Book Title: Gujarat na Aetihasik Lekho Part 01
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha
Catalog link: https://jainqq.org/explore/005412/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ hree Forbes Gujarati Sabha Series No. 15 Historical Inscriptions of Gujarat (From ancient times to the end of Vaghela dynasty) PART 1 Edited by : Acharya Girjashankar Vallabhaji B. A; M. R. A. S. Curator Archuelogical Section, Prince of Wales Museum, Bombay. Published by The Forbes Gujarati Sabha No. 365 Girgaum, Back road Bombay N. 4 V. S. 1989 1 (A.D. 1988 Jain Education Intemational For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Can be had at Messrs N. M. Tripathi & Co. Booksellers and Publishers Princess Street Bombay No. 2 પ્રકાશકશે. ૨. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. સહાયક મંત્રી શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ. શ્રી કાબસે ગુજરાતી સભામંદિર, ૩૬૫ ગીરગામ,મુંબઈ નં. ૪. મુદ્રક-રા. રા. નટવરલાલ ઇચ્છારામ દેસાઈ, બી. એ. “ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ” એલ્ફીન્સ્ટન સર્કલ કે, મુંબઈ . ૧. મળવાનું ઠેકાણુંમેસર્સ એન. એમ. ત્રિપાઠી - બુકસેલર્સ એન્ડ પીશર્સ પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઈ ૨ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભા-2ન્યાવલિ ૧૫ ગુજરાતના ઐતિહાસિક લેખો પ્રાચીન યુગથી વાધેલા વંશની સમાપ્તિ પર્વતના ભાગ ૧ લો સંગ્રહ કરનાર આચાર્ય ગિરજાશંકર વલ્લભજી બી. એ; એમ. આર. એ. એસ. કયુરેટર આકીએલેજીકલ સેકશન, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈ પ્રકાશક : ધી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ નંબર ૩૬૫ ગિરગામ બેકરોડ મુંબઈ નં. ૪ કિંમત રૂ. ૪ વિ. સં. ૧૮૮૯ ] [ ઇ. સ૧૯૩૩ Jain Education Intemational For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ શાળા-પાઠશાળાઓને ઇનામ માટે તેમ પુસ્તકાલયનાં સંગ્રહ માટે અડધી કિસ્મતની ગોઠવણ સાહિત્યપ્રચારને ઉત્તેજનની જના શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ મુંબઈ ઇલાકાનાં, સરકારી, દેશી રાજ્યનાં તેમ જ મ્યુનિ. સિપાલીટીઓ અને લોકલ બોડૅનાં કેળવણી ખાતાંઓમાં અભ્યાસ તથા વાચનપ્રસાર દ્વારા તથા વિદ્યાર્થીઓને અપાતાં ઈનામો દ્વારા, તેમ જ તેમના હસ્તકની નિશાળની તથા સાર્વજનિક લાઈશ્રેરીઓ અને પુસ્તકાલયમાં ગુજરાતી સાહિત્યને પ્રસાર બહોળા પ્રમાણમાં સહેલાઇથી ઓછા ખરચે થઈ શકે તે માટે પોતાની માલીકીનાં નીચે જણાવેલાં પહેલાં, દશ સુધીના આંકવાળા પુસ્તક ( રાસમાળા ભાગ ૧-૨ સિવાય ) અધી કિસ્મતે ઉપલી સંસ્થાઓને વેચાતાં લઈ શકવાની અનકળતા કરી આપવાને યોજના કરી છે. રાસમાળા ભાગ ૧-૨ (સચિત્ર) ઉપલી સંસ્થાઓને ૧રા ટકામાં કમીશનથી વેચાતી મળશે. આ પેજનાને લાભ લેવા તે તે કેળવણી ખાતાં અને સંસ્થાઓ પ્રેરાય તે માટે પિતાની માલીકીનાં પુસ્તકોને પરિચય તૈયાર કરી પ્રકટ કરેલો છે. જેને તે જોઈને હશે તેને મંગાવ્યથી મફત મોકલવામાં આવશે. આ પુસ્તક અડધી કિમતે વેચાતાં લેવા ઈચ્છતી સંસ્થાએ નીચેને સરનામે પત્રવ્યવહાર કરે. રા, રા, અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. સહાયક મંત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા. ૩૬૫ ગિરગામ, શ્રીફાર્બસ ગુજરાતી સભામંદિર લેમરુન રાડની બાજુમાં કેસ સ્ટ્રીટ, મુંબઈ નં. ૪ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ FORE WORD : The Forbes Gujarati Sabha has great pleasure in placing before the public interested in historical researches, this collection of Inscriptions, Copperplates and other writtings relating to Gujarat which have been carefully edited and annotated by a learned scholar Mr. G. V. Acharya B. A. the curator of the Archeological section of the Prince of Wales Museum, Bombay. Some of the materials forming part of this collection were the property of the late Mr. Ranjitram Vavabhai, who was a very enthusiastic student of the antiquarian literature and folklore of Gujarat and the Sabha purchased his materials which have formed the nucleus of the present compilation. This publication is one - and a very important one -- of the series of publications relating to historical researches connected with Gujarat and Gujarati literature, for which the Sabha has laid down a definite programme. The other parts of this series which have been already published are Prabandha Chintamani, Chaturvinshati Prabandha (both with anotations and Gujarati translations ), A description and the geneologies of the ruling dynasties and the fortresses of Gujarat, treatises on Vaishnava, Shaiva and Shakta sects of religion prevailing in Gujarat, and various other minor publications. The other works which are next to be undertaken are translation of Ratnamal a Hindi historical poem on Gujarat and treatise on Baudha religion, its extent in Gujarat and effect on Gujarati Litarature. A new poetical version of the Mahabharat in Gujarati by differant ancient poets is also in the press, the first part-of which is near completion. Over and above these publications, The Sabha has recently published a third edition of the Gujarati translation of the welknown historical work Rasmala by Mr. A lexander Kinlock Forbes. The Sabha hopes that the learned world of Gujarat and elsewhere will derive appreciable help and profit by these publications of the Sabha and it will be a great source of gratification to it if the object of the Sabha is thus fulfilled. Bombay 1-5-33 H. V. Divatia Hon : Secretary, The Forbes Gujarati Sabha. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સભાની માલિકીના પ્રસિદ્ધ ગ્રન્થ–૧૭ (૧-૨) રાસમાળા, ભાગ ૧-૨, રચનાર (અંગ્રેજીમાં) સ્વ. એલેકઝાન્ડર કિન્લૉક ફાર્બસ, ભાષાન્તર કરનાર અને ટિપ્પણીઓ અને પરિશિષ્ટો જનાર દિ. બ. રણછોડભાઈ ઉદયરામ દવે. તૃતીય સચિત્ર આવૃત્તિ. દરેકનું મૂલ્ય રૂ. ૫-૮-૦ (૩) કાર્બસજીવનચરિત ( રાસમાળા ભાગ ૧ સાથે ) રચનાર રા. ૨. મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, જે. પી. (8) માર્કસ ઓરેલિયસ એન્ટોનીનસના સુવિચારે-(બાળબેધ લિપિમાં) ભાષાન્તરકાર ઈડનરેશ સ્વ. મહારાજશ્રી સર કેસરીસિંહજી; ઉપઘાત લખનાર અને સમાન સંસ્કૃત ભાષાનાં સુભાષિતેની નોંધ કરનાર રા. રા, નગીનદાસ પુરૂષોત્તમદાસ સંઘવી મૂલ્ય રૂા. ૨–૦-૦. (૫-૬) શ્રી ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકેની સવિસ્તર નામાવલિ ભાગ ૧ તથા ૨ જે-તૈયાર કરનાર રા. રા. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. દરેકનું મૂલ્ય રૂ.૨–૦-૦. (૬-૧ ) શ્રી ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખત પુસ્તકની વિગતવાર યાદી-તૈયાર કરનાર રા, રા. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. (૭) ગુજરાતનાં ઐતિહાસિક સાધન,૧–ર–તૈયાર કરનાર રા.રા. નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદી. એતિહાસિક સાધનો, ૧-૨- તૈયાર કરનાર રા. રા. નર્મદાશંકર વલભજી દ્વિવેદી. મૂલ્યરૂ. ૧–૦-૦. (૮) રસકલેલ-બાળાઓએ ગાવાનાં સ્ત્રીજીવનનાં પ્રચલિત ગીત સંગ્રહ-સંપાદક રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળ મહેતાજી. મૂલ્ય રૂ. ૦-૧૦-૦. (૯) કવિ માંડણું બંધારાકૃત “પ્રબોધબત્રીશી” અથવા ઉખાણુ-સંગ્રહ, બત્રીશ વીશીઓ. અને કવિ શ્રીધરકૃત “રાવણ-મંદોદરી સંવાદ”-(જૂની ગુજરાતીના ગ્રંથ) સંશોધકઃ સ્વ. મણિલાલ બકોરભાઈ વ્યાસ; અને ટીકા તથા ઉપદ્યાતના લેખક રા. રા. શંકર પ્રસાદ છગનલાલ, રાવળ. મૂલ્ય ૦-૧૨-૦. (૧૦) * પ્રાચીન કાવ્યવિનોદ' ભાગ ૧ લે, કવિ નાકર આદિનાં અપ્રસિદ્ધ આખ્યાન આદિ પ્રાચીન કાવ્યોને સંગ્રહ (અર્વાચીન ગુજરાતી ) સંગ્રહી સંશોધન કરનાર રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળ. મૂલ્ય રૂ. ૧. (૧૧) અનવર-એ નામને સર્જનાનો મંત્ર. ” પારસી ધર્મતત્વનું વૈદિક દૃષ્ટિએ અવલોકન, નિબંધ-લે. રા. રા. માનશંકર પીતાંબરદાસ મહેતા. મૂલ્ય ૦-૯-૦. (१२) चतुर्विशतिप्रबन्धः श्रीराजशेखरसूरिसन्हब्धः प्रबन्धकोशेति अपराहूव्यः परिशिष्टेन समलङ्कृतः संशोપિત% gમ. ઇ. સ્થપરિણા છો. દાન (૨૪ રાજા, કવિઓ વગેરેના વૃત્તાન્ત) મૂત્રમ્ દ. ૨-૮-૦. (१३) प्रबन्धचिन्तामणिः श्रीमेरुतुंगाचार्यकृतः ( नवीनसंस्करणम् ) संशोधितः पुनर्मुद्रितश्च शास्त्री સુશળ મૂલ્યમ દ. -૮-૦. (૧૪) શાકતસંપ્રદાય, તેના સિદ્ધાન્તો, ગુજરાતમાં પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર તેની અસર “કાદિ’ અને ‘હાદિ' મતનાં બે શ્રીચક્રો સાથે. નિબંધલેખક દિ. બ. નર્મદાશંકર દેવશંકર મહેતા. મૂલ્ય રૂ. ૧-૮-૦. (૧૫) ગુજરાતના ઐતિહાસિક લેખો, પ્રાચીન યુગથી ( મૌર્યવંશી અશકથી, ગુર્જર વંશની સમાપ્તિપર્યન્તના, ભાગ ૧ લઃ ) અશેકથી ગુર્જર વંશ પર્યત ગોઠવી, સંધી, ભાષાન્તર, ટિપ્પન આદિ સાથે તૈયાર કરનાર. રા. ૨. