________________
વિષયાનુક્રમ :
" પૃષ્ઠ
૩-૧૨ ૧૩–૧૪ ૧૫–૧૭ ૧૮-૨૧
૨૨-૩૫
૩૬-૫૪ ૫૫-૬૧
વિષય કલેક: ૧ ટીકાકારનું મંગલાચરણ
અવતરણિકા, ચાર વિશેષણ, ૪ મૂળ અતિશય, વિશેષણની સાર્થકતા.
કલેકને બીજો અર્થ. કલેક: ૨ ભગવંતની યથાર્થવાદિતાની પ્રરૂપણ. કલેકઃ ૩ નયમાર્ગના મહત્તા.
લોક : ૪ સામાન્ય-વિશેષવાદ, કલેક: ૫ નિત્યનિત્યવાદ.
દીપકનું નિત્યનિત્યત્વ, અંધકારનું પૌદ્ગલિકપણું, આકાશનું નિત્યાનિત્યત્વ, નિત્યનું લક્ષણ,
એકાન્ત નિત્યાનિત્યવાદમાં અર્થક્રિયાનો અભાવ. કલેક: ૬ ઈશ્વરનું જગકર્તીત્વ, પૂર્વપક્ષ ઉત્તરપક્ષ.
કિરણમાં ગુણત્વની સિદ્ધિ.
ઈશ્વરવાદીના શાસ્ત્રોમાં પૂર્વાપરવિરોધ. કલેકઃ ૭ સમવાયનું ખંડન. લેક: ૮ સત્તા ભિન્ન કે અભિન્ન
વૈશેષિકેના છ પદાર્થ જ્ઞાન આત્માથી ભિન્ન કે
અભિન્ન ? મોક્ષ જ્ઞાન આનંદરૂપ છે? કલેકઃ ૯ આત્માના સર્વવ્યાપકપણનું ખંડન.
અવયવ અને પ્રદેશમાં ભેદ. આમાનું શરીર પરિમાણ, આત્માકંચિત્ સર્વવ્યાપક
સમુદ્દઘાતનું લક્ષણ અને ભેદ, કલેક: ૧૦ નૈયાયિકમાન્ય છલ, જાતિ અને નિગ્રહસ્થાન,
નૈવાચિકેના ૧૬ પદાર્થ, નૌયાયિકના પ્રમાણના લક્ષણનું ખંડન, ૧૨ પ્રકારના પ્રમેયનું ખંડન,
છલના ભેદ, ૨૪ પ્રકારની જાતિ, ૨૨ નિગ્રહસ્થાન. કલેક: ૧૧ વેદ-પ્રતિપાદિત હિંસા ધર્મનું કારણ કહેવાય?
જૈન દેરાસરના નિર્માણમાં પુણ્યસંચય. વૈદિક હિંસાના વિરોધી સાંખ્ય.
શ્રાદ્ધ કરવામાં દેષ, આગમ અપૌરુષેય નથી. કલેક: ૧૨ પરોક્ષજ્ઞાનવાદી મીમાંસક-ન્યાય વૈશેષિક ખંડન,
ભટ્ટ મીમાંસકનું ખંડન. લેક: ૧૩ બ્રહ્માદ્વૈતવાદીને માયાવાદ.
વેદાંતનું ખંડન, “અસખ્યાતિ વગેરે ખ્યાતિનું
વરૂપ, અદ્વૈતવાદનું ખંડન. કલેકઃ ૧૪ કથંચિત સામાન્યવિશેષરૂપ વાચ્ય વાચક ભાવનું
સમર્થન.
૧૨-૮૮
૮૯-૧૦૧
૧૦૨-૧૧૨
૧૧૩–૧૩૩
૧૩૪–૧૪૩
૧૪૪–૧૫૫