________________
२०४
બન્ય. . ો ૨૬
(અનુવાદ) હવે ઉત્તરાર્ધની વ્યાખ્યા કરતા ટીકાકાર પ્રથમ બાહ્યાઅર્થનો પ્રતિક્ષેપ (ખંડન) કરનાર અને માત્ર જ્ઞાનને જ માનનાર એકદેશીય બૌદ્ધાનુયાયી જ્ઞાનાદ્વૈતવાદીના મતને દર્શાવે છે – - પૂર્વપક્ષઃ ગ્રાહ્ય (પદાર્થ) ગ્રાહક (જ્ઞાન) આદિ કલંકથી રહિત કેવલજ્ઞાન જ પરમાર્થથી સત છે, કેમકે વિચાર કરતાં બાહા પદાર્થ સાવ વિશીર્ણ થઈ જાય છે. તે આ પ્રમાણે તે બાહ્ય પદાર્થ કેવો છે ? શું પરમાણુરૂપ છે કે સ્કૂલઅવયવીરૂપ છે? કઈ પ્રમાણુ ના હોવાથી પરમાણુરૂપ બાહ્યપદાર્થની સિદ્ધિ થઈ શકતી નથી. કેમકે પ્રમાણ દ્વારા જ પ્રમેય નિશ્ચય થાય છે. પ્રમાણ પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રકારે છે. પ્રત્યક્ષ પ્રમાણથી પરમાણુ રૂપ બાહ્ય પદાર્થની સિદ્ધિ થઈ શકતી નથી. કેમકે પ્રત્યક્ષ પ્રમાણ પણ ગી-પ્રત્યક્ષ અને અમદાદિ પ્રત્યક્ષ એમ બે પ્રકારે છે, તેમાં ગી-પ્રત્યક્ષ અત્યંત દૂર હોવાથી માત્ર શ્રદ્ધાગમ્ય છે. માટે યોગીપ્રત્યક્ષથી પરમાણુરૂપ બાહ્ય પદાર્થની પ્રતીતિ થઈ શકતી નથી. અસ્મદાદિ-પ્રત્યક્ષ કે જે ઈન્દ્રિય-પ્રત્યક્ષ છે. તેનાથી પણ પરમાણુ રૂપ બાહ્ય પદાર્થનું જ્ઞાન થઈ શકતું નથી. કેમકે “જયં પરમાણુ યં પરમાણુ આવું સૂક્ષ્મ-પરમાણુનું જ્ઞાન અમને સ્વપ્ન પણ થતું નથી પરંતુ “આ સ્તંભ છે “આ ઘટ છે. આવું સ્થૂલપદાર્થોનું જ અમને જ્ઞાન થાય છે. માટે પરમાણુ-રૂપ બાહ્ય પદાર્થ અનુભવને વિષય નહીં હોવાથી અસ્મદાદિ-પ્રત્યક્ષથી પણ તેની સિદ્ધિ થઈ શકતી નથી. તેવી રીતે અનુમાનપ્રમાણથી પણ પરમાણુની સિદ્ધિ થશે નહીં, કેમકે પરમાણુ અતીન્દ્રિય પદાર્થ છે, તેનું પ્રત્યક્ષ--જ્ઞાન નહીં હોવાથી પરમાણુરૂપ સાધ્યની સાથે અવિનાભાવી (સાધ્યવિના હેતુ ના રહી શકે તેવા) હેતુનું જ્ઞાન થઈ શકતું નથી. માટે અનુમાન પ્રમાણથી પણ પરમાણરૂપ બાહ્ય પદાર્થની સિદ્ધિ થઈ શકતી નથી. A (1) ચિ ગણી નિયા ના વા શુ નિત્યાત, ર્થક્રિયા रिणो युगपद्वा ? न क्रमेण । स्वभावभेदेनानित्यत्वापत्तेः । न युगपत् । एकक्षण एव कृत्स्नार्थक्रियाकरणात क्षणान्तरे तदभावादसत्त्वापत्तिः। अनित्याश्चेत् , क्षणिकाः कालान्तरस्थायिनो वा ? क्षणिकाश्चेत , सहेतुका निहें तुका वा? निर्हे तुकाश्चेत् , नित्यं सत्त्वमसत्त्वं वा स्यात् । निरपेक्षत्वात् । अपेक्षातो हि कादाचित्कत्वम् । सहेतुकाश्चेत् , किं तेषां स्थूलं किञ्चित् कारणं परमाणवो वा ? न स्थूलम् । परमाणुरूपस्यैव बाह्यार्थस्याङ्गीकृतत्वात् । न च परमाणवः ते हि सन्तोऽसन्तः सदसन्तो वा स्वकार्याणि कुयुः सन्तश्चेत् , किमुत्पत्तिक्षण एव क्षणान्तरे वा ? नोत्पत्तिक्षणे, तदानीमुत्पत्तिमात्रव्यग्रत्वात् तेषाम् । अथ "भूतिर्येषां क्रिया सैव कारणं सैव चोच्यते” इति वचनाद् भवनमेव तेषामपरोत्पत्ती कारणमिति चेत्, एवं तर्हि रूपाणवो रसाणूनाम् , ते च तेषामुपादानं स्युः, उभयत्रभवनाविशेषात् । न च क्षणान्तरे, विनष्टत्वात् । अथासन्तस्ते ત ન્ન, દાસત્તાક્ષામદાર સવા તદુપરાસર, તરવરા સર્વ
दाऽविशेषात् । सदसत्पक्षस्तु “प्रत्येकं यो भवेदोषो द्वयोर्भावे कथं न सः" इति વરનાદિોષાકાર ઈવા સમાનઃ સવિશra.