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય, એમ. એ., કયુરેટર પ્રીન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમ. પાકું પૂઠું. મૂલ્ય રૂા. ૪-૮-૦. (૧૬) મહાભારત પ્રાચીન ગુજરાતી અનુવાદ, ભાગ ૧ લો ( કવિ શ્રી હરિદાસવિરચિત આદિ પર્વ અને કવિ શ્રી વિષ્ણુદાસવિરચિત સભા પર્વ)-સંપાદક અને સંશોધક રા.રા. કેશવરામ કાશીરામ શાસ્ત્રીજી, માંગરોળ, કાઠિયાવાડ. પાકું પતું. મૂલ્ય રૂા. ૧-૪-૦. (૧૭) ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો, તથા વાર્તાઓ, નવા ગુજરાતી રાસમાળા સંગ્રહ કરનાર અને લખનાર સ્વ. કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ મૂલ્ય રૂા. ૧-૧૨-૦. મળવાનું ઠેકાણું–મેસર્સ એન. એમ. ત્રિપાઠી બુકસેલર્સ એન્ડ પબ્લીશર્સ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ૨ Jain Education Interational For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આદર્યા અધુરા રહે, ને હરિ કરે સો હોય”–વર્ષો પહેલાં મારા સહાધ્યાયી સ્વ. રણજિતરામ વાવાભાઈ મહેતાને ગુજરાતના ઇતિહાસનાં સાધને ભેળાં કરવાનો વિચાર પુર્યો હતો. તેમણે સમય તથા સ્થળની સાનુકૂળતા મળતી ગઈ તેમ તેમ તેવાં સાધને સંબંધી ટુંક નેંધ, ઉતારા, તથા વિવેચન ટપકાવવા માંડ્યાં અને થોડા સમયમાં ચાર દળદાર પુસ્તક ભરાવા આવ્યાં. તેઓના અકાળ અવસાનને લીધે તે પ્રવૃત્તિ અધુરી રહી અને શ્રીફાર્બસ સભાએ તે પુસ્તકે ખરીદી લઈ તેના સદુપયોગ માટે સ્વાધીન કર્યો ત્યારબાદ તે પુસ્તકોની મદદથી તેમ જ તે વિષયનાં પ્રસિદ્ધ થએલાં બીજાં પુસ્તકે ઉપરથી ગુજરાતના ઈતિહાસને ઉપયેગી થઈ પડે તેવા લેખે પ્રશસ્તિ, તામ્રપત્રો, વિગેરે સંગ્રહિત કર વાનું કામ સ્વ. સાક્ષર શ્રી ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદીને સોંપવામાં આવ્યું. એક બે વખ્ત આ બાબતમાં તેઓશ્રીએ મને બોલાવ્યો હતો અને પુસ્તકો વિગેરેની યાદી કરી આપી હતી. પ્રસ્તુત કાર્યમાં કાંઈ પણ ચેકસ પ્રગતિ થઈ તે પહેલાં તેઓ શ્રી પણ સ્વર્ગસ્થ થયા અને પરિણામે ઈ. સ. ૧૯૨૪ ની આખરમાં આ કાર્ય મને સોંપવામાં આવ્યું. મેં તે કાર્ય સ્વીકાર્યું કે તરતમાં જ મને મંદાગ્નિ વિગેરે દેખીતી નમ્ર પણ હવાફેર તેમ જ ખાવાપીવાની પરેજી વિગેરેથી કષ્ટથી નિર્મૂળ થાય તેવી વ્યાધિ લાગુ પડી દોઢ બે વર્ષ બીલકુલ પ્રગતિ થઈ શકી નહીં અને ત્યાર બાદ જ્યારે બધે સંગ્રહ પૂરો થઈ રહેવા આવ્યા ત્યારે એટલે ઈ. સ. ૧૯૩૦ આખર - ફરી હું અકસ્માતમાં સપડાયો અને અસ્થિભંગને પરિણામે લાંબો વખત પથારીવશ રહેવું પડયું. ઉપર બતાવેલા બે કરૂણ કિસ્સાથી પડેલે શિર મારા પરત્વે પણ એ પડશે કે શું એમ ઘડીભર માનસિક નિર્બળતાને લીધે શંકા પણ થઈ. પણ આટલાં આટલાં વિદન છતાં આ કાર્ય મારે હાથે જ પૂર્ણ થવાનું નિર્માણ થયું હશે, તેથી તેમ જ સંપૂર્ણ પ્રભુકૃપાથી આખરે આ પ્રથમ વિભાગ ઈતિહાસપ્રેમી જનસમાજ પાસે રજુ કરી કૃતકૃત્યતા અનુભવું છું. કેપસ ઈન્ડિકપશીઓનમ ડિકારમ એપિફિયા ઇંડિકા, એપિગ્રાફિક્યા મેલેમિકા જેવાં માત્ર લે ખેની જ પ્રસિદ્ધિ માટે ચાલુ ચોપાનીઓ અસ્તિત્વમાં હોવા છતાં ગમે તે માસિકમાં છૂટાછવાયા લેખો પ્રસિદ્ધ થએલ છે. તે બધાંના બધા અંકે તપાસી જેટલા જાણી શકાય તેટલા લેખોને આમાં સંગ્રહ કરવામાં આવેલ છે. તેમ છતાં માહિતીના અભાવથી કેઈલેખો રહી ગયા હોય, એ સંભવિત છે. પણ તેટલા માટે આ સંગ્રહ તરફ દેષની દૃષ્ટિએ નહિ જોતાં સહકારવૃત્તિથી તેવા લેખે તરફ ધ્યાન ખેંચવામાં આવશે તે ઉપકાર સહિત સેંધી લેવામાં આવશે. આ સંજોગો પ્રથમથી જ જાણવામાં હતા તેથી આ ગ્રંથને રિબન બાઈન્ડીંગમાં રાખવાની મેં સૂચના કરી હતી. પણ ખર્ચ વધી જવાને કારણે તેને સ્વીકાર થઈ શકે નહીં. પરંતુ પ્રત્યેક વંશના લેખોનાં પાનનો અનુકમનંબર જાદે રાખેલ છે તેમ જ દરેક લેખ પણ નવા પાને શરૂ કરવામાં આવેલ છે, જેથી જે વ્યક્તિઓને પિતાનો સંગ્રહ હરહમેશ સંપૂર્ણ રાખવાની ઈચ્છા હોય તેને નવા ઉપલબ્ધ લેખો યોગ્ય અનુક્રમમાં તથા સ્થળે ટાંકી દેવાય એવી સગવડતા છે. લેખોને અનુક્રમ નંબર માગ, ઉલ્લેખ કરવાની સાનુકૂળતા માટે, સળંગ રાખવામાં આવેલ છે. એટલે નવા લેખોના નંબર એ. બી. સી. એમ મૂળ નંબર સાથે ઉમેરીને વાંચવાથી સંગ્રહને અનુકમ સાચવી શકાશે. આ મૂળ સંગ્રહ પસમાં ગયા બાદ નવા મળેલા લેખોનું લિસ્ટ પ્રતિવર્ષના ફાર્બસ સભાના રીપોર્ટમાં, વ્યવસ્થાપક મંડળને ગ્ય લાગશે તે, પ્રસિદ્ધ કરવામાં આવશે. કેટલાક લેખોનું અસ્તિત્વ જાણ્યા છતાં તેના માલિક પાસેથી તેને લગતી બધી હકીકત ન મળી શકવાથી છૂટકે ટકી છે તેઓએ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂરી પાડી તેવી આમાં દાખલ કરેલ છે. તે બધા વિગતવાર પ્રસિદ્ધ થાય ત્યારે તે ટુકી ને કાઢી તે જ નંબરમાં વિસ્તૃત હકીકત દાખલ થઈ શકશે. અમુક લેખો તેમ જ તામ્રપત્રો બનાવટી મનાય છે તેવા પણ આ સંગ્રહમાં દાખલ કરવામાં આવેલ છે; કારણ તેમાંયે અમુક ઐતિહાસિક તો ઓછાવત્તા પ્રમાણમાં મળી આવવા સંભવ રહે છે. બધા લેખો ભિન્ન ભિન્ન વ્યક્તિ દ્વારા પ્રકટ થએલા છે, તેથી સ્વાભાવિક રીતે અમુક કિલg શબ્દ તેમ જ વાકયેના અર્થ ભિન્નભિન્ન તેમ જ યથામતિ કરવામાં આવેલ છે. તે બધાનું દહન કરી, બહુમતિવાળા પક્ષને અર્થ માન્ય કરવાનું કામ બહુ મુશ્કેલીવાળું હોવા ઉપરાંત તેમ કરવામાં બીજા બે દોષ હારી લેવાની સ્થિતિ ઉત્પન્ન થાય છે. એક તો બધાના ભિન્ન ભિન્ન મતને સંપૂર્ણ સંગ્રહ થઈ શકતો નથી ( જે મારું આ કાર્યપરત્વે મુખ્ય કર્તવ્ય છે ), અને બીજું તેમ કરવાથી હું મારી પ્રવૃત્તિમાંથી ચુત થતે હેઉં, એમ પણ લાગવા માંડ્યું. ઐતિહાસિક સાધનાને સંગ્રહ કરવો તે એક પ્રવૃત્તિ અને તે બધાં સાધનું દહન કરી, તેમાંથી ઐતિહાસિક તત્વે તારવી, તેની સંકલના કરવી તે તદ્દન નિરાળી જ પ્રવૃત્તિ ગણી શકાય. ઉપરાંત આ સંગ્રહ સદાકાળ અપૂર્ણ દશામાં જ રહેવાને, તેથી જે પક્ષ અત્યારે માન્ય ગણાય તે હવે પછીનાં નવાં સાધનની પ્રાપ્તિને અંગે કદાચ ત્યાજ્ય ગાય, એ પણ સંભવ છે. તેથી આ બધાં કારણેને અંગે જેના તેના અભિપ્રાય તેની તે જ સ્થિતિમાં આમાં સંગ્રહ કરવાનો નિશ્ચય સ્વીકારેલો છે. એક જ વંશના ઉત્તરોત્તર જૂદા જૂદા લેખમાં કેટલાક વંશવર્ણનવિભાગ સામાન્ય મળી આવે છે તે ફરી ફરી આખે છાપવાને બદલે માત્ર એક વાર છાપી બીજામાં પાઠફેર બતાવે એમ ધારણું હતી, પણ તેમ કરવામાં અક્ષરાન્તરવિભાગ ઘણો કિલષ્ટ, નેટથી ભરપૂર અને ત્રુટક થઈ જાય છે. તેથી મળી શકયા મુજબ અક્ષરાન્તરવિભાગ બધી જગ્યાએ સંપૂર્ણ જ મૂકવામાં આવેલ છે. પારિભાષિક શબ્દ લેખકેએ આપેલા અર્થ સહિત તેમ જ સ્થળ અને દેશનિર્દેશ કરનારાં નામો પણ લેખકેની ટીપ સહિત આપેલાં છે. આવા શબ્દોના અર્થ શોધવાના તેમ જ સ્થળ વિગેરેને નિર્ણય કરવાના જાદા જાદા પ્રયાસ થએલા છે. પણ હવે આખો એકંદર આ સંગ્રહ છપાયા બાદ બધા શબ્દ તેમ જ રથળે માટે એકહથ્થુ પ્રયાસ કરી, એક ગ્રંથના રૂપમાં પ્રસિદ્ધ કરવાની જરૂર હરકેાઈને જણાશે. કેઈ સાક્ષર તે કામ ઉપાડી લે તે તે સર્વથા ઈષ્ટ છે. તેમ નહીં થાય તે નિવૃત્ત થયા બાદ હાથ ધરવાનાં કાર્યોની ટીપમાં મેં તે ઉમેરી રાખેલ છે, પણ તે અભિલાષા પાર પાડવી તે પ્રભુના હાથમાં છે. આ મિ. વ. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ અ. ન. લેખની વિગત ૧ કાઠિયાવાડમાં સારાની રાજધાની જાનાગઢમાંનાં મૌર્ય વંશી રાજા અશાકનાં ધર્મશાસના સંગ્રહીત લેખાની અનુક્રમણિકા મૌર્યવ’શી ૨-૫ રૂદ્રદામનના સમયના કચ્છ મોંના અન્યાઉમાંથી શર્ક પર ક્ા. વ. ૨ મળેલા ચાર શિલાલેખા ૭ ક્ષત્રપ રૂદ્રસિંહના સમયને ગુદામાંના શિલાલેખ ૮ મહાક્ષત્રપરૂદ્રસેનના સમયને ગઢ( જસદણ પાસે )ને શિલાલેખ ૯ ક્ષત્રપ જયદામનના પૌત્રના સમયના જૂનાગઢમા શિલાલેખ ૬ જાનાગઢમાંના ખડક ઉપર ના રૂદ્રદામનનાશિકા લેખ શકેરઇ.સ.૧૫૦ ૧૦ સ્વામી દ્રસિંહ બીજાના શિલાલેખ સાલ ૧૧ મુલવાસરમાંથી મળેલા સૌરાષ્ટ્રમાં દ્વારકાંના રાજા રૂદ્રસેનના શિલાલેખ ૧૨ મેવાસાના શિલાલેખ ક્ષત્રપય’શી ઇ.સ.૧૩૦ એ.ઈ.વા.૧૬પા.૧૯-૨૫ કચ્છમ્યુઝિયમ શકે૨૨૮ વે. સુ. છ ઈ. સ. ૩૦૬ કયાં પ્રસિદ્ધ કા. ઇ. ઇ. વે.૧ પા, ૧ શ. ૨૩૨ ૧, ૧.૫ ઇ. સ. ૫૧ શ. ૩++ કા.સુ. પ જૂનાગઢ વેટસન શકે ૧૦૩ઇ.સ.૧૮૧ એ.ઇ.વા. ૧૬ પા.૨૩૩ મુઝીયમ રાજકોટ ૧૪ યાથ્રસેનનાં સુરતનાં તામ્ર- કચુરી સ. ૨૪૧ ઇ.સ. ૪૯૦-૯૧ પત્રા ३ એ. ઇ. વા, ૮ પા. ૩૬ હાલ કર્યાં છે એ.ઇ.વા.૧૬ પા. ૨૩૯ વા. મુ. રી. ૧૯૧૯-૨૦ પી. છ જૂનાગઢ વેટસન શકે૧૨૭ઇ.સ.૨૦૫ એ. ઇ.વા. ૧૬૫, ૨૩૬ મુઝીયમ રાજકોટ ૧૪ ભા.પ્રાસ'. ઇ. પા. ૨૩ વા. મ્યુ. રી. ૧૯૨૩-૨૪ પા. ૧૨ For Personal & Private Use Only જૂનાગઢ ત્રૈકૂટકવ’શી ૧૭ દહુસૈનનાં પાણીનાં તામ્ર- કલચુરી સં. ૨૦૭ એ.ઇ. વા. ૧૦ પા. ૫૧ પ્રિન્સએફ વેલ્સ પદ્મા વૈ. સુ. ૧૩ ઇ. સ. ૪૫૬-૫૭ મુઝીયમ મુંબઈ જૂનાગઢ દ્વારકાં લાઇબ્રેરી મેવાસા એ.ઇ.વા. ૧૧ પા. ૨૧૯ પ્રિન્સઓફ વેલ્સ મુઝીયમ મુંબઇ પૃષ્ઠ 3 ७ ૧૨ ૧૬ ૧૫ ૧૨ ૧૫ ૩ Page #10 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહીત લેખેની અનુક્રમણિકા ગુપ્તવંશી અ. ન. લેખની વિગત સાલ કયાં પ્રસિદ્ધ હાલ કયાં છે પૃષ્ઠ ૧૫ સ્કંદગુપ્તને જૂનાગઢમાંને ગુપ્ત સં. ૧૩૬-૩૮ કે.ઈ.