભેદ્યની પ્રધાનતા અને ભેદની ગૌણુતા છે, ત્યારે સસગમાં ભેની પ્રધાનતા અને અભેદની ગૌણતા હેાય છે. સ`સગ અને સંબંધમાં આટલા તફાવત છે. (૮) શબ્દ:-જે અસ્તિ શબ્દ અસ્તિત્વ ધર્મવાળા પદાર્થના વાચક છે, તેજ અસ્તિ શબ્દ બાકોના અનંત ધર્મના પણ વાચક છે. આ રીતે શબ્દની અપેક્ષાએ પણ અનંત ધર્મોનું અભિન્નપણુ' છે. જ્યારે પર્યાયાસ્તિક નયની ગૌણતા અને દ્રવ્યાસ્તિક નયની પ્રધાનતા વિક્ષિત હાય ત્યારે પદાર્થોના ધર્મોમાં અભેદભાવનુ જ્ઞાન થાય છે. તેથી અભેદ વૃત્તિ હાય છે.
द्रव्यार्थिकगुणभावे पर्यायार्थिकप्राधान्ये तु न गुणानामभेदवृत्तिः सम्भवति । समकालमेकत्र नानागुणानामसम्भवात् । सम्भवे वा तदाश्रयस्य तावद्वा भेदप्रसङ्गात् । नानागुणानां सम्बन्धिन आत्मरूपस्य च भिन्नत्वात् आत्मरूपाभेदे तेषां भेदस्य विरोधात् | स्वाश्रयस्यार्थस्यापि नानात्वाद्, अन्यथा नानागुणाश्रयत्वस्य विरोधात् । सम्बन्धस्य च सम्बन्धिभेदेन भेददर्शनाद् नानासम्बन्धिभिरेक त्रैकसम्बन्धाघटनात् । तैः क्रियमाणस्योपकारस्य च प्रतिनियतरूपस्यानेकत्वात् अनेकैरुपकारिभिः
Page #294
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी क्रियमाणस्योपकारस्य विरोधात् । गुणिदेशस्य प्रतिगुणं भेदात् तदभेदे भिन्नार्थगुणानामपि गुणिदेशाभेदप्रसङ्गात् । संसर्गस्य च प्रतिसंसर्गिभेदात् तदभेदे संसर्गिभेदविरोधात् । शब्दस्य प्रतिविषयं नानात्वात् सर्वगुणानामेकशब्दवाच्यतायां सर्वार्थानामेकशब्दवाच्यतापत्तेः शब्दान्तरवैकल्यापत्तेः ।
(અનુવાદ) જ્યારે દ્રવ્યાર્થિકનયની ગૌણતા અને પર્યાયાર્થિકનયની પ્રધાનતા વિવક્ષિત હેય ત્યારે કાલાદિની અપેક્ષાએ ધર્મોમાં અભેદ વૃત્તિ સંભવતી નથી. કેમકે (૧)એક જ સમયમાં, એક જ વસ્તુમાં અનેક ગુણે રહી શકતા નથી. જે અનેક ગુણે એક સમયમાં એક જ વસ્તુમાં રહે તે ગુણેના આશ્રયભૂત દ્રવ્યમાં પણ ભેદ થે જઈએ. (૨) અનેક ગુણનું પિતાપિતાનું સ્વરૂપ (સ્વભાવ) પરસ્પર ભિન્ન છે. કેમકે તે એક બીજાના સ્વરૂપને ધારણ કરતા નથી. આથી ગુણમાં અભેદપણું નથી. જે ગુણોમાં પરસ્પર ભેદ ના હોય તે પ્રત્યેક ગુણને ભિન્ન ભિન્ન ન માનવા જોઈએ. (૩) ગુણોના આધાર (અર્થ) પણ ભિન્ન છે. જે ગુણોના આધાર ભિન્ન ભિન્ન ના હોય તે તે ભિન્ન ભિન્ન ગુણોને આશ્રય કહી શકાય નહીં (૪) સંબંધની અપેક્ષાએ પણ ગુણેમાં અભિન્નતા સંભવતી નથી. કેમ કે એક જ સંબંધથી અનેક સંબધીઓની સાથે સંબંધ બની શકતું નથી. (૫) ઉપકારની અપેક્ષા
એ પણ ગુણો પરસ્પર ભિન્ન છે. કેમકે પ્રત્યેક ગુણને ઉપકાર અનેકરૂપે હોવાથી ભિન ભિન્ન છે. (૬) ગુણદેશની અપેક્ષાએ પણ ગુણેનું અભિનપણું સંભવતું નથી. કેમકે ગુણ-ગુણીદેશને અભેદ હોય તે ભિન્ન અર્થમાં રહેલા ગુણોના ગુણદેશને પણ અભેદ થવો જોઈએ. (૭) સંસર્ગની અપેક્ષાએ પણ સર્વગુણેનું એકરૂપ નથી. જે સંસર્ગની અપેક્ષાએ ગુણેમાં અભિન્નતા હોય તે સર્વ ગુણેને એક માનવા જોઈએ. (૮) તેમજ શબ્દની અપેક્ષાએ પણ ગુણેમાં પરસ્પર ભિન્નતા છે. જે સર્વ ગુણને વાચક શબ્દ એક હોય તો એક જ શબ્દથી સર્વે પદાર્થોનું જ્ઞાન થવું જોઈએ. અને તેમ થવાથી બીજા શબ્દની નિષ્ફળતા થશે, અર્થાતું બીજા શબ્દો વ્યર્થ થઈ જશે.
(टीका) तत्त्वतोऽस्तित्वादीनामेकत्र वस्तुन्येवममेदवृत्तेरसंभवे कालादिभिभिमात्मनामभेदोपचारः क्रियते । तदेताभ्यामभेदवृत्त्यभेदोपचाराभ्यां कृत्वा प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकस्य वस्तुनः समसमयं यदभिधायकं वाक्यं स सकलादेशः प्रमाणवाक्यापरपर्यायः । -नयविषयीकृतस्य वस्तुधर्मस्य भेदवृत्तिप्राधान्याद् भेदोपचाराद् वा क्रमेण यदभिधायकं वाक्यं स विकलादेशो नयवाक्यापरपर्यायः। इति स्थितम् । ततः साधूक्तम् आदेशभेदोदितसप्तभङ्गम् । इति काव्यार्थः ॥२३॥
(અનુવાદ) તત્વથી પર્યાયનયની અપેક્ષાએ એક જ વસ્તુમાં અસ્તિત્વ આદિ ધર્મોની અભેદવૃત્તિને અસંભવ છે. તેથી કાલ આદિના ભેદથી અસ્તિત્વ આદિ ધર્મો ભિન હોવા છતાં પણ
Page #295
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : २३
તેમાં અભેદ ભાવને ઉપચાર થાય છે, તેથી દ્રવ્યાર્થિકનયની મુખ્યતાથી અભેદવૃત્તિ અને પર્યાયાર્થિકનયની મુખ્યતાથી અભેદના ઉપચારથી પ્રમાણ દ્વારા જ્ઞાત અનંતધર્મસ્વરૂપ વસ્તુનું એકી સાથે પ્રતિપાદન કરવાવાળા વાકયને સકલાદેશ અર્થાત પ્રમાણુવાકય કહે
તથા એક નય દ્વારા જાણેલ વસ્તુને ભેદવૃત્તિથી અથવા ભેદના ઉપચારથી ક્રમપૂર્વક નિરૂપણ કરવાવાળા વાકયને વિકલાદેશ અથવા નાવાકય કહે છે. આ પ્રમાણે સકલાદેશ અને વિકલાદેશના ભેદથી પ્રમાણ સમભંગી અને નય સપ્તભંગીનું સ્વરૂપ યથાર્થ છે.
ની
Page #296
--------------------------------------------------------------------------
________________
अवतरण अनन्तरं भगवद्दर्शितस्यानेकान्तात्मनो वस्तुनो बुधरूपवेद्यत्वमुक्तम् । अनेका न्तात्मकत्वं च सप्तभङ्गीप्ररूपणेन सुखोन्नेयं स्यादिति सापि निरूपिता। तस्यां च विरुद्धधर्माध्यासितं वस्तु पश्यन्त एकान्तवादिनोऽबुधरूपा विरोधमुद्भावयन्ति तेषां प्रमाणमार्गात् च्यवनमाह
(अवत२५) શ્રી જિનેશ્વર ભગવંતે પ્રતિપાદન કરેલી અનંતધર્માત્મક વસ્તુને પંડિત પુરુષો જ સમજી શકે છે તે અમે પૂર્વના જ લોકમાં કહી ચૂક્યા છીએ. તે અનેકાન્તવાદ સપ્તભંગીની પ્રરૂપણા વડે સુખેથી જાણી શકાય છે, તે માટે સપ્તભંગીનું પણ નિરૂપણ કરવામાં આવ્યું. તે પણ અજ્ઞાન એકાન્તવાદી સપ્તભંગીમાં અસ્તિ-નાસ્તિ આદિ વિરુદ્ધ ધર્મથી યુક્ત વસ્તુ જોઈને વિરોધ ઉઠાવે છે. તેથી તેઓ ન્યાય માર્ગથી ચુત થાય છે. તે બતાવતાં હતુતિકાર કહે છે કે :
उपाधिभेदोपहितं विरुद्धं नार्थष्वसत्त्वं सदवाच्यते च । इत्यप्रबुध्यैव विरोधभोता जडास्तदेकान्तहताः पतन्ति ॥२४॥
भू-अर्थ : प्रत्ये४ पहा मां सत् (मस्तित्व) असत् (नास्तित्व) अने अपाय(અવક્તવ્ય)રૂપ પરસ્પર વિરુદ્ધ ધર્મોને ઉપાધિ(અપેક્ષા)ને ભેદથી વિરોધ થઈ શકતું નથી. અર્થાત્ અસ્તિ-નાસ્તિ આદિ ધર્મો પરસ્પર વિરોધી હોવા છતાં પણ પ્રત્યેક પદાર્થમાં સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ અસ્તિત્વ, ૫રદ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવની અપેક્ષાએ નાસ્તિત્વ, તથા અસ્તિ-નાસ્તિ ઉભયની અપેક્ષાએ અવક્તવ્ય (વચનથી નહીં કહેવા યોગ્ય) ધર્મો રહે છે. આ સિદ્ધાંતને નહીં સમજીને વિરોધથી ભયભીત થયેલા મુખે એકાન્તવાદી સન્માર્ગથી ભ્રષ્ટ થાય છે. (૨૪)
__ (टीका) अर्थेषु पदार्थेषु चेतनाचेतनेषु, असत्वं नास्तित्वं न विरुद्धं न विरोधावरुद्धम् । अस्तित्वेन सह विरोधं नानुभवतीत्यर्थः । न केवलमसत्त्वं न विरुदम् किंतु सदवाच्यते च । सच्चावाच्यं च सदवाच्ये, तयोर्भावौ सदवाच्यते । अस्तित्वावक्तव्यत्वे इत्यर्थः। ते अपि न विरुद्ध । तथाहि । अस्तित्वं नास्तित्वेन सह न विरुध्यते । अवक्तव्यत्वमपि विधिनिषेधात्मकमन्योन्यं न विरुध्यते । अथवा अवक्तव्यत्वं वक्तव्यत्वेन साकं न विरोधमुद्वहति । अनेन च नास्तित्वास्तित्वावक्तव्यत्वलक्षणभङ्गत्रयेण सकलसप्तभङ्गया निर्विरोधता उपलक्षिता । अमीषामेव त्रयाणां मुख्यत्वाच्छेषभङ्गानां च संयोगजत्वेनामीष्वेवान्तर्भावादिति ॥ ..
Page #297
--------------------------------------------------------------------------
________________
२८०
अन्ययोगव्य. द्वा. श्लोक : २४
(અનુવાદ) ચેતન અને અચેતન પદાર્થોમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મનો વિરોધ આવતે નથી અસ્તિત્વને નાસ્તિત્વની સાથે વિરોધ નથી અને નાસ્તિત્વનો અસ્તિત્વની સાથે વિરોધ નથી. એવી રીતે વિધિ અને નિષેધ રૂપ અવક્તવ્યને પણ અસ્તિત્વ અને નાસ્તિત્વની સાથે વિરોધ નથી. અથવા અવક્તવ્યને વક્તવ્યની સાથે કઈ પણ વિરોધ નથી, આ રીતે અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવક્તવ્ય એ ત્રણ મુળ ભાંગામાં પરસ્પર વિરોધ નહીં હોવાથી સમસ્ત સપ્તભંગીમાં કોઈ વિરોધને અવકાશ નથી. કેમકે અસ્તિત્વ નાસ્તિત્વ અને અવક્તવ્ય એ ત્રણ મુળ ભાંગા છે. અને બાકીના ચાર ભાંગા, એ ત્રણ ભાંગાના સંગથી બને છે. તેથી બાકીના ભાગનો મુખ્ય ત્રણ ભાંગામાં અંતર્ભાવ થઈ જાય છે. તેથી સંપૂર્ણ સપ્તભંગી અવિરોધી છે.
(टीका) नन्वेते धर्माः परस्परं विरुद्धाः तत्कथमेकत्र वस्तुन्येषां समावेशः संभवति इति विशेषणद्वारेण हेतुमाह उपाधिभेदोपहितम् इति । उपाधयोऽवच्छेदका अंशप्रकाराः तेषां भेदो नानात्वम्, तेनोपहितमर्पितम् । असत्त्वस्य विशेषणमेतत् । उपाधिभेदोपहितं सदर्थेष्वसत्त्वं न विरुद्धम् । सदवाच्यतयोश्च वचनभेदं कृत्वा योजनीयम् । उपाधिभेदोपहिते सती सदवाच्यते अपि न विरुद्धे ॥
(અનુવાદ) અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવક્તવ્ય, એ પરસ્પર વિરોધી ધમેને એક જ વસ્તુમાં કઈ રીતે સમાવેશ થઈ શકે ? એ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે “ઉપાધિપતિ' પ્રત્યેક પદાર્થમાં અસ્તિત્વ, નાસ્તિત્વ આદિ અનેક ધર્મો અપેક્ષાથી વિદ્યમાન છે. તેથી અસ્તિત્વ આદિમાં વિરોધ નથી. કેમકે અપેક્ષાના ભેદથી એક વસ્તુમાં અનેક ધર્મો રહેવામાં કોઈ વિરોધને અવકાશ નથી. જેમ અસ્તિત્વધર્મની જ્યારે સિદ્ધિ કરવી હોય ત્યારે અસ્તિત્વધર્મની પ્રધાનતા અને અન્ય ધર્મોની ગૌણતા રહે છે. અને જ્યારે નાસ્તિત્વ ધર્મની સિદ્ધિ કરવી હોય ત્યારે નાસ્તિત્વની પ્રધાનતા અને અન્ય અન્ય ધર્મોની ગૌણુતા રહે છે. આ રીતે અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મમાં પરસ્પર વિરોધ નથી. તેવી જ રીતે અસ્તિત્વ અને અવકતવ્યમાં પણ અપેક્ષાના ભેદથી વિરેધ આવતું નથી, ..(टीका) अयमभिप्रायः। परस्परपरिहारेण ये वर्तेते तयोः शीतोष्णवत सहानवस्थानलक्षणो विरोधः । न चात्रैवम् । सत्त्वासत्वयोरितरेतरमविष्वग्भावेन वर्तनात् । न हि घटादौ सच्चमसत्त्वं परिहत्य वर्तते । पररूपेणापि सत्त्वप्रसङ्गात् । तथा च तद्वयतिरिक्तार्थान्तराणां नैरर्थक्यम् । तेनैव त्रिभुवनार्थसाध्यार्थक्रियाणां सिद्धः । न चासत्त्वं सत्त्वं परिहृत्य वर्तते । स्वरूपेणाप्यसत्चप्राप्तेः। तथा च निरुपाख्यत्वात सर्वशून्यतेति । तदा हि विरोधः स्याद् यद्येकोपाधिकं सत्त्वमसत्त्वं च स्यात् । न चैवम् । यतो न हि येनैवांशेन सत्त्वं तेनैवासत्त्वमपि कि त्वन्योपाधिक सत्त्वम्. अन्योपाधिकं पुनरसत्त्वम् । स्वरूपेण हि सत्त्वं पररुपेण चासत्त्वम् ।।
Page #298
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
२८१
(અનુવાદ) * પરસ્પર વિરોધી ધમેં એક જ પદાર્થમાં રહેવા છતાં પણ વિરોધ આવતું નથી, તે અભિપ્રાય જણાવતાં કહે છે કે : પરસ્પરના પરિહારરૂપે જે વતે તે “સહાનવસ્થાન” વિરોધ કહેવાય છે. જેમ શીત અને ઉષ્ણ બને પરસ્પર વિરોધી હોવાથી એક સાથે રહી શકતા નથી, તે સહાનવસ્થાન વિરોધ અહીં અસ્તિત્વાદિ ધર્મોમાં નથી. કેમકે સવ અને અસવ, અને એક સાથે અભિન્નભાવે એક જ પદાર્થમાં રહી શકે છે. જેમ ઘટ આદિ પદાર્થોમાં સત્વને ત્યાગ કરીને અસત્વ, અને અસત્ત્વનો ત્યાગ કરીને સત્ત, આ રીતે વિરોધી-ભાવે રહેતાં નથી. જે ઘટમાં સર્વ ધર્મ અસવના ત્યાગથી રહે તે ઘટ પટરૂપે પણ સત્ થઈ જશે. કેમકે ઘટ જેવી રીતે સ્વરૂપે સત્ છે. તેવી જ રીતે પટરૂપે પણ સત થશે. અને તેમ થવાથી ઘટથી ભિન્ન અનેક પદાર્થો બિલકુલ નિરર્થક થઈ જશે. કેમકે એક જ ઘટ ત્રણે ભુવનમાં રહેલા સર્વ પદાર્થરૂપે વિદ્યમાન થવાથી એક જ ઘટથી, ભિન્ન ભિન્ન પદાર્થો દ્વારા સાથે એવી સર્વ અર્થક્રિયાઓ થઈ જશે. તે પુનઃ અન્ય પદાર્થોને માનવાની કોઈ આવશ્યકતા નહીં રહે. માટે પ્રત્યેક પદાર્થ જેવી રીતે સ્વરૂપે સત્ છે, તેવી જ રીતે પરરૂપે અસતું પણ માનવે જોઈએ. અસત્વ ધર્મ પણ સર્વને છેડીને રહી શક્તા નથી. જે સત્ત્વનો ત્યાગ કરીને અસત્ત્વધર્મ રહે તે જેવી રીતે ઘટાદિ પરરૂપે અસત્ છે તેવી રીતે સ્વરૂપે પણ અસત્ થશે. આથી સર્વ વસ્તુઓના સ્વરૂપને અભાવ થવાથી વિશ્વ સર્વશૂન્ય થઈ જશે માટે અસત્વ પણ સત્વ વિના રહી શકતું નથી. હા, જે અપેક્ષાએ સત્ છે તે જ અપેક્ષાએ અસત્ માનવામાં આવે તે સપ્તભ ગીમાં વિરોધ આવે. પરંતુ અમે જે અપેક્ષાએ સત્ છે તે જ અપેક્ષાએ અસત્ માનતા નથી. પ્રત્યેક વસ્તુને સ્વરૂપની અપેક્ષાએ સત્ અને પરરૂપની અપેક્ષાએ અસત્ માનીએ છીએ. તેથી કેઈ વિરોધ આવી શકતું નથી.
(टीका) दृष्ट ह्येकस्मिन्नेव चित्रपटावयविनि अन्योपाधिकं तु नीलत्वम् अन्योपाधिकाश्चेतरे वर्णाः। नीलत्वं हि नीलीरागाधुपाधिकम्, वर्णान्तराणि च तत्तद्रञ्जनद्रव्योपाधिकानि एवं मेचकरत्नेऽपि तत्तद्वर्णपुद्गलोपाधिकं वैचित्र्यमवसेयम् । न चैभिईष्टान्तैः सत्त्वासत्त्वयोभिन्नदेशत्वप्राप्तिः चित्रपटाधवयविन एकत्वात् । तत्रापि भिन्नदेशत्वासिद्धेः । कथंचित्पक्षस्तु दृष्टान्ते दान्तिके च स्याद्वादिनां न दुर्लभः । एवमप्यपरितोषश्चद् आयुष्मतः, तीकस्यैव पुंसस्तत्तदुपाधिभेदात् पितृत्व-पुत्रत्व-मातुलत्व-भागिनेयत्व-पितृव्यत्व भ्रातृव्यत्वादिधर्माणां परस्परविरूद्धानामपि प्रसिद्धिदर्शमात् किं वाच्यम् । एवमवक्तव्यत्वादयोऽपि वाच्या इति ॥
(અનુવાદ) હવે ઉપર્યુક્ત વસ્તુને દૃષ્ટાંત દ્વારા સિદ્ધ કરતાં કહે છે કે : એક જ ચિત્રપટ (અનેક પ્રકારના રંગેથી યુક્ત વ)માં જે નીલરંગ છે તે અન્ય વસ્તુના સંબંધથી છે, તેવી રીતે બીજા બધા પણ રંગે પિતાની અન્ય અન્ય સામગ્રીઓથી હોય છે. એમ એક જ મેચક (પંચવર્ણવાળા) રત્નમાં ભિન્ન ભિન્ન વર્ણના પુદ્ગલેની અપેક્ષાએ વિચિત્રતા દેખાય છે. ચિત્રપટ અને મેચક રનના દૃષ્ટાંતથી સત્વ અને અસત્ત્વની ભિન્ન ભિન્ન સ્થાનમાં સ્થા. ૩૬
Page #299
--------------------------------------------------------------------------
________________
અન્યયોન્ય. ા. જો ઃ ૨૪
२८२
રહેવાની આપત્તિ આવતી નથી, કેમકે ચિત્રપટ અને મેચક રત્નમાં અનેક પ્રકારના રંગે આશ્રિત હાવા છતાં પણ તે એક અખંડ અવયવીરૂપ છે. આથી ભિન્ન ભિન્ન રંગોના આધાર એક જ છે, માટે અનેક ધર્મોની ભિન્ન ભિન્ન સ્થાનમાં હેાવાપણાની આપત્તિ આવતી નથી. આથી સ્યાદ્વાદીના મતમાં ભિન્ન ભિન્ન રંગોનુ આધારભૂત વજ્ર, રંગાથી જેમ થ‘ચિત્ ભિન્ન અને અભિન્ન છે, તેમ સત્ત્વ અને અસત્ત્વના આધારભૂત પદાર્થં પણ તે તે ધર્મથી કથાચિત્ ભિન્ન અને અભિન્ન છે. આ પ્રકારે પરસ્પર વિરોધી ધર્માંની અવિરુદ્ધતા સિદ્ધ થવા છતાં પણ જો પ્રતિવાદીને સંતોષ ન થતા હાય તેા લૌકિક દૃષ્ટાંત આપીને સમજાવે છે. જેમ એક જ પુરુષમાં ભિન્ન ભિન્ન અપેક્ષાથી પિતા, પુત્ર. મામા, ભાણેજ, કાકા, ભત્રીજા આદિ પરસ્પર વિરુદ્ધ ધર્મો વ્યવહારમાં પ્રચલિત છે, તેમ એક જ પદાર્થમાં અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવક્તવ્ય આદિ પરસ્પર વિરુદ્ધ ધર્માં અપેક્ષાના ભેદથી રહી શકે છે.
( टीका ) – उक्तप्रकारेण उपाधिभेदेन वास्तवं विरोधाभावमप्रबुध्यैवाज्ञात्वैव । एवकारोऽवधारणे । स च तेषां सम्यग्ज्ञानस्याभाव एव न पुनर्लेशतोऽपि भाव इति व्यक्ति । ततस्ते विरोध भीताः सवासवादिधर्माणां बहिर्मुखशेमुष्या संभावितो वा विरोधः सहानवस्थानादिः तस्माद् भीतास्त्रस्तमानसाः । अत एव जडाः ताविकभयहेतोरभावेऽपि तथाविधपशुवद् भीरुत्वान्मूर्खाः परवादिनः । तदेकान्तताः तेषां सत्तादिधर्माणां य एकान्त इतरधर्मनिषेधेन स्वाभिप्रेतधर्मव्यवस्थापननिश्चयस्तेन हता इव हताः पतन्ति स्खलन्ति पतिताश्च सन्तस्ते न्यायमार्गाक्रमणे न समर्थाः न्यायमार्गाध्वनीनानां च सर्वेषामप्याक्रमणीयतां यान्तीति भावः । यद्वा पतन्तीति प्रमाणमार्गतः च्यवन्ते । लोके हि सन्मार्गच्युतः पतित इति परिभाष्यते । अथवा यथा वज्रादिप्रहारेणः इतः पतितो मूर्च्छामतुच्छामा साध निरुद्धवाक्प्रसरो भवति, एवं तेऽपि वादिनः स्वाभिमतैकान्तवादेन युक्तिसरणीमननुसरता वज्राशनिप्रायेण निहताः सन्तः स्याद्वादिनां पुरतोऽकिञ्चित्करा वाइमात्र मपि नोच्चारयितुमीशत इति ॥
(અનુવાદ)
સસભ’ગીવાદમાં વાસ્તવિક રીતે અપેક્ષાના ભેદથી વિરાધને અભાત્ર છે. તે પણ પેાતાનામાં સમ્યગ્ જ્ઞાનના અભાવ હોવાથી વરેાધાભાવને નહી સમજવાથી કેવલ સ્થૂલ બુદ્ધિ વડે વિરાધને જોતા એકાન્તવાદી ભયથી ત્રાસ પામી જાય છે. વાસ્તવિક ભયનુ કારણુ નહી' હાવા છતાં પણ પશુની જેમ ડરતા, મૂખ કદાગ્રહીઓ અસ્તિત્વ આદિમાં નાસ્તિત્વ આદ્ધિ ધર્મના નિષેધ કરીને પોતાને અભિપ્રેત સિદ્ધાંતની સ્થાપના કરવા માટે એકાન્ત પક્ષનું આલંબન લે છે. માટે પરતીથિકા યુક્તિમાર્ગનું અનુસરણ કરવામાં અસમર્થ છે. જેમ વજ્રના પ્રહારથી હણાયેલા પુરુષ, અત્યંત મૂર્છાથી ખેલવા માટે અસમર્થ થાય છે, તેમ અનેકાન્તવાદરૂપી વજ્રના પ્રહારથી હણાયા છતાં એકાન્તવાદી અનેકાન્તવાદીની સમક્ષ નિસ્તેજ થઈને એક વચન પણ ઉચ્ચારવા સમ થઈ શકતા નથી
Page #300
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
૨૮૩ (टीका) अत्र च विरोधस्योपलक्षणत्वात् वैयधिकरण्यम् अनवस्था संकरः व्यतिकरः संशयः अप्रतिपत्तिः विषयव्यवस्था हानिरित्येतेऽपि परोद्भाविता दोषा अभ्यह्याः। तथाहि । सामान्यविशेषात्मकं वस्तु इत्युपन्यस्ते परे उपालब्धारो भवन्ति । यथा सामान्यविशेषयोविधिप्रतिषेधरूपयोरेकत्राभिन्न वस्तुनि असंभवात् शीतोष्णवदिति विरोधः। न हि यदेव विधेरधिकरणं तदेव प्रतिषेधस्याधिकरणं भवितुमर्हति, एकरूपतापत्तेः, ततो वैयधिकरण्यमपि भवति । अपरं च येनात्मना सामान्यस्याधिकरणं येन च विशेषस्य तावप्यात्मानौ एकेनैव स्वभावेनाधिकरोति द्वाभ्यां वा स्वभावाभ्याम् ? एकेनैव चेत् तत्र पूर्ववद् विरोधः। द्वाभ्यां वा स्वभावाभ्यां सामान्यविशेषाख्यं स्वभावद्वयमधिकरोति तदानवस्था, तावपि स्वभावान्तराभ्याम् तावपि स्वभावान्तराभ्यामिति । येनात्मना सामान्यस्याधिकरणं तेन सामान्यस्य विशेषस्य च, येन च विशेषस्याधिकरणं तेन विशेषस्य सामान्यस्य चेति सङ्करदोषः । येन स्वभावेन सामान्य तेन विशेषः. येन विशेषस्तेन सामान्यमिति व्यतिकरः। ततश्च वस्तुनोऽसाधारणाकारेण निश्चेतुमशक्तेः संशयः। ततश्चाप्रतिपत्तिः ततश्च प्रमाणविषयव्यवस्थाहानिरिति ।।
(અનુવાદ) શંકા : અહીં સહભંગીવાદમાં વિરોધના ઉપલક્ષણથી વિરોધ આદિ બીજા પણ આઠ દે આવે છે : વિરોધ, વૈયધિકરણ્ય, અનવસ્થા, સંકર, વ્યતિકર સંશય, અપ્રતિપત્તિ, અને વિષય વ્યવસ્થા હાનિ. (૧) જેમ શીત અને ઉષ્ણ એ પરસ્પર વિરોધી ધર્મો હોવાથી એક જગ્યાએ રહી શકતા નથી, તેમ અસ્તિત્વ અને નાસ્તિત્વ એ પરસ્પર વિરોધી હોવાથી અસ્તિત્વ અને નાસ્તિત્વ, બન્ને એક સ્થાનમાં રહી શકતા નથી. તેથી સપ્તભંગીગાં વિરોધ નામને દેષ આવે છે. (૨) અસ્તિત્વ અને નાસ્તિત્વ પરસ્પર વિરોધી હોવાથી અસ્તિત્વનું અધિકરણ છે તે નાસ્તિત્વનું નથી, અને નાસ્તિત્વનું અધિકરણ છે. તે અસ્તિત્વનું થઈ શકતું નથી. આ રીતે અસ્તિત્વ અને નાસ્તિત્વનાં ભિન્ન ભિન્ન અધિકરણ હોવાથી સપ્તભંગીમાં વૈયધિકરણ્ય નામને દોષ આવે છે. (૩) પ્રત્યેક પદાર્થમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મો રહે છે, તે બન્ને એક જ સ્વભાવથી રહે છે કે ભિન્ન સ્વભાવથી? જે તે બનને એક જ સ્વભાવથી રહેતા હોય તે પૂર્વોક્ત વિરોધ નામને દેષ આવશે અને ભિન્ન ભિન્ન સ્વભાવથી રહેતા હોય તે કહે, તે બને ધર્મો પણ એક સ્વભાવથી રહે છે કે ભિન્ન સ્વભાવથી ? જે એક સ્વભાવથી રહેતા હોય તે પૂર્વોક્ત વિરોધ આવશે અને ભિન્ન ભિન્ન સ્વભાવથી રહેતા હોય તે તેમાં પણ એક સ્વભાવ અને અન્ય સ્વભાવની વારંવાર કલ્પના કરવી પડશે તેથી અનવસ્થા દેષ આવે છે () એક જ પદાર્થમાં અસ્તિત્વનાસ્તિત્વ આદિ વિરોધી ધર્મો માનવામાં આવ્યા છે, તેથી અસ્તિત્વના અધિકરણમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ, આદિ વિરોધી ધર્મો માનવામાં આવ્યા છે તેથી અસ્તિત્વના અધિકરણમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ તથા નાસ્તિત્વના અધિકરણમાં નાસ્તિત્વ અને અસ્તિત્વ રહેવાથી સંકર દેષ આવે છે (૫) અસ્તિત્વ અને નાસ્તિત્વ અને સાથે રહેવાથી જે ભ્રાવ
વડે સવ રહે છે તે જ સ્વભાવવડે અસત્ત્વ રહેવાથી, સત્ત્વની સિદ્ધિ થઈ શકતી નથી. જે સ્વભાવથી * અસવ રહે છે, તેજ સ્વભાવથી સવ ૨હેવાથી અસવની સિઢિ થઈ શકતી નથી. આ રીતે
Page #301
--------------------------------------------------------------------------
________________
२८४
अन्ययोगव्य. द्वा. श्लोक : २४
અનેકાન્તવાદમાં વ્યતિકર નામને દોષ આવે છે. (૬) વસ્તુમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ આદિ ધર્મોને નિશ્ચય નહીં થવાથી સંશય નામને દોષ આવે છે. (૭) અને સંશય હેવા થી પદાર્થોનું નિશ્ચિત જ્ઞાન પણ થઈ શકતું નથી તેથી અપ્રતિપત્તિ નામને દેષ આવે છે. (૮) વસ્તુના સ્વરુપનું યથાર્થ જ્ઞાન નહીં થવાથી સ્યાદ્વાદમાં પદાર્થની વ્યવસ્થા બની શકતી નથી. તેથી વિષય વ્યવસ્થા-હાનિ નામને દોષ આવે છે. - (ત્રીજા) પત્તે તોલા ઘાઢા નાચત્તાવાર્ નિરવભાશા ગતઃ स्याद्वादमर्मवेदिभिरुद्धरणीयास्तत्तदुपपत्तिभिरिति । स्वतन्त्रतया निरपेक्षयोरेव सामान्यविशेषयोविधिप्रतिषेधरूपयोस्तेषामवकाशात् । अथवा विरोधशब्दोऽत्र दोषवाची। यथा विरुद्धमाचरतीति दुष्टमित्यर्थः। ततश्च विरोधेभ्यो विरोधवैयधिकरण्यादिदोषेभ्यो भीता इति व्याख्येयम् । एवं च सामान्यशब्देन सर्वा अपि दोषव्यक्तयः संगृहीता भवन्ति ।। इति काव्यार्थः ॥२४॥
(અનુવાદ). સ્યાદ્વાદનું જાત્યન્તરપણું હેવાથી એ સર્વે દેશને સ્યાદ્વાદમાં જરાય અવકાશ નથી. તે સઘળાય દેને, સ્યાદ્વાદના મર્મને જાણવાવાળા પંડિત પુરુષેએ દૂર કરવા જોઈએ. તેનું યત્કિંચિત્ નિરૂપણ અહીં કરવામાં આવે છે. (૧) સ્યાદ્વાદમાં એક જ વસ્તુમાં અસ્તિત્વ-નાસ્તિત્વ આદિ ધર્મોને અપેક્ષાવડે સ્વીકારમાં આવ્યા છે. તેથી વિરોધ આદિ કઈ દે આવી શક્તા નથી.
વિરોધ (૧) વધ્ય ઘાતક, (૨) સહાનવસ્થાન અને (૩) પ્રતિબધ્ધ પ્રતિબંધક આમ ત્રણ પ્રકારે છે. સર્પ અને નકુલમાં વર્ષો ઘાતક, શીત અને ઉsણમાં સહાનવસ્થાન (પરસ્પર પરિહાર). તેમજ ચંદ્રકાન્ત મણિ અને દાહને પ્રતિબધ્ય પ્રતિબંધકરૂપ વિરોધ છે. આ ત્રણ પ્રકારના વિરોધમાંથી કેઈપણ પ્રકારને વિરોધ સ્યાદ્વાદમાં આવી શકતું નથી. કેમ કે પ્રત્યેક પદાર્થ સ્વ-દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવની અપેક્ષાએ અસ્તિરૂપ છે. અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિરૂપ છે તેથી અસ્તિત્વ અને નાસ્તિત્વ બને ધર્મો એક જ સ્થાને એક જ સમયમાં અપેક્ષાનાં ભેદથી રહી શકે છે. તેથી કેઈપણ પ્રકારના વિરોધનો અવકાશ નથી. (૨) આ રીતે અસ્તિત્વ અને નાસ્તિત્વ આદિમાં વિરોધ નહીં આવવાથી અસ્તિત્વ અને નાસ્તિત્વ દ્રવ્યરૂપ એક જ અધિકરણમાં રહેવાથી વૈધિકરણ્ય દેષ પણ આવતું નથી. (૩) પ્રત્યેક પદાર્થમાં અનેક ધર્મો પ્રમાણુથી સિદ્ધ હોય છે. જેમ માતપિતાની પરંપરા પ્રમાણથી સિદ્ધ છે, તેમ સપ્તભંગી (અનેકાન્તવાદ) પણ પ્રમાણથી સિદ્ધ છે. જેમ ઘટત્વધર્મમાં અન્ય ઘટત્વની કલ્પના કરવામાં આવતી નથી, તેમ અસ્તિત્વ આદિ ધર્મોમાં અન્ય અસ્તિત્વ આદિની કલ્પના કરવામાં આવતી નથી. (૪) આ રીતે અસ્તિત્વ અને નાસ્તિત્વ આદિમાં અવિરોધીપણું સિદ્ધ થવાથી અસ્તિત્વમાં નાસ્તિત્વ અને નાસ્તિત્વમાં અસ્તિવ, આ સંકરદેષ પણ આવતું નથી. (૫) સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ અને પર-દ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ નાસ્તિત્વ હોવાથી સત્ય અને અસત્વના અભાવરૂપ વ્યતિકર દેષ પણ આવતો નથી. (૬) અનેક ધર્મોનું અનિશ્ચિત જ્ઞાન તે સંશય કહેવાય છે તે સંશય પણ પદાર્થમાં અપેક્ષાના ભેદથી અસ્તિત્વ-નાસ્તિત્વ આદિ ધર્મોનું નિશ્ચિતજ્ઞાન હેવાથી
Page #302
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
२८५
આવી શકતું નથી. કેમકે સ્યાદ્વાદમાં સામાન્ય અને વિશેષ ઉભય સ્વરૂપ વસ્તુ નિશ્ચિત છે. આમ સંશય નહીં હોવાથી, નિશ્ચિત જ્ઞાનને સદૂભાવ હોવાથી અપ્રતિપત્તિ દેષ પણ આવતું નથી. (૮) અપ્રતિપત્તિ (નિશ્ચિત જ્ઞાનને અભાવ) નહીં હોવાથી સ્યાદ્વાદમાં વસ્તુની વ્યવસ્થા ઠીક ઠીક બની રહે છે. તેથી વિષય-વ્યવસ્થા-હાનિ નામનો દોષ પણ આવતું નથી. અસ્તિત્વ વિના નાસ્તિત્વ અને નાસ્તિત્વ વિના અસ્તિત્વ હોઈ શકતું નથી. તેથી તે તે ધર્મોનો પરસ્પર અવિનાભાવસંબંધ હોવાથી સ્યાદ્વાદમાં કોઈ પણ જાતના દોષો નથી. પરંતુ તે દોષો તેઓને જ આવે છે કે જેઓ એકાતે અતિત્વ, નાસ્તિત્વ, સામાન્ય અને વિશેષને સ્વતંત્રપણે પરસ્પર નિરપેક્ષ માને છે. અથવા લેકમાં ‘વિરોધ” શબ્દ છે, તે દેષવાચી છે, તેથી એક વિરોધના ગ્રહણથી સંપૂર્ણ દેષોનો પણ સંગ્રહ થઈ જાય છે. તે તે દેશોથી ભયભીત બનેલા એકાન્તવાદી અસ્તિત્વ-નાસ્તિત્વ આદિ વિરુદ્ધ ધર્મોને નિષેધ કરે છે. તેથી તે લેકે ન્યાય માર્ગથી ભ્રષ્ટ થાય છે. આ પ્રમાણે ચોવીસમા લેકનો - અર્થ જાણે.
Page #303
--------------------------------------------------------------------------
________________
( अवतरण)
अथाने कान्तवादस्य सर्वद्रव्यपर्यायव्यापित्वेऽपि मूलभेदापेक्षया चातुर्विध्याभिधानद्वारेण भगवतस्तत्त्वामृतरसास्वाद सौहित्यमुपवर्णयन्नाह -
-
અવતરણુ
હવે અનેકાન્તવાદ સ દ્રવ્ય અને પર્યાયમાં વ્યાસ હાવા છતાં પણ મૂળભેદની अपेक्षाओ (१) स्यात् नित्य, स्यात् अनित्य (२) स्यात् सामान्य, स्यात् विशेष (3) स्यात् वाभ्य, स्यात् अवाभ्य. (४) स्यात् सत्, स्यात् असत् आ यार अमरना प्रथन द्वारा भनेકાન્તવાદના ચાર ભેદ ખતાવ્યા છે.તે શ્રી જિનેશ્વર ભગવંતના તત્ત્વામૃતરસના આસ્વાદના સુહિતપણાનું વર્ણન કરતાં કહે છે.
स्यान्नाशि नित्यं सदृशं विरूपं वाच्यं न वाच्यं सदसत्तदेव । विपश्चितां नाथ निपीततत्त्व सुधोद्गतोद्गार पर म्परेयम् ||२५||
મૂળ-અથ : પ્રત્યેક પદાથ કથ'ચિત્ નિત્ય, કથંચિત્ અનિત્ય, કથંચિત્ સામાન્ય, કથંચિત વિશેષ, કથંચિત્ વાથ્ય, કથાચિત્ અવાચ્ય, કથ'ચિત્ સત્ અને કથ ંચિત્ અસત્ છે, તેવા પ્રકારના પદાર્થના સ્વરૂપનું પ્રતિપાદન ખરેખર વિદ્વાનોમાં શિશમણુ એવા હું નાથ, તે સવે આપે પીધેલા અનેકાન્તવાદરૂપ અમૃતના ઉદ્ગાર (એડકારે)ની પરંપરા છે.
( टीका) स्यादित्यव्ययमनेकान्तद्योतकमष्टास्वपि पदेषु योज्यम् । तदेव अधिकृतमेवैकं वस्तु स्यात् कथञ्चिद् नाशि विनशनशीलमनित्यमित्यर्थः । स्यान्नित्यम् अविनाशिधर्मीत्यर्थः । एतावता नित्यानित्यलक्षणमेकं विधानम् । तथा स्यात् सदृशमनुवृत्तिहेतुविशेषरूपमित्यर्थः । अनेन सामान्यविशेषरूपो द्वितीयः प्रकारः । तथा स्याद् वाच्यं वक्तव्यम् । स्याद् न वाच्यमवक्तव्यमित्यर्थः । अत्र च समासेऽवाच्यमिति युक्तम्, तथाप्यवाच्यपदं योन्यादौ रूढमित्य सभ्यतापरिहारार्थे न वाच्यमित्यसमस्तं चकार - स्तुतिकारः । एतेनाभिलाप्यानभिलाप्यस्वरूपस्तृतीयो भेदः । तथा स्यात्सद् विद्यमानमस्तिरूपमित्यर्थः । स्याद् असत् तद्विलक्षणमिति । अनेन सदसदाख्या चतुर्थी विधा |
(अनुवाद)
'स्यात्' अव्यय अनेअन्त अर्थना धोत छे. तेथी नित्य-अनित्य आदि खाई પદોની સાથે તેના ચેગ કરવા જોઈએ. (૧) પ્રત્યેક પદાર્થ વિનાશી હાવાથી કથ`ચિત્ અનિત્ય છે અને અવિનાશી હેાવાથી કથંચિત્ નિત્ય છે, આથીનિત્યાનિત્યરૂપ પ્રથમ પ્રકાર થાય છે
Page #304
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी પ્રત્યેક પદાર્થ સદશ પરિણામના કારણરૂપ હોવાથી સામાન્ય છે, અને વિસદશ પરિણામનાં કારણરૂપ હોવાથી વિશેષરૂપ છે. આ રીતે સામાન્ય વિશેષરૂપ દ્વિતીય પ્રકાર થાય છે. (૩) પ્રત્યેક પદાર્થ વક્તવ્ય હોવાથી કથંચિત્ વાચ્ય સ્વરૂપ છે. અને અવક્તવ્ય હોવાથી કથંચિત્ અવાચ્ય રૂપ છે. લેકમાં અવાચ્ય શબ્દ નિ આદિ અર્થમાં રૂઢ છે. તેથી તેવી અસભ્યતાને ત્યાગ કરવા માટે સ્તુતિકાર લેકમાં “અવાચ્ય” એવું સમસ્ત પદ નહીં કહેતાં “ન વાય” એવા અસમસ્ત પદનો પ્રયોગ કર્યો છે. તેથી અભિલાપ્ય (કહેવા યોગ્ય) અનભિલાપ્ય (નહી કહેવા ગ્ય) રૂપ ત્રીજે પ્રકાર થાય છે. (૪) પ્રત્યેક પદાર્થ અસ્તિ (વિદ્યમાન) રૂપ હોવાથી કથંચિત્ સત્ છે અને નાસ્તિ (અવિદ્યમાન) રૂપ હોવાથી કથંચિત અસત્ રૂપ છે. આ પ્રમાણે સદસત્ રૂપ ચતુર્થ પ્રકાર છે.
(टीका) हे विपश्चितां नाथ संख्यावतां मुख्य इयमनन्तरोक्ता निपीततत्त्वसुधोद्गारपरम्परा । तवेति प्रकरणात् सामर्थ्याद्वा गम्यते । तत्त्वं यथावस्थितवस्तुस्वरूपपरिच्छेदः तदेव जरामरणापहारित्वाद् विबुधोपभोग्यत्वाद् मिथ्यात्वविषोमिनिराकरिष्णुत्वाद् आन्तराहलादकारित्वाच्च सुधा पीयूषं तत्वसुधा । नितरामनन्यसामान्यतया पीता आस्वादिता या तत्त्वसुधा तस्या उद्गता प्रादुर्भूता तत्कारणिका उद्गारपरम्परा उद्गारश्रेणिरिवेत्यर्थः। यथा हि कश्चिदाकण्ठं पीयूषरसमापीय तदनुविधायिनीमुद्गारपरम्परां मुश्चति, तथा भगवानपि जरामरणापहारि तत्त्वामृतं स्वैरमास्वाध तद्रसानुविधायिनी प्रस्तुतानेकान्तवाद भेदचतुष्टयीलक्षणामुद्गारपरम्परां देशनामुखेनोद्गीर्णवानित्याशयः ॥
(भनुवाह) જેમ કોઈ પુરુષ સ્વેચ્છાથી અમૃતનું આકંઠ પાન કરીને વારંવાર એડકારની પરંપરા મુકે છે. તેમ વિદ્વાનોના શિરોમણિ એવા હે ભગવાન, આપે જન્મ મરણને નાશ કરવાવાળું, વિદ્વાનોને ઉપગ્ય, મિથ્યાત્વ રૂપી વિષને દૂર કરનારું અને અંતર-આત્માને આનંદ આપનારૂં એવું યથાર્થે વસ્તુ સ્વરૂપના જ્ઞાનરૂપી અમૃતનું અત્યંત પાન કરીને અનેકાન્તવાદના ચાર મુખ્ય ભેદે રૂપી એડકાની પરંપરાને દેશના દ્વારા બહાર મૂકી છે.
(टीका) अथवा यैरकान्तवादिभिमिथ्यात्वगरलभोजनमातृप्ति भक्षितं तेषां तत्तद्वचनरूपा उद्गारप्रकाराः प्राक् प्रदर्शिताः। यैस्तु पचेलिमप्राचीनपुण्यप्राग्भारानुग्रहीतैर्जगदगुरुवदनेन्दुनिःस्यन्दि तत्त्वामृतं मनोहत्य पीतम्, तेषां विपश्चितां यथार्थवादविदुषां हे नाथ इयं पूर्वदलदर्शितोल्लेखशेखरा उद्गारपरम्परेति व्याख्येयम् । एते च चत्वारोऽपि वादास्तेषु तेषु स्थानेषु प्रागेव चर्चिताः। तथाहि । 'आदीपमाव्योम' समम्वभावम् इति वृत्ते नित्यानित्यवादः प्रदर्शितः। 'अनेकमेकात्मकमेव वाच्यम्' इति काव्ये सामान्यविशेषवादः संसूचितः। सप्तभङ्गयामभिलाप्यानभिलाग्यवादः सदसद्वादश्च चर्चितः । इति न भूयः प्रयासः ॥ इति काव्यार्थः ॥२५॥
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૮
अन्ययोगव्य, द्वा. श्लोक : २५
(અનુવાદ). અથવા જે એકાન્ત વાદીએ મિથ્યાત્વરૂપી વિષ ભેજન તૃપ્તિપર્યત કરેલું છે, તેનાં વચનરૂપી ઉગારે, તે પૂર્વે દેખાડી ગયા છીએ. પરંતુ પરિપકવ પૂર્વ પુના સમુહથી અનગ્રહ કરાએલા જે મનુષ્યએ જગદ્ગુરુના મુખરૂપી ચંદ્રથી ઝરતા અમૃતનું પાન કર્યું છે, તે યથાર્થવાદી એવા વિદ્વાનોના મુખથી અનેકાન્ત વાદના ચાર મુખ્ય ભેદ રૂપી ઉદુગારની પરંપરા પ્રગટ થઈ છે. એ ચારે પ્રકારના વાદનું “અદીપમામ સમસ્વભાવ કમાં નિત્યાનિત્યવાદનું, તથા “અનેકમેકાત્મકમેવ વાગ્યમ' માં સામાન્ય-વિશેષવાદનું સૂચન કરવામાં આવ્યું છે. તેમ જ સપ્તભંગીમાં વાચ્યાવાનું સતઅસવાદનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી અહીં પુનઃ વર્ણન કરવામાં આવ્યું નથી.
Page #306
--------------------------------------------------------------------------
________________
( अवतरण)
इदानीं नित्यानित्यपक्षयोः परस्परदूषणप्रकाशनबद्धलक्षतया वैरायमाणयोरितरेतरादीरित विविध हेतु हे तिसंनिपात संजात विनिपातयोरयत्नसिद्धप्रतिक्षेपस्य सर्वोत्कर्षमाह
(अनुवाद)
હવે એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષમાં એક ખીજાનાં દૂષણેાને પ્રગટ કરવા માટે કટિદ્ધ થયેલા એકાન્તવાદી પરસ્પર શત્રુની જેમ લડે છે, અને એક ખીજાના સિદ્ધાંતનું ખંડન કરવા માટે અનેક પ્રકારનાં હેતુરૂપી શસ્ત્રોના પ્રહારથી ઘાયલ થાય છે; તેથી વિના પ્રયત્ને ભગવત-શાસનની સર્વોત્કૃષ્ટતા સિદ્ધ થાય છે. તે બતાવતા કહે છે :
य एव दोषाः किल नित्यवादे विनाशवादेऽपि समास्त एव । परस्परध्वंसिषु कण्टकेषु जयत्यधृष्यं जिनशासनं ते ॥२६॥
મૂળ અર્થી : જે દોષો એકાન્ત નિત્યવાદમાં આવે છે, તે સર્વે દાષા નિશ્ચયથી એકાન્ત અનિત્ય પક્ષમાં પણ આવે છે. જેમ એક કટક અન્ય કંટકના નાશ કરે છે. તેમ એકાન્ત નિત્યવાદી અને એકાન્ત અનિત્યવાદી પરસ્પર દૂષણેા બતાવીને એક ખીજાતું ખંડન કરે છે. તેથી હું ભગવન, આપનુ` અખંડ જિન શાસન વિના પરિશ્રમે જયવંતુ वर्ते छे. (२६)
( टीका) किलेति निश्चये । य एव नित्यवादे नित्यैकान्तवादे दोषा अनित्यैकान्तवादिभिः प्रसञ्जिताः क्रमयौगपद्याभ्यामर्थक्रियानुपपत्त्यादयः, त एव विनाशवादेsपि क्षणिकैकान्तवादेऽपि समाः तुल्याः, नित्यैकान्तवादिभिः प्रसज्यमाना अन्यूनाधिकाः ॥
(अनुवाद)
લેાકમાં ‘કિલ’ શબ્દ છે તે નિશ્ચય અનેા સૂચક છે, એકાન્ત નિત્યવાદમાં ક્રમથી અથવા અક્રમથી અક્રિયા ઘટી શકતી નથી. એ રીતે અનિત્યવાદીએ એકાન્ત નિત્યપક્ષમાં જે દોષો આપ્યા છે, તે સર્વે દાષા અનિત્યવાદમાં પણ આવે છે! આ રીતે એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષમાં દેષોની સમાનતા છે.
तथाहि । त्यिवादी प्रमाणयति । सर्वं नित्यं सत्त्वात् । क्षणिके सदसत्कालयो रर्थक्रियाविरोधात् तल्लक्षणं सत्त्वं नावस्थां बध्नातीति ततो । निवर्तमानमनन्यशरणतया freedsafaष्ठ | तथाहि । क्षणिकोऽर्थः सन्वा कार्यं कुर्याद् असन्वा, गत्यन्तराभावात् । न तावदाद्यः पक्षः, समसमयवर्तिनि व्यापारायोगात् । सकलभावानां परस्परं
क्या ३७
Page #307
--------------------------------------------------------------------------
________________
२९०
अन्ययोगव्य. द्वा. श्लोक : २६
कार्यकारणभावप्राप्त्याऽतिप्रसङ्गाच्च । नापि द्वितीयः पक्षः क्षोदं क्षमते । असतः कार्यकारणशक्तिविकलत्वात् । अन्यथा शशविषाणादयोऽपि कार्यकारणयोत्सहेग्न्, विशेषाभावात् इति ॥
__ (अनुवाद) નિત્યવાદી કહે છે : બધા પદાર્થો નિત્ય છે. કેમકે તે સત છે. ક્ષણિક પદાર્થમાં સત (વિદ્યમાન) અથવા અસત (અવિદ્યમાન) બને અવસ્થામાં અર્થક્રિયા ઘટતી નહીં હોવાથી અથક્રિયાકારિત્વ સત આવું સતનું લક્ષણ ક્ષણિક પદાર્થમાં નથી રહેતું. તેથી ક્ષણિક પદાર્થમાંથી સત્ત્વની નિવૃત્તિ થાય છે. અક્ષણિક (નિત્ય) પદાર્થ માં જ અર્થક્રિયા ઘટતી હોવાથી નિત્ય પદાર્થ જ સત્વરૂપ છે. અહીં પ્રશ્ન થાય છે કે : ક્ષણિક પદાર્થ સત રૂપ હેઈને અર્થક્રિયા કરે છે કે અસત રૂપ હોઈને ? ક્ષણિક પદાર્થ ક્ષણક્ષયી હોવાથી પોતાના સમકાલીન ક્ષણોમાં અર્થક્રિયા કરી શકતા નથી. કારણ કે એક જ કાળમાં રહેવાવાળા પદાર્થોમાં પરસ્પર કાર્યકારણુભાવ બની શક્તા નથી. જે સમકાલીન પદાર્થમાં કાર્યકારણભાવ સંબંધ હોય તે એક જ કાળવતી સર્વ પદાર્થોને પરસ્પર કાર્યકારણભાવ થે જોઈએ.
આ રીતે સત રૂપ ક્ષણિક પદાર્થમાં અર્થક્રિયા ઘટી શકતી નથી. હવે અસરૂપ દ્વિતીય પક્ષ પણ યુક્તિયુક્ત નથી. કેમકે અસત પદાર્થ તે કાર્યકારણ શક્તિથી રહિત જ હોય છે. જે અસત્ પદાર્થમાં પણ કાર્યકારણભાવ સંબંધ હોય તે શશશું. આકાશપુષ્પ વધ્યા પુત્ર આદિ સાવ અસત પદાર્થોમાં પણ કાર્યકારણભાવ સંબંધ છે જોઈએ. આ રીતે સત્ અને અસત્ ઉભયરૂપે પણ ક્ષણિક પદાર્થમાં અર્થ ક્રિયા ઘટી શક્તી નથી. તેથી ક્ષણિક પદાર્થની સત્વરૂપે સિદ્ધિ નહી થવાથી અક્ષણિક (નિત્ય) પદાર્થને જ સ્વીકાર કરવો જોઈએ.
(टीका) अनित्यवादी नित्यवादिनं प्रति पुनरेवं प्रमाणयति । सर्व क्षणिकं सत्त्वात् । अक्षणिके क्रमयोगपद्याभ्यामर्थक्रियाविरोधाद् अर्थक्रियाकारित्वस्य च भावलक्षणत्वात्, ततोऽर्थक्रिया व्यावर्तमाना स्वक्रोडीकृतां सत्तां व्यावर्तयेदिति क्षणिकसिद्धिः । न हि नित्योऽर्थोऽर्थक्रियां क्रमेण प्रवर्तयितुमुत्सहते । पूर्वार्थक्रियाकरणस्वभावोपमर्दद्वारेणोत्तरक्रियायां क्रमेण प्रवृत्तेः । अन्यथा पूर्व क्रियाकरणाविरामप्रसङ्गात् । तत्स्वभावप्रच्यवे च नित्यता प्रयाति । अतादवस्थ्यस्या-नित्यतालक्षणत्वात् । अथ नित्योऽपि क्रमवतिनं सहकारिकारणमर्थमुदीक्षमाणस्तावदासीत्, पश्चात् तमासाद्य क्रमेण कार्य कुर्यादिति चेत् । न । सहकारिकारणस्य नित्येऽकिश्चित्करस्यापि प्रतीक्षणेऽनवस्थाप्रसङ्गात् । नापि यौगपधेन नित्योऽर्थोऽर्थक्रियां कुरुते अध्यक्षाविरोधात् । न ह्येककालं सकलाः क्रियाः प्रारभमाणः कश्चिदुपलभ्यते । करोतु वा । तथाप्याचक्षण एव सफल क्रियापरिसमाप्तेर्द्वितीयादिक्षणेषु अकुवार्णस्यानित्यताबलादआढौकते । करणाकरणयोरेकस्मिन् विरोधाद् इति ॥
Page #308
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
२९१
(અનુવાદ) અનિત્યવાદી કહે છેઃ સર્વે પદાર્થો ક્ષણિક છે. કેમ કે તે સત્ છે. જે જે સત હોય તે તે ક્ષણિક હેય. કારણ કે જેમાં અર્થ ક્રિયાકારિપણું હોય છે તે જ સત્ કહેવાય છે. અક્ષણિક પદાર્થમાં કમ અથવા અકમથી (એકીસાથે) અર્થ ક્રિયા ઘટતી નહીં હોવાથી અક્ષણિક પદાર્થમાંથી સત્ત્વની નિવૃત્તિ થાય છે. આ પ્રમાણે અક્ષણિક પદાર્થમાં સત્ત્વપણું નહી રહેવાથી અન્ય કોઈ પ્રકારના અભાવે ક્ષણિક પદાર્થની જ સિદ્ધિ થાય છે. અહીં પ્રશ્ન થાય છે કે નિત્ય (અક્ષણિક) પદાર્થ ક્રમથી અર્થ ક્રિયા કરે છે કે અકમથી (એકીસાથે ? નિત્ય પદાર્થ કમપૂર્વક તે અર્થક્રિયા કરે જ નહીં કેમકે પૂર્વ સ્વભાવને છોડીને
| સ્વભાવને પ્રાપ્ત કરવાવાળી ક્રમિક પ્રવૃત્તિ તે અનિત્યપદાર્થમાં જ હોઈ શકે છે. જે નિત્ય પદાર્થ પિતાના સ્વભાવને ત્યાગ કરે તો તેમાં નિત્યતાની જ હાનિ થાય. કારણ કે અપ્રચુત-અનુત્પન્ન-સ્થિર એકરૂપ હોય તે જ નિત્ય કહેવાય છે. જે એમ કહો કે પદાર્થમાં નિત્યપણું હોવા છતાં પણ જ્યારે સહકાશિકારણોની સહાયતા પ્રાપ્ત થાય છે, ત્યારે નિત્યપદાર્થ સહકારીને પ્રાપ્ત કરીને કમપૂર્વક અર્થ ક્રિયા કરે છે. એ પણ તમારું કથન ઠીક નથી. કારણ કે સહકારી કારણે મળવા છતાં પણ નિત્યપદાર્થમાં કઈ પરિવર્તન થઈ શકતું નથી. આથી સહકારી કારણું અકિંચિકર છે. જે કહો કે “એક સહકારીકરણને અન્ય સહકારીની સહાયતા મળે છે, તેથી નિત્ય પદાર્થમાં પરિવર્તન કરી શકે છે. તે પણ ઠીક નથી. કેમકે એક સહકારી કારમાં અન્ય સહકારીની અપેક્ષા અને અન્ય સહકારીને કોઈ ત્રીજા સહકારની અપેક્ષા......આ રીતે ઉત્તરોત્તર અનેક સહકારી કારણોની કલપના કરવાથી અનવસ્થા દોષ આવશે. આ પ્રમાણે અક્ષણિક પદાર્થમાં કમપૂર્વકની પ્રવૃત્તિ ઘટી શકતી નથી. તેવી જ રીતે નિત્ય પદાર્થમાં એકસાથે પણ અર્થ ક્રિયા ઘટી શકતી નથી કેમકે પદાર્થમાં એક સાથે અર્થક્રિયા માનવામાં આવે તે પ્રત્યક્ષથી વિરોધ આવે છે. એક જ કાળમાં થતી સર્વે અથક્રિયાઓની ઉપલબ્ધિ કદાપિ થતી નથી. કેમ કે અર્થક્રિયા તે હંમેશા કમપૂર્વક જ દેખાય છે. જે માનો કે પદાર્થ એક જ કાળમાં સંપૂર્ણ અર્થ ક્રિયા કરી લે, તે સંપૂર્ણ અથેક્રિયાઓની એક જ કાળમાં સમાપ્તિ થઈ જવાથી બીજા ક્ષણોમાં અર્થ ક્રિયા નહીં રહેવાથી અવશ્ય પદાર્થ નિષ્ક્રિય બની જશે, અને તેમ થવાથી બલાત્કારે પણ પદાર્થમાં અનિત્યપણું પ્રાપ્ત થશે ! કારણ કે એક જ કાળમાં ક્રિયા અને અને અક્રિયાને વિરોધ છે. આ રીતે અક્ષણિક (નિત્ય) પદાર્થમાં ક્રમ અથવા અક્રમ ઉભય રીતે અર્થ ક્રિયા ઘટતી નહીં હોવાથી અનિત્ય પદાર્થને સ્વીકાર કરે એ જ શ્રેષ્ઠ છે.
(टीका) तदेवमेकान्तद्वयेऽपि ये हेतवस्ते युक्तिसाम्याद् विरुद्धं न व्यभिचरन्तीत्यविचारितरमणीयतया मुग्धजनस्य ध्यान्ध्यं चोत्पादयन्तीति विरुद्धा व्यभिचारिणोऽनैकान्तिका इति । अत्र च नित्यानित्यैकान्तपक्षप्रतिक्षेप एवोक्तः । उपलक्षणत्वाच्च सामान्यविशेषाधेकान्तवादा अपि मिथस्तुल्यदोषतया विरुद्धा व्यभिचारिण एव हेतूनुपस्पृशन्तीति परिभावनीयम् ।।
(અનુવાદ) ઉક્ત બન્ને પક્ષોમાં નિત્ય અને અનિત્યવાદને સિદ્ધ કરવા માટે સત્તવ આદિ હેતુઓ આપ્યા છે, તે સર્વે વિરુદ્ધ છે. પરંતુ જ્યાં સુધી તેને વિચાર કરવામાં ના આવે ત્યાં
Page #309
--------------------------------------------------------------------------
________________
२९२
अन्ययोगव्य. द्वा. श्लोक : २६ સુધી તે હેતુએ સુંદર લાગે છે. પરંતુ વાસ્તવિક તે તે હેતુઓ ભેળાની બુદ્ધિમાં જડતાને પેદા કરનારા છે, અને અનૈકાન્તિક (વ્યભિચારી) પણ છે. અહિં પૂર્વોક્ત રીતે એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્યવાદનું ખંડન કરવામાં આવ્યું છે તેવી જ રીતે ઉપલક્ષણથી સામાન્ય-વિશેષવાદ, વાચ્ય-અવાઓ, અને સ-અસતવાદ પણ પ્રતિક્ષેપિત (ખંડિત) થાય છે. કેમકે તે સર્વે પક્ષોમાં પરસ્પર દેનું તુલ્યપણું હોવાથી તે સર્વે એકાન્તવાદે વિરુદ્ધ અને વ્યભિચાર થી ગ્રસ્ત છે.
__ (टीका) अथोत्तरार्द्ध व्याख्यायते । परस्परेत्यादि । एवं च कण्टकेषु क्षुद्रशत्रुवेकान्तवादिषु परस्परध्वंसिषु सत्सु परस्परस्मात् ध्वंसन्ते विनाशमुपयान्तीत्येवंशीला सुन्दोपसुन्दवदिति परस्परध्वंसिनः । तेषु हे जिन ते तव शासनं स्याद्वादप्ररूपणनिपुणं द्वादशाङ्गी-रूपं प्रवचनं पराभिभावुकानां कण्टकानां स्वयमुच्छिन्नत्वेनैवाभावाद् अधृष्यमपराभवनीयम् । "शक्तार्हे कृत्याश्च" इति कृत्यविधानाद् धर्षितुमशक्यम् धर्षितुमनहं वा । जयति सर्वोत्कर्षेण वर्तते । यथा कश्चिन्महाराजः पीवर पुण्यपरीपाकः परस्परं विगृह्य स्वयमेव क्षयमुपेयिवत्सु द्विषत्सु अयत्नसिद्धनिष्कण्टकत्वं समृद्धं राज्यमुपभुधानः सर्वोत्कृष्टो भवति एवं त्वच्छासनमपि ॥ इति काव्यार्थः ॥२६॥
(અનુવાદ) હવે ઉત્તરાર્ધની વ્યાખ્યા કરતા કહે છે કે એક બીજાને નાશ કરનારા સુદ અને ઉપસુન્દ નામના રાક્ષસ ભાઈઓ જેવા ક્ષુદ્ર શત્રુઓ એકાન્તવાદી રૂપ કંટકને પરસ્પર નાશ થવાથી સ્યાદ્વાદનું પ્રરૂપણ કરવામાં નિપુણ એવું હે ભગવન, આપનું દ્વાદશાંગીરૂપ પ્રવચન કેઈપણ કંટક દ્વારા પરાભૂત થઈ શકતું નથી (સુન્દ અને ઉપસુન્દ નામના બે રાક્ષસ ભાઈઓ હતા. તેમણે બ્રહ્મા પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું કે અમારા બંનેનું મૃત્યુ એકબીજાથી થાઓ ! પરંતુ બીજા કોઈથી ન થાઓ ! વરદાન પ્રાપ્ત કરવાથી મસ્ત બનીને તે બન્ને ભાઈએ ત્રણે લેકને પીડા કરવા લાગ્યા. આવી વિડંબના જોઈને તેઓને નાશ કરવાના હેતુથી દેવતાઓએ સ્વર્ગમાંથી તિલોત્તમા નામની અપ્સરાને મોકલી. તિત્તમાનું અદ્ભુત રૂપ જોઈને મુગ્ધ થયેલા તે બને તેને પ્રાપ્ત કરવા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. અને અંતે તે બને ભાઈઓ એક બીજાના હાથે મૃત્યુને શરણ થયા. ત્રણે લેક તે રાક્ષસોની વિડંબનાથી મુક્ત થયા) પરસ્પર એક બીજાના દૂષણને બતાવીને શત્રની જેમ લડતા એકાન્તવાદી સ્વયં નષ્ટ થવાથી ભગવાન શ્રી વીતરાગનું શાસન વિના પ્રયને સિદ્ધ થઈ જાય છે. અહીં ” એ સૂત્રથી “ચY' પ્રત્યય થયો છે. તેથી અધૂખ્ય” શબ્દ બન્યો છે. તે અધૂખ્ય શબ્દના પ્રયોગથી સૂચિત થાય છે કે જેનો કેઈનાથી પણ પરાભવ થઈ શકતો નથી. જેમ કે પ્રવર પુણ્યશાળી મહારાજા, પિતાના શત્રુઓ પરસ્પર લડીને નાશ પામે છે ત્યારે વિના પ્રયને સમૃદ્ધ રાજ્યને ઉપભોગ કરે છે, અને સર્વોત્કૃષ્ટતાને પ્રાપ્ત કરે છે તેમ હે ભગવન, આપનું શાસન પણ પરસ્પર લડતા એકાન્તવાદીઓને નાશ થવાથી સર્વોત્કૃષ્ટપણે વિજયી બને છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
अवतरण अनन्तरकाव्ये नित्यानित्यायेकान्तवादे दोषसामान्यमभिहितम् । इदानी कतिपयतद्विशेषान् नामग्राहं दर्शयंस्तत्प्ररूपकाणामसद्भूतोद्भावकतयोधृततथाविर्धारपुजनजनितोपद्रवमिव परित्रातुर्धरित्रीपतेत्रिजगत्पतेः पुरतो भुवनत्रयं प्रत्युपकारकारितामाविष्करोति -
અવતરણું પૂર્વ કલેકમાં નિત્ય-અનિત્ય આદિ એકાન્તવાદોમાં સામાન્યરૂપે દેશે બતાવ્યા છે. હવે એકાન્તવાદોના કેટલાક વિશેષ દેનું નામ લઈને તે દોષનું દિગ્દર્શન કરે છે. જેમ પ્રજાને વિડંબના કરનારા શત્રુઓથી પ્રજાનું રક્ષણ કરનાર રાજાને મહાન ઉપકાર કહેવાય છે, તેમ અસત્ વસ્તુની પ્રરૂપણું કરનાર એકાન્તવાદીઓના ઉપદ્રવથી ત્રણલકનું રક્ષણ કરનારા શ્રી જિનંદ્ર ભગવાનનું મહાન ઉપકારીપણું પ્રગટ કરતાં કહે છે :
नैकान्तवादे सुखदुःखभोगौ न पुण्यपापे न च बन्धमोक्षौ । दुर्नीतिवादव्यसनासिनैवं पविलुप्तं जगदप्यशेषम् ॥२७॥
મુળ–અર્થ :-એકાન્તવાદમાં સુખદુઃખને અનુભવ, પુણ્ય-પાપ અને બંધ-મેક્ષની વ્યવસ્થા બની શકતી નથી. આ પ્રકારે સુખદુઃખ આદિની સિદ્ધિ નહીં થવા છતાં પણ અન્યદર્શનકારોએ આગ્રહરૂપ તલવારથી જગતના સર્વજન સમ્યફ જ્ઞાન આદિ ભાવ પ્રાણોને વિનાશ કરી નાખે છે.