ઈ. વ. ૩ પા. ૫૬ જૂનાગઢ ૩ ખડકઉપરને શિલા લેખ ઈ. સ. ૪૫૭-૫૮ વલભીવંશી દ્રોણસિંહ (ગુ. સ. ૧૮૦-૨૦૦ ) ઈ. સ. ૪૯૯ થી ૧૧૯ ૧૬ ભમોદરામોટામાંથી મળેલું ૧૮૩ શ્રાવણ એ, ઈ . ૧૬ ૫. ૧૭ પ્રિ. ઓ.. યુ. મુ. ૩ તામ્રપત્ર સુ. ૧૫ ધ્રુવસેન ૧ લે (ગુ. સં. ૨૦૦-૨૩૦ ) ઇ. સ. પ૧૯ થી ૪૯ ૧૭ પાલીતાણાનાં તામ્રપત્ર ૨૦ ભાદ્રપદ સુ. ૫ એ.ઇ..૧૧ પા. ૧૦૫ પ્રિ. ઓ. વે. મ્યુ. મું. ૫ ૧૮ દાનપત્રનું બીજું પતરું માત્ર ૨૦૬આશ્વિન..૩ એ.ઇ.વ. ૧૭ પા. ૧૦૯ 19 Sા. ૧૦૯ ક. ૧૮ તામ્રપત્રો ૨૦૭ કાર્તિક સુ. ૭ ઈ.એ.વ.૫ પા. ૨૦૪ ૨૦ તામ્રપત્રો ૨૦૭ વૈશાખ. વ.૫ એ.ઈ..૧૭પ.૧૫ પ્રિ. એ. વે. મ્યુ. મું. ૧૩ ૨૧ ગણેશગઢનાં તામ્રપત્રો ૨૦ઉવૈશાખ.૧.૧૫ એ. ઈ.વો. ૩ પા.૩૧૮ વડોદરા મ્યુઝિયમ ૧૬ ૨૨ ભાવનગરના તામ્રપત્રો ૨૧૦ શ્રાવણ સુ.૧૩ એ.ઈ.વ.૧૫ પા. ૨૫૫ પ્રિ. એ.વે. મ્યુ. મું. ૨૧ ૨૩ પાલીતાણાનાં તામ્રપત્ર ૨૧ શ્રાવણ સુ.૧૫ એ.ઇ.વો.૧૧ પા. ૧૦૮ ૨૪ તામ્રપત્રે પતરૂં પહેલું ૨૧૦ ભાદ્રપદ વ. ૮ એ.ઈ. ૧૭ પા. ૧૦૮ ૨૮ પતરૂં બીજું એ.ઇ.વ. ૧૮ પા. ૧૨૫ વો. મ્યુ. રા. ૨૫ તામ્રપત્રો ૨૧૦ ભાદ્રપદવ.૧૩ જ. બો. બ્ર. જે. એ.સો. પ્રિ.ઓ. વે. મ્યુ. મું. ૩૦ ન્યુ. સી.વ. ૧૫.૬૫ ૨૬ પાલીતાણાનાં તામ્રપત્રો ૨૧૦ આશ્વિન વ.૧ એ.ઈ.વો. ૧૧ પા.૧૧૨ ૨૭ તામ્રપત્ર ૨૧૬ માઘ. વ. ૩ ઈ. એ.વે. ૪ પા. ૧૦૪ ૨૮ તામ્રપત્ર ૨૧આશ્વિન વ.૧૩ જ. રો. એ. સ. બ્રિ. યુ. ૩૯ ૧૮૮૫ ૫. ૩૭૯ ર૯ વાવડી જોગીયાનાં તામ્રપત્ર ૨૨૧આધિન વ. વી.ઓ.જ.વ.૭પા.૨૯૭ તામ્રપત્રો ૨૨કાર્તિક સુ. ૧૫ જ..છે..એ.સો.ન્યુ. સી. વ. ૧ પા. ૧૬ ૩૧ પહેલું પતરૂં માત્ર , પા. ૧૮ ૩૨ પહેલું પતરૂં માત્ર • પા. ૨૦ ગુહસેન (ગુ. સં. ૨૩૫-૨૫) ઈ. સ. ૫૫૪-૫૬૯ ૩૩ તામ્રપત્રો ૨૪૦ શ્રાવણ સુ.? છે, એ. . ૭ ૫. ૬૬ ૩૪ વળાનું તામ્રપત્ર ૨૪૬ માઉં. વ. એઇ.. ૧૩ પા. ૩૩૮ ખ્રિ. . પપ ૩૫ ગુહસેનના સમયની માટી ના ઘડાના કટકા ઉપરના લેખ २४७ ઈ. એ. વ. ૧૪ પા. ૭૫ ૩૬ તામ્રપત્રો ૨૪૮આમિવન વ.૧૪ ઈ. એ. વો. ૫ પા. ૨૦૬ કર For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહીત લેખોની અનુક્રમણિકા અ. ન. લેખની વિગત સાલ કયાં પ્રસિદ્ધ હાલ કયાં છે ૩૭ બાંકડીમાંથી મળેલ - શિલાલેખ – ભા. પ્રા. સં. ઈ. પા. ૩૦ ધરસેન ૨ જે (ગુ. સં. ૨૫૦-૨૮૦) ઇ. સ. ૧૬૯–૧૯૯ ૩૮ ઝરમાંથી મળેલાં તામ્રપત્ર ૨૫૨ ચૈત્ર વ. ૫ ઈ.એ.વ. ૧૫ પા ૧૮૭ ૩૯ મહુવા પાસે કતપુરમાંથી મળેલાં તામ્રપત્રો ૨૫૨ વૈશાખ.વ.૫ ભા. પ્રા, સં.ઈ. ૫, ૩૫ બા. યુ. ભા. ૬૪ ૪૦ ભાડવામાંથી મળેલા તામ્ર એ. ભા. ઓ. ઈ. • પત્રો ૨પરવૈશાખ.વ૧૫ . ૪ પા, ૩૩ . મ્યુ. રા. ૬૯ ૪૧ પાલીતાણુનાં તામ્રપત્રો ૨૫રવૈશાખ.વ૧૫ એ.ઈ.વો. ૧૧ પા. ૮૦ પ્રિ. ઓ. ૩. યુ. મું. ૭૪ ૪૨ માળીયાનાં તામ્રપત્રો ૨૫૨વૈશાખ વ.૧૫ કે.ઈ.ઈ.વ.૩ ૫, ૧૬૪ બ. મ્યુ. જૂ. ૭૯ ૪૩* તામ્રપત્ર ૨૫વૈશાખ વ.૧૫ ઈ. એ. વ. ૭૫.૬૮ ૪૪ બંટીયાવાળા તામ્રપત્રો ૨૫૭વૈશાખ વ.૧૫ . મ્યુ. રી. - ૧૯૨૫-૨૬ પા. ૧૩ તામ્રપત્રો ૨૬૮ ચૈત્ર. વ. ૨ ઇ. એ. વો.પા. ૯ તામ્રપત્ર ૨૭૦માઘ. સુ. ૧૦ જ, એ.બે.રો. એ. એ. પ્રિ. ઓ. ૩. યુ. મું. હ૪ ન્યુ. સી.વ. ૧ પા. ૬૬ ૨૭૦ફાલ્ગન વ.૧૦ ઈ. એ. વ. ૭ પા. ૭૦ તામ્રપત્રો જ. બો. બ્રે.. એ.. વ. યુ. ન્યુ.સી. વ. ૧ પા. ૨૧ ૪૯ પહેલું પતરૂં માત્ર , પા. ૨૪ ૧૦૪ ૫૦ બનાવટી તામ્રપત્રો શસં. ૮૦૦ ઇ.એ.વ.૧૦ પા. ૨૭૭ ૧૦૬ વૈશાખ સુ. ૧૫ શીલાદિત્ય ૧ (ગુ. સ૨૦૦-૨૮૫) ઈ. સ. ૧૯૯–૧૪ ૫૧ પાલીતાણુનાં તામ્રપત્ર પહેલું પતરું ૨૮, વૈશાખ.વ.૬ એ.ઈ.વ.૧૧ પા. ૧૧૫ પ્રિ.ઓ.કે.મ્યુ.મુ. ૧૧૧ બીજું પતરું ઇ. એ. વ. ૧ ૫. ૪૬ પર તામ્રપત્રે ૨૮૬ ૪ વ. ૬ ઈ. એ.વ. ૧૪૫.૩૨૭ પ્રિ.ઓ..મ્યુ.મું. ૧૧૫ ૫૩ નવલખીમાંથી મળેલાં તામ્રપત્રો ૨૮૬ આષાઢ વ.૮ એ.ઈ.વ. ૧૧ પા. ૧૭૪ બ. મ્યુ. જૂ. ૧૧૮ ૫૪ પતરું બીજું માત્ર ૨૮૬ શ્રાવણ. વ.૭ જ. બો.છે. રો.એ. સે. વ. યુ. ૧૨૩ ન્યુ. સી. જે. ૧ પા. ૨૬ ૫૫ તામ્રપત્રો ૨૮૭ માર્ગ. વ. ૭ ,, પા. ૨૮ ૧૨૫ ૫૬ વળામાંથી મળેલાં તામ્રપત્રો ૨૮૭ નોટ ગ. હી. ઓઝા. વિ. યુ. ૧૨૫ ૫૭૪ તામ્રપત્રો ૨૯૦ ભાદ્ર. વ. ૮ ઈ. એ. . ૮ પા. ૨૩૭ છે. મ્યુ. રા. ૧૨૯ તામ્રપત્રો ૧૦૧ * આ રાજાનું એક વધુ દાનપત્ર સં. ૧૫ર વૈ. વ. ૧૫ નું ભાગ બીજામાં પૂરવણી તરીકે પ્રસિદ્ધ થશે. * આ રાજાનું એક વધુ દાનપત્ર સં. ૨૯૦ ચૈ, સુ. ૪ નું ભાગ બીજામાં પૂરવણી તરીકે પ્રસિદ્ધ થશે. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહીત લેખોની અનુક્રમણિકા અ. નં. લેખની વિગત સાલ ક્યાં પ્રસિદ્ધ હાલ ક્યાં છે પૃષ્ઠ ૫૮ વળામાંથી મળેલાં તામ્રપત્ર ૨૮૦ નેટ ગે. હી. ઓઝા વ. યુ. ૧૩૪ પ૯ વળામાંથી મળેલાં તામ્રપત્રો ૨૦૦ ૧૩૫ ૬૦ તામ્રપત્રો જ. બે. છે. ર. એ.સો. ન્યુ, સી. વી. ૧ પા. ૩૧ ધરસેન ૩ જો (૨) (ગુ. સ. ૩૦૦-૩૦૮) ઈ. સ. ૧૯-૨૭ ૬૧ ભાવનગરમાંથી મળેલાં ૩૦૪ માધ. સુ. ૭ .મ્યુ.રી. ૧૯૨૫-૨૬ બા. મ્યુ. ભા. ૧૩૯ તામ્રપત્રો ૫. ૧૪ ૬૨ ગોપનાથમાંથી મળેલું પતરું પહેલું માત્ર – ઈ.એ.વ.૧૨ ૫. ૧૪૮ , ૧૪૦ જે (ગુ. સ. ૩૦૮ થી ૩૨૩) ઈ. સ. ૬૨૭-૪૨ ૬૩ તામ્રપત્રો ક૧૦આશ્વિન વ.૫ ઈ. એ. વ. ૬ પા. ૧૨ બા. મ્યુ. ભા. ૧૪૪ ૬૪ તામ્રપત્ર ૩૧૨ ચેષ્ટ. સુ. ૪ જ.બે. છે. ર.એ. સે. પ્રિ. ઓ.કે.મ્યુ.મું. ૧૪૮ ન્યુ સી. વ.૧. પા. ૬૯ ૬૫ ગોરસનાં તામ્રપત્ર ૩૧૩શ્રાવણ સુ.૧૪ , પ. ૫૦ બા. મ્યુ. ભા. ૧૫ ૬૬ વળામાંથી મળેલાં તામ્રપત્ર ૩૧૯ નોટ, ગો. હા, એઝા વ. યુ. ૧૫૬ ૬૭ તામ્રપત્રો ૨૦ આષાઢ. સુ. જ.. છે.રો. એ. સ. પ્રિ.ઓ..યુ.મું. ૧૫૭ . ૨૦ ૫. ૬ ૬ ૮ નોગાવાનાં તામ્રપત્રો ૩૨૦ ભાદ્રપદ. ૧.૫ એ. ઈ. વ. ૮ પા. ૧૮૮ ૧૬૨ ૬૯ ગાવાનાં તામ્રપત્ર ૩૨૧ ચૈત્ર. વ. ૩ એ. .વ.૮ પા. ૧૮૪ ધરસેન ૪ થે (ગુ. સ. ૩૨૩-૩૩૧ ) ઈ. સ. ૬૪૨–૫૦ ૭૦ બીજું પતરૂં માત્ર ૩૨૬ માઘ. વ. ૫. ઈ.એ. વ. ૧ પા. ૪૫ પ્રિ.ઓ..યુ.મું. ૧૭૫ ૭૧ તામ્રપત્રો ૩૨૬ આષાઢ. જ. બબેરો. સો. ૧૭૭ સુ. ૧૦ વા, ૧૦ ૫, ૬૬ તથા. ઈ. એ. વ. ૧ પા. ૧૪ ૭૨ અલીણાના તામ્રપત્રો ઈ. એ. વ. ૭ ૫. ૭૩ ૧૮૪ માર્ગશીર્ષ. સુ. ૩ ૭૩ ખેડાના તામ્રપત્રો ૩૩૦ દિમાર્ગ.સુ.૨ ઈ.એ.વો. ૧૫ પા. ૩૩૫ ૧૮૯ ધ્રુવસેન ૩ જે (ગુ. સ. ૩૩૧-૩૩૫) ઇ. સ. ૬૫૦-૫૪ ૭૪ કપડવંજનાં તામ્રપત્રો ૩૩૪ માઘ. સ. ૯ એ. છે. વ. ૧ પા. ૮૫ પ્રિ.ઓ..યુ મું. ૧૯૫ ૭૫ બીજું પતરું માત્ર જ... રો. એ. સ. વ. યુ. ૨૦૩ છે. ૧ પા. ૩૫ ખરગ્રહ ર જ (ગુ. સ. ૩૩૫-૪૦) ઈ. સ. ૫૪-૫૯ ૭૬ તામ્રપત્રો ૩૩૭અષાઢ.વ.૫ ઇ. એ. વ. ૭ પા. ૭૬ ૨૦૫ શીલાદિત્ય ૩ જે (ગુ. સ. ૩૪૦-૩૭૦ ) ઈ. સ. ૬૫૯-૬૮૯ ૭૭ તામ્રપત્રો ૩૪૨શ્રાવણવ. ઇ. એ. જે. પંપા. ૨૭ ૨૧૦ ૭૮ તામ્રપત્રનું બીજું પતરું ૩૪૩ જ.બો..રો.એ.સો.ન્યુ. માત્ર દિ. આષાઢ વ. સી.વ. ૧ ૫. ૩૭ ૨૧૫ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ અ. ન. ૭૯ તામ્રપત્ર ૯. તામ્રપત્રા ૮૧ ભાવનગવાળાં તામ્રપત્ર લેખની વિગત ૮૨ લુંસડીમાંથી મળેલાં ગામ પત્રા ટક તામ્રપત્રા ૮ તાપી ૮પ પૈડાનાં તાપવા ૮૬ તામ્રપત્રનું પહેલું પતરૂં માત્ર ૮૭ તામ્રપત્રનું બીજું પતરું માત્ર . ૮૮ દેવળ)નાં તામ્રપત્રો ૨૯ તામ્રપા હ તામ્રપ ૯૧ તામ્રપત્ર ૬ તામ્રપત્રો ૯૩ ગોંડળનાં તામ્રપત્રો ૪. ગોંડળનાં તામ્રપત્રો ૫ તામ્રપત્રા ૯૮ ૯૯ સંગ્રહીત લેખાની અનુક્રમણિકા ક્યાં પ્રસિદ્ધ 91 39 સાલ ૩૪૬ મા. વ. ૩ ૩૪૬ પોષ સુ. ૭ ૩૭ વૈ. સ. ૧૫ શીલાદિત્ય ૪ થા (ગુ. સં. ૩પ જન્મે વ. ૫ ૩ માગ,સ,૧૫ ૩૮૧ માર્ગ. સ. હું ૩૨ માર્ગ, સું ૩૮દિ. પાય વ.૪ ૩૫૦ ફાલ્ગુન વ. ૩ ૩પર ભાદ્ર, સુ. ૧ ૩૫૬ યે. ? ૭ ૩૬૫ વૈ. સુ. ૧ ', .. ૧ તામપત્રના પહેલા પતરાના ટુકડા ૧૦૧ ૧૩ આ. સ. રી. વે. સ. ૧૯૧૫-૧૬ પા. ૫૫ એ. ઇ. વેા. ૪ પા. ૪ ઈ.એ.વા. ૧૧ પા. ૩૦૫ જ.એ.એ.રે.એ.સા.ન્યુ. સી. વે. ૧ પા. પછ જ. એ. એ. સે. વા. છ પા. ૯૬૮ જ.ક.એ.વા.એ.સા.ન્યુ. પ્રિ.આ.વ.મં. સી. વેા. ૧ પા. ૭૦ નં. ૪૯૩ પા. ૬૯ . સ. વી. કે. સ. ૧૯૧૫-૧૬ પા. ૫૫ પા, ૪૦ 33 ૩૭૦-૯૦ ) ઈ. સ. ૬૮૯૬૦૯ હાલ ક્યાં છે પ્રિ.આ.વે.મ્યુ.મું. ભા. પ્રા. સં. ઇ.પા. ૫૪ ખા. મ્યુ. ભા. એ..વા. ૫ એપેન્ડીસ નં. ૪૯૨ પા. ૬૯ "3 બા. મ્યુ. ભા. 33 ૪૦૩૦શાખસુ.૧૩ શીલાદિત્ય ૬ ઠ્ઠો ( ૩. સ. ૪૨૦-૪૫ ) ઇ. સ. ૭૩-૬૪ ૪૪૧ કાર્તિક સુ, પ . . યા. ૬ પા. ૧૬ હદ અલીણાનાં તામ્રપત્રો શીલાત્યિ ૭ મો (ગુ. સ. ૪૪૫-૪૫૦ ) ઈ. સ. ૬૪–હ જજલ વૈદ સ. ૫ કા.ઇ.ઇ.વ.૩ પા. ૧૬ દાતા તથા સાલ ન જણાએલાં ( વલભી) તામ્રપત્રો ૯૭ તામ્રપત્રનું પતરૂ પહેલુ જ..છે.વા.એ.સા.ન્યુ. સી. વેા. ૧ પા. ૪૩ પા. ૪૪ પા. ૪૬ પા. ૪૮ પા. ૪૯ ખ. મ્યુ. ભા. અને વા. મ્યુ. રા. શીલાદિત્ય ૫ મા. (ગુ. સ. ૧૯૨૪૨૦ ) ઈ. સ. ૭૦૯૩૯ ૪૦૩ માલ વ. ૧૨ મૂ 33 .મ્યુ. ', "" For Personal & Private Use Only જ.મા..રા.એ.સા.ન્યુ. પ્રિ.બા.૧.મ્યુ.મું. ૨૦ સા. તા. ૧ પા. ૫ છે.ઈ.વા. પ.એપેન્ડીકસ બા. મ્યુ. ભા. પૃ ૨૧૮ ૨૨૦ २२२ ૨૨૩ ૨૩૦ ૨૩૬ ૨૪૨ ૨૪૫ જ. ભા. છે.રા. એ.સી.પિ.મ્મા.વે.મ્યુનું, ૨૬૩ વા. ૧૬ પા. ૩૩૫ ૨૪૬ ૨૪૯ ૨૫૯ ર૬૧ ૨૬૨ ૨૭૫ ૨૮૦ પ્રિ.આ.મ્યુ.મું, ૨૮ ૩૦૨ ૩૦૪ ૩૦૬ ૩૦૮ ૩૦૯ Page #14 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહીત લેખેની અનુક્રમણિકા ગુજરાત ચાલુક્ય વંશી સાલ ક્યાં પ્રસિદ્ધ ચે. સં. ૩૮૪ વૈ. ઇ. એ. વ. ૭ પા. ૨૪૧ સુ. ૧૫ ૨. સ. ૪૨૧ એ.