(टीका)-एकान्तवादे नित्यानित्यैकान्तपक्षाभ्युपगमे न सुखदुःखभोगौ घटेते । न च पुण्यपापे घटेते । न च बन्धमोक्षौ घटेते । पुनः पुनर्नयः प्रयोगोऽत्यन्ताघटमानतादर्शनार्थः । तथाहि । एकान्तनित्ये आत्मनि तावत् सुखदुःखभोगौ नोपपद्यते । नित्यस्य हि लक्षणम् अप्रच्युतानुत्पन्नस्थिर करूपत्वम् । ततो यदा आत्मा सुखमनुभूय स्वकारण कलापसामग्रीवशाद् दुःखमुपभुङ्क्ते, तदा स्वभावभेदाद् अनित्यत्वापत्त्या स्थिरैकरूपताहानिप्रसङ्गः । एवं दुःखमनुभूय मुखमुपभुञ्जानस्यापि वक्तव्यम् । अथ अवस्थाभेदाद् अयं व्यवहारः। न चावस्थासु भिद्यमानास्वपि तद्वतो भेदः। सर्पस्येव कुण्डलार्जवाद्यवस्थासु इति चेत् । न । तास्ततो व्यतिरिक्ता अव्यतिरिक्ता वा ? व्यतिरेके. तास्तस्येति संबन्धाभावः, अतिप्रसङ्गात् । अव्यतिरेके तु, तद्वानेवेति तदवस्थितैव स्थिरैकरूपताहानिः । कथं च तदेकान्तैकरूपत्वेऽवस्थाभेदोऽपि भवेदिति ॥
Page #311
--------------------------------------------------------------------------
________________
२९४
अन्ययोगव्य. द्वा. श्लोक : २७
(અનુવાદ). એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષને સ્વીકારવાથી આત્મામાં સુખદુઃખને ઉપભોગ ઘટી શકતો નથી. પુણ્ય-પાપ, બંધ અને મોક્ષ પણ ઘટી શકતું નથી. કલેકમાં વારંવાર નાના પ્રગથી એ સૂચિત થાય છે કે સુખદુઃખ આદિ જરાય ઘટી શકતા નથી. એકાન્ત નિત્ય આત્મામાં સુખદુઃખને ઉપભોગ ઘટી શકતો નથી, કેમકે અપ્રયુત અનુત્પન્ન અને સ્થિર એક રૂપ હોય તે નિત્ય કહેવાય છે. તેથી આભા પિતાની કારણ સામગ્રીથી સુખને ભોગવીને જે દુઃખનો ઉપભોગ કરે અથવા દુખને ભોગવીને સુખને ઉપભોગ કરે તે આ પ્રકારે સ્વભાવ ભેદ થવાથી અનિત્ય બનશે. તેથી સ્થિર એકરૂપતાની હાની થશે.
શંકા : વાસ્તવિક તે આત્માની સુખદુઃખ આદિ અવસ્થાને ભેદ થાય છે. પરંતુ તેથી સ્વયં આત્માનો ભેદ થતો નથી. જેમ સર્ષની સરલાવસ્થા અથવા કુંડલાદિ અવસ્થાએને ભેદ હોવા છતાં પણ સર્ષમાં ભેદ થતો નથી, તેમ આત્માની સુખદખ આદિ અવસ્થાના ભેદથી આત્માને ભેદ થતું નથી, વાસ્તવિક તે સર્પની ભિન્ન ભિન્ન અવસ્થામાં સર્પ જેમ એક રૂપે રહે છે તેમ આત્માની સુખદુઃખાદિ ભિન્ન ભિન્ન અવસ્થામાં પણ આત્મા એક રૂપે રહે છે.
સમાધાન : એ ઠીક નથી, કેમકે તમે આત્માની તે તે અવસ્થાએ આત્માથી ભિન્ન માને છે કે અભિન્ન ? જે સુખદુઃખાદિ અવસ્થાએ આત્માથી સર્વથા ભિન્ન હોય તે એ અવસ્થાઓને અને આત્માને કેઈ સંબંધ થઈ શકશે નહીં. કેમકે તે અવસ્થાઓ આત્માથી બિલકુલ ભિન્ન છે. અત્યંત ભિન્ન વસ્તુઓને સંબંધ થઈ શકતું નથી. જે અત્યંત ભિન્ન વસ્તુઓને પણ સંબંધ થતો હોય તે સહ્યાદ્રિ અને વિધ્યાચલાદ્રિને પણ સંબંધ જઈએ ! જે કહેશે કે તે તે અવસ્થાઓ આમાથી અભિન્ન છે, તે આત્મા સુખદુઃખાદિ અવસ્થારૂપ જ બનશે. આ પ્રમાણે સુખદુઃખને ઉપભોગ કરતો આત્મા સ્વયં પોતાના સ્વભાવનો ત્યાગ કરવાથી અનિત્ય થઈ જશે. આ રીતે એકાવાદમાં અવસ્થાને ભેદ પણ થઈ શક્તો નથી.
(टीका)-किंच, सुखदुःखभोगौ पुण्यपापनिर्बत्यो. तनिर्वर्तनं चार्थक्रिया, सा च कूटस्थनित्यस्य क्रमेण अक्रमेण वा नोपपद्यत इत्युक्तप्रायम् । अत एवोक्तं न पुण्यपापे इति । पुण्यं दानादिक्रियोपार्जनीयं शुभं कर्म, पापं हिंसादिक्रियासाध्यमशुभं कर्म ते अपि न घटेते । प्रागुक्तनीतेः॥
(અનુવાદ) વળી પુણ્ય-પાપથી ઉત્પન્ન થનારૂં સુખદુ:ખ પણ એકાન્ત નિત્ય-પક્ષમાં ઘટી શકતું નથી. કેમકે સુખદુઃખને અનુભવ પણ પુણ્ય-પાપથી થાય છે તે પુણ્ય-પાપથી થવાવાળી ઉપભોગ રૂપે અર્થક્રિયા ફૂટસ્થ (એકાન્ત) નિત્ય આત્મામાં ઘટી શકતી નથી. કેમકે નિત્ય પદાર્થમાં ક્રમ અથવા અક્રમથી અર્થ ક્રિયા થઈ શકતી નથી, તે અમે પૂર્વે કહી ચૂક્યા છીએ. આથી દાનાદિ ક્રિયાથી ઉપાર્જન કરાયેલું શુભકર્મ તે પુણ્ય અને હિંસાદિ ક્રિયાથી સાધ્ય અશુભ કર્મ તે પાપ કહેવાય છે. તે પુણ્ય-પાપ એકાન્ત નિત્ય પક્ષમાં ઘટી શકતાં નથી.
Page #312
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
२९५ (ટીશા)–તથા ન પક્ષી રજા જર્મg at તિકશાસ્ત્રનો વહૂળयःपिण्डवद् अन्योऽन्यसंश्लेषः। मोक्षः कृत्स्नकर्मक्षयः। तावप्येकान्तनित्ये न स्याताम् । बन्धो हि संयोगविशेषः। स च "अप्राप्तानां प्राप्तिः" इतिलक्षणः । प्राकालभाविनी अप्राप्तिरन्यावस्था, उत्तरकालभाषिनी प्राप्तिश्चान्या । तदनयोरप्यवस्थाभेददोषो दुस्तरः । कथं चैकरूपत्वे सति तस्याकस्मिको बन्धनसंयोगः। बन्धनसंयोगाच्च प्राक् किं नायं मुक्तोऽभवत् । किंच तेन बन्धनेनासौ विकृतिमनुभवति न वा ? अनुभवति चेत्, चर्मादिवदनित्यः । नानुभवति चेत्, निर्विकारत्वे सता असता वा तेन गगनस्येव न कोऽप्यस्य विशेष इति बन्धवैफल्याद् नित्यमुक्त एव स्यात् । ततश्च विशीर्णा जगति बन्धमोक्षव्यवस्था । तथा च पठन्ति
__“वर्षातपाभ्यां किं व्योन्नश्चर्मण्यस्ति तयोः फलम् ।
चर्मोपमश्चेत्सोऽनित्यः खतुल्यश्चेदसत्फलः" ॥ बन्धानुपपत्तौ मोक्षस्याप्यनुपपत्तिर्बन्धनविच्छेदपर्यायत्वाद् मुक्तिशब्दस्येति ॥
(અનુવાદ). એકાન્ત નિત્યવાદમાં બંધ અને મેક્ષ પણ ઘટી શકતા નથી. અગ્નિ અને લેહની જેમ આત્માના પ્રત્યેક પ્રદેશનું કર્મ પુદ્ગલેની સાથે એકમેક થવું તેને બંધ કહે છે. અને સર્વ કર્મોને સમૂલ નાશ થવે તેને મોક્ષ કહે છે. તેવા બંધ અને મેક્ષની વ્યવસ્થા એકાત નિત્ય-આત્મ માં બની શકતી નથી કેમકે બંધ સંગવિશેષ છે. તે સંગ અપ્રાપ્ત પદાર્થની પ્રાપ્તિરૂપ છે. કેમકે તે સંગ પૂર્વની અપ્રાપ્ત અવસ્થાને છેડીને અપર પ્રાપ્ત અવસ્થાને ધારણ કરવા રૂપ છે. આથી એકાન્ત નિત્ય આત્મામાં અવસ્થાને ભેદ થવાથી બંધ અને મેક્ષની વ્યવસ્થા બની શકતી નથી. એકાન્ત નિત્ય આત્મામાં વિના કારણે બંધ કઈ રીતે થશે ? બંધ પૂર્વની અવસ્થામાં આત્માનો મોક્ષ કેમ ન હોવો જોઈએ? વળી અહીં પ્રશ્ન થાય છે કે આત્માનો કર્મ પુદ્ગલેની સાથે સંબંધ થવાથી કોઈ વિકાર (ફેરફાર થાય છે કે નહીં ? જે બંધ થવાથી આત્મામાં વિકારનો અનુભવ થતો હોય તે આત્મા ચામડાની જેમ અનિત્ય થશે. બંધ થવા છતાં પણ આત્મામાં વિકાર ન થતો હોય તે નિર્વિકારી આકાશની જેમ બંધ થાય! અથવા બંધ ના થાય તો પણ આત્મામાં વિકાર નહીં થવાથી બંધની નિષ્ફળતા થશે. તેમજ આત્મા સદાને માટે મુક્ત જ હોવો જોઈએ. આ રીતે પ્રત્યેક આત્માઓ મુક્ત થવાથી જગતની બંધ-મોક્ષની વેવસ્થા લુપ્ત થઈ જશે. તેમજ કહ્યું પણ છે કે વર્ષો અને ગરમીને કારણે ચર્મ (ચામડા) માં પરિવર્તન થાય છે. પરંતુ આકાશમાં કઈ પરિવર્તન થઈ શકતું નથી. કેમ કે ચમે વિકારી છે અને આકાશ અવિકારી છે. તેથી આત્મામાં ચર્મની જેમ પરિવર્તન થતું હોય તે આમાનું અનિત્યપણું માનવું પડશે. જે કોઈ પણ જાતનું પરિવર્તન ના થતું હોય તે આકાશની જેમ આત્મામાં પણ બંધ થઈ શકશે નહીં આ રીતે આત્માનો બંધ નહીં ઘટવાથી મેક્ષ પણ થઈ શકશે નહીં. કેમકે બંધનાં વિચ્છેદ(નાશ) રૂપ મોક્ષ કહેવાય છે. આ પ્રકારે એકાન્ત નિત્યવાદમાં સુખદુખ પુણ્ય-પાપ અને બંધ-મેની વ્યવસ્થા ઘટી શકતી નથી,
Page #313
--------------------------------------------------------------------------
________________
२९६
अन्ययोगव्य. द्वा. लोक : २७ (टीका)—एवमनित्यैकान्तवादेऽपि सुखदुःखाद्यनुपपत्तिः । अनित्यं हि अत्यन्तोच्छेदधर्मकम् । तथाभूते चात्मनि पुण्योपादानक्रियाकारिणो निरन्धयं विनष्टत्वात कस्य नाम तत् फलभूतसुखानुभवः । एवं पापोपादानक्रियाकारिणोऽपि निरवयवनाशे कस्य दुःखसंवेदनमस्तु । एवं चान्यः क्रियाकारी अन्यश्च तत्फलभोक्ता इति असमञ्जसमापद्यते । अथ- “यस्मिन्नेव हि सन्ताने आहिता कर्मवासना ।
फलं तत्रैव सन्धत्ते कांसे रक्तता यथा" ॥ इति वचनाद् नासमजसमित्यपि वाङ्मात्रम् । सन्तानवासनयोरवास्तवत्वेन प्रागेव निर्लोठितत्वात् ॥
(अनुवाह) આમ એકાન્ત અનિત્યવાદમાં પણ સુખદુઃખ આદિની વ્યવસ્થા બની શકતી નથી. કેમકે પદાર્થને અત્યંત (સમુલ) નાશ થશે તે અનિત્ય કહેવાય છે. તેવા પ્રકારના અનિત્ય આત્મામાં પુણ્ય ઉપાર્જન કરવાવાળા આત્માને સર્વથા નાશ થવાથી પુણ્યના ફલરૂપ સુખના અનુભવને કર્તા કે શું થશે ? તેવી રીતે પાપને પેદા કરનાર આત્માને પણ સર્વથા નાશ થઈ જવાથી તેના ફળરૂપ દુઃખને ભક્તા પણ કણ થશે ? આ પ્રકારે પદાર્થનો નિરન્વય નાશ માનવાથી ક્રિયા કરનાર આત્મા અન્ય અને તેના ફળને ભેગવનાર આત્મા પણ અન્ય થશે ! આ પ્રમાણે થવાથી જગતની સુખદુઃખની વ્યવસ્થાનું અસમંજસપણું પ્રાપ્ત થશે ! વળી જેવી રીતે કપાસમાં લાલરંગને સંયોગ થવાથી તેની લાલાશ પણ તેનાથી બનેલ તારમાં જ આવે છે. બીજામાં નહીં તેવી જ રીતે જે સંતાનમાં કર્મવાસના રહે છે, તેજ સંતાનમાં કમવાસનાનું ફળ પણ રહે છે. આવી સંતાનની પરંપરાને માનવાથી એકાક્ત અનિત્ય પક્ષમાં ઉકત દોષોનો અવકાશ નથી. ઈત્યાદિ તમારૂં કથન વચનમાત્ર છે. કેમ કે સંતાન અને વાસના બને અવાસ્તવિક છે, તે અમે ૧૮માં કલેકની વ્યાખ્યામાં કહી આવ્યા છીએ.
(टीका)—तथा पुण्यपापे अपि न घटेते । तयोहि अर्थक्रिया सुखदुःखोपभोगः, तदनुपपत्तिश्चानन्तरमेवोक्ता । ततोऽर्थक्रियाकारित्वाभावात् तयोरप्यघटमानत्वम् । किंचानित्यः क्षणमात्रस्थायी, तस्मिंश्च क्षणे उत्पत्तिमात्रव्यग्रत्वात कुतः पुण्यपापोपादानक्रियार्जनम् । द्वितीयादिक्षणेषु चावस्थातुमेव न लभते । पुण्यपापोपादानक्रियाभावे च पुण्यपापे कुतः निर्मूलत्वात् । तदसत्त्वे च कुतस्तनः सुखदुः. खभोगः । आस्तां वा कथंचिदेतत् । तथापि पूर्वक्षणसदृशेनोत्तरक्षणेन भवितव्यम् उपादानानुरूपत्वाद उपादेयस्य । ततः पूर्वक्षणाद् दुःखितात् उत्तरक्षणः कथं सुखित उत्पधेत । कथं च सुखितात् ततः च दुःखितः स्यात् , विसदृशभागतापत्तेः । एवं पुण्यपापादावपि । तस्माद्यत्किञ्चिदेतत् ॥
Page #314
--------------------------------------------------------------------------
________________
स्मद्वादमंजरी
(અનુવાદ) એકાન્ત અનિત્ય વાદમાં પુણ્ય-પાપ પણ ઘટી શકતાં નથી. કેમકે પુણ્ય-પાપની ક્રિયા સુખદુઃખના ઉપગરૂપ છે. તે પુણ્ય-પાપનાં ફળરૂપ સુખદુઃખને અનુભવ એકાન્ત અનિત્ય (ક્ષણિક) વાદમાં થઈ શક્તા નથી તે અમે પૂર્વે કહી આવ્યા છીએ. આ રીતે ક્ષણિકવાદમાં અર્થ ક્રિયાને અભાવ થવાથી પુણ્ય પાપની સિદ્ધિ થઈ શકતી નથી. ક્ષણિકવાદમાં પ્રત્યેક પદાર્થ એક ક્ષણસ્થાયી છે. તેથી તે ક્ષણમાં પિતાની ઉત્પત્તિમાં જ વ્યગ્ર બનવાથી, પુણ્ય-પાપનું ઉપાર્જન કઈ રીતે કરી શકશે ? જે માનો કે “બીજી ત્રીજી આદિ ક્ષણેમાં પુણ્યપાપનું ઉપાર્જન કરશે. તે પણ ઠીક નથી. કેમકે તમારા ક્ષણિકવાદમાં પદાર્થની. સ્થિતિ એક ક્ષણ સિવાય અન્ય ક્ષણોમાં હેઈ શકતી નથી. આ રીતે પુણ્ય-પાપનું ઉપાર્જન કરવાની ક્રિયાનો અભાવ થવાથી પુણ્ય-પાપને સંભવ પણ કઈ રીતે હોઈ શકે ? આમ પુણ્ય-પાપને સદુભાવ નહીં હોવાથી સુખદુઃખને ઉપગ પણ થઈ શકતો નથી, માને કે ગમે તે પ્રકારે ક્ષણિકવાદમાં સુખદુઃખને સદ્ભાવ છે, તે પણ પૂર્વેક્ષણને અનુરૂપ જ ઉત્તરક્ષણની ઉત્પત્તિ થાય છે. કેમકે ઉપાદાન (કારણ)ને અનુરૂપ ઉપાદેય (કાર્ય) ની ઉત્પત્તિ થાય. છે. તેથી આત્માની પૂર્વલણને અનુરૂપ ઉત્તરક્ષણની ઉત્પત્તિ થવી જોઈએ, એટલે કે પૂર્વ ક્ષણના દુ:ખી આત્માથી દુખી જ આત્માની ઉત્પત્તિ અને સુખી આત્માથી સુખી આત્માની ઉત્પત્તિ થાય પરંતુ પૂર્વના સુખી આમાથી દુઃખી અને દુઃખી આત્માથી સુખી આત્માની ઉત્પત્તિ થઈ શકે નહીં. કેમકે સદેશ ક્ષણોથી સદશની ઉત્પત્તિ થાય છે, પરંતુ વિસદશ કાર્યની ઉત્પત્તિ થતી નથી. આ પ્રમાણે પુણ્ય પાપ પણ એકાન્ત અનિત્ય પક્ષમાં ઘટી શકતાં નથી. '
(टीका)-एवं बन्धमोक्षयोरप्यसंभवः । लोकेऽपि हि य एव बद्धः स एव मुच्यते । निरन्वयनाशाभ्युगपमे चैकाधिकरणत्वाभावात् सन्तानस्य चावास्तवत्वात् कुतस्तयोः संभावनामात्रमपि ॥
(અનુવાદ). ક્ષણિકવાદમાં બંધ અને મેક્ષ પણ ઘટી શક્તા નથી. કેમ કે લોકમાં પણ કહેવાય છે કે જે પુરુષ બંધાય છે. તેજ મુક્ત થાય છે. માટે પદાર્થને નિરન્વય (સર્વથા) નાશ સ્વીકારવાથી બંધ અને મેક્ષને એક આશ્રય ના રહે. ક્ષણિકવાદમાં સર્વે પદાર્થો ક્ષણિક હોવાથી જે આત્માને બંધ થાય છે તેને બિલકુલ નાશ થઈ જવાથી મોક્ષ કોને થશે ? જે કહેશે કે “સંતાન પરંપરાથી આત્માના બંધ અને મોક્ષની વ્યવસ્થા બને છે, તે પણ ઠીક નથી કેમકે સંતાન કેઈ વસ્તુ સ્વરૂપ જ નથી તેથી. સંતાનની અપેક્ષાએ પણ બધ-મોક્ષની વ્યવસ્થા ઘટી શકતી નથી. આ રીતે ક્ષણિકવાદમાં સુખદુઃખ, પુય-પાપ અને બંધ મેક્ષની વ્યવસ્થા ઘટી શકતી નથી.. --(टीका)—परिणामिनि चात्मनि स्वीक्रियमाणे सर्व निर्बाधमुपपद्यते ।
“परिणामोऽवस्थान्तरगमनं न च सर्वथा ह्यवस्थानम् । न च सर्वथा बिनाशः परिणामस्त द्विदामिष्टः ॥" : "
Page #315
--------------------------------------------------------------------------
________________
२९४
अन्ययोगव्य. द्वा. श्लोक : २७ इति वचनात् । पातञ्जलटीकाकारोऽप्याह-"अवस्थितस्य द्रव्यस्य पूर्वधर्मनिवृत्तौ धर्मान्तरोत्पत्तिः परिणामः" इति । एवं सामान्यविशेषसदसदभिलाप्यानभिलाप्यैकान्तवादेष्वपि सुखदुःखाघभावः स्वयमभियुक्तैरभ्यूयः॥
___ (अनुवाद) આથી આત્માને પરિણામી (કથંચિત નિત્યાનિત્ય) માનવે જઈએ. કેમકે આત્માને પરિણામી માનવાથી કેઈપણ પ્રકારને બાધ આવતું નથી. કહ્યું પણ છે કે એક અવસ્થાના ત્યાગપૂર્વક બીજી અવસ્થાને પ્રાપ્ત કરવી, તેને પરિણામ કહે છે. માટે કઈ પણ પદાર્થ સર્વથા અવિનાશી (નિત્ય) નથી અને સર્વથા વિનાશી (અનિત્ય) પણ નથી. તેથી વિદ્વાન પુરુષે પ્રત્યેક પદાર્થને પરિણામી જ માને છે. તેમજ પતંજલિના ગ્રંથના ટીકાકાર વ્યાસમુનિ પણ અવસ્થિત (સ્થિર) દ્રવ્યમાં પૂર્વધર્મને નાશ અને ઉત્તર ધર્મની ઉત્પત્તિ, તેને પરિણામ કહે છે. આ પ્રકારે પરિણામી આત્મામાં જ સુખદુઃખ આદિની વ્યવસ્થા ઘટી શકે છે. પરંતુ પૂર્વોક્ત પ્રકારે એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષમાં ઘટી શકતી નથી. તેવી જ રીતે એકાન્ત સામાન્ય-વિશેષ અને સત્ અસત્ અને એકાત વાગ્ય-અવાઓવાદમાં પણ સુખદુઃખ ઘટી શક્તાં નથી. તે સ્વયં વિચારી લેવું.
(टीका-)अथोत्तरार्दव्याख्या। एवमनुपपद्यमानेऽपि सुखदुःखभोगादिव्यवहारेपरैः परतीथिकैरथ च परमार्थतः शत्रुभिः। परशब्दो हि शत्रुपर्यायोऽप्यस्ति । दुर्नीतिवादव्यसनासिना। नीयते एकदेशविशिष्टोऽर्थः प्रतीतिविषयमाभिरिति नीतयो नयाः। दुष्टा नीतयो दुर्नीतयो दुर्नयाः। तेषां वदनं परेभ्यः प्रतिपादनं दुर्नीतिवादः। तत्र यद् व्यसनम् अत्यासक्तिः औचित्यनिरपेक्षा प्रवृत्तिरिति यावत् , दुर्नीतिवादव्यसनम् । तदेव सद्बोधशरीरोच्छेदनशक्तियुक्तत्वाद् असिरिव असिः कृपाणो दुर्नीतिवादन्यसनासिः । तेन दुर्नीतिवादव्यसनासिना करणभृतेन दुर्नयप्ररूपणहेवाकखङ्गेन । एवमित्यनुभवसिद्धं प्रकारमाह । अपिशब्दस्य भित्रक्रमत्वाद् अशेषमपि जगद् निखिलमपि त्रैलोक्यम् । “तात्स्थ्यात् तद्वयपदेशः" इति त्रैलोक्यगतजन्तुजातम् । विलुप्तं सम्यग्ज्ञानादिभावप्राणव्यपरोपणेन व्यापादितम् । तत् त्रायस्व इत्याशयः। सम्यग्ज्ञानादयो हि भावप्राणाः प्रावचनिकैर्गीयन्ते । अत एव सिद्धेष्वपि जीवव्यपदेशः। अन्यथा हि जीवधातुः प्राणधारणार्थेऽभिधीयते । तेषां च दशविधप्राणधारणाभावाद अजीवत्वप्राप्तिः। सा च विरुद्धा। तस्मात् संसारिणो दशविधद्रव्यप्राणधारणाद् जीवाः सिद्धाश्च ज्ञानादिभावप्राणधारणाद् इति सिद्धम् । दुर्नयस्वरूपं चोत्तरकाव्ये व्याख्यास्यामः ॥ इति काव्यार्थः ॥२७॥
(अनुवाह) હવે ઉત્તરાર્ધની વ્યાખ્યા કરતાં કહે છે કે આ પ્રકારે એકાન્તવાદમાં સુખદુઃખને લેગ વગેરે વ્યવહારસિદ્ધ નહીં હોવા છતાં પણ અન્ય દર્શનકારે
Page #316
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
२९९
દુનયના દુરાગ્રહ રૂપી તલવારથી સકલ વિશ્વના છના સભ્ય દર્શન, સમ્યમ્ જ્ઞાન, અને સમ્યગ ચારિત્રરૂપ ભાવ પ્રાણોનો નાશ કરી રહ્યા છે. જેમ શત્રુઓ શસ્ત્રથી સમસ્ત જગતને સંહાર કરે છે, તેમ અન્ય દાર્શનિકે દુર્નયની પ્રરૂપણ કરીને જીવોના સમ્યમ્ જ્ઞાનાદિને લુપ્તપ્રાય કરી નાખે છે. આથી હે ભગવાન, આપ તે દુરાગ્રહી શત્રુઓ દ્વારા થતી જગતની વિડંબનાથી સંસારને મુક્ત કરે. વસ્તુના એકદેશને જાણ. તે નય કહેવાય છે. અને અભિષ્ટ વસ્તુના અંશને ગ્રહણ કરવા પૂર્વક બાકીના અનભિન્ટ અંશને તિરરકાર કરે તે દુનય કહેવાય છે. લેકમાં જે “અપિ” શબ્દ છે, તેને અશેષ શબ્દની સાથે પ્રયોગ કરે એટલે કે જેમ મન્ના રચત્તિ” વાકયને અર્થ માંચા અવાજ કરે છે તેમ થતું નથી, પરંતુ ઉપચારથી માંચા ઉપર બેઠેલા પુર અવાજ કરે છે તેમ થાય છે તેમ અહીં પણ સંપૂર્ણ લેકને અર્થ સમસ્ત જગતમાં રહેલા છે એમ કર. પૂર્વાચાર્યો એ સમ્ય દર્શન, સમ્યગુ જ્ઞાન અનેક સમ્યફ ચારિત્રને ભાવ પ્રાણ કહ્યા છે. તેથી જ સિદ્ધજીમાં જીવવન વ્યવહાર થાય છે. કારણ કે બધી ધાતુ પ્રાણેને ધારણ કરવાના અર્થમાં પ્રયુક્ત છે. જે સ્પર્શાદિ દશ દ્રવ્ય પ્રાણોને ધારણ કરે, તેમાં જીવને વ્યવહાર કરાય તે સિદ્ધ પરમાત્મામાં ઉક્ત દ્રવ્ય પ્રાણેને અભાવ હોવાથી તેમાં જીવત્વ નહીં રહે. અર્થાત્ અછવ થઈ જાય. આથી સંસારી જીવેને દશ પ્રકારના દ્રવ્યપ્રાણની અપેક્ષાએ જીવ કહે છે. અને સિદ્ધ ભગવંતેને જ્ઞાનાદિ ભાવપ્રાણેની અપેક્ષાએ જીવ કહે છે. દુર્નયનું વિશેષ સ્વરૂપે હવે પછીના કમાં કહેવાશે.
Page #317
--------------------------------------------------------------------------
________________
अवतरणसाम्प्रतं दुर्नयनयप्रमाणप्ररूपणद्वारेण "प्रमाणनयैरधिगमः" इति वचनाद् जीवाजीवादितत्त्वाधिगमनिबन्धनानां प्रमाणनयानां प्रतिपादयितुः स्वामिनः स्याद्वादविरोघिदुर्नयमार्गनिराकरिष्णुमनन्यसामान्य वचनातिशयं स्तुवन्नाह
અવતરણ હવે દુર્નય, નર્ય અને પ્રમાણની પ્રરૂપણ દ્વારા “પ્રેમાળનવૈરયિામક (પ્રમાણ અને નય વડે જાણવું) એ સૂત્રથી જીવ અજીવ આદિ તત્ત્વોને સમજવાના કારણરૂપ પ્રમાણ અને નનું પ્રતિપાદન કરવાવાળા અને સ્યાદ્વાદના વિરોધી દુનનું નિરાકરણ કરવાવાળા એવા શ્રી જિનેશ્વર ભગવાનના વચનની અસાધારણતાની સ્તુતિ કરતાં કહે છે सदेव सत् स्यात्सदिति त्रिधार्थो मीयेत दुनीतिनयप्रमाणैः। यथार्थदर्शी तु नयप्रमाणपथेन दुर्नीतिपथं त्वमास्थः ॥२८॥ .
મૂળ અર્થ : પદાર્થ દુનયની અપેક્ષાએ સર્વથા સત્ સ્વરૂપ જ છે. નયની અપેક્ષાએ સત સ્વરૂપ છે. અને પ્રમાણની અપેક્ષાએ કથંચિત્ સત્ સ્વરૂપ છે. આ પ્રકારે એક જ વસ્તુ દુર્નય, નય અને પ્રમાણુ એમ ત્રણ પ્રકારે જણાય છે. આ રીતે યથાર્થ વસ્તુ સ્વરૂપને જાણવાવાળા હે ભગવન આપે જ પ્રમાણ અને નય દ્વારા દુર્નયમાર્ગનું નિરાકરણ
(રીજા)–અર્વને રિઝઘત ફર્થ ઘવાર્યા ત્રિપા ત્રિમ પ્રજાકા मीयते परिच्छिद्येत । विधौ सप्तमी । कैस्त्रिभिः प्रकारैः इत्याह दुर्नीतिनयप्रमाणैः । नीयते परिच्छिद्यते एकदेशविशिष्टोऽर्थ आभिरिन्ति नीतयो नयाः । दुष्टा नीतयो दुर्नीतयो दुर्नया इत्यर्थः । नया नैगमादयः । प्रमीयते परिच्छिद्यतेऽर्थोऽनेकान्तविशिष्टोऽनेन इति प्रमाणम् स्याद्वादात्मकं प्रत्यक्षपरोक्षलक्षणम् । दुर्नीतयश्च नयाश्च प्रमाणे च दुर्नीतिनयप्रमाणानि तैः॥
(અનુવાદ) જે જણાય છે તેને પદાર્થ કહે છે. તે પદાર્થોને દુનય, નય અને પ્રમાણથી નિશ્ચિત થાય છે. જેના દ્વારા પદાર્થના એક અંશનું જ્ઞાન થાય છે. તે નય કહેવાય છે. તે નય નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત એમ સાત પ્રકારે છે. જેમાં પદાર્થના એક અંશને નિશ્ચય અને અન્ય અંશને અપલાપ કરાય છે,
Page #318
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी તે દુર્નય કહેવાય છે. અર્થાત અસદુભૂત નયને દુર્નય કહે છે. જેના દ્વારા વસ્તુમાં અનેક ધર્મોનું જ્ઞાન થાય તે પ્રમાણુ કહેવાય છે. તે પ્રમાણુ સ્યાદ્વાદરૂપ છે. પ્રમાણુના પ્રત્યક્ષ અને પરોક્ષ, એમ બે ભેદ છે. ___(टीका) केनोल्लेखेन मीयेत इत्याह सदेव सत् स्यात्सद् इति । सदिति अव्यक्तत्वाद् नपुसकत्वम् यथा किं तस्या गर्भे जातमिति । सदेवेति दुनेयः। सदिति नयः । स्यात्सदिति प्रमाणम् । तथाहि । दुर्नयस्तावत्सदेव इति ब्रवीति । 'अस्त्येव घटः, इति । अयं वस्तुनि एकान्तास्तित्वमेव अभ्युपगच्छन् इतरधर्माणां तिरस्कारेण स्वाभिप्रेतमेव धर्म व्यवस्थापयति । दुर्नयत्वं चास्य मिथ्यारूपत्वात् । मिथ्यारूपत्वं च तत्र धर्मान्तराणां सतामपि निह्मवात् । तथा सदिति उल्लेखनात् नयः । स हि 'अस्ति घटः' इति घटे स्वाभिमतमस्तित्वधर्म प्रसाधयन् शेषध. मेषु गननिमिलिकामालम्बते । न चास्य दुर्नयत्वम् । धर्मान्तरातिरस्कारात् । न च प्रमाणत्वम् । स्याच्छब्देन अलाञ्छितत्वात् । स्यात्सदिति 'स्यात्कथश्चित् सद् वस्तु' इति प्रमाणम् । प्रमाणत्वं चास्य दृष्टेष्टाबाधितत्वाद् विपक्षे बाधकसद्भावाच्च । सर्व हि वस्तु स्वरूपेण सत् पररूपेण चासद् इति असकृदुक्तम् । सदिति दिङ्माप्रदर्शनार्थम् । अनया दिशा असत्वनित्यत्वानित्यत्ववक्तव्यत्वावक्तव्यत्वसामान्यविशेषादि अपि बोद्धव्यम् ॥
(અનુવાદ) સત્ શબ્દ અવ્યક્ત (અપ્રગટ) હોવાથી તેને નપુંસક લિંગમાં પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમ ગર્ભસ્થ બાળકને બરાબર નિશ્ચય નહીં હોવાથી “વિ તલ્યા જર્મ જાત ?” એ વાક્યમાં ન!સિક લિંગનો પ્રયોગ છે. તેમ અહીં પણ સત શબ્દને નપુંસક લિંગમાં પ્રવેગ કરવામાં આવે છે. (૧) કેઈ પણ પદાર્થમાં અન્ય સર્વે ધર્મોને નિષેધ કરીને ઈટ ધર્મને સિદ્ધ કરે, તે દુનય કહેવાય છે. જેમ આ ઘટ જ છે. આ વાકયમાં કેવલ અસ્તિત્વ ધર્મને જ સ્વીકાર છે. બાકીના સર્વે ધમેને નિષેધ કરવામાં આવ્યું છે. માટે ઉક્ત વાકય દુર્નયનું સૂચક છે. આવા પ્રકારના દુનયમાં પોતાના ઈષ્ટ ધર્મના ગ્રહણ પૂર્વક અન્ય સર્વે ધર્મોનો નિષેધ કરવાના કારણરૂપ હોવાથી મિક્યા છે. (૨) કેઈપણ વસ્તુમાં પિતાને ઇષ્ટ અસ્તિત્વ આદિ કઈ પણ એક ઘર્મની સિદ્ધિ કરવી અને બાકીના સર્વે ધર્મો પ્રત્યે ઉદાસીનતા રાખવી, તે નય કહેવાય છે. જેમ “આ ઘટ છે. અહીં દુર્નયની જેમ અન્ય ધર્મોને તિરસ્કાર કરવામાં આવ્યું નથી, માટે તે દુનય નથી. અને યાત્ શબ્દનો પ્રયોગ નહીં હોવાથી પ્રમાણુ કહી શકાય નહીં (૩) તેમજ વસ્તુના અનેક ધર્મોની અપેક્ષાએ કથંચિત્ સત્ રૂપે વિવેચન કરવું તેને પ્રમાણુ કહે છે. જેમ “ઘટ કથાચિત્ સતરૂપ છે અને તે પ્રત્યક્ષ તથા અનુમાનથી અબાધિત હોવાથી તેમ જ એકાતવાદરૂપ વિપક્ષમાં બાધકનો સદુભાવ હોવાથી પ્રમાણ રૂપ છે. પ્રત્યેક વસ્તુ
Page #319
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : २८ પોતાના સ્વરૂપથી સત્ છે અને પર વસ્તુના સ્વભાવથી અસત્ છે. અહિં એક સત ધર્મનું
પ્રકારે નિરૂપણ કરવામાં આવ્યું છે તે પ્રકારે અસત, નિત્ય, અનિત્ય, વક્તવ્ય, અવક્તવ્ય, સામાન્ય અને વિશેષ આદિ અનેક ધર્મોનું સ્વરૂપ પણ સમજી લેવું.
(टीका)-इत्थं वस्तुस्वरूपमाख्याय स्तुतिमाह यथार्थदी इत्यादि । दुर्नीतिपथं दुर्नयमार्गम् । तुशब्दस्य अवधारणार्थस्य भिन्नक्रमत्वात् त्वमेव आस्थः त्वमेव निराकृतवान् । न तीर्थान्तरदैवतानि । केन कृत्वा । नयप्रमाणपथेन । नयप्रमाणे उक्तस्वरूपे । तयोर्मार्गेण प्रचारेण । यतस्त्वं यथार्थदर्शी । यथार्थोऽस्ति तथैव पश्यतीत्येवंशीलो यथार्थदर्शी । विमलकेवलज्योतिषा यथावस्थितवस्तुदर्शी। तीर्थान्तरशास्तारस्तु रागादिदोषकालुप्यकलङ्कितत्वेन तथाविधज्ञानाभावाद न यथार्थदर्शिनः ततः कथं नाम दुनयपथमथ ने प्रगल्भन्ते ते तपस्विनः । न हि स्वयमनयप्रवृत्तः परेषामनयं निषेद्ध मुद्धरतां धत्ते । इदमुक्तं भवति । यथा कश्चित् सन्मार्गवेदी परो पकारदुर्ललितः पुरुषश्चौरश्वापदकण्टकाद्याकीणे मागे परित्याज्य पथिकानां गुणदोषोभयविकलं दोषास्पृष्टं गुणयुक्तं च मार्गमुपदर्शयति, एवं जगन्नाथोऽपि दुर्नयतिरस्करणेन भव्येभ्यो नयप्रमाणमार्ग प्ररूपयतीति । आस्थः इति अस्यतेरद्यतन्यां "शास्त्यमुवक्तिख्यातेरङ्ग" इत्यादि "श्वयत्यस्वचपतः श्वास्थवोचपप्तम्" इति अस्थादेशे "स्वरादेस्तासु" इति वृद्धौ रूपम् ॥
(અનુવાદ) આ પ્રકારે વસ્તુના સ્વરૂપને બતાવીને હવે “યથાર્થ શી” ઈત્યાદિ પદવડે સ્તુતિ કરતા કહે છે કે એક ભગવંત જ યથાર્થ વસ્તુ વરૂપના જ્ઞાતા છે. લેકમાં જે “તું” શદ છે. તે નિશ્ચય અર્થમાં પ્રયુક્ત છે. તેથી ત્વમેવ-હે ભગવન, આપ જ દુનેયમાર્ગનું નિરાકરણ કરવા સમર્થ છે, કેમકે નિર્મળ એવા કૈવલ્ય જ્ઞાનરૂપ જ્યોતિ વડે સમસ્ત પદાર્થોને જાણનારા આપ એક જ હેવાથી આપે નય અને પ્રમાણ દ્વારા દુર્નયા વાદનું નિરાકરણ ઠીક ઠીક કર્યું છે. અન્ય દર્શનેના પ્રણેતા તે રાગદ્વેષ આદિદથી પૂર્ણ હોવાના કારણે તેવા વિશિષ્ટ જ્ઞાનને અભાવ હોવાથી, યથાર્થદશી નથી. તેથી તે તપસ્વીઓ દુર્નયમાર્ગનું નિરાકરણ કઈ રીતે કરી શકે? કેમકે જે સ્વયં અનીતિના માર્ગમાં પડયા હેય, તે બીજાઓને અનીતિથી બચાવી શકતા નથી. આથી જેમ કોઈ સન્માર્ગના જ્ઞાતા પરોપકારનિષ્ઠ પુરુષ મુસાફરોને કુમાર્ગથી બચાવવાની ઈચ્છાથી, ચોર-શિકારી-પશુઓ અને અનેક પ્રકારના કંટકથી યુક્ત એવા કુમાર્ગને ત્યાગ કરાવીને નિર્દોષ અને ગુણથી યુક્ત સન્માર્ગને બતાવે છે. તેમ ત્રિલોકના નાથ શ્રી અરિહંત ભગવાન અનેક ઉપદ્ર()થી યુક્ત એવા દુર્નયરૂપ કુમાર્ગને ત્યાગ કરાવીને ભવ્ય જીવને અનેક ગુણોથી યુક્ત એવા નય અને પ્રમાણરૂપ સન્માને બતાવે છે.
લોકમાં “બાય પદ નિરાકરણ કરવાના અર્થમાં પ્રયુક્ત છે. તે ' ધાતુથી અદ્યતન (લુહૂલકાર)માં “
શાપિતા ' એ સૂત્રથી ‘સ પ્રત્યય થયું છે.
Page #320
--------------------------------------------------------------------------
________________
स्वाद्वादमंजरी
અને ત્યાર માદ श्वयत्यस्वचपतः श्वास्थवोचपप्तम्' मे सूत्रथी 'अस्थ' थथे। छे, मने 'स्वरादेस्तासु' से सूत्रथी 'अ' ना स्थानमा वृद्धि थवाथी 'आस्थः मन्या छे.
,
३०३
આદેશ
શબ્દ
( टीका ) - मुख्यवृत्या च प्रमाणस्यैव प्रामाण्यम् । यच्च अत्र नयानां प्रमाणतुल्यकक्षताख्यापनं तत् तेषामनुयोगद्वारभूततया प्रज्ञापनाङ्गत्वज्ञापनार्थम् । चत्वारि हि प्रवचनानुयोगमहानगरस्य द्वाराणि उपक्रमः निक्षेपः अनुगमः नयचेति एतेषां च स्वरूपमावश्यकभाष्यादेर्निरूपणीयम् । इह तु नोच्यते ग्रन्थगौरवभयात् । अत्र चैकत्र कृतसमासान्तः पथिनशब्दः । अन्यत्र चाव्युत्पन्नः पथशब्दोऽदन्त इति पथशब्दस्य द्विः प्रयोगो न दुष्यति ॥
(अनुवाद )
વાસ્તવિક તા માત્ર પ્રમાણુ જ પ્રમાણરૂપ છે. પરંતુ ના અનુયાગરૂપ મહાનગરના દ્વારભૂત હાવાથી, પ્રજ્ઞાપનાના અંગભૂત નચેમાં પ્રમાણુની તુલ્યતા જણાવવા માટે નયેનુ નિવ`ચન કરવામાં આવે છે. અનુયાગરૂપ મહાનગરમાં પ્રવેશ કરવાના ઉપક્રમ, નિક્ષેપ અનુગમ અને નય, આ ચાર દરવાજા છે. તેનું વિશેષ સ્વરૂપ વિશેષાવશ્યક ભાષ્ય આદિ પ્રથામાં ખતાવવામાં આવ્યુ છે. અહી' ગ્રંથવિસ્તારના ભયથી તેનું નિરૂપણ કર્યુ નથી. લેકમાં એક જગ્યાએ ‘થિર્ શબ્દ સમાસાન્ત છે અને બીજી જગાએ અવ્યુત્પન્ન अठारान्त 'पथ' शब्द छे, तेथी पथ शब्दनो मे वमत प्रयोग दूषित नथी.
( टीका ) - अथ दुर्नयनयप्रमाणस्वरूपं किञ्चिन्निरूप्यते । तत्रापि प्रथमं नयस्वरूपम् । तदनधिगमे दुर्नयस्वरूपस्य दुष्परिज्ञानत्वात् । अत्र च आचार्येण प्रथमं दुर्नयनिदेशो यथोत्तरं प्राधान्यावबोधनार्थः कृतः । तत्र प्रमाणप्रतिपन्नार्थैकदेशपरामर्शो नयः । अनन्तधर्माध्यासितं वस्तु स्वाभिप्रेतैकधर्मविशिष्टं नयति प्रापयति संवेदनकोटिमारो हयति इति नयः । प्रमाणप्रवृत्तेरुत्तरकालभावी परामर्श इत्यर्थः । नयाश्चानन्ताः । अनन्तधर्मत्वात् वस्तुनः तदेकधर्मपर्यवसितानां वक्तुरभिप्रायाणां च नयत्वात् तथा च वृद्धा: - " जावइआ वयणपहा तावइआ चेव हुंति नयवाया" इति । तथापि चिरन्तनाचार्यैः सर्वसंग्राहिसप्ताभिप्रायपरिकल्पनाद्वारेण सप्त नया: प्रतिपादिता: । तद्यथा । नैगमसंग्रह व्यवहारऋजुसूत्रशब्दसमभिरूढैवंभूता इति । कथमेषां सर्वसंग्राहकत्वमिति चेत् । उच्यते । अभिप्रायस्तावद् अर्थद्वारेण शब्दद्वारेण वा प्रवर्तते, गत्यन्तराभावात् । तत्र ये केचनार्थनिरूपणप्रवणाः प्रमात्राभिप्रायास्ते सर्वे Sपि आद्ये नयचतुष्टयेऽन्तर्भवन्ति । ये च शब्दविचारचतुरास्ते शब्दादिनयत्रये इति ॥
(अनुवाद)
હવે દુય અને પ્રમાણુના સ્વરૂપનું ક"ઇક નિરૂપણ કરવામાં આવે છે. તેમાં પણ પ્રથમ નયના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવે છે. કેમકે નયના જ્ઞાન વિના દુનયનું
Page #321
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : २८ જ્ઞાન થઈ શકતું નથી. અહીં સ્તુતિકાર પ્રથમ ય, ત્યારબાદ નય અને પછીથી પ્રમાણને નિર્દેશ કરીને સૂચવે છે કે દુર્નયથી નયની પ્રધાનતા અને નયથી પ્રમાણથી પ્રધાનતા છે. (૧) તેમાં પ્રમાણથી જ્ઞાત (જણાયેલા) પદાર્થના એક અંશનું જ્ઞાન તે નય કહેવાય છે. (૨) તેમજ પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મો રહેલા છે, તેમાંથી પોતાને
ક્ટ એક ધર્મને સ્વીકારે, તેને પણ નય કહે છે. (૩) પ્રમાણ દ્વારા નિશ્ચિત પદાર્થને ઉત્તરકાળમાં જાણવા તે પણ નય કહેવાય છે. તે ન વસ્તુને અનંત ધર્મો હોવાથી અનંત છે. આ રીતે (૪) વસ્તના અનંત ધર્મોમાંથી વક્તાના અભિપ્રાય અનસાર એક ધર્મનું કથન કરવું, તેને નય કહે છે. પુરાતન આચાર્યોએ પણ કહ્યું છે કે જેટલા વચનના પ્રકારો છે, તેટલા પ્રકારના નો હોય છે. સર્વ વસ્તુનો સંગ્રહ કરનારાં સાત પ્રકારનાં વચનની કલપના દ્વારા સાત પ્રકારના નાનું પ્રતિપાદન કરેલું છે. તે આ પ્રમાણે :- નિગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂ, અને એવભુત.
શંકા -નોમાં સર્વવસ્તુનું સંગ્રાહકપણું કઈ રીતે છે?
સમાધાન : વક્તાના અભિપ્રાયે અર્થદ્વારા અથવા શબ્દ દ્વારા પ્રવર્તે છે. તેમાં નગમ, સંગ્રહ, વ્યવહાર અને જુસૂત્ર આ ચાર નો અર્થનું નિરૂપણ કરતા હોવાથી તેમને અર્થન કહે છે. અને શબ્દ, સમભિરૂઢ અને એવંત, આ ત્રણ ન શબ્દનું નિરૂપણ કરતા હોવાથી તેમને શબ્દ નય કહે છે. આ પ્રકારે અર્થ અને શબ્દ સિવાય બીજા કેઈ પ્રકારને અભાવ હોવાથી સાત નમાં સર્વ વસ્તુનું સંગ્રાહકપણું છે.
(टीका) तत्र नैगमः सत्तालक्षणं महासामान्यम्. अवान्तरसामान्यानि च द्रव्यत्वगुणत्वकर्मत्वादीनि, तथान्त्यान् विशेषान् सकलासाधारणरूपलक्षणान् , अवान्तरविशेषांश्चापेक्षया पररूपव्यावर्तनक्षमान सामान्यान् अत्यन्तविनि ठितस्वरूपानभिप्रैति । इदं च स्वतन्त्रसामान्यविशेषवादे क्षुण्णमिति न पृथक्प्रयत्नः । प्रवचनप्रसिद्धनिलयनप्रस्थदृष्टान्तद्वयगम्यश्चायम् । संग्रहस्तु अशेषविशेषतिरोधानद्वारेण सामान्यरूपतया विश्वमुपादत्ते । एतच्च सामान्यैकान्तवादे प्राक् प्रपश्चितम् ।।
(અનુવાદ) (૧-૨) નૈગમ નય સત્તારૂપ મહાસામાન્યને, દ્રવ્યત્વ, ગુણત્વ અને કર્મવરૂપ અવાનર સામાન્યને, સંપૂર્ણ અસાધારણરૂપ વિશેને તથા પરરૂપથી વ્યાવૃત્ત કરવામાં સમર્થ અને સામાન્યથી અત્યંત ભિન્ન અવાન્તર વિશેષોને સ્વીકારે છે. આ રીતે તૈગમ નય સામાન્ય અને વિશેષ, ઉભયને ગ્રહણ કરે છે. નૈગમનયનું વિશેષ સ્વરૂપ અને ૧૪ મા
કમાં સ્વતંત્ર સામાન્ય વિશેષવાદનું નિરૂપણ કરતી વખતે બતાવ્યું છે. તેથી અહી પુનઃ નિર્વચન કર્યું નથી. નૈગમ નયનાં “નિલયન” અને “પ્રસ્થક' એમ બે દષ્ટાંત શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણેઃ નિલયન શબ્દનો અર્થ નિવાસસ્થાન થાય છે. જેમ કેઈ પુરુષે કઈ વ્યક્તિને પૂછયું કે આપ ક્યાં રહે છે ? તેના પ્રત્યુત્તરમાં તેણે કહ્યું કે હું લેકમાં રહું છું, લેકમાં પણ જબુદ્વીપમાં, જંબુઢાપમાં પણ ભરતક્ષેત્રમાં, તેના પણ મધ્યખંડમાં, મધ્યખંડમાં પણ અમુક દેશમાં, દેશમાં પણ અમુક નગરમાં, અમુક નગરમાં પણ અમુક પળમાં, તેમાં પણ અમુક ઘરમાં આવા સર્વ વિકલ્પોને નૈગમનયા
Page #322
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
३०५
સ્વીકારે છે. બીજી દૃષ્ટાંત પ્રસ્થકનુ છે, પાંચશેર ધાન્ય માપવાની વસ્તુ વિશેષ, તે પ્રસ્થક (પાલી) કહેવાય છે. કેાઇ પુરુષે કુહાડી લઈને જંગલમાં જતા કોઇ આદમીને પૂછ્યું' કે આપ કયાં જઈ રહ્યા છે ? તેણે કહ્યું કે : હું પ્રસ્થક લેવા જાઉં છું. પ્રસ્થકને ચેાગ્ય લાકડુ' વૃક્ષરૂપે હાવા છતાં પણ તેમાંથી તેને કાપીને, ખભે લાવીને પ્રસ્થક બનાવે ત્યાં સુધીની વૃક્ષથી આર‘ભીને સઘળી અવસ્થામાં નૈગમનય પ્રસ્થકનુ અસ્તિત્વ સ્વીકારે છે. આ રીતે મૈગમનને વિષય બીજા સનયા કરતાં અધિક છે. (ર) સંગ્રહનય, સમસ્ત વિશેષને સામાન્યમાં અન્તર્ભાવ કરવા દ્વારા, જગતને માત્ર સામાન્ય રૂપે માને છે. તે સંગ્રહનયનુ વિશેષ સ્વરૂપ ચેાથા પાંચમા Àાકમાં એકાન્ત સામાન્યવાદની પ્રરૂપણા કરતી વખતે કહી ગયા છીએ.
I
(ટીના) વઢવેવમા। થયા છો માદમેવ વસ્તુ ઋતુ, મિનયા બદાव्यवह्रियमाणवस्तुपरिकल्पनकष्टपिष्टिकया । यदेव च लोकव्यवहारपथमवतरति तस्यैवाग्राहकं प्रमाणमुपलभ्यते नेतरस्य । न हि सामान्यमनादिनिधनमेकं संग्रहाभिमतं प्रमाणभूमिः, तथानुभयाभावात् । सर्वस्य सर्वदर्शित्वप्रसङ्गाच्च । नापि विशेषाः परमाणुलक्षणाः क्षणक्षयिणः प्रमाणगोचराः, तथा प्रवृत्तेरभावात् । तस्माद् इदमेव निखिल - लोकावाधितं प्रमाणप्रसिद्धं कियत्काळ भाविस्थूलतामा विभ्राणमुदकाचा हरणाद्यर्थक्रियानिर्वर्तनक्षमं घटादिकं वस्तुरूपं पारमार्थिकम् । पूर्वोत्तरकालभावितत्पर्यायपर्यालोचना पुनरज्यायसी । तत्र प्रमाणप्रसराभावात् । प्रमाणमन्तरेण विचारस्य कर्तुमशक्यत्वात् । अवस्तुत्वाच्च तेषां किं तदगोचरपर्यालोचनेन । तथाहि । पूर्वोत्तरकालभाविनो द्रव्यवि वर्ताः क्षणक्षयिपरमाणुलक्षणा वा विशेषा न कथंचन लोकव्यवहारमुपरचयन्ति । तन्न ते वस्तुरूपाः । लोकव्यवहारोपयोगिनामेव वस्तुत्वात् । अत एव पन्था गच्छति, कुण्डिका स्त्रवति, गिरिर्दह्यते, मञ्चाः क्रोशन्ति इत्या दिव्यवहाराणां प्रामाण्यम् । तथा च वाचकमुख्यः- “लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः" इति ॥
1
(અનુવાદ)
(૩) વ્યવહાર નય કહે છે કે : જે વસ્તુ લેાકમાં પ્રસિદ્ધ છે, અથવા લેાકવ્યવહારમાં ઉપયેાગી છે, તે જ પારમાર્થિક વસ્તુ છે અને તેજ પ્રમાણથી સિદ્ધ છે. તે સિવાય ખીજી કોઇ વસ્તુ નથી. તેથી અદૃષ્ટ અને વ્યવહારમાં અનુપયેાગી વસ્તુની કલ્પના શા માટે કરવી જોઈએ ? સંગ્રહનયને અભિમત અનાદિનિધનરૂપ એક કેાઈ સામાન્ય પ્રમાણુને વિષય થઈ શક્તા નથી. કેમકે તેવા પ્રકારના સામાન્યના સર્વ લેાકસાધારણ અનુભવ થઈ શકતા નથી. જો તે સામાન્યના સલેાકને અનુભવ થતા હોય તે સહુ સજ્ઞ થઈ જવા જોઈએ કેમકે સંગ્રહનયના મતે સર્વ જગત્ એક સામાન્યરૂપ છે. તેથી એક સામાન્યનું જ્ઞાન થવાથી સમસ્ત જગતનું જ્ઞાન થઈ જશે. ! તેમજ ક્ષણ-ક્ષણમાં નષ્ટ થનાર પરમાણુરૂપ વિશેષો પણ વ્યવહાર નયના વિષય બની શકતા નથી. કેમકે પરમાણુ આદિ સૂક્ષ્મ પદાર્થો પ્રત્યક્ષ આદિ પ્રમાણના વિષય નહિ હાવાથી તેમાં પ્રવૃત્તિ થઇ શકતી
ક્યા. ૩૯
Page #323
--------------------------------------------------------------------------
________________
३०६
અન્યોન્ય. દા. જો ઃ ૨૮
નથી. માટે વ્યવહાર નયની અપેક્ષાએ અમુક કાલપયત રહેવાવાળી સ્થૂલ પર્યાયને ધારણ કરનારી અને જલ આદિને ધારણ કરનારી અનેક ક્રિયાને કરવા સમર્થ ઘટ આદિ વસ્તુ જ પારમાર્થિક કેમકે તેવી વસ્તુ માનવામાં સ` લેાકને અવિરાધ છે, તે જ પ્રમાણથી સિદ્ધ છે. આથી ઘટતુ જ્ઞાન કરતી વખતે ઘટના પૂર્વ અને ઉત્તરકાલ સંબંધી પર્યાયેાની વિચારણા થ છે. કેમકે સૂક્ષ્મ પાંચા પ્રમાણથી જાણી શકાતા નથી. પૂ અને ઉત્તર પોંચે અવસ્તુ રૂપ છે, માટે તેની સમાલેાચના શા માટે કરવી જોઇએ ? પૂ અને ઉત્તર કાળમાં થવાવાળા દ્રવ્યના પ્રાઁ અથવા ક્ષણ ક્ષણમાં નાશ પામનારા પરમાછુરૂપ વિશેષેા કાઈપણ રીતે લેકવ્યવહારમાં ઉપયાગી થઈ શકતા નથી. તેથી તે વિશેષા અવસ્તુરૂપ છે. કારણ કે જે લેાકવ્યવહારમાં ઉપયાગી હાય છે, તેજ વસ્તુ કહેવાય છે. આથી જ ‘મા` જાય છે,’કુડી ઝરે છે,' પર્યંત ખળે છે,’ માંચા અવાજ કરે છે' ઇત્યાદિ ઔપચારિક વ્યવહાર પણ લેાકમાં ઉપયેાગી હાવાથી પ્રમાણુ રૂપ છે. તેમજ વાચક મુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે પણ કહ્યું છે કે : લેાકવ્યવહાર મુજબ ઉપચરિત અ་ને બતાવવાવાળા વિસ્તૃત અને વ્યવહાર કહે છે.
( टीका ) ऋजुसूत्र : पुनरिदं मन्यते । वर्तमानक्षणविवर्त्येव वस्तुरूपम् । नातीतमनागतं च । अतीतस्य विनष्टत्वाद् अनागतस्यालब्धात्मलाभत्वात् खरविषाणादिभ्योऽविशिष्यमाणतया सकलशक्तिविरहरूपत्वात् नार्थक्रिया निर्वर्तनक्षमत्वम् तदभावाच्च न वस्तुत्वम् । “यदेवार्थक्रियाकारि तदेव परमार्थसत्" इतिवचनात् । वर्तमानक्षणालिङ्गितं पुनर्वस्तुरूपं समस्तार्थक्रियासु व्याप्रियत इति तदेव पारमार्थिकम् । तदपि च निरंशमभ्युपगन्तव्यम् । अंशव्यातेर्युक्तिरिक्तत्वात् । एकस्य अनेकस्वभावतामन्तरेण अनेकस्यावयवव्यापनायोगात् । अनेकस्वभावता एवास्तु इति चेत् । न । विरोधव्याघ्राघातत्वात् । तथाहि । यदि एकः स्वभावः कथमनेकः अनेकश्चेत्कथमेकः एकानेकयोः परस्परपरिहारेणावस्थानात् । तस्मात् स्वरूप निमग्नाः परमाणव एव परस्परोपसर्पणद्वारेण कथंचिन्निचयरूपतामापन्ना निखिलकार्येषु व्यापारभाज इति त एव स्वलक्षणं न स्थूलतां धारयत् पारमार्थिकमिति । एवमस्याभिप्रायेण यदेव स्वकीयं तदेव वस्तु न परकीयम्. अनुपयोगित्वादिति ॥
( અનુવાદ )
(૪) ઋસૂત્ર નય વસ્તુના અતીત અને અનાગત પાંચાને ત્યાગ કરીને કેવલ વર્તમાન ક્ષણના જ પાંચાને માને છે. કેમકે અતીતકાલીન પર્યંચા નષ્ટ થઈ ગયા છે અને અનાગત (ભવિષ્ય) કાલીન પર્યાય હજી ઉત્પન થયા નથી, તેથી તે અતીત અને અનાગતકાલીન પર્યંચા ખરશૃંગ વયાપુત્ર આદિ અસત્ વસ્તુની જેમ સશક્તિથી રહિત હાવાથી કોઈપણુ અ ક્રિયા કરવા સમર્થ થઈ શકતા નથી. અતીત અનાગત કાલીન પર્યાયમાં અક્રિયા નહિ રહેવાથી અવસ્તુ રૂપ છે. જે અક્રિયા કરવા સમ હાય છે, તેજ સત્ (વસ્તુ) કહેવાય છે, માટે વતમાનકાલીન પાંચામાં જ અથ ક્રિયા
Page #324
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी રહેવાથી પરમાર્થથી વસ્તુરૂપ છે. તે વર્તમાનક્ષણવતી પર્યાયે નિરશ છે કેમકે વસ્તુ અંશસહિત માનવી તે યુક્તિથી સિદ્ધ થઈ શકતું નથી.
શંકા : એક વસ્તુમાં અનેક સ્વભાવ માન્યા વિના, તે વસ્તુ અનેક અવયવોમાં રહી શકતી નથી. આથી વસ્તુમાં અનેક સ્વભાવ માનવા જોઈએ.
સમાધાન : એ ઠીક નથી, કેમકે અનેક સ્વભાવવાળી વસ્તુ માનવામાં વિરોધ આવે છે, એક અને અનેકનો પરસ્પર વિરોધ છે. તેથી એક સ્વભાવવાળી વસ્તુમાં અનેક સ્વભાવ અને અનેક સ્વભાવવાળી વસ્તુમાં એક સ્વભાવ રહી શકતા નથી. તેથી પિતાનાં સ્વરૂપમાં સ્થિત પરમાણુઓ જ પરમાર્થથી સત્ છે. આથી ઋજુસૂત્ર નયની અપેક્ષાએ જે પિતાના સ્વરૂપમાં સ્થિત હોય તે જ વસ્તુ કહેવાય છે. પરંતુ પરકીય પદાર્થ અનુપયોગી હોવાના કારણે વસ્તુ સ્વરૂપ નથી.
(टीका) शब्दस्तु रूढितो यावन्तो ध्वनयः कस्मिंश्चिदर्थे प्रवर्तन्ते, यथा इन्द्रशक्रपुरन्दरादयः सुरपतौ तेषां सर्वेषामप्येकमर्थमभिप्रैति किल, प्रतीतिवशाद । यथा शब्दाव्यतिरेकोऽर्थस्य प्रतिपाद्यते तथैव तस्यैकत्वमनेकत्वं वा प्रतिपादनीयम् । न च इन्द्रशक्रपुरन्दरादयः पर्यायशब्दा विभिन्नार्थवाचितया कदाचन प्रतीयन्ते । तेभ्यः सर्वदा एकाकारपरामर्शोत्पत्तेरस्खलितवृत्तितया तथैव व्यवहारदर्शनात् । तस्माद एक एव पर्यायशब्दानामर्थ इति । शब्द्यते आहूयतेऽनेनाभिप्रायेणार्थः इति निरुक्तात् एकार्थप्रतिपादनाभिप्रायेणैव पर्यायध्वनीनां प्रयोगात् । यथा चायं पर्यायशब्दानामेकमर्थमभिप्रेति तथा तटस्तटी तटम् इति विरुद्धलिङ्गलक्षणधर्माभिसम्बन्धाद् वस्तुनो भेदं चाभिधत्ते । न हि विरुद्धधर्मकृतं भेदमनुभवतो वस्तुनो, विरुद्धधर्मायोगो युक्तः । एवं सङ्ख्याकालकारकपुरुषादिभेदाद् अपि भेदोऽभ्युपगन्तव्यः। तत्र सङ्ख्या एकत्वादिः कालोऽतीतादिः कारकं कादि पुरुषः प्रथमपुरुषादिः ॥
(અનુવાદ)
શબ્દનય રૂઢિથી જેટલા શબ્દો એક અર્થમાં પ્રવર્તે છે તે સર્વને માને છે, જેમકે શક, ઈન્દ્ર, પુરંદર આદિ ભિન્ન ભિન્ન શબ્દ એક જ સુરપતિ (ઈન્દ્ર) અર્થના દ્યોતક છે, કેમકે તેવા પ્રકારની જ પ્રતીતિ થાય છે. જેમ શબ્દ અર્થથી અભિન્ન છે તેમ એક અને અનેક પણ છે. ઈન્દ્ર, શક્ર, પુરંદર આદિ પર્યાયવાચી શબ્દો ક્યારે પણ સુરપતિ સિવાય અન્ય અર્થનું પ્રતિપાદન કરતા નથી. કેમકે તે સર્વે શબ્દોથી એકાકાર અધ્યવસાયન અખલિતરૂપે જ્ઞાન થાય છે. અર્થાત્ તે સર્વે શબ્દોથી હમેશા એક જ અર્થનું જ્ઞાન થાય છે. જેમ શક, ઇંદ્ર, પુરંદર આદિ પર્યાયવાચી શબ્દો એક જ અર્થને કહે છે. તેથી અર્થથી શબ્દ જેમ અભિન્ન છે, તેમ “તટ” “તટી” અને “તટમ એ પરસ્પર વિરુદ્ધ લિંગવાળા શબ્દોથી પદાર્થમાં ભેદને બતાવે છે. કેમકે વિરુદ્ધ ધર્મવડે પદાર્થમાં ભેદને અનુભવ થાય છે. એ પ્રમાણે એકત્વ આદિ સંખ્યા, અતીત આદિ કાલ, કર્તા આદિ કારક અને પ્રથમ પુરુષ આદિ પુરુષના ભેદથી શબ્દ અને અર્થમાં ભેદ થાય છે.'