ઈ. વ. ૮ પા, ૨૨૯ માધ સુ. ૧૩ અ. ન. લેખની વિગત ૧૦૨ વિજયરાજના ખેડના તામ્રપત્રો ૧૦૩ યાશ્રય શીલાદિત્યના નવ- સારીનાં તામ્રપત્ર હાલ કયાં છે Jain Education Intemational For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત શબ્દસૂચી આ. સ. . સ. રી. આકીઓલોજીકલ સર્વે વેસ્ટર્ન સરકલ રીપોર્ટ એપિગ્રાફિઆ ઇલિકા એ. ભા. એ. ઈ. એનાલ્સ ભાંડારકર ઓરીએન્ટલ ઈન્સ્ટીટયુટ ઈ. એ. કે. ઇંડિયન એન્ટીકરી કે. ઈ. ઈ. કોપર્સ ઇન્ડિકપશિઓનમ ઈન્ડિકારમ ગુ. સં. ગુપ્ત–વલભી સંવત જ. બેં. એ. સે. જરનલ બેંગાલ એશિઆટિક સેસાઈટિ જ. . મેં. . એ. સે. જરનલ બેબે બ્રેન્ચ રેલ એસિઆટિક એસાઈટી , , ન્યુ. સી , , , ન્યુ. સીરીઝ જ રે. એ. સે. જરનલ રિયલ એશિયાટિક સોસાઈટી નેટ. ગો. હી. એકા. નેટ ગૌરીશંકર હીરાચંદ ઝાકૃત પ્રા. સં. ઈ. ભાવનગર પ્રાકૃત અને સંસ્કૃત ઈક્રિપશન્સ પ્રિ. એ. વે. મ્યુ. મું. પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ મુબઈ બ. યુ. જૂ બહાદુરખાનજી મ્યુઝિયમ જૂનાગઢ બા. યુ. ભા. બાર્ટન મ્યુઝિયમ ભાવનગર બ્રિ. મ્યુ. બ્રિટિશ મ્યુઝિયમ લંડન ભા. પ્રા. સં. ઈ. ભાવનગર પ્રાકૃત અને સંરકત ઈન્ડિકપશન્સ રો. લી. એ. પી. એ. કે. રીવાઈઝડ લીસ્ટ એન્ટીકવેરીઅન રીમેઈન્સ બૅબે પ્રેસીડન્સી વ. યુ. વળા મ્યુઝીયમ વી. ઓ.કે.રા. આ. સે. વિએના એરીયેન્ટલ કેસ રીપેર્ટ આર્યન સેકશન વી. એ. જ. વીએના એરીયેન્ટલ જરનલ છે. મ્યુ. રા. રી. વોટસન મ્યુઝિયમ રાજકોટ રીપોર્ટ શક સંવત શ. સં. Jain Education Intemational For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨ સભાના પારિતોષકથી પ્રસિદ્ધ ગ્રન્થ ૫ (૧) મેટલીંકના નિબંધ (ભાષાન્તર) રા. રા. ધનસુખલાલ કુ. મહેતા. (૨) વૈષ્ણવધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ–રા. રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી. (૩) શૈવમતને સંક્ષિપ્ત ઇતિહાસ–રા. રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી. (૪) દેહ, જીવ અને આત્માની વૈજ્ઞાનિક મીમાંસા (ભાષાન્તર)–રા. રા. પ્રેમશંકર નાર સુજી દવે. (૫) લોર્ડ મેરલીકૃત કેમ્બ્રોમિસ (ભાષાંતર ), સત્યાગ્રહની મર્યાદા–જે. રા. મહાદેવ હરિભાઈ દેશાઈ બી. એ. એલએલ. બી. ૩ સભાને આશ્રયથી પ્રસિદ્ધ ગ્રન્થ ૬ (૧) નર્મકોષ–સ્વ. કવિ નર્મદાશંકર લાલશંકર દવે. (૨) “ભક્તકવિ શ્રી દયારામનું જીવનચરિત્ર” લે. રા. શંકરપ્રસાદ છગનલાલ રાવળ, પ્રકાશક રા. રા. નારાયણુદાસ પરમાનંદદાસ ડભોઈવાળા. (૩-૪) કાઠિયાવાડનું કંઠસ્થ સાહિત્ય, ભાગ ૧ લે તથા ૨ જે ( પ્રાચીન વાર્તાસંગ્રહ) રા, . હરગોવિન્દ પ્રેમશંકર ત્રિવેદી, (૫) અભિમન્યુઆખ્યાન-જન તાપીકૃત (૨. સં. ૧૭૮૫) રા. રા. મંજુલાલ રણછોડલાલ મજમુદાર, બી. એ. એલએલ બી. (૬) સંયુક્તાખ્યાન (કાવ્ય) રા. રા, ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા, એમ. એ. ૪ મુદ્રણાલયમાં ૭ (૧) રૂસ્તમ બહાદુરને પવાડે (શામળ) રા. રા. અંબાલાલ બુ. જાની, બી. એ. (૨) કેશવકત ભાગવત દશમસ્કંધ-રા. રા. અંબાલાલ બુ. જાની, બી. એ. (૩) રા. રા. નરસિંહરાવ ભોળાનાથ દીવેટીયાનાં “ ફાઈલોલોજીકલ લેકચર્સ” ભાગ ૧ લાનું ભાષાન્તર (સટિપ્પન)–રા. રા. રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી, બી. એ. (૪) “ચતુર્વિશતિપ્રબંધ ”—ગુજરાતી અનુવાદ લેખક છે. હિરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. (૫) પ્રબંધચિંતામણિ –મેરૂતુંગાચાર્યકૃત ગુજરાતી અનુવાદ, તૈયાર કરનાર રા. રા. દુર્ગશંકર કેવળરામ શાસ્ત્રી. (૬) મહાભારત ગુજરાતી, ભાગ ૨ જે આરણ્યક પર્વ, સંશોધક રા. રા. કેશવરામ કાશીરામ શાસ્ત્રી, માંગરોળ. (૭) નરપતિકૃત “ પંચદંડ”(સં. ૧૫૪૫) સંશોધક રા. ર. શંકરપ્રસાદ છગનલાલ રાવળ. પ તૈયાર થતાં પ (૧) રાસમાળાની પૂરણિકા-દિ. બ. રણછોડભાઈ ઉદયરામ દવેએ સંગ્રહીત, ગઠવી લખનાર રા. રા. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય એમ. એ. (૨) “રુકિમણીરી વેલી -(પ્રાચીન ) તૈયાર કરનાર રા. ૨. નટવરલાલ ઈચ્છારામ દેસાઈ બી. એ. (૩) મધુસૂદન વ્યાસકૃત હંસાવતીની વાતો. સં. ૧૬૫૪ (પ્રાચીન ) સંશોધક રા. રા. શંકરપ્રસાદ છગનલાલ રાવળ. (૪-૫) શૈવધર્મ અને વૈષ્ણવધર્મ, તેના સિદ્ધાન્ત, ગુજરાતમાં પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર તેની અસર, દ્વિતીય આવૃત્તિ, કર્તા રા. શ. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી. મળવાનું ઠેકાણું- મેસર્સ એન. એમ. ત્રિપાઠી બુકસેલર્સ એન્ડ પબ્લીશર્સ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૨ Jain Education Intemational For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ - શ્રી गुजरातना ऐतिहासिक लेख મૌર્યવંશી રાજા અશોકનાં ધર્મશાસનો Jain Education Intemational For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख मौर्यवंशी राजा अशोकनां धर्मशासनो કાઠિયાવાડ દ્વીપકલ્પમાંના જૂનાગઢ રાજ્યના રાજધાનીના શેહેર જૂનાગઢની પૂર્વે આશરે એક માઇલ છેટે અશોકનાં પ્રસિદ્ધ ચાદ શાસને મળી આવ્યાં છે તે હેટા અને પવિત્ર ગિરનાર પર્વતની આસપાસની ખીણુમાં જવાના સાંકડા માર્ગ ઉપર આવેલાં છે. જમીનની સપાટીથી બાર ફીટ ઉંચાઈવાળા અને નીચેના ભાગમાં ૭૫ ફીટના પરિઘવાળા વિશાળ ગેળ કરેલા અને લગભગ શંક આકૃતિવાળા ગ્રેનાઈટના ખડકની સે ચોરસ ફીટથી પણું વધારે ખડબચડી સપાટી ઉપર આ લેખ પથરાયેલો છે. અશોકનાં શાસને ઉપરાંત આ ખડક ઉપર બીજા બે લેખ કતરેલા છે, જેમાં એક મૌર્ય રાજા ચન્દ્રગુપ્તના પ્રાંતિક સુબા વૈશ્ય પુષ્યગુપ્ત બંધાવેલા સુદર્શન તળાવમાં સમારકામ સંબંધી મહાક્ષત્રપ રુદ્રદામનના સમયને છે. બીજો લેખ ગુપ્તરાજા સ્કન્દગુપ્તના સમયને છે અને સુરાષ્ટ્રના સુબા અને પર્ણદત્તના દીકરા ચક્રપાલિકે ઈ. સ. ૪૫૬-૭ માં કરાયેલા વિશેષ સમારકામ સંબંધી છે. અશોક લેખ ખડકની ઈશાન બાજી ઉપર છે. ચિદ શાસને પડખોપડખ બે હારે ગોઠવેલાં છે. અને સીધી લીટીથી એક બીજાથી જુદાં પડાયેલાં છે. ડાબી બાજુની હારમાં એકથી પાંચ અને જમણી બાજુએ થી ૧૨ શાસને છે. તેરમું અને ચિદમું શાસન અનુક્રમે પાંચમા અને બારમા શાસન નીચે છે. મેજર જેમ્સ ટોડ ઈ. સ. ૧૮૨૨ ના ડીસેમ્બરમાં ગિરનાર ઉપર ગએલ ત્યારે આ લેખ આબાદ સ્થિતિમાં હતા. ત્યાર બાદ જાનાગઢથી ગિરનાર જવાને બન્ધ બાંધતી વખતે આ લેખના પાંચમા અને તેરમા શાસનના અમુક ભાગ સુરંગથી ઉરાડી દીધા હતા. અત્યારે આ લેખ ઉપર ડો. જેમ્સ બરસની ભલામણથી છાપરું ઉભું કરવામાં આવ્યું છે. તેરમા શાસનના ગુમ થએલ ભાગને બે કટકા હાલમાં મળ્યા છે અને તે જૂનાગઢ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. Jain Education Intemational For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ २ અ. મ. ૩. ડ. ઈ. શાસન ૧ લ આ નીતિલેખન દેવાના પ્રિય પ્રિયદર્શિ રાજાએ લખાવેલ છે. આંહી કેાઈ પણ જીવતા પ્રાણીને મારવું નહીં, તેમ જ હામ વું નહીં. અને કાઈ પણ ઉત્સવસંમેલન ભરવું નહીં. કારણ કે દેવાના પ્રિય પ્રયઢશિ રાજા ઉત્સવસંમેલનેામાં બહુ દોષ જુએ છે. પશુ વળી કેટલાંક એવાં ઉત્સવસંમેલના છે કે જે દેવાના પ્રિય પ્રિયદર્શિ રાજાથી સારાં મનાયાં છે. પૂર્વે દેવાના પ્રિય પ્રિયાંશ રાજાના રસેાડામાં સુપ બનાવવા માટે ઘણાં લાખ પ્રાણીઓ રાજ મારવામાં આવતાં હતાં. પણ હવે જ્યારે આ નીતિલેખન લખાયું છે ત્યારે સૂપને માટે માત્ર ત્રણુ પ્રાણી મારવામાં આવે છે; એ મેર અને એક હરણુ; વળી આ હરણું પણુ હમ્મેશ નહીં. આ ત્રણ પ્રાણીઓ પણ ભવિષ્યમાં મારવામાં આવશે નહીં. હું. ક્ ગ. गुजरातना ऐतिहासिक लेख प्रथम शासन १ (अ) इयं धमलिपी देवानंप्रियेन २ प्रियदसिना राञा लेखापिता ( ब ) इध न किं ३ चि जीवं आरभिप्ता प्रजूहितव्यं ४ ( क ) न च समाजो कतव्यो (ड) बहुकं हि दोसं ५ समाजहि पसति देवानंप्रियो प्रियदसि राजा ६ (इ) अस्ति पितु एकचा समाजा साधुमता देवानं ७ प्रियस प्रियदसिनो राजो (फ) पुरा महानसमि ८ देवानंप्रियस प्रियदसिनो राजो अनुदिवसं ब-९ हूनि प्राणसतसहस्रानि आर भिसु सुपाथाय १० (ग) से अज यदा अयं धंमलिपी लिखिता ती एव प्रा ११ णा आरमरे सुपाथाय द्वो मोरा एको मगो सो पि १२ मगो न ध्रुवो (ह) एते पित्री प्राणा पछा न आरभिसरे For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ અ, મ. ૪. 3. મ. 8. राजा अशोकनां धर्मशासनो बीजुं शासन देवानंप्रियस पियदसिनो राञो 3. १ (अ) सर्व विजित २ एवमपि प्रचंते यथा चोडा पाडा सतियपुतो केतलपुतो आ तंब३ पंणी अंतियको योनराजा ये वापि तस अंतियकस सामीपं ४ राजानो सर्वत्र देवानंप्रियस प्रियदसिनो राजो द्वे चिकीछ कता ५ मनुसचिकीछा च पचिकीछा च ( ब ) ओसुढानि च यानि मनुसोपगानि च ६ पसोपगानि च यत यत नास्ति सर्वत्रा हारापितानि च रोपापितानि च ७ (क) मूलानि च फलानि च यत यत्र नास्ति सर्वत हारापितानि च रोपापितानि च ८ (ड) पंथेसू कूपा च खानापिता ब्रछा च रोपापिता परिभोगाय पसुमनुसानं શાસન ખીજી દેવાના પ્રિય રાજાના ( જિતેલા ) પ્રદેશામાં ખધે તેમ જ સરહદ ઉપરના રાજાએ જેવા કે ચાડ, પાય, સતિયપુત, કેતલપુત તેમજ તામ્રપણી અને યાનરાજા અંતિયક અને વળી આ અંતિયકની પડેાશમાં જે રાજાએ છે તેમાં ખધે દેવાના પ્રિય રાજાથી એ પ્રકારની ચિકિત્સા સ્થાપવામાં આવી ; માણસની ચિકિત્સા અને પશુની ચિકિત્સા. અને જ્યાં જ્યાં મનુષ્યેાપયેાગી અને પશુપયેાગી ઔષધે નહાતાં ત્યાં ત્યાં તે મંગા વવામાં આવ્યાં અને રોપાવવામાં આવ્યાં. જ્યાં જ્યાં મૂળે અને ફળા નહતાં ત્યાં ત્યાં તે મંગાવવામાં આવ્યાં અને પાવવામાં આવ્યાં. त्रीजुं शासन १ (अ) देवानंपियो पियदसि राजा एवं आह (ब) द्वादसवासामिसितेन मया इदं आजपितं २ (क) सर्व विजते मम युता च राजूके च प्रादेसिके च पंचसु पंचसु वासेसु अनुसं-३ यानं नियातु एतायेव अथाय इमाय धंमानुसस्टिय यथा अञा ४यपि कंमाय ( ड ) साधु मातरि च पितरि च सुखूसा मित्रसंस्तुतञातीनं ब्राह्मण ૩ પશુ અને મનુષ્યના ઉપયોગ માટે રસ્તાએ ઉપર કુવાએ ખાદાવવામાં આવ્યા અને ઝાડી રાપાવવામાં આવ્યાં. ५ समणानं साधु दानं