Page #325
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : २८
( टीका) समभिरूढस्तु पर्यायशब्दानां प्रविभक्तमेवार्थमभिमन्यते । तद्यथा इन्दनात् इन्द्रः । परमैश्वर्यम् इन्द्रशब्दवाच्यं परमार्थतस्तद्वत्यर्थे । अतद्वत्यर्थे पुनरुपचारतो वर्तते । न वा कश्चित् तद्वान् । सर्वशब्दानां परस्परविभक्तार्थप्रतिपादितया आश्रयाश्रयिभावेन प्रवृत्यसिद्धेः । एवं शकनात् शक्रः पूर्दारणात् पुरन्दर इत्यादिभि - नार्थत्वं सर्वशब्दानां दर्शयति । प्रमाणयति च । पर्यायशब्दा अपि भिन्नार्थकाः । प्रविभक्तव्युत्पत्तिनिमित्तकत्वात् । इह ये ये प्रविभक्तव्युत्पत्तिनिमित्तकास्ते ते भिन्नर्थकाः, यथा इन्द्रपशुपुरुषशब्दाः | विभिन्नव्युत्पत्तिनिमित्तकाश्च पर्यायशब्दा अपि । तो भनार्था इति ।
३०८
(अनुवार)
(૬) સમભિરૂઢ નય પર્યાયવાચી ભિન્ન ભિન્ન શબ્દોથી વ્યુત્પત્તિના ભેદે ભિન્ન ભિન્ન અથ સ્વીકારે છે. જેમ ઇંદ્ર, શક, પુરંદર આદિ શબ્દો પર્યાયવાચી (એક જ અથના દ્યોતક) હાવા છતાં પણ પરમ ઐશ્વર્યવાન જે હેય તે જ ઈંદ્ર કહેવાય છે, સામર્થ્યવાન જે હાય તે જ શક્ર કહેવાય છે. તેવી જ રીતે નગરનું વિદ્યારણ કરનાર હાય તે જ પુરંદર કહેવાય છે. ભિન્ન ભિન્ન શબ્દો ભિન્ન ભિન્ન અના દ્યોતક છે. વાસ્તવમાં જેમાં પરમ અશ્વય હાય છે તે જ ઇન્દ્ર શબ્દને વાચ્ય કહેવાય છે. જેમાં પરમ ઐશ્વય ના હાય તેમાં ઈન્દ્રશબ્દની પ્રવૃત્તિ થઈ શકતી નથી; તેમાં તે કેવલ ઉપચારથી ઇંદ્રશખ્સને પ્રયાગ થાય છે. આથી પરસ્પર ભિન્ન ભિન્ન અને પ્રતિપાદન કરવાવાળા શબ્દોમાં આશ્રયઆશ્રયી ભાવ સંબંધ ખની શકતા નથી. આ પ્રમાણે ઈંદ્ર, શક, પુરંદર આદિ પર્યાયવાચી શબ્દો પણ ભિન્ન ભિન્ન અને જ દ્યોતિત કરે છે. કેમકે પર્યાયવાચી શબ્દો પણ ભિન્ન ભિન્ન પ્રકારની વ્યુત્પત્તિ દ્વારા ભિન્ન ભિન્ન અને જ ઘોતિત કરે છે. હવે તેને પ્રયાગ દ્વારા સિદ્ધ કરે છે કે જે જે શબ્દોની ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિ થતી હાય છે તે તે શબ્દો ભિન્ન ભિન્ન અના દ્યોતક હેાય છે. જેમ ઈન્દ્ર, પશુ, પુરુષ આદિ શબ્દો. તે તે શબ્દોની ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિ થતી હાવાથી તે શબ્દો જેમ ભિન્ન ભિન્ન અના દ્યોતક છે, તેમ ઇંદ્ર, પુરંદર આદિ પર્યાયવાચી શબ્દોની પણ ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિ થતી હાવાથી તે શબ્દો પણ ભિન્ન ભિન્ન અનુ જ પ્રતિપાદન કરે છે.
(टीका) एवंभूतः पुनरेवं भाषते । यस्मिन् अर्थे शब्दो व्युत्पाद्यते स व्यत्पत्तिनिमित्तमर्थो यदैव प्रवर्तते तदैव तं शब्दं प्रवर्तमानमभिप्रैति न सामान्येन । यथा उदकाद्याहरणवेलायां योषिदादिमस्तका रूढो विशिष्टचेष्टावान् एवघटोऽभिधीयते न शेषः । घटशब्दव्युत्पत्तिनिमित्तशून्यत्वात्, पटादिवद् इति । अतीतां भाविनीं वा चेष्टामङ्गीकृत्य सामान्येनैवोच्यत इति चेत् । न । तयोर्विनष्टानुत्पन्नतया शशविषाणकल्पत्वात् । तथापि तद्वारेण शब्दप्रवर्तने सर्वत्र प्रवर्तयितव्यः, विशेषाभावात् । किंच यदि अतीतवर्त्स्यच्चेष्टापेक्षया घटशब्देोऽचेष्टावत्यपि प्रयुज्येत तदा कपालमृत्पिण्डादावपि तत्प्रवर्तनं दुर्निवारं स्याद, विशेषाभावात् । तस्माद् यत्र क्षणे व्युत्पत्तिनिमित्तम विकलमस्ति तस्मिन् एव सोऽर्थस्तच्छब्दवाच्य इति ॥
Page #326
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
३०९
(અનુવાદ) (૭) એવંભૂત નય કહે છે કે જે પદાર્થમાં શબ્દની વ્યુત્પત્તિ થાય છે, તે વ્યુત્પત્તિ નિમિત્તક અર્થ જયારે વ્યવહારમાં પ્રવર્તે છે, ત્યારે તે અર્થમાં તે શબ્દની પ્રવૃત્તિ થાય છે. જેમ જલ લાવવાના સમયે સ્ત્રી આદિના મસ્તક ઉપર રહેલે ઘડે વિશિષ્ટ પ્રકારની ચેષ્ટાવાળ હોય. ત્યારે જ તે ઘડો કહેવાય. બાકીની અવસ્થામાં રહેલા ઘડાને ઘડો કહી શકતું નથીજેમ પટને ઘટ કહી શકાતું નથી. તેમ ઘટ પણ બાકીની અવસ્થામાં જલાદિ લાવવાની ક્રિયાથી રહિત હોવાથી ઘટ કહી શકાતો નથી. જે સમયે પદાર્થ પિતાની ક્રિયામાં પ્રવર્તિત હોય તે સમયે જ તે તે ક્રિયાને અનુરૂપ શબ્દથી પદાર્થ કહેવાય છે. કેમકે પદાર્થ અતીતકાલીન અવસ્થામાં નષ્ટ હોવાથી, અનાગતકાલીન અવસ્થામાં અનુત્પન્ન હોવાથી અને અતીત અનાગનકાલીન અવસ્થામાં શશશંગની જેમ અસત્ હોવાથી તે તે અવસ્થામાં સામાન્યતઃ શબ્દનો પ્રયોગ થઈ શક્તા નથી. જો કેઈપણ પ્રકારની અર્થ ક્રિયાથી શૂન્ય એવી અતીત અનાગતકાલીન અવસ્થામાં પણ ઘટમાં ઘટ શદને પ્રયોગ થતો હોય તે કપાલ અને માટીના પિંડમાં પણ ઘટ શબ્દને વ્યવહાર થશે. કેમકે જેવી રીતે અતીત અનાગતકાલીન ઘટ જલાહરણાદિ ક્રિયાથી શૂન્ય છે, તેવી રીતે કપાલ આદિ પણ જલાહરણાદિ અર્થક્રિયાથી શૂન્ય છે. માટે ઘટ અને કપાલમાં સમાનતા હોવાથી, કપાલ આદિ પણ ઘટ શબ્દથી વાચ્ય થશે. આથી સિદ્ધ થાય છે કે જે સમયે શબદની વ્યુત્પત્તિનાં નિમિત્તરૂપ અર્થ સંપૂર્ણરૂપે વિદ્યમાન હોય છે, ત્યારે જ તે અર્થમાં શબ્દ પ્રેગ થાય છે. આ પ્રકારે એવંભૂત નયના મતે પૃથ્વીનું પાલન કરતો હોય ત્યારે જ તેને પૃથ્વીપાલ (રાજા) કહેવાય અન્ય સમયે તેને પૃવીપાલ કહી શકાય નહીં. (ટીમ) ગવ સંપ્રદા
અન્ય સામામિ નાનારાજ || विशेषोऽप्यन्य एवेति मन्यते नैगमा नयः ॥१॥ सद्रूपतानतिक्रान्तं स्वस्वभावमिदं जगत् । सत्तारूपतया सर्व संगृह्णान् संग्रहो मतः ॥२॥ व्यवहारस्तु तामेव प्रतिवस्तु व्यवस्थिताम् । तथैव दृश्यमानत्वाद् व्यापारयति देहिनः ॥३॥ तत्रार्जुसूत्रनीतिः स्याद् शुद्धपर्यायसंश्रिता । नश्वरस्यैव भावस्य भावात् स्थिति वियोगतः ॥४॥ विरोधलिङ्गसंख्यादिभेदाद् : भिन्नस्वभावताम् । तस्यैव मन्यमानोऽयं शब्दः प्रत्यवतिष्ठते ॥५॥ तथाविधस्य तस्यापि वस्तुनः क्षणवर्तिनः । ઝૂરે મિતુ સંજ્ઞાન |fમત્રતા //દ્દા
Page #327
--------------------------------------------------------------------------
________________
અન્યોન્ચ. દા. દોડ ર૮
एकस्यापि ध्वनेर्वाच्यं सदा तन्नोपपद्यते ।
क्रियाभेदेन भिन्नत्वाद् एवं भूतोऽभिमन्यते ॥७॥ एत एव च परामर्शा अभिप्रेतधर्मावधारणात्मकतया शेषधर्मतिरस्कारेण प्रवर्तमाना दुर्नयसंज्ञामश्नुवते । तद्बल प्रभावितसत्ताका हि खल्वेते परप्रवादाः । तथाहि । नैगमनयदर्शनानुसारिणौ नैयायिकवैशेषिको । संग्रहाभिप्रायप्रवृत्ताः सर्वेऽप्यद्वैतवादाः सांख्यदर्शनं च । व्यवहारनयानुपातिप्रायश्चार्वाकदर्शनम् । ऋजुसूत्राकूतप्रवृत्तबुद्धयस्ताथागताः। शब्दादिनयावलम्बिनो वैयाकरणादयः ।
(અનુવાદ) અહીં નયસંબંધી સંગ્રહ કલેકે બતાવવામાં આવે છે. (૧) નગમનય : અભિન્ન જ્ઞાનનું કારણે સામાન્ય અને તેનાથી સર્વથા ભિન્ન વિશેષ છે, આમ સામાન્ય અને વિશેષ, ઉભયને માને છે. (૨) સંગ્રહનયના મતે સત્તારૂપે રહેલું અને સ્વસ્વભાવથી સ્થિત જગત હેવાથી, સમસ્ત પદાર્થોનું સામાન્યરૂપે જ્ઞાન થાય છે. (૩) સામાન્યરૂપે રહેલી પ્રત્યેક વસ્તુને ભિન્ન ભિન્ન રૂપે જાણીને લેાકો પદાર્થમાં પ્રવૃત્ત થાય છે. આ પ્રકારનો અભિપ્રાય વ્યવહારનયને છે. (૪) જૂસૂત્ર નયના અનુસારે શુદ્ધ પર્યાયમાં રહેલે પ્રત્યેક પદાર્થ સ્થિતિથી રહિત છે તેથી પ્રત્યેક પદાર્થ સ્વભાવથી જ નાશવંત (ક્ષણિક) છે. (૫) શબ્દનય પરસ્પર વિરોધી લિંગ, સંખ્યા આદિના ભેદથી વસ્તુમાં ભેદ માને છે. (૬) સમભિરૂઢ નય તેવા પ્રકારની ક્ષણ સ્થાયી વસ્તુમાં ભિન્ન ભિન્ન સંજ્ઞાના ભેદથી ભેદ માને છે. (૭) પદાર્થને અમુક ક્રિયા કરવાના સમયે જ તે ક્રિયાને અનુરૂપ શબ્દથી કહેવાય છે. પરંતુ ક્રિયાથી રહિત કાળમાં તે પદાર્થ તે શબ્દને બનતે નથી દા. ત. સાધુ જયારે સાધના કરતા હોય ત્યારે જ તેના માટે સાધુ શબ્દ કહેવાય છે. પરંતુ જ્યારે અન્ય ક્રિયામાં પ્રવૃત્ત હોય ત્યારે તેના માટે સાધુ શબ્દ કહી શકાતું નથી. આ પ્રકારે એવંભૂતનય ક્રિયાના ભેદથી ભેદ સ્વીકારે છે.
આ સાતે પ્રકારના નયે જ્યારે અન્ય ધર્મોનો તિરસ્કાર કરીને પિતાના ઈષ્ટ ધર્મનું પ્રતિપાદન કરે છે, ત્યારે તે દુનય કહેવાય છે.
આથી એકાતવાદી વસ્તુના અનંત ધર્મોમાંથી કેવલ એક ધર્મને જ સત્ય માનીને અન્ય ધર્મોના અપલા૫પૂર્વક એક જ ધર્મને સ્વીકારે છે, તેથી તેઓ દુર્નયવાદી કહેવાય છે. જેટલા મત મતાન્તરે છે તે સર્વ આ પ્રકારના સાત નયમાંથી કોઈ એક નયને જ સત્ય માનીને પ્રવર્યા છે.
નાયિક અને વૈશેષિક દર્શન નૈગમ નયનું અનુકરણ કરે છે. સર્વે અદ્વૈતવાદી વેદાન્તી) તેમજ સાંખ્ય દર્શન સંગ્રહનયનું અનુકરણ કરે છે ચાર્વાક દર્શન વ્યવહાર નયનું, બૌદ્ધ દર્શન જૂસુત્ર નયનું, વૈયાકરણ શબ્દ આદિ નાનું અનુકરણ કરે છે.
(टीका) उक्तं च सोदाहरण नयदुर्नयस्वरूपं श्रीदेवसरिपादैः। तथा च तद्ग्रन्थः"नियते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्य अर्थस्य अंशस्तदितरांशौदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः इति । स्वाभिप्रेताद् अंशाद् इतरांशापलापी पुनर्नयाभासः ।
Page #328
--------------------------------------------------------------------------
________________
स्याद्वादम जरी
स व्याससमासाभ्यां द्विप्रकारः। व्यासतोऽने कविकल्पः। समासतस्तु द्विभेदो द्रव्यार्थिकः पर्यायार्थिकश्च । आधो नैगमसंग्रहव्यवहारभेदात् त्रेधा । धर्मयोर्धर्मिणोधर्मधर्मिणोश्च प्रधानोपसर्जनभावेन यद्विवक्षणं स नैकगमो नैगमः । सत् चैतन्यमात्मनीति धर्मयोः। वस्तुपर्यायवद्रव्यमिति धर्मिणोः । क्षणमेकं सुखी विषयासक्तजीव इति धर्मधर्मिणोः। धर्मद्वयादीनामैकान्तिकपार्थक्याभिसन्धि गमाभासः। यथा आत्मनि सत्त्वचैतन्ये परस्परमत्यन्तं पृथग्भूते इत्यादिः। सामान्यमात्रग्राही परामर्शः संग्रहः । अयमुभयविकल्पः परोऽपरश्च । अशेषविशेषेषु औदासीन्यं भनमानः शुद्धद्रव्यं सन्मात्रमभिमन्यमानः परसंग्रहः । विश्वमेकं सदविशेषादिति यथा। सत्ताद्वैतं स्वीकुर्वाणः सकलविशेषान् निराचक्षाणस्तदाभासः यथा सत्तैव तत्त्वम् ततः पृथग्भूतानां विशेपाणामदर्शनात् द्रव्यत्वादीनि अवान्तरसामान्यानि मन्वानस्तद्भेदेषु गनिमीलिकामवलम्बमानः पुनरपरसंग्रहः। धर्माधर्माकाशकालपुद्गल जीवद्रव्याणामैक्यं द्रव्यत्वाभेदात् इत्यादियथा । तद्व्यत्वादिकं प्रतिजानानस्तविशेषानिहूनुवानस्तदाभासः। यथा द्रव्यत्वमेव तत्त्वम् ततोऽर्थान्तरभूतानां द्रव्याणामनुपलब्धे रित्यादिः । संग्रहेण गोचरीकृतानामर्थानां विधिपूर्वकमवहरणं येनाभिसन्धिना क्रियते स व्यवहारः । यथा यत् सत् तद् द्रव्यं पयोयो वेत्यादिः । यः पुनरपारमार्थिकद्रव्यपर्यायविभागमभिप्रेति स व्यवहाराभासः । यथा चार्वाकदर्शनम् ।।
(अनुवाद) શ્રી દેવસૂરિ મહારાજે નય અને દુનિયાનું સ્વરૂપ ઉદાહરણ સહિત પોતાના “પ્રમાણનયતવા કાલંકાર” નામના ગ્રંથમાં પ્રતિપાદન કર્યું છે. તે આ પ્રમાણે : (૧) શ્રુતજ્ઞાનરૂપ પ્રમાણ વડે જાણેલા પદાર્થોના એક અંશ(ધર્મ)ને ગ્રહણ કરવાપૂર્વક બાકીના અંશે પ્રત્યે ઉદાસીનતાનું અવલંબન કરવારૂપ વક્તાને અભિપ્રાયવિશેષ નય કહેવાય છે.
પિતાને ઈષ્ટ અંશ(ધર્મ)ને સ્વીકારપૂર્વક વસ્તુના બાકીના અંશને અપલાપ કરો ते नयामास (दुनय) पाय छे.
નય સંક્ષેપ અને વિસ્તારથી બે પ્રકારે છે. વિસ્તારથી નયના અનેક પ્રકારે છે. સંક્ષેપથી નયના દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે પ્રકાર છે. દ્રવ્યાર્થિક નય નગમ, સંગ્રહ અને વ્યવહાર, ત્રણ પ્રકારે છે. (૧) બે ધર્મ અથવા બે ધમી એક ધર્મ અને એક ધમીમાં, પ્રધાન તથા ગૌણુભાવે વિવક્ષા કરવી, તેવા વક્તાના અભિપ્રાયને નૈકગમ (અનેક છે પ્રકાર જેના) અથવા નૈગમ કહેવાય છે. જેમ “સત્ર ચેતન્ય ધર્મ આત્મામાં છે? અહીં સત્ અને ચિતત્ય, બને ધર્મમાં ચિતન્ય વિશેષ હોવાથી પ્રધાન છે અને સત્ વિશેષણ હોવાથી ગૌણધર્મ છે. “પર્યાયવાન વસ્તુને દ્રવ્ય કહે છે તેમાં દ્રવ્ય અને વસ્તુ, બે ધમીમાં વસ્તુ મુખ્ય છે, અને દ્રવ્ય ગૌણ છે. અથવા પર્યાયવાન દ્રવ્યને વસ્તુ કહે છે. તેમાં દ્રવ્ય મુખ્ય છે અને વસ્તુ ગૌણ છે. વિષયાસક્ત જીવ ક્ષણમાત્ર સુખી છે તેમાં વિષયાસક્ત જીવરૂપ ધમી મુખ્ય છે. ક્ષણમાત્ર સુખી થવા રૂપ ધર્મ ગૌણ છે. આ
Page #329
--------------------------------------------------------------------------
________________
३१२
અન્યયાનન્ય. ા. જોહ્ન : ૨૮
પ્રકારે એ ધમની, એ ધમીના અને ધર્મ તથા ધીની પ્રધાન ગૌણભાવે વિવક્ષા કરવી, તેવા વકતાના અભિપ્રાયને ઔગમનય કહે છે. એ ધમ, એ ધી અથવા ધમ અને ધીમાં સર્વથા ભિન્નતા બતાવવી તેને નાગમનયાભાસ અર્થાત્ (દુનય) કહે છે. જેમ આત્મામાં સત્ અને ચૈતન્ય ધમ અત્યંત ભિન્ન છે.’ પર્યાયવાન વસ્તુ અને દ્રવ્ય સવથા ભિન્ન છે.’ સુખરૂપ ધ અને જીવરૂપ ધમી પરસ્પર સવથા ભિન્ન છે.
(૨) વિશેષરહિત સામાંન્ય માત્રને ગ્રહણ કરવાના અભિપ્રાયવાળા સંગ્રહનય છે. સંગ્રહનય પર અને અપરના ભેદથી બે પ્રકારે છે. સમસ્ત વિશેષેામાં (પર્યાયામાં) ઉદાસીનતા રાખીને કૈવલ શુદ્ધદ્રવ્યરૂપ સત્તા માત્રને સ્વીકાર કરવા તે પર સંગ્રહ કહેવાય છે, જેમ સામાન્યથી જગત્ એક સત્તારૂપ છે. એક સત્તામાત્રના ૪ સ્વીકાર પૂર્વક સમસ્ત વિશેષાને સથા નિષેધ કરવા તે પર સંગ્રહ નયાભાસ કહેવાય છે. જેમ સત્તા એક જ તત્ત્વ છે, સત્તાથી ભિન્ન કેાઈ વિશેષ પદાર્થીની ઉપલબ્ધિ થતી નથી. અર્થાત્ કોઇ વિશેષ પદાનું અસ્તિત્ત્વ નથી.
દ્રવ્યત્ત્વ પર્યાયત્ત્વ આદિ અવાન્તર સામાન્યને સ્વીકારવા પૂર્ણાંક તેના મતભેદો તરફ ગજનિમીલિકાની જેમ ઉપેક્ષાભાવ રાખવે તે અપર-સ ંગ્રહ કહેવાય છે. જેમ દ્રવ્યત્ત્વની અપેક્ષાએ ધર્મ, અધમ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ સર્વે` એક છે. કેમકે તે છએ દ્રબ્યામાં દ્રવ્યરૂપ સામાન્ય એક છે. તેવી જ રીતે પર્યાયત્ત્વની અપેક્ષાએ ચેતન અને અચેતન પર્યાય એક છે, કેમકે તે અને પર્યાયે માં પર્યાયત્ત્વરૂપ સામાન્ય એક છે.
છએ દ્રબ્યાને કેવલ દ્રવ્યરૂપે સ્વીકારતાં તેના ભેદોને સર્વથા નિષેધ કરવા તેને અપર-સંગ્રહાભાસ કહે છે. જેમ દ્રવ્યત્વ એ એક જ તત્ત્વ છે, કેમ કે દ્રશ્યત્વથી ભિન્ન કોઇ કૂચેાની ઉપલબ્ધિ થતી નથી.
(૩) સ'ગ્રહનય વડે જાણેલા પદાર્થોમાં યાગ્ય રીતે વિભાગ કરવા તેને વ્યવહાર નય કહે છે. જેમ ‘જે સત્ છે તે દ્રવ્ય અથવા પર્યાય છે.' યદ્યપિ સ`ગ્રહનયની અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાય, સથી અભિન્ન છે. પરંતુ વ્યવહાર નયની અપેક્ષાએ દ્રશ્ય અને પર્યાય ભિન્નરૂપે માનવામાં આવ્યા છે. દ્રવ્ય અને પર્યાયમાં એકાન્તભેદનુ પ્રતિપાદન કરવું તેને વ્યવહારાભાસ કહે છે. જેમ ચાલ્પક દર્શન. ચાર્વાક (નાસ્તિક) જીવ દ્રવ્યના પર્યાય આદિને માનતા નથી, પરંતુ કેવલ ભૂતચતુષ્ટયને જ માને છે. આથી તેના અભિપ્રાય વ્યવહારાભાસ કહેવાય છે.
( टीका ) पर्यायार्थिकचतुर्धा ऋजुसूत्रः शब्दः समभिरूढः एवंभूतश्च । ऋजु वर्तमान क्षणस्थायि पर्यायमात्रं प्राधान्यतः सूत्रयन्नभिप्रायः ऋजुसूत्रः । यथा सुखवि वर्तः सम्प्रति अस्तीत्यादिः । सर्वथा द्रव्यापलापी तदाभासः । यथा तथागतमतम् । कालादिभेदेन ध्वनेरर्थभेदं प्रतिपद्यमानः शब्द । यथा बभूव भवति भविष्यति सुमेरुरित्यादिः । तद्भेदेन तस्य तमेव समर्थयमानस्तदाभासः । यथा बभूव भवति भविष्यति सुमेरुरित्यादयो भिन्नकालाः शब्दा भिन्नमेव अर्थमभिदधति भिन्नकालशब्दत्वात् तादृसिद्धान्यशब्दवद् इत्यादिः । पर्यायशब्देषु निरुक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन् समभिरुढः । इन्दनाद् इन्द्रः शकनाच्छक्रः पूर्दारणात् पुरन्दर इत्यादिषु
Page #330
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
३१३
यथा । पर्यायध्वनीनामभिधेयनानात्वमेव कक्षीकुर्वाणस्तदाभासः । यथेन्द्रः । शक्र पुरन्दर इत्यादयः शब्दा भिन्नाभिधेया एव भिन्नशब्दत्वात् करिकुरङ्गतुरङ्गशब्दवद् इत्यादिः । शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रिया विशिष्टमर्थं वाच्यत्वेनाभ्युपगच्छन् एवंभूतः यथेन्दनमनुभवन् इन्द्रः शकनक्रियापरिणतः शक्र पूर्दारणप्रवृत्तः पुरन्दर इत्युच्यते । क्रियानाविष्टं वस्तु शब्दवाच्यतया प्रतिक्षिपंस्तु तदाभासः । यथा विशिष्ट चेष्टा शून्यं घटाख्यं वस्तु न घटशब्दवाच्यम् घटशब्दप्रवृत्तिनिमित्तभूत क्रियाशून्यत्वात् पटवद् સ્થાઃિ ||
(અનુવાદ)
પર્યાયાથિક નય ઋજીસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત આચાર પ્રકારે છે. (૧) વર્તમાન ક્ષણના પર્યાય માત્રની પ્રધાનતાથી વસ્તુનું કથન કરવું તેને ઋનુસૂત્રનય કહે છે. જેમ હાલ હું સુખના પર્યાયમાં વતુ. છું.' દ્રવ્યને સથા નિષેધ કરવા તેને ઋનુસૂત્ર નયાભાસ કહે છે, જેમ બૌદ્ધ દશન. કેમકે બૌદ્ધ ક્ષણ ક્ષણમાં નાશવંત પર્યાયાને જ સત્ય માને છે. પર્યાયેાના આશ્રયભૂત દ્રવ્યના સર્વથા નિષેધ કરે છે. તેથી તે ઋજીસૂત્ર-નયાભાસ (દુર્નીય) કહેવાય છે.
(૨) કાલ, કારક, લિ’ગ, સંખ્યા, વચન અને ઉપસના ભેથી જે શબ્દના અર્થમાં ભેદ ખતાવે છે, તે શબ્દનય કહેવાય છે. જેમ (કાલ) ખભૂવ, ભવતિ, ભવિષ્યતિ (કારક) કરાતિ, ક્રિયતે (લિંગ) તટઃ તટી, તટસ્ (વચન) એક, દ્વિ બહુ. (ઉપસર્ગ) સન્તિતે, અવતિષ્ઠતે, ઈત્યાદિ આ રીતે શબ્દનય શબ્દના અર્થમાં ભેદ માને છે.
કાલ, કારક આદિના ભેથી શબ્દ અને અને સથા ભેદ માનવે તે શબ્દ નયાભાસ કહેવાય છે. જેમ ‘સુમેરુ હતા, છે અને હશે' ઇત્યાદિ ભિન્ન ભિન્નકાલીન શબ્દ ભિન્ન ભિન્ન અર્થનું પ્રતિપાદન કરે છે. જેમ અન્ય ભિન્નકાલીન શબ્દો. અર્થાત્ સુમેરુથી ભિન્નકાલમાં રહેલા પટાદે શબ્દો જેમ સુમેરુથી અત્યંત ભિન્ન છે, તેમ સુમેરુની અતીત આદિ અવસ્થા પણ સુમેરુથી અત્યંત ભિન્ન છે.
(૩) પર્યાયવાચી શબ્દોમાં વ્યુત્પત્તિના ભેદથી ભિન્ન અર્થનું પ્રતિપાદ્યન કરવુ તે સમભિરૂઢ નય કહેવાય છે. જેમ પરમ ઐશ્વર્યવાન હૈાય તે ઇંદ્ર કહેવાય છે, સામવાન હાય તે શક્ર અને નગરના નાશ કરનાર હાય તે પુરંદર કહેવાય છે. પર્યાયવાચી શબ્દોના વ્યુત્પત્તિદ્વારા અર્થાથી સવથા ભેદ માનવા, તેને સમભિરૂઢ-નયાભાસ કહે છે. કરિ (હાથી), કુરંગ (હરિ) અને તુરંગ (અશ્વ) ઇત્યાદિ શબ્દો જેમ સર્વથા ભિન્ન ભિન્ન અના દ્યોતક છે, તેમ ઈંદ્ર, શક્ર, અને પુર ંદર શબ્દો પણ સથા ભિન્ન ભિન્ન અર્થાંના દ્યોતક છે. (૪) જે સમયમાં જે પદાર્થો જે ક્રિયામાં પ્રવૃત્ત હોય, તે સમયે તે પદાર્થમાં તે ક્રિયાને અનુરૂપ શબ્દના પ્રયાગ કરવામાં આવે છે. આવા અભિપ્રાયવાળા નયને એવભૂત-નય કહે છે. જે સમયે જે વ્યક્તિ પરમ અશ્વને ભાગવે છે, તે સમયે તેને ઇંદ્ર કહે છે. જે સમયે જે વ્યક્તિ સામ રૂપ ક્રિયામાં પરિણત હાય ત્યારે જ તેને શક્ર કહે છે. જ્યારે નગરના વ"સ કરતા હાય ત્યારે જ તેને પુરંદર કહે છે. અને જ્યારે પદ્દા અમુક ક્રિયામાં ઉપરક્ત ના હોય ત્યારે તે પદાર્થને
સ્યા.૪૭
Page #331
--------------------------------------------------------------------------
________________
३१४
अन्ययोगव्य, द्वा. श्लोक : २८
તે શબ્દથી કહી શકાતું નથી, આવા અભિપ્રાયવાળા નયને એવંભૂત નયાભાસ કહે છે, જેમ પટમાં જળ લાવવું, ધારણ કરવું ઈત્યાદિ ક્રિયાને અભાવ હેવાથી પેટનું ઘટ શબ્દથી પ્રતિપાદન થઈ શકતું નથી, તેમ જલાદિને લાવવા આદિ ક્રિયાથી રહિત કાળમાં ઘટને ઘટ કહી શકાતા નથી.
(टीका) एतेषु चत्वारः प्रथमेऽर्थनिरूपणप्रवणत्वाद् अर्थनयाः। शेषास्तु त्रयः शब्दवाच्यार्थगोचरतया शब्दनयाः । पूर्वः पूर्वो नयः प्रचुरगोचरः। परः परस्तु परिमितविषयः। सन्मात्रगोचरात् संग्रहात् नैगमो भावाभावभूमिकन्वाद भूमविषयः। सद्विशेषप्रकाशकाद् व्यवहारतः संग्रहः समस्तसत्समूहोपदर्शकत्वाद् बहुविषयः। वर्तमानविषयाद् ऋजुसूत्राद् व्यवहारस्त्रिकालविषयावलम्बित्वाद् अनल्पार्थः। कालादिभेदेन भिन्नार्थोपदर्शिनः शब्दाजुसूत्रस्तद्विपरीतवेदकत्वाद् महार्थः। प्रतिपर्यायशब्दमर्थभेदमभीप्सतः समभिरुढात् शब्दस्तद्विपर्ययानुयायित्वात् प्रभूतविषयः । प्रतिक्रियं विभिनमर्थ प्रतिजानानाद् एवंभूतात् समभिरूढस्तदन्यथार्थस्थापकत्वाद् महागोचरः । नयवाक्यमपि स्वविषये प्रवर्तमान विधिप्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुव्रजति ।" इति । विशेपार्थिना नयानां नामान्वर्थविशेषलक्षणाक्षेपपरिहारादिचर्चस्तु भाष्यमहोदधिगन्धहस्तिटीकान्यायावतारादिग्रन्थेभ्यो निरीक्षणीयः ॥
(અનુવાદ). આ સાત નમાં નૈગમ, સંગ્રહ વ્યવહાર અને અસત્ર આ ચાર ન અર્થનું પ્રતિપાદન કરતા હોવાથી “અર્થન” કહેવાય છે. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ ન શબ્દનું પ્રતિપાદન કરતા હોવાથી શબ્દ નય કહેવાય છે. આ નમાં પૂર્વ પૂર્વ ને અધિક અધિક વિષયવાળા છે, અને ઉત્તર ઉત્તર ન અલ્પ (પરિમિત) વિષયવાળા છે. (૧) સંગ્રહનય સમાત્રને જાણે છે. ગમન સામાન્ય અને વિશેષ, ઉભયને જાણે છે, તેથી સંગ્રહાયની અપેક્ષાએ નૈગમનને વિષય અધિક છે. (૨) વ્યવહારનય સંગ્રહનયથી જાણેલા પદાર્થોને વિશેષરૂપે જાણે છે. અને સંગ્રહનય સમસ્ત પદાર્થોને સામાન્યરૂપે જાણે છે. તેથી વ્યવહાર નયની અપેક્ષાએ સંગ્રહનાનો વિષય અધિક છે. (૩) વ્યવહારનય ત્રિકાલવતી પદાર્થોને જાણે છે. જુસૂત્ર નયથી કેવલ વર્તમાન કાલીન પદાર્થોનું જ્ઞાન થાય છે. તેથી જુસૂત્ર નયની અપેક્ષાએ વ્યવહારનયનો વિષય અધિક છે. (૪) શબ્દનય કાલ, કારક આદિના ભેદથી વતમાન પર્યાયને જાણે છે, અને જુસૂત્ર નયમાં કાલ, કારક આદિના ભેદ સિવાય સમસ્ત વર્તમાનકાલીન પદાર્થોનું જ્ઞાન થાય છે, તેથી શબ્દનયની અપેક્ષાએ અજુસૂત્રને વિષય અધિક છે. (૫) સમભિરૂઢ ઈંદ્ર, શુક્ર પુરંદર આદિ પર્યાયવાચી શબ્દને પણ વ્યુત્પત્તિના ભેદથી પદાર્થોમાં ભેદ માને છે. પરંતુ શબ્દનય પર્યાયવાચી શબ્દોને એક અર્થના દ્યોતક માને છે, તેથી સમભિરૂઢ જ્યની અપેક્ષાએ શબ્દનયને વિષય અધિક છે. () સમભિરૂઢ વડે જાણેલા પદાર્થોમાં એવંભૂતનય ક્રિયાના ભેદથી ભેદ માને છે. અને સમભિરૂઢનય ઈદ્ર અને પુરંદર શબ્દમાં વ્યુત્પત્તિના ભેદથી ભેદ માને છે એવંભૂત નય ઈદ્ર પુરંદર શબ્દમાં ક્રિયાના ભેદથી ભેદ માને છે,
Page #332
--------------------------------------------------------------------------
________________
स्थाद्वादमंजरी દા. ત, નગરને નાશ કરતો હોય ત્યારે જ તે પુરંદર કહેવાય છે. તેથી એવંભૂત નયની અપેક્ષાએ સમભિરૂઢનયને વિષય અધિક છે. (૭) એવંભૂત નય, પદાર્થ જ્યારે ક્રિયામાં ઉપયુક્ત હેય. ત્યારે જ તે ક્રિયાને અનુરૂપ શબ્દથી પ્રતિપાદન કરે છે.
પ્રમાણમાં જેમ સપ્તભંગી થાય છે, તેમ વિધિ (અસ્તિ) અને પ્રતિષેધ (નાસ્તિ)ની અપેક્ષાએ નયમાં પણ સહભંગ થાય છે. નાનું વિશેષ સ્વરૂપ અને નયામાં આવતા આક્ષેપ અને પરિવારની ચર્ચા તત્વાર્થાધિગમ સૂત્રની ભાષ્યમહોદધિ ગંધ હસ્તિ ટીકા તથા ન્યાયાવતાર આદિ ગ્રંથમાં કરવામાં આવી છે.
(टीका) प्रमाणं तु सम्यगर्थनिर्णयलक्षणं सर्वनयात्मकम् । स्याच्छन्दलान्छितानां नयानामेव प्रमाणव्यपदेशभाक्त्वात् । तथा च श्रीविमलनाथस्तवे श्रीसमन्तभद्रः
"नयास्तव स्यात्पदलाञ्छना इमे रसोपविद्धा इव लोहधातवः।
भवन्त्यभिप्रेतफला यतस्ततो भवन्तमार्याः प्रणता हितैषिणः ॥" इति "तच्च द्विविधम् प्रत्यक्षं परोक्षं च । तत्र प्रत्यक्षं द्विधा सांव्यवहारिक पारमार्थिकं च । सांव्यवहारिकं द्विविधम् इन्द्रियानिन्द्रयनिमित्तभेदात् । तद् द्वितियम् अवग्रहेहावायधारणाभेदाद् एकैकशश्चतुर्विकल्पम् । अवग्रहादीनां स्वरूपं सुप्रतीतत्वाद् न प्रतन्यते । पारमार्थिकं पुनरुत्पत्तौ आत्ममात्रापेक्षम्" । तद् द्विविधम् । क्षायोपशमिकं सायिकं च । आद्यम् अवधिमनःपर्यायभेदाद द्विधा । क्षायिकं तु केवलज्ञानमिति ॥
| (અનુવાદ) સમ્યફ પ્રકારે અર્થનો નિર્ણય કરે, તે પ્રમાણુ કહેવાય છે. અને તે પ્રમાણ સર્વનયવરૂપ છે. તેથી નય વાક્યમાં સ્પાત (કથંચિત) શબ્દનો પ્રયોગ કરવામાં આવે તે તે ના પ્રમાણરૂપ બને છે. સ્વયંભૂ ઑત્રમાં શ્રી વિમલનાથ ભગવાનની સ્તુતિ કરતા શ્રી સુમંતભદ્રાચાર્ય કહે છે કેઃ જેમ ધાતુરસના સંગથી લેહધાતુ સુવર્ણરૂપ થઈને ઈષ્ટફળ આપે છે, તેમ આપ દ્વારા પ્રતિપાદિત નમાં સ્થાત્ પદને પ્રયોગ કરવાથી તે નો પ્રમાણરૂપ બનવાથી, ઇષ્ટફળને આપનારા થાય છે. તેથી જ હિતેચ્છુ કે આપને નમસ્કાર કરે છે.
પ્રમાણે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારે છે. તેમાં પ્રત્યક્ષ પ્રમાણ સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બે પ્રકારે છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષ, સ્પશદિ પાંચ ઈદ્રિય અને અનિન્દ્રિય, (મન) એમ બે પ્રકારે છે. ઈદ્રિય અને મન દ્વારા ઉત્પન્ન થનાર સાંવ્યવહારિક પ્રત્યક્ષનાં અવગ્રહ, (અવ્યક્તજ્ઞાન) ઈહા, (સંશયાત્મકજ્ઞાન) અપાય (નિશ્ચયાત્મક) અને ધારણા ચિરસ્થાયી જ્ઞાન) એમ ચાર ચાર ભેદ છે. સ્પર્શેન્દ્રિયના અવહાદિ ચાર રસનેંદ્રિયના પણ તે ચાર તેવી જ રીતે ઘાણ, ચક્ષુ શ્રોત્ર અને મન, એ પ્રત્યેકના પૂર્વોક્ત ચાર ચાર ભેદ હોવાથી કુલ વીસ ભેદ થાય છે. અવગ્રહ આદિનું સ્વરૂપ સરલ હોવાથી તેને અહીં વિસ્તાર કરવામાં આવ્યું નથી. પારમાર્થિક પ્રત્યક્ષની ઉત્પત્તિમાં કેવલ આત્માની જ અપેક્ષા છે. તે પારમાર્થિક પ્રત્યક્ષ ક્ષાપશમિક (ઉદયમાં આવેલા કર્મોનો ક્ષય અને ઉદયમાં નહીં આવેલા કર્મોના ઉપષ્ટભ) રૂપ છે. અને ક્ષાયિક (સર્વથા કર્મને ક્ષય થી) એમ
Page #333
--------------------------------------------------------------------------
________________
३१६
કાચા વ્ય. ઘ્રા. ×ો : ૨૮
પ્રકારે છે. તેમાં ક્ષાયેાપશમિક પ્રત્યક્ષ અવધિ (અમુક છેડાપ`તના રૂપી પદાર્થને જાણવા) અને મન:પર્યાય (જબૂદ્વિપ, ધાતકીખંડ અને અપુષ્કર તે રૂપ અઢીદ્વીપમાં રહેલા સન્ની પચેંદ્રિય જવાના મનેાગત ભાવને જાણવા) રૂપ એમ એ પ્રકારે છે. માત્ર કેવળજ્ઞાન ક્ષાયિકભાવનુ છે.
( टीका) परोक्षं च स्मृतिप्रत्यभिज्ञानोहानुमानागमभेदात् पञ्चप्रकारम् । " तत्र संस्कारप्रबोधसम्भूतमनुभूतार्थविषयं तदित्याकारं वेदनं स्मृतिः । तत् तीर्थंकरबिम्बमिति यथा । अनुभवस्मृतिहेतुकं तिर्यगूर्ध्वता सामान्यादिगोचरं संकलनात्मकं ज्ञानं प्रत्यभिज्ञानम् । यथा तज्जातीय एवायं गोपिण्डः गोसदृशो गवयः स एवायं जिनदत्त इत्यादिः । उपलम्भानुपलम्भसम्भवं त्रिकालीकळित साध्यसाधनसम्बधाद्यालम्बनमिदमस्मिन् सत्येव भवतीत्याद्याकारं संवेदनगृहस्तक पर पर्यायः । यथा यावान् कश्चिद् धूमः स सर्वो वह्म सत्येव भवतीति तस्मिन्नसति असौ न भवत्येवेति वा । अनुमानं द्विधा स्वार्थ परार्थं च । तत्रान्यथानुपपत्त्येक क्षण हेतु ग्रहण संबन्धस्मरणकारणकं साध्यविज्ञानं स्वार्थम् । पक्षहेतुवचनात्मकं परार्थमनुमानमुपचारात् " । " आप्तवचनाद् आविर्भूतमर्थसंवेदनमागमः । उपचाराद् आप्तवचनं च" इति । स्मृत्यादीनां च विशेषस्वरूपं स्याद्वादरत्नाकरात् साक्षेपपरिहारं ज्ञेयमिति । प्रमाणान्तराणां पुनरर्थापत्त्युपमानसंभवप्रातिभैतिह्यादीनामत्रैव अन्तर्भावः । सन्निकर्षादीनां तु जडत्वाद् एव न प्रामाण्यमिति । तदेवंविधेन नयप्रमाणोपन्यासेन दुर्नयमार्गस्त्वया खिलीकृतः ॥ इति काव्यार्थः ॥ २८ ॥
(અનુવાદ)
૧ સ્મૃતિ. ૨ પ્રત્યભિજ્ઞાન. ૩ ઊહ. ૪ અનુમાન અને ૫ આગમ, પરાક્ષ પ્રમાણુ આ પાંચ પ્રકારે છે. (૧) સંસ્કારથી ઉત્પન્ન થયેલું અનુભૂત પદ્મા'નું ‘તત્’-‘તે’ ઇત્યાકારક જ્ઞાન સ્મરણુ કહેવાય છે. જેમ તે તીથ કરનું પ્રતિબિંબ છે.' (૨) વ`માન કાલીન વસ્તુને અનુભવ અને સ્મૃતિને અવલખીને થવાવાળું જ્ઞાન, તે પ્રત્યભિજ્ઞાન કહેવાય છે, તિક્ સામાન્ય (વર્તમાન-કાલવતી એક જાતીય પદાર્થાંમાં રહેનારૂં સામાન્ય, જેમ અય’ગૌ: અય ગૌ ઇત્યાકારક તિક્ સામાન્ય) અને ઊર્ધ્વતા સામાન્ય (એક જ પત્તામાં ક્રમવતી' સ'પૂર્ણ પર્યાયામાં રહેનારૂ' સામાન્ય.-જેમ કુંડલત્વ મુકુટત્વ આદિ પર્યાયામાં રહેનારૂં સુવર્ણ દ્રવ્ય તે ઊવ તા–સામાન્ય કહેવાય છે.)ના વિષયવાળું સકલનાત્મક જ્ઞાન. તેને પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમ આ ગેા-પિંડ તે જાતિનું છે,' ‘આ ગવય (રાસ) ગેા (ગાય) સમાન છે.’ તે આ દેવદત્ત છે. ઇત્યાકારક જ્ઞાન કે જેમાં સન્મુખવતી પદાર્થમાં સ્મરણાત્મક પદાર્થ નુ એકચવડે ભાન છે., (૩) ઉપલ’ભ (વિદ્યમાન) અને અનુપલંભ (અવિદ્યમાન) થી ઉત્પન્ન થયેલું અને ત્રણે કાળમાં રહેવાવાળા સાધ્ય અને સાધનના સંબંધ આદિને અવલખીને થવાવાળુ` કે જે આ હાતે છતે જ આ હોય છે,' ઇત્યાકારક જ્ઞાનને ઊહ અથવા તર્ક કહે છે, જેમ-જેટલા ધૂમ છે તે સર્વે અગ્નિના સદ્ભાવમાં જ હાય છે. અગ્નિના અભાવમાં
Page #334
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
३१७ ધૂમ સત્તા હાઈ શકતી નથી. ઈત્યાકારક જ્ઞાનને ઊહ અથવા તકે કહે છે. (૪) અનુમાન સ્વાર્થ અને પરાર્થ એમ બે પ્રકારે છે અન્યથાનુપત્તિ (જેના વિના જેની ઉત્પત્તિ ના હોય તે) હેતુના ગ્રહણ પૂર્વક અને સંબંધના સ્મરણરૂપ સાથેનું જ્ઞાન, તેને સ્વાથનુમાન કહે છે. જેમ વારંવાર મહાનસ (રસોડા) આદિમાં અગ્નિ અને ધૂમને જોઈને, “જ્યાં
જ્યાં ધૂમ છે. ત્યાં ત્યાં અગ્નિ હોય છે. આવી વ્યક્તિને ગ્રહણ કરીને પર્વત પર ધૂમનું દર્શન થવાથી ઉપયુક્ત વ્યાપ્તિનું સ્મરણ કરે છે. ત્યારપછી પોતે નિશ્ચય કરે છે કે આ પર્વત અગ્નિમાન છે, કેમ કે ધૂમ છે, અને સ્વાર્થનુમાન કહે છે. પક્ષ હેતુને કહીને અન્યને સાધ્યનું જ્ઞાન કરાવવું તેને પરાર્થોનુમાન કહે છે. તે પરાર્થોનુમાનને ઉપચારથી અનુમાન કહે છે. (૫) આપ્ત પુરુષના વચનથી પ્રગટ થતું પદાર્થોનું જ્ઞાન તેને આગમ કહે છે. અને તે આપ્તપુરુષનાં વચન ઉપચારથી પ્રમાણુરૂપ મનાય છે. આક્ષેપ અને પરિવાર સહિત સ્મૃતિ આદિનું વિશેષ સ્વરૂપ “સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથમાંથી જાણી લેવું. અથપત્તિ ઉપમાન, સંભવ, પ્રતિભા અને અતિા આદિ પ્રમાણેને અહીં પરોક્ષ પ્રમાણમાં જ અંતર્ભાવ થઈ જાય છે. સનિકર્ષ (પ્રત્યક્ષ જ્ઞાનનો ઉત્પાદક સંબંધ) આદિ જડરૂપ હોવાથી તેને પ્રમાણુ કહી શકતા નથી. આ પ્રકારે નય અને પ્રમાણને ઉપન્યાસ કરીને આપે દુર્નય માર્ગને નિષ્ફળ બનાવી દીધું છે. આ પ્રમાણે ૨૮ મા શ્લોકનો અર્થ જાણો.
Page #335
--------------------------------------------------------------------------
________________
(ગવતરM)
इदानीं सप्तद्वीपसमुद्रमात्रो लोक इति वावदूकानां तन्मात्रलोके परिमितानामेव सत्वानां संभवात् । परिमितात्मवादिनां दोषदर्शनमुखेन भगवत्प्रणीतं जीवानन्त्यवादं निर्दोषतयाऽभिष्वन्नाह
(અવતરણ)
‘સાત દ્વીપ અને સાત સમુદ્રમાત્ર લેાક છે' આ પ્રમાણે માનનારના મતમાં જીવાની સખ્યા પરિમિત થાય છે, તેથી પરિમિત છવાની સંખ્યાને માનવાવાળાના મતને સદોષ સિદ્ધ કરીને, જિનેશ્વર ભગવાન દ્વારા પ્રતિપાદિત જીવાની અનંત સંખ્યાનું નિર્દેષપણું સિદ્ધ કરતા કહે છે કેઃ
मुक्तोऽपि वाभ्येतु भवं भवो वा भवस्थशून्योऽस्तु मितात्मवादे । षड्जीवकार्यं त्वमनन्तसंख्यमाख्यस्तथा नाथ यथा न दोषः ॥ २९॥ મૂળ-અઃ— લેાકેા જીવાની પરિમિત સંખ્યા માને છે, લેાકેાના મતમાં મુક્ત જીવાને ફરીથી સંસારમાં જન્મ લેવા પડશે, અથવા તેા સારેાયે સંસાર કોઈ દિવસછવાથી ખાલી થઈ જશે ! પરંતુ હે ભગવન્ ! આપે તેા પૃથ્વી, પાણી અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાયરૂપ છકાય જીવાની અનંત સખ્યા કહી છે. તેથી આપના મતમાં તેવા પ્રકારના કોઈ દોષ આવી શક્તા નથી.
( टीका) मितात्मवादे संख्यातानामात्मनामभ्युपगमे दूषणद्वयमुपतिष्ठते । तत्क्रमेण दर्शयति । मुक्तोऽपि वाभ्येतु भवमिति । मुक्तो निर्वृतिमाप्तः । सोऽपि वा । अपिर्विस्मये । वाशब्द उत्तरदोषापेक्षया समुच्चयार्थः यथा देवो वा दानवो वेति । भवमभ्येतु संसारमभ्यागच्छतु । इत्येको दोषप्रसङ्गः । भवो वा भवस्थशून्योऽस्तु । भवः संसारः स वा भवस्थशून्यः संसारिजीवैर्विरहितोऽस्तु भवतु । इति द्वितीयो दोषप्रसङ्गः ।
( અનુવાદ )
6
જે લેાકા જીવાની પરિમિત સંખ્યાને સ્વીકારે છે, તેઓના મતમાં એ પ્રકારના દાષા આવે છે, એક તેા મુક્ત જીવાને ફરીથી સંસારમાં જન્મ લેવા પડશે. અને બીજો આ સ'સાર કાઈ વખતે જીવાથી રહિત થવા જોઇએ, લેકમાં · અપિ' શબ્દ વિસ્મય અથમાં છે. અને ‘વા’શબ્દ ઉત્તરદેષની અપેક્ષાએ સમુચ્ચય અથ માં છે. જેમ દેવ અને દાનવ’ તેમાં ‘વા' શબ્દથી દેવ અને દાનવ બન્નેનું ગ્રહણ થાય છે, તેમ ‘વા' શબ્દથી ઉક્ત બન્ને દાષાનું ગ્રહણ થાય છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
३१९
( टीका ) इदमत्र आकूतम् । यदि परिमिता एव आत्मानो मन्यन्ते तदा तस्यज्ञानाभ्यासप्रकर्षादिक्रमेणापवर्ग गच्छत्सु तेषु संभाव्यते खलु स कश्चित्कालो यत्र तेषां सर्वेषां निर्वृतिः । कालस्यानादिनिधनत्वाद् आत्मनां च परिमितत्वात् संसारस्य रिक्तता भवन्ती न वार्यताम् । समुन्नीयते हि प्रतिनियतसलिलपटलपरिपूरिते सरसि पवनतपनातपनजनोदश्चनादिना कालान्तरे रिक्तता । न चायमर्थः प्रामाणिकस्य कस्यचिद् प्रसिद्धः । संसारस्य स्वरूपहानिप्रसङ्गात् । तत्स्वरूपं हि एतद् यत्र कर्मवशवर्तिनः प्राणिनः संसरन्ति समासार्षुः संसरिष्यन्ति चेति । सर्वेषां च निर्वृतत्वे संसारस्य वा रिक्तत्वं हठादभ्युपगन्तव्यम् । मुक्तैर्वा पुनर्भवे आगन्तव्यम् ||
(अनुवाद)
આ લેાકના અભિપ્રાયને દર્શાવતા કહે છે કેઃ યદિ જીવાને પરિમિત માનવામાં આવે તે સંભવ છે કે, તત્ત્વજ્ઞાનના અભ્યાસ આદિની પ્રકૃષ્ટતાથી અનુક્રમે સમસ્ત જીવેનો કાઈ સમયે મેક્ષ થઇ જવો જોઈ એ કેમકે કાળ અનાદિ-અનંત છે. જીવોનુ પરિમિતપણુ' હાવાથી સંસારની રિક્તતા કેનાથી નિવારી શકાશે! જેમ જલથી પરિપૂર્ણ' સરાવર પવન અને સૂર્યનાં કિરણેાથી તથા મનુષ્યા દ્વારા થતા પાણીના વપરાશથી જલથી રહિત થઇ જાય છે, તેમ જીવોનું સંખ્યાતપણું હાઇને પ્રત્યેક જીવોનો મેક્ષ થઈ જવાથી જગત જીવોથી શૂન્ય થઇ જશે ! પરંતુ જીવોથી રહિત સંસાર કાઈપણ પ્રામાણિક પુરુષને માન્ય નથી. કેમકે તેથી તે। સંસારના સ્વરૂપની જ હાનિ થાય છે. જ્યાં જીવા પાતપેાતાનાં કમને અનુસારે ભ્રમણ કરે છે, ભ્રમણ કરતા હતા, અને પરિભ્રમણ કરશે, તેને જ સાંસાર કહે છે. જો સંસારી જીવોની સંખ્યાને પરિમિત માનવામાં આવે તે સર્વે સંસારી જીવોનો કેાઇ વખતે મેક્ષ થઇ જવાથી સંસારની રિક્તતા (શૂન્યતા) થઇ જાય, અથવા જીવોથી શૂન્ય જગતને નહીં સ્વીકારો તે। મુક્ત જીવોનું પુનરપિ આગમન સ્વીકારવું પડશે.
( टीका ) न च क्षीणकर्मणां भवाधिकारः ।
" दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे न रोहति भवाङ्कुरः ||”
इतिवचनात् । आह च पतञ्जलिः - " सति मूले तद्विपाको जात्यायुर्भोगाः” इति । एतट्टीका च - " सत्सु क्लेशेषु कर्माशयो विपाकारम्भी भवति नोच्छिन्नक्लेशमूलः । यथा तुषावनद्धा शालितण्डुला अदग्धबीजभावाः प्ररोहसमर्था भवन्ति नापनीततुषा दग्धबीजभावा वा । तथा क्लेशावनद्धः कर्माशयो विपाकप्ररोही भवति । नापनीतक्लेशो न प्रसंख्यानदग्धक्लेशबीजभावो वेति । स च विपाकस्त्रिविधो जाति युगः इति । अक्षपादोऽप्याह" न प्रवृत्तिः प्रतिसन्धानाय हीनक्लेशस्य " इति ॥
( अनुवाह )
જે જીવાનાં કર્મો નાશ પામી ગયાં છે, તે જીવાને ફરીથી સંસારમાં આવવાપણુ હાઇ શકતું નથી, કહ્યું પણ છે કે : ખીજ બળી ગયા પછી જેમ અંકુરની ઉત્પત્તિ થઈ
Page #337
--------------------------------------------------------------------------
________________
३२०
અન્યોન્ય. દ્વ્રા. ×ો: ૨૧
શકતી નથી તેમ કમરૂપી ખીજ મળી ગયા પછી સંસારરૂપી અંકુરની ઉત્પત્તિ થઇ શકતી નથી,’ પતંજલિ ઋષિએ પણ કહ્યું છે કેઃ · મૂળના સદ્ભાવમાં જ જાતિ. આયુઃ અને ભાગ હાઈ શકે છે.' તેના ઉપર ટીકાકાર શ્રી વ્યાસમુનિ કહે છે કેઃ કલેશરૂપી મૂળનુ અસ્તિત્વ હાય છે. ત્યાંસુધી જ કર્મોની શકિત ફળ આપવા માટે સમર્થ થાય છે. પરંતુ ફ્લેશનો ઉચ્છેદ થવાથી કર્મ ફળ આપી શકતાં નથી. જેમ કૃાતરાંસહિત ચેખા (ડાંગર) ચાખાને ઉત્પન્ન કરે છે, તેમ અષ ( મળી ગયા વિનાનું) ખીજ અંકુરને ઉત્પન્ન કરવા માટે સમ' છે, પર`તુ ફાતરાંવિનાના ચાખા અને ખળી ગયેલું ખીજ અંકુરને ઉત્પન્ન કરી શકતાં નથી. તેવી રીતે ક્લેશરૂપી મૂળથી યુક્ત કમશકિત ફલ આપવા માટે સમર્થ થાય છે, લેશેાથી રહિત ક શકિત વિપાક (ફળ) આપવા માટે સમર્થ થઇ શકતી નથી. વિપાક જાતિ, આયુ: અને ભાગ, એમ ત્રણ પ્રકારે છે. અક્ષપાદ રૂષિએ પણ કહ્યુ` છે કેઃ જેએના ફ્લેશે। નાશ પામી ગયા છે. તેએની પ્રવૃત્તિ ખંધનનું કારણુ થઇ શકતી નથી,’
( टीका ) एवं विभङ्गज्ञानिशिवराजर्षिमतानुसारिणो दूषयित्वा उत्तरार्द्धन भगवदुपज्ञमपरिमितात्मवाद निर्दोषतया स्तौति । षड्जीवेत्यादि । त्वं तु हे नाथ तथा तेन प्रकारेण अनन्तसंख्यमनन्ताख्याविशेषयुक्तं षड्जीवकायम् । अजीवन् जीवन्ति जीविष्यन्ति चेति जीवा इन्द्रियादिज्ञानादिद्रव्यभावप्राणधारणयुक्ताः । तेषां "सते बानू " इति चिनोतेर्घमि आदेश्व कत्वे कायः समूहः जीवकायः पृथिव्यादिः । षण्णां जीवकायानां समाहारः षड्जीवकायम् । पात्रादिदर्शनाद् नपुंसकत्वम् । अथवा षण्णां जीवानां कायः प्रत्येकं सङ्घातः षड्जीवकायस्तं षड्जीव कायम् । पृथिव्यप्तेजोवायुवनस्पतित्रसलक्षण इ जीवनिकायम् । तथा तेन प्रकारेण । आख्यः मर्यादया प्ररूपितवान् । यथा येन प्रकारेण न दोषो दूषणमिति । जात्यपेक्ष मेकवचनम् । प्रागुक्तदोषद्वयजातया अन्येऽपि दोषा यथा न प्रादुःष्यन्ति तथा त्वं जीवानन्त्यमुपदिष्टवानित्यर्थः । आख्यः इति आङ्पूर्वस्य ख्यातेरङि सिद्धिः । त्वमित्येकवचनं चेदं ज्ञापयति यद् जगद्गुरोरेव एकस्येदृक्प्ररूपणसामर्थ्यं, न तीर्थान्तरशास्तृणामिति ।।
(અનુવાદ)
આ પ્રમાણે વિભગ જ્ઞાની (વિપરીતજ્ઞાનવાળા) શિવરાજ`િની માન્યતાને સદોષ સિદ્ધ કરીને હવે ઉત્તરાર્ધ વડે શ્રી જિનેશ્વર ભગવંતે કહેલા જીવાનુ... અનંતપણું નિર્દોષ છે. તને સ્તુતિદ્વારા સિદ્ધ કરતાં કહે છે કે; હે નાથ, આપે છ જીવનિકાયનુ' અનંતપણુ' કહેલ છે જે ભૂતકાળમાં જીવ્યા હતા, વર્તમાનમાં જીવે છે અને ભવિષ્યમાં જીવશે, તે જીવ કહેવાય એ જીવે સ્પર્શોદિ પાંચ ઇન્દ્રિયા મનખલ, વચન ખલ અને કાયબલ એત્રણુ ખલ, શ્વાસેાચ્છ્વાસ અને આયુષ્ય' આ દશ દ્રશ્ય પ્રાણા અને સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ભાવ પ્રાણાને ધારણ કરે છે તે જીવાના સમૂહ તે જીનિકાય કહેવાય છે. અહિ ઘે વાનવે” એ સૂત્રથી ‘ચિ' ધાતુને ‘વજ્ર' પ્રત્યય થયે છતે આદિના ‘ચ’ ના સ્થાનમાં ૐ’ થવાથી સમૂહ વાચક ‘કાય’શબ્દ બન્યા છે' પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ અને ત્રસ, એ છ પ્રકારના જીવાને ષટ્કાય કહે છે ષણ્ણાં જીવાનાં કાય: ઈતિ ષટ્રજીવકાયમ્,
Page #338
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
३२१
સમાસમાં કાય શબ્દ પાત્રાદિ ગણુને હોવાથી તેને નપુંસક લિંગમાં પ્રગ કરવામાં આવ્યે છે. અથવા પ્રકારના જીવોને સમૂહ તે છ જવનિકાય, એ રીતે પુલિંગમાં પણ પ્રવેગ થાય છે. મર્યાદા અર્થમાં આ પૂર્વક ખ્યા ધાતુને અ પ્રત્યય લગાડવાથી “આખ્ય.” ક્રિયાપદ બન્યું છે. તથા પૂર્વોક્ત જે બે દેષો છે તેની જાતિના અન્ય પણ દેષને આપના ઉપદેશમાં અવકાશ નથી. અહીં જાતિની અપેક્ષાએ દેષ? એ પ્રકારે એક વચનમાં પ્રયોગ કરવામાં આવ્યો છે, તથા એ પ્રકારનું જીવનું અનંતપણું નિર્દોષપણે હે નાથ આપે જ બતાવ્યું છે. પરંતુ અન્ય કઈ શાસ્ત્રના પ્રણેતાએ નહીં. આવા અર્થને જણાવવા માટે શ્લેકમાં “” એવા એક વચનનો પ્રયોગ કરવામાં આવ્યું છે.
(टीका) पृथिव्यादीनां पुनर्जीवत्वमित्थं साधनीयम् । यथा सामित्मिका विद्रुमરાપિpfથવી. જે સમાનrqસ્થાના, ગીરવતા મૌસમમોડનિ શામક, ક્ષતિમૂલગાય માવઠ્ય સન્મવાત, રાવત રાતરિક્ષમા સામે, अभ्रादिविकारे स्वतः सम्भूय पातात्, मत्स्यादिवत् । तेजोऽपि सात्मकम् , आहारोपादानेन वृद्धयादिविकारोपलम्भात्, पुरुषाङ्गवत् । वायुरपि सात्मकः, अपरप्रेरितत्वे तिर्यग्गतिमत्वाद् गोवत् । वनस्पतिपि सात्मकः, छेदादिभिर्लान्यादिदर्शनात, पुरुषाङ्गवत् । केषाञ्चित् स्वापाङ्गनोपश्लेषादिविकाराच्च । अपकर्षतश्चैतन्याद वा सर्वेषां सात्मकत्वसिद्धिः । आप्तवचनाच्च । त्रसेषु च कृमिपिपीलिकाभ्रमरमनुष्यादिषु न केषाश्चित् सात्मकत्वे विगानमिति ।।
AA (અનુવાદ) હવે પૃથ્વી આદિમાં જીવત્વની સિદ્ધિ કરતાં કહે છે કે, (૧) પરવાળાં, પાષાણ, માટી આદિ પૃથ્વી સજીવ છે, ડાભના અંકુરાની જેમ પૃથ્વીને ખોદવાથી ફરીથી ઊગે છે. (૨) પૃથ્વી સંબંધી જલ પણ સજીવ છે, કેમ કે દેડકાની જેમ તથા દેલી પૃથ્વીની જેમ જલમાં વૃદ્ધિ થતી દેખાય છે. આકાશ સંબંધી જલ પણ સજીવ છે, કેમકે મસ્ય આદિની જેમ વાદળ આદિમાં વિકાર થવાથી સ્વતઃ એકઠું થઈને પૃથ્વી ઉપર ઊતરે છે. (૩) અગ્નિ પણ સજીવ છે, કેમકે મનુષ્યના અંગની જેમ આહારથી વૃદ્ધિ વગેરે વિકાર થાય છે. (૪) વાયુ પણ સજીવ છે. કેમકે ગાયની જેમ અન્યની પ્રેરણાથી તેમાં તીખું ગમન થતું દેખાય છે. (૫) વનસ્પતિ પણ સજીવ છે, કેમકે મનુષ્યના અંગની જેમ તેને છેદવાથી તેમાં પ્લાનતા (કરમાઈ જવું) આદિ દેખવામાં આવે છે. કેટલીક વનસ્પતિ સ્ત્રીના પાદઘાત તથા આલિંગન આદિથી વિકસ્વર થતી દેખાય છે. જેમ અશોકવૃક્ષ યુવાન સ્ત્રીના નૂપુર (ઝાંઝર) સહિત ચરણના ઘાતથી વિકવર થાય છે. પનસ નામનું વૃક્ષ યુવાન સ્ત્રીના આલિંગનથી ફલપ થાય છે. તેવી જ રીતે બકુલ નામનું વૃક્ષ સુગંધી મદિરાના કે ગળાના સિંચનથી વિકસિત થાય છે. ચંપકવૃક્ષ સુગંધી નિર્મલ જલના સિંચનથી. તિલકવૃક્ષ સ્ત્રીના કટાક્ષ આદિને નિરખવાથી, તેમજ શિરીષ નામનું વૃક્ષ કેફિલના પંચમ સ્વરના ઉદ્ગારને સાંભળવાથી વિકવર થાય છે. આ રીતે વનસ્પતિ આહાર, ભય, મિથુન અને પરિગ્રહ આદિ સંજ્ઞાથી યુક્ત હોવાથી સચેતન છે. કેમકે ઉક્ત સંજ્ઞાઓ ચેતન સિવાય અન્ય કેઈ સ્થળે હોઈ શકતી નથી. પરંતુ પૃથ્વી આદિમાં ચેતન્યની અપકૃષ્ટતા (ઓછાપણું) હોવાથી વ્યક્ત ચૈતન્ય દેખવામાં આવતું નથી. આ પ્રકારે સર્વજ્ઞ ભગવાને પૃથ્વી આદિ ક્યા, ૪૧
Page #339
--------------------------------------------------------------------------
________________
३२२
अन्ययोगव्य. द्वा. श्लोक : २९
છે ને સજીવ કહી છે, પ્રત્યેક દર્શનકાર પણ પૃથ્વી આદિમાં જીવત્વનો સ્વીકાર કરે છે. તેમજ
भि, (131) pिullet (881) अभ२, मनुष्य माहि त्रस ७वामा थैतन्य २ छे. તે સર્વક પ્રસિદ્ધ છે.