प्राणानं साधु अनारंभो अपव्ययता अपभाडता साधु ६ (इ) परिसापि ते आजपयिसति गणनायं हेतुतो च व्यंजनतो च શાસન ત્રીજું દેવાના પ્રિય રાજા આ પ્રમાણે ખેલે છે : રાજ્યાભિષેક થયાને ખાર વર્ષ થયાં ત્યારે મ્હારાથી નીચેનેા હુકમ કાઢવામાં આવ્યેઃ દરેક પાંચ પાંચ વર્ષે મ્હારા પ્રદેશેામાં બધે યુક્ત રાજૂક અને પ્રાદેશિક સંપૂર્ણ મુસાફરીએ નીકળશે અને તે આ હેતુ માટે ( એટલે કે ) નીચેના નીતિશિક્ષણ માટે તેમ જ બીજા કામકાજ માટે : માતા અને પિતા તરફ સુશ્રુષા સારી છે. મિત્ર, એાળખીતા, સંબંધી, બ્રાહ્મણુ અને શ્રમણ તરફ ઉદાર વૃત્તિ સારી છે. પ્રાણીએની અહિંસા સારી છે, છે ખર્ચ અને ઓછું સંઘરવું સારૂં છે. ઈ. (આ નિયમા) હેતુપુરઃસર અને અક્ષરશઃ નેાંધવા માટે પરિષદ પણ યુક્ત” ને ફરમાવશે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख चोथु शासन १ (अ) अतिकातं अंतरं बहूनि वाससतानि वढितो एव प्राणारंभो विहिंसा च भूतानं आतीसु २ असंप्रतिपती ब्राह्मणस्रमणानं असंप्रतीपती (ब) त अज देवानप्रियस प्रियदसिनो राजो ३ चमचरणेन भेरीधोसो अहो धंमघोसो विमानदर्सणा च हस्तिदसणा च ४ अगिखंधानि च अत्रानि च दिव्यानि रूपानि दसयिप्ता जनं (क ) यारिसे बहूहि वाससतेहि ५ न भूतपुवे तारिसे अज वढिते देवानंप्रियस प्रियदसिनो राजो धंमानुसस्टिया अनारं६ भो प्राणानं अविहीसा भूतानं आतीनं संपटिपती ब्रह्मणसमणानं संपटिपती मातरि पितरि ७ सुस्रुसा थैरसु सा ( ड ) एस अत्रे च बहुविधे धंमचरणे वढिते (ए) वढयिसति चेव देवानंप्रियो ८ प्रियदसि राजा धंमचरणं इदं (फ) पुत्रा च पोत्राच प्रपोत्रा च देवानंप्रियस प्रियदसिनो राजो ९ प्रवधयिसंति इदं धंमचरणं आव सवटकपा धंममि सीलमि तिस्टंतो धंमं अनुसासिसंति १० (ग) एस हि सेस्टे कंमे य धंमानुसासनं (ह) धंमचरणेपि न भवति असीलस (इ) त इममि अथमि ११ वधी च अहीनी च साधु (ज) एताय अथाय इदं लेखापितं इमस अथस वधि युजंतु हीनि च १२ नो लोचेतव्या ( क ) द्वादसवासाभिसितेन देवानप्रियेन प्रियदसिना राजा इदं लेखापितं શાસન ચેાથે અ. પૂર્વ સમયમાં ઘણાં સૈકા સુધી પ્રાણીઓને વધ અને જેની હિંસા નિરન્તર વધતી જતી હતી. (તેમ જ) જ્ઞાતિજન તરફ અવિવેક અને બ્રાહ્મણ અને શ્રમણ તરફ અ વિવેક ( પણ વધ્યો જ હતો ). બ. પણ હવે દેના પ્રિય રાજાની નીતિચર્યાને લીધે ઢેલને અવાજ હવે નીતિને અવાજ (થ છે.) લોકોને વિમાન, હાથીઓ, અગ્નિસમૂહ અને બીજા દિવ્ય રૂપ બતાવીને. ક. ઘણાં સૈકા સુધી પૂર્વે અસ્તિત્વમાં નહોતાં એવાં હવે દેવોના પ્રિય રાજાના નીતિશિક્ષણને લીધે પ્રાણુઓના વધને અટકાવ, જીની અહિંસા, જ્ઞાતિજન તરફ વિવેક, માતાપિતાની સેવા, બ્રાહ્મણે અને શ્રમણ તરફ વિવેક, અને વૃદ્ધની સેવા ( એ બધાં ) વધ્યાં છે. આ અને બીજી ઘણી રીતે નીતિચર્યા વધી છે. અને આ નીતિચર્ય દેવેના પ્રિય રાજા હમેશાં વધારશે. ફ. દેવેના પ્રિય રાજાના પુત્રો પૌત્ર અને પ્રપૌત્રો આ નીતિચર્યાને પ્રલય પર્યન્ત વધારશે. નીતિ અને શીલ પાળીને નીતિનું શિક્ષણ આપશે. આ નીતિનું શિક્ષણ તે શ્રેષ્ઠ કામ છે. શીલ વિનાને પુરૂષ માટે નીતિચય હતી નથી, તેટલા માટે આ અર્થની વૃદ્ધિ અને અનુણપ સારી છે. જ. નીચેના હેતુ માટે આ લખવામાં આવેલ છે. એટલે કે આ આચરણની વૃદ્ધિ પેજવી અને તેની હાનિ પસંદ કરવી નહીં. ક, દેના પ્રિય રાજાએ, અભિષેકને બાર વર્ષ થયે લખાવેલ છે. Jain Education Interational For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ५ १ ( अ ) देवानंप्रियो पियदसि कलाणस सो दुकरं करोति २ (ड) त मया बहु कलाणं कतं ( ए ) त मम पुता च पोता च परं च तेन य मे अपचं आव संवटकपा अनुवतिसरे तथा ३ सो सुकतं कासति (फ) यो तु एत देसंपि हापेसति सो दुकतं कासति ( ग ) सुकरं हि पापं (ह) अतिकातं अंतरं ४ न भूतप्रुवं धंममहामाता नाम (इ) त मया दसवासाभिसितेन धममहामाता कता ( ज ) ते सवपासंडे व्यापता धामधिस्टाना ६ સ . ૐ ૐઝ ને ઊં ............. × ૐ હું ઈ. જ. ૩. ૧. धमयुतस च योणकंबोजगंधारानं रिस्टिकपेतेणिकानं ये वा पि अंजे आपराता (क) भतमयेसु व કલ્યાણ કરવું દુષ્કર છે. જે કલ્યાણ કરવાની શરૂવાત કરે છે તે દુષ્કર (કર્મ) કરે છે. હવે મ્હેં બહુ કલ્યાણ કર્યું છે. એ. તેથી મ્હારા પુત્રો, પૌત્રો અને તેના પછી પ્રલયપર્યંત થનારા વંશજો જે તે પ્રમાણે વર્તશે ને સુકૃત કરશે. પણ જે આને લેશ પણ અનાદર કરશે તે દુષ્કૃત કરશે. કારણ કે પાપ સુકર છે. મ. राजा अशोकनां धर्मशालनो पांचमुं शासन राजा एवं आह ( ब ) कलाणं दुकरं ( क ) यो आदिकरो દેવાના પ્રિય રાજા આ પ્રમાણે કહે છે. सुखाय धमयुतानं अपरिगोधाय व्यापता ते ( ल ) बंधनबधस पटिविधानाय प्रजा कताभीकारेसु वा थैरेसु वा व्यापता ते ( म ) पाटलिपुते च बाहिरसु च ये वापि मे अजातिका सर्वत व्यापता ते ( न ) यो अयं धमनिखितो तिव ते ममहामाता ( ओ ) एताय अथाय अयं धंमलिपी लिखिता શાસન ૫ મુ પૂર્વસમયમાં નીતિના મહામાત્રો નામે નહાતા. પણ અભિષેકને તેર વર્ષ થયેથી મ્હેં નીતિના મહામાત્રો કર્યા ( નીમ્યા ). અધા પન્થામાં નીતિ સ્થાપવામાં તેએ મચ્યા રહે છે. ધાન, કર્મોાજ, ગન્ધાર, રિસ્ટિક અને પેતણિક અને ખીજા જે પશ્ચિમ સરહદ ઉપરના છે તેમાં જે નીતિમાન છે તેના... માટે અને તેને તે નાકર અને શેડ માટે ... ( સંસાર ) તૃષ્ણામાંથી મુક્ત કરવા માટે મચ્યા રહે છે. અંધીવાનને મદદ કરવામાં ... (મદ્ભુ કરવામાં ) મચ્યા રહે છે. ... નીતિમાનના સુખ તે પાટલીપુત્રમાં અને બહારના ભાગમાં બીજા મ્હારા જ્ઞાતિજના હાય છે તેમાં. ... ५. ન. આ નીતિરક્ષા ... દરેક નીતિ માટે ઉત્સુક છે કે નહીં ... મે. આ હેતુ માટે આ નીતિશાસન લખાવવામાં આવ્યું છે. ર્ સંતતિ અગર નજર લાગેલાઓને અને વૃદ્ધને અધે મચ્યા રહે છે ... અને For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख छ8 शासन ૨ (બ) દેવા .............. સિ ના પૂર્વ () ગતિઝાતં અંતર २ न भूतप्रुव सव .... ल अथकंमे व पटिवेदना वा त मया एवं कतं ३ (ड) सवे काले भुंजमानस मे ओरोधनह्मि गभागारह्मि वचह्मि व ४ विनीतमि च उयानेसु च सवत्र पटिवेदका स्टिता अथे मे जनस ५ पटिवेदेथ इति ( ए ) सर्वत्र च जनस अथे करोमि ( फ) य च किंचि मुखतो ६ आञपयामि स्वयं दापकं वा स्रावापकं वा य वा पुन महामात्रेसु ७ आचायिके अरोपितं भवति ताय अथाय विवादो निझती व संतो परिसायं ८ आनंतरं पटिवेदेतव्यं मे सर्वत्र सर्वे काले (ग) एवं मया आञपितं (ह) नास्तिहि मे तोसो ९ उस्टानमि अथसंतीरणाय व (इ) कतव्यमते हि मे सर्वलोकहितं १० (ज) तस च पुन एस मूले उस्टानं च अथसंतीरणा च (क) नास्ति हि कंमतरं ११ सर्वलोकहितप्ता ( ल ) य च किंचि पराक्रमामि अहं किंति भूतानं आनंणं गछेयं १२ इध च नानि सुखापयामि परत्रा च स्वगं आराधंयतु त ( म ) एताय अथाय १३ अयं धमलिपी लेखापिता किति चिरं तिस्टेय इति तथा च मे पुत्रा पोता च प्रपोत्रा च १४ अनुवतरं सर्वलोकहिताय ( न ) दुकरं तु इदं अञत्र अगेन पराक्रमेन શાસન ૬ હું અ. દેના પ્રિય રાજા આ પ્રમાણે કહે છે : છે. ભૂતકાળમાં કામને નિકાલ તેમ જ અહેવાલ રજુ કરવાને ( રિવાજ) પૂર્વે અસ્તિ ત્વમાં નહોતે. પણ (તેથી) હેં આ પ્રમાણે ગોઠવણ કરી છે. હું જમતો હેઉ અગર જનાનામાં હેલું અગર અંદરના ઓરડામાં હાઉં અગર ગોશાળામાં પાલખીમાં કે વાડીમાં હોઉં ત્યાં બધે પ્રજાનું કામકાજ ગમે ત્યારે મહેને નિવેદન કરવા માટે ખબર આપનારાઓ રાખવામાં આવ્યા છે. બધે ઠેકાણે પ્રજાનું કામકાજ કરું છઉં. હું જે મોઢેથી દાન અગર ઢંઢેરાને હકમ કરું તે સંબંધી તેમજ જે તાકીદની બાબત મહામાત્રને સોંપવામાં આવી હોય તે સંબંધી પરિષદમાં વિવાદ થાય અગર સુધારે સૂચવવામાં આવે તે ગમે તે વખતે ગમે ત્યાં તે મને નિવેદન કરવું જોઈએ. એમ હું હકમ કર્યો છે. કારણ કે કાર્યને નિકાલ કરવામાં અને (તે સંબંધી) શ્રમ લેવામાં મને કદિ સનતેષ થતું નથી. ઈ. બધા લોકોનું હિત એ હારું કર્તવ્ય માનું છઉં. જ. પણ તેનું મૂળ શ્રમ લે અને કાર્યનો નિકાલ છે. ક. બધા લેકેનું હિત જાળવવા માટે બીજું કઈ વધારે ઉપયોગી કાર્ય નથી. લ. હું જે પ્રયાસ કરું છઉં તે એટલા માટે કે હું પ્રાણીઓના કરજમાંથી મુક્ત થાઉં, આ સંસારમાં તેમને હું સુખ આપું અને પરલોકમાં તેઓ સ્વર્ગ મેળવે. આ ડત માટે આ નીતિશાસન લખાવવામાં આવ્યું છે કે તે લાંબે વખત ટકે અને મહારા પુત્ર, પૌત્ર અને પ્રપૌત્રે બધા લોકના હિત માટે આ પ્રમાણે વર્ત. ઉગ્ર પરાક્રમ સિવાય આ દુષ્કર છે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ राजा अशोकनां धर्मशासनो सातमु शासन १ (अ) देवानंपियो पियदसि राजा सर्वत इछति संवे पासंडा वसेयु ( ब ) संवे ते सयमं च २ भावसुधिं च इछति ( क ) जनो तु उचावचछंदो उचावचरागो ( ड ) ते सर्व व ___ कासंति एकदेसं व कसंति ३ (इ) विपुले तु पि दाने यस नास्ति सयम भावसुधिता व कतंञता व दढभतिता च निचा बाद શાસન ૭ મું દેવોના પ્રિય રાજા ઈચ્છે છે કે બધા પળે બધે વસવા જોઈએ. તે બધા સંયમ અને માનસિક શદ્ધિની અપેક્ષા રાખે છે. ક. પણ મનુષ્ય ઉંચી નીચી તૃષ્ણાઓ અને આવેશ ધરાવે છે. ડ. કાં તે તેઓ બધી (તૃષ્ણ) પરિપૂર્ણ કરે છે અગર અમુક અંશે સફળતા મેળવે છે. ઈ. વિપુલ દાન કરનારામાં જે સંયમ, માનસિક શુદ્ધિ, કૃતજ્ઞતા, અને દઢ ભક્તિ ન હોય તો (તે) બહુ જ નીચે છે. आठमुं शासन १ (अ) अतिकातं अंतरं राजानो विहारयातां जयासु ( ब ) एत मगव्या अानि च एतारिसनि २ अभीरमकानि अहंसु ( क ) सो देवानंप्रियो पियदसि