___ (टीका)-यथा च भगवदुपक्रमें जीवानन्त्ये न दोषस्तथा दिछमात्रं भाव्यते । भगवन्मते हि षण्णां जीवनिकायानामेतद् अल्पबहुत्वम् । सर्वस्तोकास्त्रसकायिकाः । तेभ्यः संख्यातगुणाः तेजस्कायिकाः। तेभ्यो विशेषाधिकाः पृथिवीकायिकाः । तेभ्यो विशेषाधिका अप्कायिकाः तेभ्योऽपि विशेषाधिका वायुकायिकाः तेभ्यो ऽनन्तगुणा वनस्पतिकायिकाः। ते च व्यावहारिका अव्यावहारिकाश्च ।
"गोला य असंखिज्जा असंखणिग्गोअ गोलओ भणिओ। इक्किक्कम्मि णिगोए अणन्तजीवा मुणेअव्वा ॥१॥ सिज्झन्ति जत्तिया खलु इह संववहारजीवरासीओ।
एंति अणाइवणस्सइ रासीओ तत्तिा तम्मि ॥२॥" इतिवचनाद् । यावन्तश्च यतो मुक्ति गच्छन्ति जीवास्तावन्तोऽनादिनिगोदवनस्पतिराशेस्तत्राऽऽगच्छन्ति । न च तावता तस्य काचित् परिहाणिनिगोदजीवाऽऽनन्त्यस्या क्षयत्वात् । निगोदस्वरूपं च समयसागराद् अवगन्तव्यम् । अनाद्यन्तेऽपि काले ये केचिन्निवृत्ताः निर्वान्ति निर्वास्यन्ति च ते निगोदानामनन्तभागेऽपि न वर्तन्ते नावतिषत न वय॑न्ति । ततश्च कथं मुक्तानां भवागमनप्रसङ्गः, कथं च संसारस्य रिक्तताप्रसक्तिरिति । अभिप्रेतं चैतद् अन्ययथ्यानामपि । यथा चोक्त वार्तिककारेण
"अत एव विद्वत्सु मुच्यमानेषु सन्ततम् । ब्रह्माण्डलोकजीवानामनन्तत्वाद् अशून्यता ॥१॥ अत्यन्यूनातिरिक्तत्वैयुज्यते परिमाणवत् ।।
वस्तुन्यपरिमेये तु नूनं तेषामसंम्भवः ॥२॥" इति काव्यार्थः ॥२९॥
(मनुवा४) ભગવંતના કથનમાં જેવી રીતે દોષ આવતા નથી, તેનું દિગદર્શન કરવામાં આવે છે. શ્રી જિનેશ્વરના મતમાં પૃથ્વી આદિ છ જવનિકાયનું અનંતપણું આ પ્રમાણે છે : સર્વ થકી થડા ત્રસ (પોતાની ઈચ્છાનુસાર હલન-ચલન કિયાને કરનારા) આવે છે. તેનાથી સંખ્યાત ગુણા અગ્નિકાયના જીવો છે તેનાથી વિશેષાધિક પૃથ્વીકાયના જીવે છે. તેનાથી વિશેષાધિક પાણીના જીવે છે. તેનાથી વિશેષાધિક વાયુકાયના જીવે છે. તેનાથી અનંતગુણા વનસ્પતિ કાયના જીવે છે તે વનસ્પતિકાયનાં છ વ્યવહાર રાશિ (બાદર નિગોદ ચર્મચક્ષુથી દેખી શકાય) અને અવ્યવહાર રાશિ (સૂમ નિગોદ) એમ બે પ્રકારે છે ચૌદ રાજ લેક (અસંખ્યાતા જનનું એક રાજ થાય છે. અહિં રાજ શબ્દ પારિભાષિક
Page #340
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
૩૨૩
છે.) માં અસંખ્યાતા નિગદના ગોળા છે. એકેક ગળામાં અસંખ્યાતી નિગોદ છે. એકેક નિગદમાં અનંતા જીવે છે. જેટલા જીવો વ્યવહાર રાશિમાંથી નીકળીને મોક્ષમાં જાય છે. તેટલા જીવો અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવે છે. આ પ્રમાણે નિગોદમાંથી જીવો નીકળતા હોવાથી તેમજ નિગદિયા નું અનંતપણું હોવાથી સંસારમાંથી સંસારી છો ક્યારે પણ ખાલી થતા નથી. (નિગોદનું વિશેષ સ્વરૂપ “સમય સાગર” ગ્રંથમાંથી જાણી લેવું) તેથી કાળનું અનાદિ-અનંતપણું હોવા છતાં પણ કેટલાક જીવ મેક્ષમાં ગયા છે, કેટલાક જાય છે. અને કેટલાક જીવો મોક્ષમાં જશે. તે પણ નિગોદને અનંતમો ભાગ જ મોક્ષમાં ગયો છે. અને જશે. જ્યારે જ્યારે શ્રી જિનેશ્વર ભગવંતને પૂછવામાં આવે છે કે હે ભગવંત કેટલા જીવ મેક્ષમાં ગયા છે? ત્યારે તેના ઉત્તરમાં ભગવંત કહે છે કેઃ “અત્યાર સુધીમાં ફક્ત એક નિગોદને અનંતમો ભાગ જ મોક્ષમાં ગયે છે. આથી અમારા મતમાં મુક્ત જીવોનું સંસારમાં આગમન સંભવતું નથી અને સંસાર જીવોથી શૂન્ય બની જતો નથી. આ પ્રમાણે અન્ય દર્શનકારો પણ સ્વીકારે છે. વાર્તિકકારે પણ કહ્યું છે કેઃ બ્રહ્માંડમાં અનંત જીવો રહેલા છે. તેથી સંસારમાંથી વિશિષ્ટ જ્ઞાનીઓની મુક્ત થવા છતાં પણ જગત જીવોથી રિક્ત (ખાલી) થઈ જતું નથી. કેમકે જે વસ્તુનું પરિમાણ હોય છે તે વસ્તુનો અંત થાય છે, અને પરિમિત વસ્તુની જ ન્યૂનતા અને સમાપ્તિ સંભવે છે. અપરિમિત વસ્તુને કયારે પણ અંત થતું નથી તેમજ ન્યૂનતા અને સમાપ્તિ પણ થતી નથી. આ પ્રકારે અન્યમતના અનુસારે પણ જીવનું અનંતપણું સિદ્ધ થાય છે. માટે ભગવંતે પ્રતિપાદન કરેલું છાનું અનંતપણું ઉક્ત દોષ દ્વારા દૂષિત થતું નથી. આ પ્રકારે ૨૮ મા કને અર્થ જાણવો.
Page #341
--------------------------------------------------------------------------
________________
अवतरण अधुना परदर्शनानां परस्परविरुद्धार्थसमर्थकतया मत्सरित्वं प्रकाशयन् सर्वज्ञोपज्ञ सिद्धान्तस्यान्योन्यानुगतसर्वनयमयतया मात्सर्याभावमाविर्भावयति
અવતરણ હવે પરસ્પર વિરુદ્ધ અર્થનું પ્રતિપાદન કરવા સમર્થ અન્યદર્શનમાં માત્સર્ય (ઈર્ષા) ભાવ રહેલું છે, તે પ્રકાશિત કરતા અને સર્વજ્ઞ ભગવાનવડે પ્રણીત સિદ્ધાંત સંપૂર્ણ નય સ્વરૂપ હોવાથી તેમાં ઈય્યરહિતપણું છે, તેને પ્રગટ કરતાં કહે છે કે :
अन्योऽन्यपक्षप्रतिपक्षभावात् यथा परे मत्सरिणः प्रवादाः ॥ नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ॥३०॥
મૂળ–અર્થ : પક્ષ અને પ્રતિપક્ષના ભાવથી અન્ય દર્શનો એક બીજા ઉપર માત્સર્ય ભાવને ધારણ કરે છે. પરંતુ હે ભગવાન આપને સિદ્ધાંત સમસ્ત નાને સમાનરૂપ દેખવાથી તેવા પ્રકારનો પક્ષપાતી નથી. કેમકે આપનો સિદ્ધાંત તે સર્વમતેને કેઈ નયની અપેક્ષાએ સત્ય તરીકે સમજે છે.(૩૦)
(टोका)-प्रकर्षेण उद्यते प्रतिपाधते स्वाभ्युपगतोऽर्थों यैरिति प्रवादाः । यथा येन प्रकारेण । परे भवच्छासनाद् अन्ये । प्रवादा दर्शनानि । मत्सरिणः अतिशा यने मत्वर्थीयविधानात सातिशयासहनताशालिनः क्रोधकषायकलुषितान्तःकरणाः सन्तः पक्षपातिनः, इतरपक्षतिरस्कारेण स्वकक्षीकृतपक्षव्यवस्थापनप्रवणा वर्तन्ते । कस्माद् हेतोमत्सरिणः इत्याह । अन्योऽन्यपक्षप्रतिपक्षभावात् । पच्यते व्यक्तीकि यते साध्यधर्मवैशिष्टयन हेत्वादिभिरिति पक्षः। कक्षीकृतधर्मप्रतिष्ठापनाय साधनोपन्यासः। तस्य प्रतिकूल: पक्षः प्रतिपक्षः। पक्षस्य प्रतिपक्षो विरोधी पक्षः प्रतिपक्षः। तस्य भावः पक्षप्रतिपक्षभावः। अन्योऽन्यं परस्परं यः पक्षप्रतिपक्षभावः पक्षप्रतिपक्षत्वमन्योऽन्यपक्षप्रतिपक्षमावस्तस्मात् ॥
(मनुवाह) પિતે સ્વીકારેલા અર્થને જેઓ દઢરૂપે પ્રતિપાદન કરે છે. તેને પ્રવાદ કહે છે. આપના સિદ્ધાંતથી અતિરિક્ત અન્યદશને પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષમાં દુરાગ્રહી બનીને એક બીજાના પક્ષને તિરસ્કાર કરવાપૂર્વક પોતપોતાના સિદ્ધાંતનું સ્થાપન કરવા માટે ઉદ્યત રહે છે, તેથી તે લોકે અત્યંત અસહિષ્ણુ હોઈને કોધ કષાયથી કલુષિત હૃદયવાળા થઈને પોતપોતાના દશનમાં પક્ષપાત ધારણ કરે છે. મત્સરી શબ્દમાં મત્વથીય પ્રત્યયનું વિધાન કરવાથી અત્યંત ઈર્ષાળુ છે, તે અર્થ ઘોતિત કરે છે. સાથધર્મના વિશિષ્ટ
Page #342
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
३२५
પણુ વડે કરીને હેતુ આદિ જે પ્રગટ કરવામાં આવે છે. તેને પક્ષ કહે છે. અર્થાત પિતે સ્વીકારેલા ધર્મને સિદ્ધ કરવા માટે જેમાં સાધન (હેતુ) ને ઉપન્યાસ કરે, તેને પક્ષ કહે છે. અને પક્ષથી વિરુદ્ધ હોય તેને પ્રતિપક્ષ કહે છે.
(टीका)-तथाहि । य एव मीमांसकानां नित्यः शब्द इति पक्षः स एव सौगतानां प्रतिपक्षः। तन्मते शब्दस्यानित्यत्वात् । य एव सौगतानामनित्यः शब्द इति पक्षः स एव मीमांसकानां प्रतिपक्षः। एवं सर्वप्रयोगेषु योज्यम् तथा तेन प्रकारेण । ते तव । सम्यक् एति गच्छति शब्दोऽर्थमनेन इति 'पुनामिन घः।" समयः संकेतः । यद्वा सम्यग् अवैपरीत्येन ईयन्ते जीवाजीवादयोऽर्था अनेन इति समयः सिद्धान्तः। अथवा सम्यग् अयन्ते गच्छन्ति जीवादयः पदार्थाः स्वस्मिन् स्वरूपे प्रतिष्ठां प्राप्नुवन्ति अस्मिन् इति समय आगमः। न पक्षपाती नैकपक्षानुरागी। पक्षपातित्वस्य हि कारणं मत्सरित्वं परप्रवादेषु उक्तम् । त्वत्समयस्य च मत्सरित्वाभावाद् न पक्षपातित्वम् । पक्षपातित्वं हि मत्सरित्वेन व्याप्तम् , व्यापकं च निवर्तमानं व्याप्यमपि निवर्तयति इति मत्सरित्वे निवर्तमाने पक्षपातित्वमपि निवर्तत इति भावः । तव समय इति वाच्यवाचकभावलक्षणे सम्बन्धे पष्ठी । सूत्रापेक्षया गणधरकर्तृकत्वेऽपि समयस्य अर्थापेक्षया भगवत्कर्तृकस्वाद वाच्यवाचकभावो न विरुध्यते । “अत्थं भासइ अरहा सुत्तं गुंथति गणहरा णिउणं" इति वचनात् । अथवा उत्पादव्ययघ्रौव्यप्रपञ्चः समयः । तेषां च भगवता साक्षान्मातृकापदरूपतयाभिधानात् । तथा चार्षम्-“उप्पन्ने वा विगमे वा धुवेति वा, इत्यदोषः ॥
(अनुवाह) તે અન્ય દર્શનનું પક્ષ અને પ્રતિપક્ષનું સ્વરૂપ બતાવતાં કહે છે કે-જેમ મીમાંસક મતમાં શબ્દ નિત્ય છે, તે મીસાંસકોનો પક્ષ છે, ત્યારે તેજ બૌદ્ધ દર્શનને પ્રતિપક્ષ છે કેમકે બૌદ્ધ મતમાં શબ્દ અનિત્ય છે. તેવી જ રીતે જ બૌદ્ધમતમાં શબ્દ અનિત્ય છે, તે તેઓને (બૌદ્ધોનો) પક્ષ છે. ત્યારે મીમાંસકનો પ્રતિપક્ષ છે. કેમકે મીમાંસક શબ્દને નિત્ય માને છે. આ પ્રકારે અન્યત્ર પણ સમજી લેવું. પરંતુ આપના સિદ્ધાંતમાં કેઈપણ એક પક્ષને અનુરાગ અથવા પક્ષપાત દેખવામાં આવતું નથી. કેમકે પક્ષપાતનું કારણ ઈર્ષ્યા છે. આપના સિદ્ધાંતમાં ઈર્ષ્યાને અભાવ હોવાથી આપને સિદ્ધાંત પક્ષપાતી નથી. અને અન્ય દર્શનમાં પક્ષપાતનું કારણ ઇર્ષાને સદ્ભાવ હોવાથી તે લોકમાં પક્ષપાત ઘટી શકે છે. કેમકે
ત્યાં ત્યાં ઈર્ષા હોય છે ત્યાં ત્યાં પક્ષપાત હોય છે, અને જ્યાં ઈર્ષ્યા નથી ત્યાં પક્ષપાત નથી. તેથી આપના સિદ્ધાંતમાં ઈષ્યરૂપ વ્યાપકને અભાવ હોવાથી પક્ષપાતરૂપ વ્યાપ્ય અભાવ છે. હવે સમય શબ્દને ચાર પ્રકારે અર્થ કરે છે. તે આ પ્રમાણે -(૧) જેના દ્વારા જીવ અજીવ આદિ તનું સમ્યક પ્રકારે જ્ઞાન થાય છે તે સિદ્ધાંત કહેવાય છે. (૨) सेना द्वारा पहा ने सभ्य मारे myl शाय छे ते समय ४उपाय छे. मही 'सम्'
Page #343
--------------------------------------------------------------------------
________________
અન્યોન્ય. દા. જો ૦
૩૨૬
પૂર્ણાંક इ ધાતુના “પુન્નાન્તિ દ” એ સૂત્રથી સમય શબ્દ બન્યા છે. (૩) જેને વિષે જીવાદિ પદાર્થાંનું સંગીન વર્ણન કરવામાં આવ્યું છે તેને આગમ કહે છે. (૪) જેને વિષે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યનું વર્ણન છે તે પણ સમય કહેવાય છે. ઉત્પાદ, ય આદિને શ્રીજિનેશ્વર ભગવંતે સાક્ષાત્ માતૃકા પદ કહેલાં છે. કેમ કે તીની સ્થાપના કરતી વખતે તીર્થંકર ભગવાન ગણધર ભગવાને પ્રથમ જ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણ પદ્મ આપે છે. તેના ઉપર ખીજ બુદ્ધિના માલિક ગણધર ભગવંતા દ્વાદશાંગીની રચના કરે છે તેથી અને સંપૂર્ણ દ્વાદશાંગીના સારભૂત હાવાથી તેને માતૃકાપટ્ટ કહે છે. તેમજ મુનિઓએ પણ કહ્યું છે કે ઉત્પન્ન થવુ, વિનાશ થવા અને સ્થિર રહેવું એ જ તત્ત્વ છે. યદ્યપિ સૂત્રની અપેક્ષાએ ગણધર ભગવંત દ્વાદશાંગીના રચિયતા છે. પરંતુ અર્થની અપેક્ષાએ તેા તીર્થંકર ભગવંત જ આગમના પ્રણેતા છે. તેથી વાચ્ય વાચક ભાવ સંબધને વિરાધ આવી શકતા નથી, તેમજ કહ્યુ પણ છે કે: અહંત ભગવાન અર્થનું નિરૂપણ કરે છે અને ગણધર ભગવંતે નિપુણ એવા સૂત્રની રચના કરે છે. તેથી આપની સાથે આગમને વાચ્ય વાચક ભાવ સબધ ઠીક બની શકે છે.
( टीका ) - मत्सरित्वाभावमेव विशेषणद्वारेण समर्थयति । नयानशेषानविशेषमिच्छन् इति । अशेषान् समस्तान् नयान् नैगमादीन्, अविशेषं निर्विशेषं यथा भवति एवम् इच्छन् आकाङ्क्षन् सर्वनयात्मकत्वादने कान्तवादस्य । यथा विशकलितानां मुक्तामणीनामेकसूत्रानुस्यूतानां हारव्यपदेशः एवं पृथगभिसन्धीनां नयानां स्याद्वादलक्षणैकसूत्रप्रोतानां श्रुताख्यप्रमाणव्यपदेश इति । ननु प्रत्येकं नयानां विरुद्धत्वे कथं समुदितानां निर्विरोधिता । उच्यते । यथा हि समीचीनं मध्यस्थं न्यायनिर्णेतारमासाद्य परस्परं विवदमाना अपि वादिनो विवादाद् विरमन्ति एवं नया अन्योऽन्यं वैरायमाणा अपि सर्वज्ञशासनमुपेत्य स्याच्छन्द प्रयोगोपशमितविप्रतिपत्तयः सन्तः परस्परमत्यन्तं सुहृद्भूयावतिष्ठन्ते । एवं च सर्वनयात्मकत्वे भगवत्समयस्य सर्वदर्शनमयत्वमविरुद्धमेव, नयरूपत्वाद् दर्शनानाम् ॥
( અનુવાદ )
પ્રભુને સિદ્ધાંત માસય ભાવથી રહિત છે, તેનું વિશેષણ દ્વારા સમર્થન કરે છે. આપનું દર્શન નૈગમનય આદિ સમસ્ત નયાને સમાનપણે ઇચ્છે છે તેથી આપને અનેકાન્ત વાદ સનય સ્વરૂપ છે. જેમ વિખરાયેલા એવા ભિન્ન ભિન્ન મેાતીએને એકસૂત્રમાં પરોવવાથી તે એક સુંદર હાર કહેવાય છે, તેમ ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા નચેાને સ્યાદ્વાદરૂપી સૂત્ર (દારા) માં પરાવવાથી સંપૂર્ણ નચેાને શ્રુતરૂપ પ્રમાણ કહે છે.
શકા : પ્રત્યેક નચેમાં જે વિરાધ આવે છે, તે વિરાધ સÖનચે એકત્ર મળવાથી કેમ ના આવી શકે ?
સમાધાન ઃ જેમ પરસ્પર વિવાદ કરતા વાદી અને પ્રતિવાદી કેાઇ ચેાગ્ય ન્યાયાધીશને પામીને તેના દ્વારા શુદ્ધે ન્યાય મળવાથી વિવાદથી વિરમી તેઓ પરસ્પર મૈત્રીભાવે મળી જાય છે તેમ પરસ્પર વિરેાધી એવા પણુ નયે સર્વજ્ઞ ભગવાનના શાસનને પામીને સ્યા' શબ્દના
Page #344
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
३२७
પ્રયોગથી વિવાદને શમાવતા પરસ્પર મિત્રભાવે વર્તે છે. આ પ્રકારે ભગવંતનું શાસન સર્વનય સ્વરૂપ હોવાથી સર્વદર્શન સ્વરૂપ પણ છે કેમકે સર્વદશને નયસ્વરૂપ છે. તેથી ભગવત શાસન સર્વદર્શનથી વિરુદ્ધ નથી.
(टीका)-न च वाच्यं तर्हि भगवत्समयस्तेषु कथं नोपलभ्यते इति । समुद्रस्य सर्वसरिन्मयत्वेऽपि विभक्तासु तासु अनुपलम्भात् । तथा च वक्तृवचनयोरैक्यमध्यवस्य श्रीसिद्धसेनदिवाकरपादा:
"उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ दृष्टयः ।
न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः" ॥ अन्ये त्वेवं व्याचक्षते । तथा अन्योन्यपक्षप्रतिपक्षभावात् परे प्रवादा मत्सरिणस्तथा तव समयः सवेनयान् मध्यस्थतयाङ्गीकुर्वाणो न मत्सरी । यतः कथंभूतः। पक्षपाती पक्षमेकपक्षाभिनिवेशम् पातयति तिरस्करोतीति पक्षपाती। रागस्य जीवनाशं नष्टत्वात् । अत्र च व्याख्याने मत्सरीति विधेयपदम् पूर्वस्मिश्च पक्षपातीति विशेषः। अत्र च क्लिष्टाक्लिष्टव्याख्यानविवेको विवेकिभिः स्वयं कार्यः ॥ इति काव्यार्थः
(અનુવાદ) શંકા : યદિ ભગવંતનું શાસન સર્વદર્શન સ્વરૂપ છે. તે તે સર્વદર્શનમાં કેમ દેખવામાં આવતું નથી.
સમાધાન : જેમ સમુદ્ર અનેક નદી સ્વરૂપ હોવા છતાં પણ ભિન્ન ભિન્ન નદીઓમાં ઉપલબ્ધિ થતી નથી, તેમ ભગવત શાસન સર્વદર્શન સ્વરૂપ હોવા છતાં પણ ભિન્ન ભિન્ન દર્શનમાં દેખી શકાતું નથી. તેમજ વક્તા અને વચનને અભેદ માનીને શ્રી સિદ્ધસેન દિવાકરે પણ કહ્યું છે, કેઃ “હે નાથ, સર્વ નદીઓ એકઠી થઈને સમુદ્રમાં મળે છે, તેમ સર્વ દૃષ્ટિએ દર્શનોનો સમાવેશ આપવામાં થાય છે. પરંતુ જેમ ભિન્ન ભિન્ન નદીઓમાં સમુદ્રની ઉપલબ્ધિ થતી નથી, તેમ ભિન્ન ભિન્ન દર્શનોમાં આપ દેખી શકાતા નથી. કેટલાક પ્રસ્તુત શ્લોકનો અર્થ અન્ય પ્રકારે કરે છે. ઈતરદર્શન પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષ ભાવ રાખવાથી ઈર્ષાળુ છે. પરંતુ આપનું શાસન સર્વન પ્રત્યે મધ્યસ્થભાવને ધારણ કરતું હોવાથી માત્સર્ય (ઈર્ષા)ભાવથી રહિત છે. કેમકે આપને વિષે અભિપ્રેત પક્ષમાં દુરાગ્રહ રાખીને અન્ય પક્ષના તિરસ્કારરૂપ પક્ષપાતને અભાવ છે. પક્ષપાતના કારણભૂત રાગાદિને અભાવ હોવાથી આપનું વક્તવ્ય પક્ષપાતી નથી. આ પ્રકારે જૈન દર્શન ઈતરદશને પ્રત્યે માધ્યસ્થભાવને ધારણ કરતું હોવાથી સર્વદર્શનને સમન્વય કરે છે. પ્રસ્તુત કાવ્યની પ્રથમ વ્યાખ્યામાં “પક્ષપાતી” વિધેયપદ છે. અને બીજી વ્યાખ્યામાં મત્સરી” એ વિધેયપદ છે. આ રીતે પૂર્વ અને ઉત્તર વ્યાખ્યાનો ભેદ છે. ઉક્ત બને વ્યાખ્યામાં સરલ અને કઠીનતાનો ભેદ બુદ્ધિમાન પુરુષોએ સ્વયં વિચાર,
Page #345
--------------------------------------------------------------------------
________________
अवतरण
इत्थङ्कारं कतिपयपदार्थविवेचनद्वारेण स्वामिनो यथार्थवादाख्यं गुणमभिष्टुत्य समग्रवचनातिशयव्यावर्णने स्वस्यासामर्थ्य दृष्टान्तपूर्वकमुपदर्शयन् औद्धत्यपरिहाराय भङ्ग्यन्तरतिरोहितं स्वाभिधानं च प्रकाशयन् निगमनमाह
અવતરણ
આ પ્રકારે કેટલાક પદાર્થોના વિવેચન દ્વારા ભગવંતના યથાવાદ નામના ગુણુની સ્તુતિ કરીને પછી પાતાની ઉદ્ધતાઈને દૂર કરવા માટે પ્રભુના સંપૂર્ણુ વચનાતિશયનું વર્ણન કરવામાં પેાતાની અસમર્થતાને દૃષ્ટાંતપૂર્વક દર્શાવતાં પ્રકારાન્તરથી પેાતાના નામને પ્રગટ કરતા આચાર્ય મહારાજ ઉપસ’હાર કરતાં કહે છે, કે
वाग्वैभवं ते निखिलं विवेक्तुमाशास्महे चेत् महनीयमुख्य । लङघेम जङ्घालतया समुद्रं वहेम चन्द्रद्युतिपानतृष्णाम् ॥३१॥
મૂળ-અ : હે પૂજ્ય શિરામણ જો અમે આપના સમગ્ર વચનાતિશયનું વણુ ન કરવાની ઈચ્છા રાખીએ તેા ખરેખર પેાતાની જંઘાવડે સમુદ્રને તરવાની તેમજ ચંદ્રની ક્રાંતિનું પાન કરવાની અભિલાષા રાખવા ખરાખર છે. અર્થાત્ આપના ગુણાનું વર્ણન કરવા માટે અમે સવ થા અશક્ત છીએ.(૩૧)
( टीका ) विभव एव वैभवं । प्रज्ञादित्वात् स्वार्थेऽण् । विभोर्भावः कर्म चेति वा वैभवम् । वाचां वैभवं वाग्वैभवं वचनसम्पत्प्रकर्षम् । विभोर्भाव इति पक्षे तु सर्वनयव्यापकत्वम् । विभुशब्दस्य व्यापकपर्यायतया रूढत्वात् । ते तव संबन्धिनं निखिलं कृत्स्नं विवेक्तुं विचारयितुं चेद् यदि वयमाशास्महे इच्छामः । हे महनीयमुख्य महनीयाः पूज्याः पञ्च परमेष्ठिनस्तेषु मुख्यः प्रधानभूतः, आद्यत्वात् तस्य संबोधनम् ॥
(અનુવાદ )
વિભવ શબ્દ પ્રજ્ઞાદિ ગણના હાવાથી સ્વાર્થાંમાં નૂ' પ્રત્યય થયા છે, તેથી વિભવને વૈભવ શબ્દ અન્યા છે. અથવા વિભુને ભાવ તે વૈભવ, અથવા ક`ને પણ વૈભવ કહે છે. વચનને વૈભવ અથવા વચનની પ્ર`તા તેને વાગ્ભવ કહે છે. વિભુ શબ્દ વ્યાપક અર્થમાં રૂઢ હાવાથી ભગવતનું વચન સર્વાંનચેામાં વ્યાપક છે, તે પ્રકારના અને જણાવે છે. તેમજ અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ, આ પાંચપરમેષ્ઠિમાં પૂજ્યરૂપે અહ ંત ભગવંતનું મુખ્યપણું હાવાથી ભગવ ંતને પૂજ્યેને વિષે શિરોમણિ કહેવામાં આવ્યા છે,
Page #346
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
३२९
( टीका ) ननु सिद्धेभ्यो हीनगुणत्वाद् अर्हतां कथं वागनिशयशालिनामपि तेषां मुख्यत्वम् । न च हीनगुणत्वमसिद्धम् । प्रव्रज्यावसरे सिद्धेभ्यस्तेषां नमस्कार करणश्रवणात् । "काऊण मुकारं सिद्धाणमभिग्गहं तु सो गिण्हे" इति श्रुतकेवलिवचनात् । मैवम् | अर्हदुपदेशेनैव सिद्धानामपि परिज्ञानात् । तथा चार्षम् - " अरहन्तु - वरसेणं सिद्धा णज्झंति तेण अरहाई” इति । ततः सिद्धं भगवत एव मुख्यत्वम् । यदि तव वाग्वैभवं निखिलं विवेक्तुमाशास्महे ततः किमित्याह लषेम इत्यादि । तदा इत्यध्याहार्यम् । तदा जङ्घालतया जाङ्घिकतया वेगवत्तया समुद्रं लङ्केम किल समुद्रमिव अतिक्रमामः। तथा वहेम धारयेम । चन्द्रद्युतीनां चन्द्रमरीचीनां पानं चन्द्रद्युतिपानम् । तत्र तृष्णा तर्षोभिलाष इति यावत् चन्द्रद्युतिपानतृष्णा ताम् । उभयत्रापि सम्भावने सप्तमी । यथा कश्चिच्चरणचङ्क्रमणवेगवत्तत्या यानपात्रादि अन्तरेणापि समुद्रं लङ्घितुमीहते यथा च कश्चिच्चन्द्रमरीचीरमृतमयी: श्रुत्वा चुलुकादिना पातुमिच्छति, न चैतद् द्वयमपि शक्यसाधनम् । तथा न्यक्षेण भवदीयवाग्वैभववर्णनाकाङ्क्षापि अशक्यारम्भप्रवृत्तितुल्या । आस्तां तावत् तावकीनवचनविभवानां सामस्त्येन विवेचनविधानम्, तद्विषयाकाङ्क्षापि महत् साहसमिति भावार्थः ॥
(અનુવાદ)
શકા : અરિહંત ભગવાનમાં વચનાતિશયની પ્રકતા હૈાવા છતાં પણ સિદ્ધ ભગવાનથી અહુતમાંથેાડા ગુણા છે. કેમકે અરિહંત ભગવાન આઠ કર્મો પૈકીનાં જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી (આત્મગુણ્ણાનેા ઘાત કરવાવાળાં) કર્માંના નાશ કરવાથી ભવસ્થ કેવલી છે. ત્યારે સિદ્ધ ભગવાન તેા આઠે કર્મોને ક્ષય કરીને મુકિતમાં બિરાજમાન થયેલા છે. તે અર્હત ભગવંતની મુખ્યતા કઈ રીતે કહી શકાય ? વળી અરિહંત ભગવાનમાં હીન ગુણપણું સિદ્ધ નથી તેમ નહીં કિન્તુ હીનગુણુત્ત્વ સિદ્ધ છે. કેમકે પ્રત્રજ્યા ગ્રહણ કરતી વખતે અરિહ ંત ભગવાન પ્રથમ સિદ્ધોને નમસ્કાર કરે છે. એમ સાંભળ્યુ છે. તેમજ શ્રુત કેવલીએએ પણ કહ્યું છે, કે : સિદ્ધોને નમસ્કાર કરીને અ`ત ભગવાન અભિગ્રહ ધારણ કરે છે. તેથી અંત ભગવાનનું સિદ્ધોથી પણ મુખ્યપણું કઇ રીતે હોઈ શકે ?
સમાધાન : તમારી વાત બરાબર નથી, કેમકે અરિહંત ભગવાનના ઉપદેશથી જ સિદ્ધ ભગવાનનું જ્ઞાન થાય છે. તેમજ આગમમાં પણ કહ્યું છે કે અર્હંત ભગવંતના ઉપદેશથી જ સિદ્ધોની ઓળખાણ થાય છે. તેથી જ અહં "ત ભગવાનનું સિદ્ધોથી મુખ્ય પશુ છે. લેકમાં ‘તદા’ શબ્દ અધ્યાહારથી જાણવા. જેમ જહાજ વિના કેવલ જંઘાથી સમુદ્રનુ ઉલ્લંઘન કરવું અશકય છે, તથા ચંદ્રની અમૃતમયી કાંતિનું ખેાષાથી પાન કરવું અશક્ય છે, તેમ આપના સમગ્ર વચનાતિશયનું વર્ણન કરવું અમારા માટે ખિલકુલ અશકય છે. અથવા, સમુદ્રના લંઘનની ઇચ્છા તથા ચંદ્રની કાંતિનું પાન કરવાની અભિલાષા જેમ મહા સાહસરૂપ છે, તેમ આપના સમગ્ર વચનાતિશયનું વણુન કરવું તે દૂર રહે પરંતુ આપના સંપૂર્ણ ગુણ્ણાનું વર્ણન કરવાની અભિલાષા પણ મહાસાહસરૂપ છે. ક્યા. ર
Page #347
--------------------------------------------------------------------------
________________
અન્વયે ન્ય. દા. જો
( टीका) अथवा 'लघु शोषणे ' इति धातोर्लङ्केम शोषयेम समुद्रं जङ्घालतया अतिरंहसा । अतिक्रमणार्थ लवेस्तु प्रयोगे दुर्लभं परस्मैपदम नित्यं वा आत्मनेपद मिति । अत्र च औद्धत्यपरिहारेऽधिकृतेऽपि यद् आशास्महे इत्यात्मनि बहुवचन - माचार्यः प्रयुक्तवांस्तदिति सूचयति यद् विद्यन्ते जगति मादृशा मन्दमेधसो भूयांसः स्तोतारः, इति बहुवचनमात्रेण न खलु अहङ्कारः स्तोतरि प्रभौ शङ्कनीयः । प्रत्युत निरभिमानताप्रासादोपरि पताकारोप एवावधारणीयः ।। इति काव्यार्थः ॥ ३१ ॥ एषु एकत्रिंशति वृत्तेषु उपजातिच्छन्दः ॥
३३०
( અનુવાદ )
અથવા ‘લઘુ’ ધાતુને અ શેષણ કરવું એ પણ થાય છે. તેથી એ સૂચિત થાય છે કે અમે વેગથી સમુદ્રનું શેાષણ કરવાની ઈચ્છા રાખીએ છીએ. અતિક્રમણ અથ માં ‘હ’િ ધાતુના પ્રયાગ પરમૈંપદમાં બની શકતેા નથી, તેથી શેાષણ અથ'માં લઘુ’ ધાતુથી પરમૈપદમાં ‘લઘેમ’ રૂપ બનવુ જોઇએ. અથવા આત્મનેપદને અનિત્ય માનવામાં આવે તા અતિક્રમણ અથમાં ‘લઘ’ધાતુનેા પ્રયાગ કરવાથી પણ લઘુમ' રૂપ બની શકે છે. શ્લાકમાં ‘આશાસ્મહે' એ પ્રકારે બહુવચનના પ્રયાગ કરવા છતાં પણ ઔદ્ધૃત્ય(અહંકાર)ના પરિહાર થાય છે. કેમકે સ્તુતિકારના બહુવચનમાં પ્રયાગ કરવાના એ અભિપ્રાય છે કે મારા સરખા મદબુદ્ધિવાળા આ જગતમાં ઘણા સ્તુતિ કરવાવાળા છે, માટે ઉક્ત તાત્પર્યાંથી સ્તુતિકાર મહારાજમાં અહંકારની શંકા નિરાસ્પદ છે. પ્રત્યુત આચાય મહારાજની નિરભિમાનતા સિદ્ધ થાય છે. અર્થાત્ નિરભિમાનરૂપ પ્રાસાદ ઉપર બહુવચનના પ્રત્યેાગરૂપ પતાકા (ધ્વજા) ચઢાવવા સમાન છે. પ્રસ્તુત શ્લેષમાં સ્તુતિકાર મહારાજનુ પ્રકારાન્તરથી (હેમચંદ્ર) નામ સૂચિત થાય છે. આ પ્રમાણે એકત્રીશમા શ્ર્લાકને અ જાણવા. આ એકત્રીશે શ્લોકા ઉપજાતિ નામના છંદમાં પ્રયુક્ત છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
अवतरण
एवं विप्रतारकैः परतीर्थिकैर्व्यामोहमये तमसिनिमज्जितस्य जगतोऽभ्युद्धरणेsव्यभिचारिवचनतासाध्येनान्ययोगव्यवच्छेदेन भगवत एव सामर्थ्य दर्शयन् तदुपास्ति विन्यस्तमानसानां पुरुषाणामौचितीचतुरतां प्रतिपादयति
અવતરણ
આ પ્રકારે વાંચક એવા અન્ય મતાના ઉપદેશથી યામાહરૂપ અંધકારમાં ડૂબેલા જગતના ઉદ્ધાર કરવાને માટે, તેમજ નિર્દોષ વચન દ્વારા અન્ય લેાકેાના મતના નિષેધ કરવા માટે ભગવતમ્' જ સામર્થ્ય છે, તેને બતાવતા ભગવતની ઉપાસના(સેવા)માં દત્ત ચિત્તવાળા પુરુષાની ચાગ્ય ચતુરાઇનુ પ્રતિપાદન કરતાં કહે છે કે
इदं तत्त्वातत्त्वव्यतिकरकराले ऽन्धतमसे जगन्मायाकारैरिव हतपरैर्हा विनिहितम् । तदुद्धर्तुं शक्तो नियतमविसंवादिवचनस्त्वमेवातस्त्रातस्त्वयि कृतसपर्या कृतधियः ॥ ३२॥
મૂળ-અથ : હે રામ, હાય, ઈંદ્ર જાલિકાની જેમ અધમ એવા અન્ય દશ નકારાએ આ જગતને, તત્ત્વ અને અતત્ત્વના જ્ઞાનથી રહિત એવા ભય કર અધકારમાં ગરકાવ કરી નાખ્યું છે. તેમાંથી આ જગતનેા ઉદ્ધાર કરવા વિસંવાદથી રહિત અર્થાત્ નિર્દોષ એવુ' આપનું એક જ વચન સમ` છે. આથી જ હે પરમાત્મન, બુદ્ધિમાન પુરુષો આપની સેવા लड़ित ४२ छे. (३२)
( टीका ) इदं प्रत्यक्षोपलभ्यमानं जगद् विश्वम् उपचाराद् जगद्वर्ती जनः । हतपरैः हता अधमा ये परे तीर्थान्तरीया इतपरे तैः । मायाकारैरिव ऐन्द्रजालिकैरिव शाम्बरीयप्रयोगनिपुणैरिव इति यावत् । अन्धतमसे निविडान्धकारे । हा इति खेदे । विनिहितं विशेषेण निहितं स्थापितं पातितमित्यर्थः । अन्धं करोतीत्यधयति, अन्धयतीत्यन्धं तच्च तत्तमश्चेत्यन्धतमसम् | " समवान्धात् तमसः इत्यस्प्रत्ययः तस्मिन् अन्धतमसे । कथंभूतेऽन्धतमसे इति द्रव्यान्धकारव्यवच्छेदार्थमाह तश्वाश्वव्यतिकरकराले । तत्त्वं चातवं च तवातस्ते तयोर्व्यतिकरो व्यतिकीर्णता व्यामिश्रता स्वभावविनिमयस्तत्वातश्वव्यतिकरस्तेन कराले भयङ्करे । यत्रान्धतमसे श्वेतखाभिनिवेशः अतश्वे च तवाभिनिवेश इत्येवंरूपो व्यतिकरः संजायत
Page #349
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य. द्वा. श्लोक : ३२
इत्यर्थः । अनेन च विशेषणेन परमार्थतो मिथ्यात्वमोहनीयमेव अन्धतमसम्, तस्यैव ईदृक्षलक्षणत्वात् । तथा च ग्रन्थान्तरे प्रस्तुतस्तुतिकारपादा:
“અરેરે તેવશુદ્ધિ સુધીyી જ ચા ! अधर्म धर्मबुद्धिश्च मिथ्यात्वं तद्विपर्ययात्" ॥
(અનુવાદ)ખેદની વાત છે કે પ્રત્યક્ષથી દષ્ટિગોચર એવા આ જગત (અર્થાત ઉપચારથી જગતમાં રહેલા મનુષ્ય) ઈંદ્રજાલના પ્રયાગમાં નિપુણ ચન્દ્રજાલિકની જેમ અધમ પરતીથિકેવડે તત્તાતત્ત્વના અજ્ઞાનથી ભયંકર એવા અંધકારમાં હડસેલી નંખાયું છે. અન્ધતમસે એ પદમાં “સમવાન્ધાતુ તમસ” એ સૂત્રથી અત્ પ્રત્યય થયો છે. અહિં અંધકાર શબ્દથી દ્રવ્ય અંધકાર નહીં સમજતાં ભાવ અંધકાર જાણવો. તે અતત્વમાં તત્વ બુદ્ધિ, અને તત્વમાં અતવ બુદ્ધિ, તેવા વ્યતિકરથી મિથ્યાત્વ મેહનીયરૂપ અંધકારમાં જગતને ગરકાવ કરી નાંખ્યું છે. તેમજ પ્રસ્તુત સ્તુતિકાર શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે યેગશાસ્ત્રમાં રાગાદિ કલુષિત એવા અદેવમાં દેવબુદ્ધિ, આરંભ પરિગ્રહથી સહિત એવા અગુરુમાં ગુરુબુદ્ધિ અને હિંસાદિદોષોથી યુક્ત એવા અધમમાં ધર્મબુદ્ધિ આવું મિથ્યાત્વ કહેલું છે અને તેનાથી વિપરીત સમ્યક્ત્વ કહેલું છે. ततोऽयमर्थः। यथा किल ऐन्द्र नालिकास्तथाविधसुशिक्षितपरव्यामोहनकलाप्रपञ्चाः तथाविधमौषधीमन्त्रहस्तलाघवादिप्रायं किश्चित्प्रयुज्य परिषज्जनं मायामये तमसि मज्जयन्ति तथा परतीर्थिकैरपि तादृप्रकारदुरधीतकुतर्कयुक्तीरुपदय जगदिदं व्यामोहमहान्धकारे निक्षिप्तमिति । तज्जगदुदतु मोहमहान्धकारोपप्लवात् क्रष्टुम् नियतं निश्चितम् त्वमेव नान्यः शक्तः समर्थः । किमर्थमित्थमेकस्यैव भगवतः साम
र्थ्यमुपवर्ण्यते इति विशेषणद्वारेण कारणमाह । अविसंवादिवचनः । कपच्छेदतापलक्षणपरीक्षात्रयविशुद्धत्वेन फलप्राप्तौ न विसंवदतीत्येवंशीलमविसंवादि। तथाभूतं वचनमुपदेशो यस्यासावविसंवादिवचनः । अव्यभिचारिवागित्यर्थः। यथा च पारमेश्वरी वाग न विसंवादमासादयति तथा तत्रतत्र स्याद्वादसाधने दर्शितम् ।।
અનુવાદ તેથી આ પ્રકારે અર્થ જાણો કે જે રીતે બીજાને વ્યામોહિત કરવામાં નિપુણ દ્રજાલિક લેક તેવી ઔષધિ મઝા તથા લઘુલાઘવી ક્રિયાને પ્રયાગથી પ્રેક્ષકેને માયારૂપ અંધકારમાં ડૂબાડી દે છે, તેમ અન્યતીથિકેએ તેવા પ્રકારના કુતર્કોથી વ્યાપ્ત એવી યુક્તિઓ દ્વારા આ જગતને ભ્રમિત કરી દીધું છે તેથી મહામહ રૂપ અંધકારમાં ગરકાવ થયેલા આ જગતને ઉદ્ધાર કરવા માટે આપ એક જ સમર્થ છે અન્ય કોઈ સમર્થ નથી કેમકે આપના વચનમાં કેઈપણ પ્રકારને વિસંવાદ રહેલે નથી. આપનું વચન કષ, છેદ અને તાપ રૂપ ત્રણ પરીક્ષાથી વિશુદ્ધ છે. આથી ફળની પ્રાપ્તિમાં આપના વચનમાં કે ઈપણ પ્રકારનો વિરોધ નહીં હોવાથી આ૫નું વચન નિર્દષ્ટ છે. આપને વચનમાં વિસંવાદનો અભાવ છે તે અમે સ્યાદ્વાદની સિદ્ધિ કરતી વખતે તે તે જગાએ પ્રદર્શિત કરી ગયા છીએ.
Page #350
--------------------------------------------------------------------------
________________
स्याद्वादमंजरी
३३३
( टीका) कषादिस्वरूपं चेत्थमाचक्षते प्राचनिका :
"पाणवहाईआणं पावद्वाणाण जो उ पडिसेहो । झणझणाणं जो य विही एस धम्मकसो ॥ १ ॥ बझाहाणं जेण ण बाहिज्जए तयं णियमा । संभवइ य परिसुद्धं सो पुर्ण धम्मम्मि छेउत्ति ॥२॥ जीवाभावाओ बंधाइपसाहगो इहं तावो । एएहिं परिमुद्ध धम्मोधम्मत्तणमुवेइ ||३||" तीर्थान्तरीयाप्ता हि न प्रकृतपरीक्षात्रयविशुद्धवादिन इति ते महामोहान्धतमस एव जगत् पातयितुं समर्थाः, न पुनस्तदुद्धर्तुम् । अतः कारणात् । कुतः कारणात् । कुमतध्वान्तार्णवान्तः पतितभ्रुवनाभ्युद्धारणासाधारण सामर्थ्यलक्षणात् । हे त्रातस्त्रिभुवन परित्रा
प्रवीण । त्वयि काकावधारणस्य गम्यमानत्वात् त्वय्येव विषये न देवान्तरे । कृतधियः । करोतिरत्र परिकर्मणि वर्तते यथा हस्तौ कुरु पादौ कुरु इति । कृता परिकर्मिता तत्वोपदेश पेशल तत्तच्छास्त्राभ्यासप्रकर्षेण संस्कृता धीर्बुद्धिर्येषां । ते कृतधियश्चिद्रूपाः पुरुषाः । कृतपर्याः । प्रादिकं विनाप्यादिकर्मणो गम्यमानत्वात् । कृताकर्तुमारब्धा सपर्या सेवाविधिर्यैस्ते कृतसपर्याः । आराध्यान्तरपरित्यागेन त्वय्येव सेवाहेवाकितां परिशीलयन्ति ।। इति शिखरिणीच्छन्दोऽलंकृत काव्यार्थ ः ||३२||
॥ समाप्ता चेयमन्ययोगव्यवच्छेद द्वात्रिंशिका स्तवनटीका ||
(अनुवाद)
ધ શાસ્ત્રના પડિતા કષ આદિનું સ્વરૂપ આ પ્રમાણે કહે છે. હિંસા, અસત્ય, ચારી, ब्रह्म, परिग्रह, डोध, मान, बोल, राग, द्वेष, ४ अस, आक्षेप, थाडी, मानंह, शो४, પરિન’દા, કપટસાથેનું અસત્ય, તત્વમાં અતત્ત્વને આમહ તથા અતત્ત્વમાં તત્વનેા આગ્રહ અને મિથ્યાત્વ આ અઢાર પાપસ્થાનકેાના ત્યાગ અને ધ્યાન તથા અધ્યયન આદિ જે વિધિ, તેને ‘કષ’ કહેવાય છે. બાહ્ય ક્રિયાએથી જેમાં બાધા ના આવતી હાય પર`તુ જેથી નિર્મલતાની વૃદ્ધિ થતી હાય તે ધર્મને વિષે છે કહેવાય છે. ખંધ આદિને સાધનારે જીવાદિ પદાર્થોને જેમાં વાદ હેાય તે તાપ કહેવાય છે. તેવા પ્રકારના કષ, છેઃ અને તાપથી શુદ્ધ જે ધમ હાય તેમાં જ ધમ પણુ` રહેલુ છે, ખરેખર અન્ય દનકારે। કષ, છેદ્ય અને તાપ રૂપ ત્રણ પરીક્ષાથી શુદ્ધ વચનને કહેવાવાળા નહી. હાવાથી તે લેાકેા જગને મહામેહરૂપ અંધકારમાં પાડવા માટે સમર્થ છે તેથી તે લેાકેા જગતના ઉદ્ધાર કરવા માટે સમ થઇ શકતા નથી, ત્રણે જગતનું રક્ષણ કરવામાં પ્રવીણ એવા હે ભગવન કુમતરૂપ સમુદ્રમાં પડેલા લેાકાને ઉષ્કાર કરવાનું આપમાં જ અસાધારણ સામર્થ્ય છે તેથી જ આપ ત્રણે લેાકની રક્ષા કરવા માટે સમર્થ છે. માટે જ તત્ત્વાપદેશ અને શાસ્ત્રના
Page #351
--------------------------------------------------------------------------
________________
अन्ययोगव्य, द्वा, श्लोक : ३२
३३४
અભ્યાસ વડે સંસ્કારિત થયેલી ત્રુદ્ધિવાળા પ્રાજ્ઞ પુરુષો આપની સેવા ભક્તિ કરે છે પરંતુ પ્રાજ્ઞપુરુષો અન્ય દેવાની સેવા કરતા નથી. જે પ્રકારે-હાથને કર પગને કર (દુસ્સો ) તેમાં જેમ કૃ ધાતુ પરિકમ અર્થાંમાં પ્રયુક્ત છે તેમ અહિ... પણ કૃતધિયઃ એ પદમાં કૃ ધાતુ પરિક અર્થમાં પ્રયુક્ત છે. પ્ર આદિ ઉપસગ વિના પણ ‘કૃ' ધાતુના અથ પ્રારંભ કરવા થાય છે તેથી હે ભગવન સુદેવરૂપે અન્ય કોઇ આરાધ્ય દેવનેા અભાવ હાવાથી બુદ્ધિમાન પુરુષા આપની સેવામાં જ તત્પર રહે છે. આ પ્રમાણે શિખરિણી છંદથી અલ’કૃત એવા મત્રીશમાં શ્લાકના અથ જાણવા ઇતિ સંપૂર્ણ (૩૨)
આ પ્રમાણે અન્યયેાગ-વ્યવચ્છેદ નામની દ્વાત્રિંશિકા તથા તેની સ્યાદ્વાદ મંજરી નામની ટીકાના ગુર્જર ભાષામાં અનુવાદ સમાપ્ત થયેા.
服
Page #352
--------------------------------------------------------------------------
________________
टीकाकारस्य प्रशस्तिः ।
येषामुज्ज्वलहेतुहेतिरुचिरः प्रामाणिकाध्वस्पृशां -माचार्यसमुद्भवस्तवनभूरर्थः समर्थः सखा । तेषां दुर्नयदस्युसम्भवभयास्पृष्टात्मनां सम्भवन्यायासेन विना जिनागमपुरप्राप्तिः शिवश्रीप्रदा ॥१॥ चतुर्विद्यमहोदधेर्भगवतः श्रीहेमसूरेगिरां गम्भीरार्थविलोकने यदभवद् दृष्टिः प्रकृष्टा मम । द्राघीयः समयादराग्रहपराभूतप्रभूतावमं
तन्नूनं गुरुपादरेणुकणिकासिद्धाञ्जनस्योर्जितम् ||२|| अन्यान्यशास्त्रतरुसंगतचित्तहारिपुष्पोपमेय कतिचिनिचितप्रमेयैः । धां मयान्तिमजिनस्तुतिवृत्तिमेनां मालामिवामलहृदो हृदये वहन्तु ||६|| प्रमाणसिद्धान्तविरुद्धमत्र यत्किंचिदुक्तं मतिमान्द्यदोषात् । मात्सर्यमुत्सार्य तदार्यचित्ताः प्रसादमाधाय विशोधयन्तु ||४||
उमेष सुधाभुजां गुरुरिति त्रैलोक्यविस्तारिणो यत्रेयं प्रतिभाभरादनुमितिर्निर्दम्भमुज्जृम्भते ।
किं चामी विबुधाः सुधेति वचनोद्गारं यदीयं मुदा शंसन्तः प्रथयन्ति तामतितमां संवादमेदस्विनीम् ||५|| नागेन्द्रगच्छ गोविन्दवक्षोऽलंकारकौस्तुभाः । ते विश्ववन्द्या नन्धासुरुदयप्रभसूरयः || ६ || युग्मम् || श्री मल्लिषेणसूरिभिरकारि तत्पदगगन दिनमणिभिः । वृत्तिरियं मनुरविमितशाकान्दे दीपमहसि शनौ || ७ | श्री जिनप्रभसूरीणां साहाय्योद्भिन्नसौरभा । श्रुतावुत्तंसतु सतां वृत्तिः स्याद्वादमञ्जरी ||८|| बिभ्राणे कलिनिर्जयाज्जिनतुलां श्री हेमचन्द्रप्रभौ तद्दधस्तुतिवृत्तिनिर्मितिमिषाद् भक्तिर्मया विस्तृता । -निर्णेतुं गुणदूषणे निजगिरां तन्नार्थये सज्जनान् तस्यास्तव कृत्रिमं बहुमतिः सास्त्यत्र सम्यग् यतः ॥९॥ इति टीकाकारस्य प्रशस्तिः समाप्ता ॥
समाप्तम्
Page #353
--------------------------------------------------------------------------
________________
ટીકાકારની પ્રશસ્તિ
(અનુવાદ)
પ્રામાણિકાના માગ ને અનુસરનારા જે લેાકેાને ઉજ્જવલ હેતુમેરૂપી શોથી સુદર એવા શ્રી હેમચંદ્રાચાર્યાંથી અનાવાએલી સ્તુતિથી ઉત્પન્ન થયેલા અરૂપ સમમિત્ર વિદ્યમાન છે. અને દુન યરૂપી લુંટારાથી થયેલા ભયના જેમને સ્પશ પણ નથી તે લેાકેાને વિના પ્રયાસે મેાક્ષરૂપી લક્ષ્મીને આપવાવાળી શ્રી જિનેશ્વરભગવાનના આગમરૂપી નગરની પ્રાપ્તિ થાય છે. ॥ ૧ ॥
ચારે પ્રકારની વિદ્યાના સમુદ્ર એવા ભગવાન શ્રી હેમચંદ્રાચાય ની વાણીના ગંભીર અને સમજવામાં જે કઇ મારી બુદ્ધિ પ્રકૃષ્ટ થઇ તથા મહાન સિદ્ધાંતના આદરપૂક ગ્રહણુ કરવામાં પ્રાપ્ત થયેલાં પ્રમળ વિધ્નાનેા નાશ થયે, તે બધું ગુરુમહારાજના ચરણુરૂપી સિદ્ધાંજનનું જ માહાત્મ્ય છે. ! ૨ ।।
ભિન્ન ભિન્ન શાસ્ત્રો (દર્શીનેા) રૂપી વૃક્ષેામાં રહેલા મનેાહર પુષ્પરૂપી કેટલાક પ્રમેયા (પઢાર્થŕ) ને લઇને મારાવડે ગુંથાયેલી (રચેલી) અંતિમ જિનેશ્વર શ્રી વર્ધમાન સ્વામીની સ્તુતિની આ ટીકાને નિ`ળ હૃદયવાળા પુરુષો પોતાના હૃદયને વિષે માળાની પેઠે ધારણ
કરા. શાળા
આ ટીકામાં મારાથી બુદ્ધિની મહતાના દેષને લીધે જે કાંઈ સિદ્ધાંતથી વિરુદ્ધ પ્રરૂપણા થઈ હાય તેને સજ્જન પુરુષા માટ્સ ભાવના ત્યાગ કરીને પ્રસન્નતા પૂર્ણાંક સ ંશેાધિત કરશે. પ્રજા
જેમની પ્રતિભા(બુદ્ધિ)ને લીધે જે ત્રિલેાકના વિસ્તારમાં ભરહિત આ અનુમાન ફેલાય છે કે : જાણે આ (ઉદયપ્રભસૂરિજી) પૃથ્વી ઉપર દેવતાઓના ગુરુ (બૃહસ્પતિ) ઉતર્યા ના હાય? વળી જેમનાં વચનેને અમૃત તુલ્ય સમર્થને પ્રશંસા કરતા પંડિત પુરુષો સંવાદથી પુષ્ટ એવી તે વાણીને પ્રસિદ્ધ કરે છે, તેમ જ નાગેદ્ર ગચ્છરૂપી વિષ્ણુના વક્ષઃસ્થલને રોાભાવવામાં કૌસ્તુભમણિસરખા તથા વિશ્વમાં વંદનીય એવા શ્રી ઉદયપ્રભસૂરિજી સમૃદ્ધિને પ્રાપ્ત કરવાવાળા થાએ! ।।૫-૬।।
શ્રી ઉદયપ્રભસૂરિના ચરણુરૂપી આકાશમાં સૂર્યસમાન એવા શ્રી મલ્લિષેણુસૂરિથી શક. ૧૨૧૪ ની દિવાળીની શનિવારે આ વૃત્તિ પૂર્ણ કરાઇ તાળા
શ્રી જિનપ્રભસૂરિની સહાયતાથી સુવાસિત બનેલી આ સ્યાદ્વાદમંજરી નામની ટીકા સજ્જન પુરુષાના કર્ણાના આભૂષણ રૂપ થાએ।૮।
વિજય પ્રાપ્ત કરવાથી શ્રી જિનેન્દ્રની સમાનતા મેળવનારા ભગવાન શ્રી હેમચંદ્રાચાયની તેમની રચેલી શ્રી મહાવીર પરમાત્માની સ્તુતિની ટીકા રચવાને બ્હાને મારાથી વિસ્તૃત ભક્તિ પ્રદર્શિત કરવામાં આવી છે, તેથી પેાતાની વાણીના ગુણદોષાના નિર્ણય કરવાને માટે મેં સજ્જન પુરુષોને પ્રાર્થના કરી નથી. કેમકે વાણીનું અકૃત્રિમતત્ત્વ બહુમતિ છે અને તે બહુમતિ આ વૃત્તિમાં સારી પેઠે વિદ્યમાન છે. ક્ષા
સપૂ
Page #354
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ પ ક્તિ અશુદ્ધ ९ १७ मत्वर्थीयोऽय
१२
९ वतमानं
१८ ११ स्खलान्त
२० ૨ એકાન્તરૂપને २५ ११ विस्त्रसात्तो
३६ ૫ પહે છે
३७
૧ ગ્લાક ૧
३९ १६ कुहेवाफाः
४० २४ स्टड्डि
४० ३४ तन्नाद्भुत
૪૧ ૬ તે
४२ १० दाषा ૯ નિય
૪૫
४८ ११ जगद्धेचित्र
४९ २३ अगीषोमीयं
५६ १० आषजिता
५७ ७ यद्यवं
૫૯ ૧૨ પ્રાપ્તિ
६३ १५ म्
૬૭ ૨૧ હાય
૬૭ ૨૬ ભૂતત્વ
६७ २६ भूतत्व
६८ ३१ प्रयत्व ७६ 33 प्र४२णुनां
७७
૯ આભ્ય તર ७७ ३१ तेती
शुद्ध
मत्वर्थीयोऽचू
वर्तमान
स्खलति
એકાન્તરૂપેસ્વરૂપને विस्रसातो
કહે છે.
શ્લોક ૬
कुहेवाकाः
સ્ફટિક
શુદ્ધિપત્રક
तन्नाद्भुतं
તે દોષ તા
दोषा
નિયત
जगद्वैचित्र्य
अमीषोमीयं
आवर्जिता
यद्येवं
પ્રાપ્ત
ज्ञेयम्
હાય
મૂત્વ
लूतत्व
प्रयत्न
પ્રકારનાં
આભ્યતર કરણ
તેથી
અચેતન
७८ १८ मयेन
८१ २५ व्यवस्थापनायाम् व्यवस्थापनायाम्
८१ २७ एकाश्वया
૮૩ ૧૮ સમજાવુ’
एकाश्रया
સમજવું
પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ
८७ १२ श्रत
९० २३ ताप्तभास
१०२ १४ जनेऽमिन्
१०२ १५ विरक्ता
१०३ ३ इत्याह
११९ १२ प्राप्नुवत्यु
१२३ २९ मलबाधः
१२३ ३२ यष्ट्वषु
१२७ २३ मुघव
૧૩૧ ૨૫ આહતકર
१३४ २३ ताव
૧૩૬ ૬ નિશ્ચિય
૧૩૯ 3 ने
१४४ १६ तर्वादि
૧૪૬ ૨૭ વિષાણા
१४७ २८ चैत्
१४७ ३२ यथा
૧૫૩
૧૫૫
૧૫૭ ૨૦ વાવત્વન
૧૫૯ ૨૮ નિશેષોમાં
૧૬૦ ૩૧ અર્થા
૧૬૧ ૧૭ સામન્યમાં
१६२
५ भिलपता
१६२
७ प्रयुज्जानेन
१६३ ९ क्रोङीकृत
शुद्ध
૧૬૫ ૧૯ આપેક્ષાએ
૧૬૫ ૧૯ આપેક્ષાએ
१७२ ૬ ઘટભાવથી
૧૯૦ ૧૧ મનમાં
श्रु
ताप्ताभास
जस्मिन्
विरक्तो
इत्याह
प्राप्नुवन्त्यु
मबाधः
यष्टृषु
मुधैव
અહિતકર
तावत्
નિશ્ચય
જેમ
तैर्वादि
વિષાણુ
चेत् न
તથા
૨ પ્રતિભાસનામ્ પ્રતિભાસનાત્
૧ લાકક્રેત
લાકદ્વૈત
વાચ્યત્વેન
વિશેષામાં
અર્થાત્
સામાન્યમાં
भिलषता
प्रयुञ्जान
कोडीकृत
અપેક્ષાએ
અપેક્ષાએ ઘટાભાવથી
મતમાં
Page #355
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ પ ક્તિ અશુદ્ધ ૧૯૦ ૧૪ ગન્નેના
બન્નેના
૧૯૦ ૩૪ માવીએ
માનીએ
१९१ २० सिद्धयति
सिद्धपति
૧૯૩ ૨૪ પ્રમાણે
પ્રમાણે
१९५ १६ सर्व
सर्वं
ના હાય તા
૧૯૪ ૩૦ હાય તા ૧૯૭ ૩૧ સ્વાત્પાદકમ સ્વાત્પાદકમં ૨૦૩ ૩૨ સંવેદનાદયાત્ સવેદનાદયાત્ २०३ ३३ काषि
२०९२७ तेऽशा
૨૧૪ ૨૦ માહ્ય ૨૨૬ ૩૧ સવન
क्वापि
તે ડા
૨૦૬ ૩૪ બાહ્ય
બાહ્ય
૨૦૮ ૧૬ ઘાનમિતિ - જ્ઞાનમિતિ
૨૩૩ ૩૦ રાહત
૨૪૦ ૧૫ યવેદ
૨૪૫ ૪ દતિ
માહ્ય
સર
શુદ્ધ
२३० ८ भडग
२३२ १८ तच्चिचत्तान्तरं तच्चित्तान्तरं
भङ्ग
રહિત
ભવેદ
દશ તિ
પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ ર૪૬ ૧૦ લૌગિક
૨૫૯ ૧૭ કતૃત્વ
૨૬૪ ૧૭ વસ્તુતįા
૨૬૫ ૧૦ ભનન્તિ
૨૬૮ ૧૫ અ માં
લૈંગિક
क्व क्व
लक्षणे
२४६ २० क क
२५२ १६ लयणेन
૨૫૫ ૧૫ વિનાભાવી અવિનાભાવી ૨૫૫ ૨૫ ન્વમસિદ્ધમ્ ત્વમસિદ્ધમ્ ૨૫૯ ૧૫ આવાપમાં આપવામાં
ઋતુ ત્વં
વસ્તુતા
મનન્તિ
અમાં
શુદ્ધ
२६८ २३ कथ
अथ
૨૮૧ ૨૮ દમાત્ દર્શનાત્
૨૮૩ ૨૦ સપ્તભંગીગાં સપ્તભ`ગીમાં
२९६ ३१ च
२९८ २२ खड्गेन
૩૦૧
२८९ ३ तरादीरित तरोदीरित ૨૯૪ ૨૪ નિવત્યૌ નિત્ય
स
खडगेन
૯ નિાવાત્ નિહ્નવાત્
Page #356
--------------------------------------------------------------------------
________________ sessssssssssssssss દરેક જ્ઞાનભંડારમાં અને લાયબ્રેરીમાં વસાવવા યોગ્ય એક ઉત્તમ કાવ્યગ્રંથ શ્રી દેવવિમલ ગણિએ, જગદંગુરૂ અકબરપ્રતિબોધક આચાર્યશ્રી [2] હીરસૂરીશ્વરજીનું જીવનવૃત્ત, એક અદભુત મહાકાવ્યરૂપે સંરકૃત ભાષામાં 9 ગુંચ્યું છે. તે મહાકાવ્યનું નામ છે: ‘હીર સૌભાગ્ય-મહાકાવ્ય' આ મહાકાવ્યને ગુર્જર ભાષામાં અનુવાદ કર્યો છે. સાધ્વીજીશ્રી સુલોચનાશ્રીજી-એ અનુવાદ સાથે આ ગ્રન્થ ત્રણ ભાગમાં પ્રકાશિત થયા છે. ત્રણ ભાગનું સંયુકત મૂલ્ય છે : 100/- રૂપિયા. થોડા જ સેટ રહેલા છે. 19889993339333$$$$$$$$$$ જેમને માત્ર ત્રીજો ભાગ જોઈએ તેઓને રૂ. 50 માં તે મળશે. SSSSSSS583999) મુખ્ય પ્રાપ્તિસ્થાન : | દ સ 2 સ્વ તી પુસ્ત ભં ડા 2 હાથીખાના * રતનપોળ : અમદાવાદ-૧, * તે સિવાય અન્ય જૈન બુકસેલરો પાસેથી પણ મળી શકશે. $$$$$$$$ $$$$$$$ s આવરણ ' ન્ટવર સ્મૃતિ પ્રિન્ટર્સ અમદાવાદ-૧ ફોન : 361434