राजा दसवर्सामिसितो संतो अयाय संबोधि ३ (ड) तेनेसा धंमयाता ( इ ) एतयं हाति बाह्मणसमणानं दसणे च दाने च थैरानं दसणे च ४ हिरणपटिविधानो च जानपदस च जनस दस्पनं धंमानुसस्टीच धमपरिपुछा च । ५ तदोपया (फ) एसा भुय रति भवति देवानंपियस प्रियदसिनो राजो भागे अंने શાસન ૮ મું ભૂતકાળમાં રાજાઓ વિહારયાત્રા કરવા નિકળતા. તેમાં મૃગયા અને બીજી તેવી મજાઓ (ભેગવાતી ) હતી. ક. પણ જ્યારે દેના પ્રિય રાજાને અભિષેક થયાને દસ વર્ષ થયાં ત્યારે તે સંબંધિ (બુદ્ધ ગયા ) એ ગયે. તેથી આ ધર્મયાત્રા ( શરૂ કરાઈ ). આમાં નીચે પ્રમાણે થાય છે. બ્રાહ્મણ અને શ્રમણનાં દર્શન, ( તેઓને ) દાન, વૃદ્ધાના દર્શન અને સોનાથી પિષણ, ગામડાંઓનાં માણસોના દર્શન, (તેઓને ) ધર્મનું શિક્ષણ અને પ્રાસંગિક ધર્મસંબંધી પ્રશ્નો પૂછવાનું. ફ. દેવેના પ્રિય રાજાના (રાજ્યના ) આ બીજા ભાગથી ઘણી પ્રીતિ ઉત્પન્ન થાય છે. Jain Education Intemational For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख नवमं शासन १ ( अ ) देवानंपियो प्रियदसि राजा एव आह ( ब ) अस्ति जनो उचावचं मंगलं करोते आबाधे वा २ आवाहवीवाहेसु वा पुत्रलाभेसु वा प्रवासंसि वा एती च अनमि च जनो उचावचं मंगलं करोते ३ (क ) एततु महिडायो बहुकं च बहुविधं च छुदं च निरथं च मंगलं करोते (ड) त कतव्यमेव तु मंगलं (ए) अपफलं तु खो ४ एतरिसं मंगलं (फ) अयं तु महाफले मंगले य धममंगले ग] ततेत दासभतकमि सम्यप्रतिपती गुरूनं अपचिति साधु ५ पाणेसु सयमा साधु बह्मणसमणानं साधु दानं एतच अत्र च एतारिसं धममंगलं नाम (ह) त वतव्यं पिता व ६ पुतेन वा मात्रा वा स्वामिकेन वा इदं साधु इदं कर्तव्य मंगलं आव तस अथस निस्टा - नाय [इ] अस्ति च पि वुत ७ साधु दन इति [ ज ] न तु एतारिसं अस्ता दानं व अनगहो व यारिसं धमदानं व धमगोव (क) ततु खो मित्रेन व सुहदयेन वा ८ अतिकेन व सहायन व ओवादितव्यं तमि तमि पकरणे इदं कचं इंदं साध इति इमिना सक ९ स्वगं आराधेतु इति ( ल ) कि च इमिना कतव्यतरं यथा स्वगारधी શાસન નવમું અ. દેવાના પ્રિય રાજા આમ કહે છે. મ. મંદવાડમાં, પુત્ર તેમ જ પુત્રીનાં લગ્નમાં, પુત્રજન્મવખતે તેમ જ યાત્રાએ જતી વખ્ત માણસે જૂદી જૂદી વિધિ કરે છે. આ અને બીજા ( પ્રસંગાએ ) માણસે જૂદી જૂદી વિધિ કરે છે. પણ આ પ્રસંગે સ્ત્રીએ બહુ અને બહુજાતની ક્ષુદ્ર અને નિરર્થક વિધિ કરે છે. હવે વિધિ કરવી જોઇએ. 3. S. ? * છે . પણ આ જાતની વિધિ અલ્પ ફળવાળી છે. પણ નીચેની વિધિ એટલે કે ધર્મ સંબંધી વિધિ બહુ ફળવાળી છે. તેમાં નીચેની વિધિને ( સમાવેશ થાયછે ) ગુલામ અને નાકરાને યાગ્ય સભ્યતા, વૃદ્ધા તરફ પૂજ્યભાવ પ્રાણીઓ તરફ સંયમ અને બ્રાહ્મણ અને શ્રમણુ તરફ દાનવૃત્તિ, આ અને એવી ખીજી વિધિ ધર્મવિધિ કહેવાય છે. તેટલા માટે પિતા, પુત્ર, ભાઈ અગર સ્વામીએ કહેવું જેઈએ કે આ સારૂં છે, હેતુ પાર પડે ત્યાંસુધી આ વિધિ કરવી જોઇએ. અને એમ પણ કહેવામાં આવ્યું છે કે દાન દેવું તે સારૂં છે. ધર્મનું દાન અને ધર્મના અનુગ્રહ જેવું બીજું એકે દાન અથવા અનુગ્રહુ નથી. ઈ. જ. ક તેટલા માટે મિત્ર, સુહૃદય જ્ઞાતિજન અને સેાખતીએ તે તે પ્રકરણમાં ( ખીજાને ) ટાકવાં જોઈએ કે આ કરવું જોઇએ, આ સારૂં છે, આ કરવાથી સ્વર્ગ મેળવવું શક્ય છે. અને સ્વર્ગ મેળવવા કરવાં ખીજું વધારે શું ઇષ્ટ છે. ૧. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ મ. ૩. 3. राजा अशोकनां धर्मशासनो दशमं शासन १ (अ) देवानंपियो प्रियदसि राजा यसो व कीति वन महाथावहा मञते अञत तदात्मनो दिधाय च मे जनो २ धमसुस्रुसा सुसुसता धंमवुतं च अनुविधियतां ( ब ) एतकाय देवानंपियो पियदसि राजा यसो व किति व इछति શાસન ૧૦ મું અ હમણાં અને ભવિષ્યમાં રહારી પ્રજા ધર્મ સેવે અને ધર્મત્રતાનું પાલન કરે તે ( સેવા અને પાલન ) સિવાય યશ અને કીર્તિના કાંઈ મ્હાટા ફાયદા નથી. આ મટે દેવેના પ્રિય રાજા યશ અને કીર્તની ઇચ્છા રાખે છે. પણ્ જે પ્રયત્ન દેવાના પ્રિય રાજા કરે છે તે બધે પરલેાક માટે છે કે જેથી બધાં માણુસ આછે ભય ખેડે. s. પણ ભય આ છે, એટલે કે અપુણ્યવ. ઈ. પણ ક્ષુદ્ર તેમ જ ઉંચા માણસથી ઘણી જ ખંત અને બીજું બધું તજી દીધા વિના આ ( સાધવું ) દુષ્કર છે. ક્ પણ ઉચ્ચ માણસને માટે આ ખાસ દુષ્કર છે. 3. ३ (क) यं तु किचि परिक्रमते देवानं प्रियदसि राजा स सर्व पारत्रिकाय किंति सकले अपपरिस्रवे अस (ड) एस तु परिसवे य अपुंजं ४ (इ) दुकरं तु खो एवं छुदकेन व जनेन उसटेन व अजत्र अगेन पराक्रमेन सर्व परिचजित्पा (फ) एत तु खो उसटेन दुकरं अगीआरमुं शासन १ ( अ ) देवानंपियो पियदसि राजा एवं आह ( ब ) नास्ति एतारिसं दानं यारिसं धमदानं धमसंस्तवो वा धंमसंविभागो वा धंमसंबधो व મ. અ. દેવેના પ્રિય રાજા આમ કહે છે ઃ ધર્મના દાન જેવું ખીજું દાન નથી, નથી, ધર્મની લ્હાણી જેવી ખીજી ખીજે સંબન્ધ નથી. २ ( क ) तत इदं भवति दासभतकलि सम्यप्रतिपती मातरि पितरा साधु सुस्रुसा मितसस्तुतञातिकानं बाह्मणस्रमणानं साधु दानं ३ प्राणानं अनारंभो साधु ( ड ) एत वतव्यं पिता व पुत्रेन व भाता व मितसस्तुतजातिकेन व आव पटीवेसियेहि इद साधु इद कतव्यं ४ (इ) सो तथा कह इलोकचस आरधो होति परत च अनंतं पुइअं भवति तेन धमदानेन શાસન ૧૩ મું ધર્મ ( દ્વારા ) એળખાણુ જેવી ખીજી ઓળખાણુ લ્હાણી નથી, અને ધર્મ ( દ્વારા સંબન્ધ જેવા તેમાં આના સમાવેશ થાય છે—દાસ અને નકરે। તરફ સદ્ભાવ, માતા અને પિતાની સેવા, મિત્ર આળખીતા અને સંબન્ધી બ્રાહ્મણુ અને શ્રમણ તરફ ઉદારતા અને પ્રાણીની અÎિસા. આ બાબતમાં પિતા, પુત્ર, ભાઈ, મિત્ર, એળખીતા સંબન્ધી અને પાડોસીએ પણ કહેવું જોઇએ કે આ સારૂં છે, આ કરવું જોઇએ. ઈ. તે પ્રમાણે જો ( કાઈ ) કરે તેા આ લાકમાં સુખની પ્રાપ્તિ થાય છે અને તે ધર્મદાનથી પરલેાકમાં પણ અનન્ત પુણ્ય થાય છે. ३ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख बार, शासन १ (अ) देवानंपिये पियदसि राजा सवपासंडानि च पवजितानि च घरस्तानि च पूजयति दानेन च विवाधाय च पूजाय पूजयति ने २ (ब) न तु तथा दानं व पूजा व देवानंपियो मंजते यथा किति सारवढी अस सवपा संडानं ( क ) सारवढी तु बहुविधा ३ (ड) तस तु इदं मूलं य वचिगुती किंति आत्पपासंडपूजा व परपासंडगरहा व नो भवे अप्रकरणमि लहुका व अस ४ तमि तमि प्रकरणे (ए) पूजेतया तु एव परपासंडा तेन तन प्रकरणेन (फ) एवं करूं आत्पपासंडं च वढयति परपासंडस च उपकरोति ५ ( ग ) तदंञथा करोतो आप्तपासंड च छणति परपासंडस च पि अपकरोति (ह) योहि कोचि आत्पपासडं पूजयति परपासंडं व गरहति ६ सवं आत्पपासंडभतिया किंति आत्पपासंडं दीपयेम इति सो च पुन तथ करातो आत्पपासंडं बाढतरं उपहनाति (इ) त समवायो एव साधु ७ किंति अञमंजस धमं झुणारु च सुसुसेर च (ज) एवं हि देवानंपियस इछा किंति सवपासंडा बहुसुता च असु कलाणगमा च असु ८ ( क ) ये च तत्र तत प्रसंना तेहि वतव्यं ( ल ) देवानंपियो नो तथा दानं व पूजां व मंञते यथा किंति सारवढी अस सर्वपासडानं ( म ) बहका च एताय ९ अथा व्यापता धंममहामाता च इथीझखमहामाता च वचभूमीका च अने च निकाया (न) अयं च एतस फल य आत्पपासंडवढी च होति धंमस च दीपना Jain Education Intemational For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ અ. મ. ૩. 3. ઈ. *. ગ. હ. ઈ. જ. 3. લ. મ. राजा अशोकनां धर्मशासनो શાસન ૧૨ સુ દેવાના પ્રિય રાજા બધા પન્થાને માન આપે છે. સાધુને તેમ જ ગૃુસ્થાને માન આપે છે, દાનથી અને વિવિધ જાતની પૂજાથી માન આપે છે. બધા પન્થાનાં સારભૂત તત્ત્વની વૃદ્ધિના જેવાં બીજાં એકે દાન અગર પૂજા માનતા નથી. તત્ત્વોની વૃદ્ધિ બહુ જાતની ( હેય છે ). પણ તેનું મૂળ ખેલવામાં સંભાળ એ છે. ( એટલે કે પ્રસંગ વગર પોતાના પન્થની પ્રશંસા અગર ખીજાના પન્થની નિંદ્યા ઉદ્ભવે નઠુિં અને પ્રસંગે પણ તે પ્રમાણુસર થાય. દરેક પ્રકરણમાં ખીજાના પન્થાને માન આપવું જોઇએ. એમ કરે છે તે પન્થની વૃધ્ધિ કરે છે અને બીજાના પણ જો અન્યથા વતં તા પેાતાના પન્થને ધક્કો ઉપર પણ અપકાર કરે છે. ११ પન્થના ઉપર ઉપકાર કરે છે. પહોંચાડે છે અને બીજાના પન્થની કારણ કે જે પેાતાના પન્થને પૂજે છે અને ખીજાના પન્થને નિંદે છે અને તે બધું પેાતાના પન્થ તરફની ભક્તિને લીધે એટલે કે પેાતાના પન્થ કીર્તિ પામે તેવા હેતુથી તે તેમ કરવાથી પેાતાના પન્યને ઘણે દરજજે નુકશાન પહોંચાડે છે. તેટલા માટે સલાહસંપ જ કલ્યાણુકારક છે. એટલે કે એક બીજાના ધર્મ સાંભળે અને ધર્મની આજ્ઞા પાળે. કારણ કે દેવાના પ્રિય રાજાની એવી ઇચ્છા છે કે બધા પન્થા બહુજ્ઞાનવાળા અને કલ્યાણુકારક મતવાળા હૈાવા જોઇએ. અને જેએ! પેતપેાતાના પન્થમાં પ્રસન્ન રહે છે તેઓને કહેવું જોઇએ કે— બધા પન્થાના મુખ્ય તત્ત્વાની વૃદ્ધિ જેટલાં દાન અગર પૂજાને દેવાના પ્રિય રાજા ગણુતા નથી. અને આ માટે બહુ અમલદારો રોકવામાં આવ્યા છે જેવા કે નીતિના મહામાત્ર, સ્ત્રીઓને કાબુમાં રાખનારા મહામાત્ર, ગૌશાળાની દેખરેખ રાખનારા અને બીજા દરજાના અમલદારા. અને તેનું કુલ આ કે—પેાતાના પન્થની વૃદ્ધિ થાય છે અને ધર્મની કીર્તિ ( વધે છે. ) For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख तेरभु शासन १ (अ)... ओ कलिंगा वज........(ब) वढ सतसहस्रमात्रं तत्रा हतं बहुतावतकं मत ( क ) तता पछा अधुना लधेसु कलिंगेसु तीवो धंमवायो २ ....... सयो देवानंप्रियस वज ........ वधो व मरणं व अपवाहो व जनस त बाढं वेदनमत च गुरुमत च देवानपि .... स । ३ ........ बामणा व समणा व अजे ........ सा मात्रि पितरि सुसुंसा गुरुसुसुंसा मितसंस्ततसहायजातिकेसु दासभ ......... ४ .........अभिरतानं व विनिखमण (ह) येसं वा प ........ हायजातिका व्यसनं प्रापुणति तत सो पि तेस उपघातो हाति ( इ ) पटीभागो चेसा सव...... ५ ......... स्ति इमे निकाया अअत्र योनेसु........ मि यत्र नास्ति मानुसानं एकतरह्मि पासंडमि न नाम प्रसादो ( क ) यावतको जनो तदा ६ ... सभागो व गरुमतो देवानं........न य सक छमितवे (म ) या च पि अटवियो देवानंपियस पिजिते पाति ७ ... चते तेसं देवानंपियस....सवभूतानां अछतिं च सयमं च समरं च मादव च ८ ...... लधो...नप्रियस इध सवेसु च.......योनराज परं च तेन चत्पारो राजानो तुरमायो च अंतेकिन च मगा च ९ .........इध राजविसयामि योनकंबो....... ध्रपारिंदेपु सवत देवानंपियस धमानुसस्टिं अनुवतरे ( स ) यतपि दूति १० .........नं धमानुसस्टि च धर्म अनुविधियरे ...... विजयो सवथा पुन विजयो पीतिरसो सा ( उ ) लधा सा पीती होति धंमवीजयसि ११ ...... प्रियो (क्स ) एताय अथाय अयं धंमल ...... वं विजयं मा विजेतव्यं मंञा सरसके एव विजये छाति च १२ ...... किको च पारलोकिको ...... इलोकका च पारलोकिका च Jain Education Intemational For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ राजा अशोकनां धर्मशासनो > $ $ $ é શાસન ૧૩ મું અ. ... ... ... કલિગ બ. ... ... ... એક હજાર લાખ)ની કતલ થઈ હતી અને તેનાથી કેટલાક ગણ મરી ગયા. ક. ત્યાર પછી હવે કલિગ દેશ જિતાયે તેથી ધર્મને તીવ્ર અભ્યાસ ... ... ... દેના પ્રિયને (પશ્ચાત્તાપ) એ. લેકેને વધ, મરણ, અને હદપારકરવું તે દેના પ્રિય રાજાને બહુ વેદનાવાળું અને ભારે થઈ પડે છે. . .. બ્રાહ્મણે અગર શ્રમણ અગર બીજા ... ... ... માતા અને પિતાની સુશ્રુષા ગુરૂની સુશ્રષા, મિત્ર એળખીતા સેબતી અને સંબન્ધી તરફ ... ... દાસ તરફ ..... અથવા તેનાં પ્રિયજનનું હદપાર કરવું ... ... .. ... ... સોબતી અને સંબન્ધી ત્યારે દુઃખ પ્રાપ્ત કરે છે અને તે તેઓને હાનિ કરે છે ... ... ... તે બધા વચ્ચે વેચાય છે. . .. .. આ વર્ગો ... ... યેન લેકમાં સિવાય . . જ્યાં મનુષ્યોને એક પન્થ તરફ પક્ષપાત નથી, ક. તે વખતે જેટલા .. ... તેટલા બધા લેકે ... ... દેવેના પ્રિય રાજાથી ભાગ દિલગીર થવા જેવું મનાય છે. લ. ... ... ... જે માફ થઈ શકે છે. અને જંગલે પણ જે દેના પ્રિય રાજાના રાજ્યમાં છે. તેઓને ( કહેવામાં) આવે છે .. .. દે. પ્રિ. ... ... . ઓ. બધાં પ્રાણી તરફ ઉપદ્રવને અભાવ, સંયમ, સમભાવ, અને મૃદુતા દેવાના પ્રિયથી મેળવાયેલ છે અહીઓ અને બંધામાં ... ... ... યેન રાજા અને તેની પેલી બાજુ ચાર રાજા તુરમાય તેકિન, મગ, ... ... ... ... અહીં રાજાના પ્રદેશમાં .. . ચેન અને બે ...... આંધ્ર અને પારિદોમાં બધે દેના પ્રિય ના ધર્મોપદેશ પ્રમાણે વર્તે છે. સ. વળી જ્યાં દૂતે ... ... ધમપદેશ... ... ધર્મપ્રમાણે વર્તે છે. ટ. વિજય અને સર્વથા પુનર્વિજય પ્રીતિ ઉત્પાદન કરે છે. ઉ. ધર્મવિજયથી આ પ્રીતિ હે મેળવી છે. વ. દેવેના પ્રિય કસ. આ હેતુ માટે આ ધર્મલિ ... ... ... ( ફરી) વિજય મેળવ જઈએ એમ વિચારવું નહીં. જે વિજય તેઓને ખુશી કરે. શાંતિ ... ... ઈ. ... ... ... પરલેકમાં ... ... અઅ. ... ... ... આ લેકમાં અને પરલોકમાં $ + $ જૈ જે જ Jain Education Intemational For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख चौदमुं शासन १ ( अ ) अयं धमलिपी देवानंप्रियेन प्रियदसिना राञा लेखापिता अस्ति एव २ संखितेन अस्ति मझमेन अस्ति विस्ततन ( ब ) न च सर्व सर्वत घटितं । ३ ( क ) महालके हि विजितं बहु च लिखितं लिखापयिसं चेव (ड) अस्ति च एत कं ४ पुन पुन वुतं तस तस अथस माधुरताय किंति जनो तथा पटिपजेथ ५ ( ए ) तत्र एकदा असमातं लिखितं अस देसं व सछाय कारणं व ६ अलोचेत्पा लिपिकरापरधेन व શાસન ૧૪ મું અ. આ ધર્મલિપિઓ દેના પ્રિય રાજાએ સંક્ષિપ્ત, મધ્યમ, અગર વિસ્તૃત સ્વરૂપમાં લખાવી १. छ. मने ते भाभी मधे अनुज नडाती. ક. મહારું રાજ્ય વિસ્તારવાળું છે. બહુ લખાયું છે, અને હજુ બહુ લખાવાશે. છે. અને તે તે અર્થની મધુરતાને લઈને આમાંથી કેટલુંક ફરી ફરી કહેવાયું છે. તેથી લોકો તે પ્રમાણે વર્ત. ઈ. દેશને લઈને અગર રહા હેતુ ન પસંદ પડવાથી અગર લેખકના દોષથી આમાંનું કેટલુંક કેટલીક જગાએ અધુરું લખાયું છે. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ક્ષત્રપ વંશના લેખો For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intemational For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ક્ષત્રપ વંશના લેખો રુદ્રદામનના સમયના અન્ધાઉમાંથી મળેલા શિલાલેખ નં. ર થી પ સને ૧૯૦૬ ના જાન્યુઆરીમાં ડા. દેવદત્ત રામકૃષ્ણે ભાંડારકરે ભૂજમાં રાજમહેલ પાસે ઇજનેર ખાતાના કાડારમાંથી છ પત્થર ઉપરના લેખા શેાધી કાઢયા. આ લેખેા પહેલા ખાવડા અગર પચ્છમમાં અન્ધાઉમાંથી મળી આવ્યા હતા. એ લેખે ત્યાં યાદગીરિ તરીકે એક ટેકરા ઉપર ઉભા હતા. પરન્તુ ૧૦ દિવાન દિ. મ. રોડભાઈ ઉદયરામ પેાતાના પ્રાચીન વસ્તુઓના શેખને લીધે તેને ભુજ લાવ્યા હતા. ભુજના ફરગ્યુસન મ્યુઝિયમમાં એકંદર પત્થરના છ લેખા છે. તેમાંના પાંચમાં સૈારાષ્ટ્રના ક્ષત્રાની બીજા વંશની એટલે ચષ્ટન કુટુમ્બની હકીકત છે. અને બાકીના એક પાંચમી અને છઠ્ઠી સદીના લેખના રહેલ ઘેાડા ભાગ છે. ચાર લેખેા રુદ્રદામન ના રાજ્યના સમયના છે અને સારાષ્ટ્રના ક્ષત્રપેાના શિકા તથા લેખેામાં લખેલ સંવતના પર માં વર્ષમાં કાતરેલા છે, જ્યારે પાંચમે લેખ મહાક્ષત્રપ રુદ્રસિહુ પહેલાના રાજ્યના સમયના છે અને તે જ સંવતના ૧૧૪ મા વર્ષમાં કાતરેલે છે. ડો. ભાંડારકરે સને ૧૯૧૪-૧૫ ના વાર્ષિક રીપેર્ટના ભાગ ૨ ( ૫ ) ના ૧૫ મા પેરેગ્રાફની છેલ્લી બે લીટીઓમાં ઉલ્લેખ કરેલે પાંચમે લેખ હજી તેના મૂળ સ્થાને જ હાય તેમ લાગે છે. આ સ્થળે પ્રકટ કરેલા દામનના પર મા વર્ષના લેખા કચ્છના દિવાન દિ. ખ. રોડભાઇ ઉદયરામે અન્ધાઉથી ભુજ આણેલા તે જ છે. આ લેખા ભુજના ફરગ્યુસન મ્યુઝિયમની મુખ્ય સીડી નીચે લાકડાના માંચડા ઉપર ગેાડવેલા છે. અન્યાઉ અગર અન્યાઉ કચ્છ સ્ટેટમાં ખાવડા અગર પચ્છમ પાસે એક ન્હાનું ગામડું છે અને લેટીટયુડ ૨૩°૪૬' ૧૦' લેાંજી ટયુડ ૬૯૫૬’ પપ્પુ” ઉપર આવેલું છે. લેખા પત્થરના લાંબા અને સાંકડા કકડાએ ઉપર કાતરેલા છે. અને તેમાંના ઘણા લાંખા ને લાંમા જ કાતરેલા છે. તે કઠણ પથરા ધીમે ધીમે ખવાઈ ગયેલા છે. ચારે લેખા જયદામનના પુત્ર રુદ્રદામનના રાજ્યના સંબંધના છે. તેના નામ પહેલાં તેના દાદા, સામેાતીકના પુત્ર ચાસ્ટનનું નામ તરતજ આવેલું છે. પણ રુદ્રદામન અને ચામ્યનનું સગપણ બતાવનાર એક પણ શબ્દ ચારેમાંથી કાઇ પણ લેખમાં વાપરેલા નથી. બધા લેખા એક જ દિવસે એટલે પર માં વર્ષના ફાલ્ગુન વદિ ૨ ને દિવસે કેાતરેલા છે. આમાંના ત્રણ લેખેામાં સાલતું વર્ષ શબ્દ તથા અંક બન્નેમાં અતાવેલ છે, જ્યારે ચેધામાં એકલા અંકથી જ મતાવેલું છે. તિથિ ચારેમાં શબ્દ અને અંક બન્નેથી પતાવેલી છે. ઇ. સન ૭૮ થી શરૂ થતા શક સંવતનું આ વર્ષ ગણવું જોઇએ, તેથી સાલ ઈ. સન ૧૩૦ ની ખરેાખર થશે. ચારે લેખાને હેતુ મરણ પામેલાખેાના સંબંધીએ તરફથી તેઓની પાછળ કીર્તિસ્થંભા ઉભા કરવાના છે. લેખામાં જ આ સ્થંભેાને લખી કહેવામાં આવ્યા છે. ( પ્રાકૃત લઠ્ઠી-લાકડી ). લેખ ‘મ’ માં આવા સ્થંભ ઉભે કર્યાનું વર્ણન છે. તે સીહિલના પુત્ર મદને પોતાની બેન અને * એ. ઈં. વા. ૧૬ ન, ૫ પાનુ ૧૯-૨૫ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख એપશતિ (પશતિક) ગેત્રના સીહિલની પુત્રી જેષ્ણવીરા(છવીરા )ની યાદગીરમાં પર મા વર્ષના ફાગુન વદ ૨ ને દિવસે સામેતિકના પુત્ર ચાણનના પૌત્ર જયદામનના પુત્ર દ્રદામનના સમયમાં ઉભે કરેલ છે. લેખ “બ” તે જ વર્ષે માસ અને દિવસે આપશતિ (પશતિક) ગોત્રના સીહિલના પુત્ર ઋષભદેવના મૃત્યુની યાદગીરિમાં તેના ભાઈ અને સીહિલના પુત્ર મદન ઉભે કરેલ છે. લેખ “ક પણ સીહિલના પુત્ર મદને શેનિક (શ્રેણિક) ગોત્રના સિહમત (સિહમિત્ર)ની પુત્રી અને પિતાની સ્ત્રી યશદતા (યશોદત્તા)ની યાદગીરિમાં તે જ દિવસે ઉભે કરેલો છે. આ પ્રમાણે સીહિલના પુત્ર મદને લેખ “અ” “બ” અને “ક” માં પોતાના ભાઈ બહષભદેવ, બેન જેકવીરા અને સ્ત્રી યશેદત્તાની યાદગીરિ રાખેલી છે. ચેથા લેખમાં ઓપશતિ ( ઔપશતિક ) ગોત્રના એક દ્રષ્ટદત નામના શ્રમરે પિતાના પુત્ર ઋષભદેવના મૃત્યુની યાદગાર અ” “બ” તથા “ક” લેખમાં લખેલી તિથિએ રાખેલી છે. આ લેખ મદને પિતાના ભાઈ અને બેટદતના પુત્ર એપશતિ ગોત્રના ઋષભદેવની યાદગીરિમાં ઉભે કરે છે એવું પ્રોફેસર ડી, આર, ભાંડારકર કહે છે તે તદન ખોટું છે. પથતિ ગોત્રના 2ષ્ટદતના પુત્ર ભદેવની યાદગીરિ આ સ્થંભ છે.. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ रुद्रदामनना समयना अन्धाउमांथी मळेला शिलालेख : “અ” પથરની એક જ શિલા ઉપર લખેલી ત્રણ પંક્તિઓને આ લેખ છે. કતરેલી સપાટીનું માપ ૪ – ” x ૧'-૧”નું છે. અને અક્ષરોની સરાસરી ઉંચાઈ ૧” છે. લેખનો હેતુ સાહિલના પુત્ર મદને પોતાની બેન અને એપશતિ (પશતિક ) ગેત્રના સાહિલની પુત્રી જેષ્ઠવીરા (છવીર )ના મૃત્યુની યાદગીરિ રાખી તે બતાવવાનો છે. अक्षरान्तर ? રાન [ ગ ] [ [ ] નસ સામોતિપુત્ર રાસો रुद्रदामस जयदामपुत्रस ૨ a[ ] [ ] = [ વિ ] [ ] = [ કાશે ૧૦ ] २ फगुण बहुलस द् [ व ] इतिय व २ मदनेन सीहिलपुत्रेन [ મ ] વિનિયે નેટવરાયે ३ [सी] हि [ल घि] त ओपशतिसागोत्राये लप्टि उथापित ભાષાન્તર સામતિકના પુત્ર, રાજા ચાષ્ટનના (પૌત્ર) જયદામનના પુત્ર રાજા રુદ્રદામનના વર્ષ બાવન (૫૦ ને ૨) ફાગુણ (ફાગુન ) વદી ૨ ને દિને સીહિલ( સિલિ)ના પુત્ર મદનથી નિજ ભગિની પશતિ ( પશતિક ) ગેત્રના સીહિલ( સિદ્ધિલ)ની પુત્રી, જેણવીરા( જયેષ્ઠવીરા )ની યાદગીરી અર્થ ( આ ) લષ્ટિ (સ્થમ્) ઉભી કરાઈ. “ બ” આ લેખમાં આઠ પંક્તિઓ છે. કતરેલી સપાટીનું માપ ૧-૮” x ૧'-૧૦” નું છે. અને અક્ષરાની સરાસરી લંબાઈ ૧” છે. તેમાં સીહિલના પુત્ર મદને ઓપશતિ (પશતિક) શેત્રના સીહિલના પુત્ર અને પિતાના ભાઈ ઇષભદેવના મૃત્યુની યાદગીરિ રાખેલી છે. अक्षरान्तर १ राज्ञो च् [ आ ] ष्टनस यसामोतिक २ पु [त्र ] स राज्ञो र [उ ] द्रदामस ३ जयदामपुत्रस वर्षे द्विप [ म् ] ४ [चा ) शे ५०,२ फगुणबहुलस ५ द्वितियं व २ ऋषभदेवस ६ सीहिलपुत्रस ओपशतिसगोत्रस ૭ માત્ર [ સા ] અને [ સહિ ] » ન - लष्टि उथापित ભાષાન્તર સામેતિકના પુત્ર, રાજા ચાણન (ના પૌત્ર), જયદામનના પુત્ર રાજા રુદ્રદામનના રાજ્યના વર્ષ બાવન પર (૫૦,૨,) ફાગુ (ફાગુન) વદિ બીજ વ. ૨ ને દિને એપશતિ (પશતિક) ગેત્રના સીહિલ(સિંહિલ)ના પુત્ર, અષભદેવની યાદગીરિમાં તેના ભાઈ સીહિલા સહિત)ના પુત્ર મદનથી ( આ ) લષ્ટિ ( સ્થ ) ઉભી કરાઈ. એ. ઇં. વ. ૧૬ પા. ૨૩ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख આ લેખમાં ત્રગુ પંક્તિઓ છે. કેતરેલી સપાટીનું માપ ૪'-5" X ૭-ર”નું છે. અને અક્ષરેની સરાસરી ઉંચાઈ ૧” ની છે. એને હેતુ શેનિક ગોત્રના સિમિતની પુત્રી યશદતાના મૃત્યુની યાદગીરિમાં તેના પતિ, અને સાહિલના પુત્ર મદને ઉભા કરેલ મરણસ્થભુને ધ લેવાને છે. अक्षरान्तर १ राज्ञो चाप्टनस यस[1]मोतिकपुत्रस राज्ञो रुद्रदामस जयदामपुत्रस वर्षे द्विपंचाशे ५०,२ २ फगुणबहुलस द्वितियं वा २ यशदताये सीहमितधिता शेनिकसगोत्राण शामणेरिये ३ मदनेन सीहिलपुत्रेन कुटुबिनिये [ लष्टि ] उथापिता ભાષાન્તર સામેતિકના પુત્ર, રાજા ચાટન (ના પત્ર), જયદ્રામનના પુત્ર રાજા સુદામનના રાજ્યના બાવન વર્ષ, કગણ ( ફાગુન ) વદિ બીજ વ. ૨ ને દિને સાહિલ લિહિલ )ના પુત્ર મદનથી હેની પત્ની, સેનિક ( શ્રેણિક ) ગોત્રની, સીમિતા સિંહમિત્ર )ની પુત્રી, કામણેરી યશદતા ( દત્તા)ની યાદગીરિ અર્થે ( આ ) લષ્ટિ ( ભ) ઉભી કરાઈ હતી. આ લેખમાં ચાર પંક્તિઓ છે. અને તે પણ અધુરી સાચવણને ભેગા થયેલી માલુમ પડે છે. પહેલી બે પંક્તિઓના અર્ધા ભાગ લગભગ ભંસાઈ ગયા છે, કઈ કેાઈ શ૬ ફકત કે , કેકાણે જોઈ શકાય છે. લેખને તળીએ પત્થરને થોડો ભાગ ભાંગી ગયું છે અને તેની સાથે “શ્ર” ના “ર” ને નીચેના ભાગ તથા “ શ્રામણન” ના “રે” ના “ર” ને નીચેના રક ભાગ પણ ગયેલ છે. આ લેખને હેતુ વર્ષ પર (બાવન ) માં થયેલ એક બૌધ સાધુ દતે પિતાના પુત્ર રૂષભદેવના મૃત્યુની યાદગીરિ રાખવા માટે આ સ્થભ ઉભે કલે છે તેની નોંધ લેવાને છે. તેનું માપ ૩–૫” x ૧”—ર”નું છે. अक्षरान्तर { રાજ્ઞ ચાણનસ સામતિwg[ ત્રસ ] = [બા] = [ ગ ] [ મ ] નવન २ पुत्र[ स ] वर्ष ५०,२ फगु[ न ]बहुलस द्वितियं व २ ३ ऋषभदेवस वेष्टदतपुत्रस ओपशतिगोत्रस । કવિત્ર [ ગ ] ગ્રેન શામળ [ ]રેન શ્રષ્ટિ કથાપિત ભાષાન્તર સામેતિકના પુત્ર, રાજા ચાઇનના (પૌત્ર), જયદામનના પુત્ર રાજા રુદ્રદામનના પર વર્ષ ફગુન ( ફાગુન) વદિ બીજ વ. ૨ ને દિને શ્રેષ્ઠદત (ત્રી દત્ત ) ના પુત્ર ઋષભદેવની ( યાદ. ગીરિ અથે) તેના પિતા આપશતિ (પશતિક ) ગોત્રના, શામણેર શ્રેષ્ટદત્તથી (આ ) લક્ટિ ( સ્થભ ) ઉભી કરાઈ હતી. !: વાંચો “સત્રા + એ. ઈ. વે ૧૬ ૫. ૨૫, For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ નં ૬ જૂનાગઢમાં ખડક ઉપરના રુદ્રદામનના શિલાલેખ વર્ષ ૨ મુ કાઠિયાવાડમાં જાનાગઢ શહેરથી પૂર્વમાં આશરે એક માઈલ છેટે ગિરનારના રસ્તા ઉપર જે ખડક ઉપર અશેઠનાં શાસના અને ગુપ્તવંશી રાજા સ્કન્દગુપ્તના શિલાલેખ છે તે ખડકની પશ્ચિમ બાજુએ મથાળાના ભાગમાં આ લેખ કાતરેલા છે. ૧૧ ફુટ ૧ ઇંચ પહેાળાઇ અને ૫ ફુટ પ ઇંચ ઉંચાઈવાળી જગામાં સાદી કાતરેલી ન્હાની મ્હાટી વીસ પંક્તિને આ લેખ છે. છેલી ચાર પંક્તિ માત્ર સુરક્ષિત છે, જયારે બાકીની બધી પંક્તિએના અમુક અમુક ભાગ ઘસાઈ ગયા છે. એકંદર લેખની લંબાઈ ૧૯૦૦ ઈંચ ગણુતા ૨૭૫ ઇંચ જેટલા ભાગ એટલે કે આખા લેખના હૈ ભાગ નષ્ટ થએલ છે. બાકીના ભાગમાં અક્ષરા સુરક્ષિત છે અને નિઃસંશય વાંચી શકાય છે. અક્ષરની ઉંચાઈ સરેરાસ ૢ ઇંચ છે. ડૉ. લીટના મત અનુસાર લેખની લિપિ તે જ ખડક ઉપરના સ્કન્દગુપ્તના લેખની દક્ષિણુ માજીની લિપિના પૂર્વ સ્વરૂપ જેવી છે. ભાષા સંસ્કૃત છે અને લેખ આખા ગદ્યમય છે. લેખની ઇબારત સાદી અને સરળ છે. જે સુદર્શન તળાવ પાસે લેખ કેાતરાએલે છે તેને મહાક્ષત્રપ રુદ્રદામાએ દુરૂસ્ત કરાવ્યું તે નાંધવાનો આશય લેખમાં છે. પંક્તિ ૧-૩ માં તળાવની અત્યારની ઉત્તમ સ્થિતિનું વર્ણન છે. ૫. ૩-૭ માં રુદ્રદામનના સમયમાં તે તૂટ્યાની હકીકત છે. બધું પાણી નીકળી જવાથી સુદર્શન દર્શન થયાનું વર્ણન પં. ૭–૮ માં છે. મૈર્ય ચન્દ્રગુપ્તના સમયમાં બંધાયુ અને મૈર્ય અશાકના સમયમાં પૂર્ણ દશાએ પહેાંચ્યાનું પં ૮-૯ માં વર્ણન છે. રુદ્રદામાના પ્રાંતિક સુખા સુવિશાખે ફરી સમરાવ્યું, એમ પં, ૯-૨૦ સુધીમાં માલુમ પડે છે. આ લેખમાં ઉપરની હકીકત ઉપરાંત સંશેાધન કરવા લાયક કેટલીક હકીકત છે. લેખમાં મુખ્ય પુરૂષ પાશ્ચાત્ય મહા ક્ષત્રપ રાજા રુદ્રદામન છે. તેના પિતા ક્ષત્રપ જયદામનનું નામ પં. ૪ થી માં છે, પણ તે વંચાતું નથી. તેના પિતામહુ મહાક્ષત્રપ સ્વામિ ચષ્ટનનું નામ ૫. ૪ માં છે. પં. ૧૫ માં આપેલા બીરૂદ ઉપરથી સમજાય છે કે રુદ્રદામાએ મહાક્ષત્રપના ઇલ્કામ પોતે મેળવ્યા હતા. પં. ૧૧ અને ૧૨ માં આપેલાં ખીજાં બીરૂદ ઉપરથી માહિતી મળે છે કે રુદ્રદામા પોતાના બાહુબળથી પૂર્વ અને પશ્ચિમ આકરાન્તિ, અનુદેશ, આનર્ત, સુરાષ્ટ્ર, સ્વત્રં, મરૂ, કચ્છ, સિન્ધુ સૌવીર, કુકુર, અપ્રાન્ત, નિષાદ અને બીજા દેશેાના પ્રભુ બન્યા હતા. તેમજ તેણે યૌધેયનું નિકન્દન કાઢ્યું અને દક્ષિણાપથના શાતકાણને બે વાર હરાવ્યા છતાં નજીકના સંખન્ધને લીધે હણ્યા નહતા. જે તાફાનથી સુદર્શન તુટયું તેની તિથિ ૭૨ મા વર્ષના માર્ગશીર્ષના કૃષ્ણપક્ષની પ્રતિપદા આપેલી છે ૭૨ મું વર્ષ રુદ્રદામાનું લખ્યું છે, પણ તેના અર્થ રુદ્ર દામાના સમયમાં પ્રચલિત સંવતનું ૭ર મું વર્ષે એમ હોવા જોઇએ. તે સંવત શકસંવત છે, એમ સર્વમાન્ય છે અને તે ગણત્રી મુજબ તે તિથિ ઇ. સ. ૧૫૦ ની ૧૬ મી નવેમ્બરે હાવી જોઈએ. આ લેખ તેથી ૧૫૧ કે ૧૫૨ માં કાતરાયેલા હાવા જોઈએ. પંક્તિ ૧૮–૧૯ માં સ્પ જણાય છે કે અન્યનું કાર્ય જે શાખે પાર મૂક્યું તે કુલૈપના દીકરા અને પહુવ હતા અને તેને આનર્ત અને સુરાષ્ટ્રના સૂમે રુદ્રદામાએ નિમેલા હતા. ચન્દ્રગુપ્ત અને અશેકના સમયમાં તે સંબન્ધી બાંધકામ કરનારા તરીકે વૈશ્ય પુષ્પગુપ્ત અને યવન રાજા તુશાનાં નામ આપેલા છે. પ્રસ્તુત સુદર્શન તળાવ ઉપરાંત ખીર્જા સ્થળનાં નામા નીચે મુજખ મળી આવે છે: ગિરિનગર ( ૫. ૧) ઊર્જ઼યત (પં. પ્ ) અને સુવર્ણસિકતા અને પલાશિની ન્દીનાં નામ પં. પ અને ૬ માં આપેલ છે. આમાનું ગિરિનગર તે જૂનાગઢનું પ્રાચીન નામ છે અને ઊયત તે અત્યારે ગિરનાર તરીકે પ્રસિદ્ધ છે. એ નદીમાંથી સુવર્ણસિકતાને સાનરેખા ડો. ભગવાનલાલ ઇન્દ્રજીએ માનેલ છે. પલાશિની તે અત્યારના પલાંશિ વાકળા હાવા જોઇએ, એમ હું માનું છું. ६ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ द गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर ( १ ) सिद्धं [ ॥] इदं तडाकं सुदर्शनं गिर् [इ ] नगरादप् [ इ ] [ द् ] [ ऊ ] रम [ न? ] त् [अ]... ... ... ... ... ... ... ... [ त् ] इकोपलविस्तारायामोच्छ्रयनिःसन्धिबद्धदृढसर्वपाळीकत्वात्पर्वतपा ( २ ) दप्प्रतिस्पर्द्धिसुश्लिष् [ ट् ] अ [ ब ] [न्ध? ] म् ... ... ... .... [ व ] जातेनाकृत्रिमेण सेतुबन्धेनोपपन्नं सुप्पतिविहितप्पनाळीपरी [ व् ] आह ( ३ ) मीढविधानं च त्रिस्कन् [ ध ? ] ... ... ... ... ... ... ... ... नादिभिरनुग्रहैमहत्युपचये वर्त्तते [ । ] तदिदं राज्ञो महाक्षत्रपस्य सुगृही ( ४ ) तनाम्नः स्वामिचष्टनस्य पौत्र ... ... ... ... ... ... ... ... ... ... ...: पुत्रस्य राज्ञो महाक्षत्रपस्य गुरुभिरभ्यस्तनाम्नो रुद्रदाम्नो वर्षे द्विसप्ततितम् [ए] ७०-२ ( ५ ) मार्गशीर्ष बहुलप्रत् [इ] ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... : सृष्टवृष्टिना पर्जन्येन एकार्णवभूतायामिव पृथिव्यां कृतायां गिरेरुर्जयतः सुवर्णसिकता-- (६) पलाशिनीप्रभृतीनां नदीनां अतिमात्रोद्वृत्तठवेगैः सेतुम् [ अ ? ] ... .. ... ... ... ... ... [ य ] माणानुरूपप्रतीकारमपिगिरिशिखरतरु तटाट्टालकोपतल्पद्वारशरणोच्छ्यविध्वंसिना युगनिधनसह( ७ ) शपरमघोरवोगेन वायुना प्रमथितसलिलविक्षिप्तजर्जरीकृताव [ दी ? ] ... ... ... ... [ क् ] [इ ] ताश्मवृक्षगुल्मलताप्रतानं आ नदी [ त ] ला [द् ] इत्युद्घाटितमासीत् [1] चत्वारि हस्तशतानि वीशदुत्तराण्यायतेन एतावत्येव विस्तीर्णेन (८) पञ्चसप्ततिं हस्तानवगाढेन भेदेन निस्सृतसर्वतोयं मरुधन्वकल्पमतिभृशं दुर्द [ ] अ ... ... ... ... ... ... ... ... [स् ] य् [आ ] थे मौर्यस्य राज्ञः चंद्रग् [उ ] [प्त ] [स् ] [य] [२] आष्ट्रियेण [व् ] ऐश्येन पुष्यगुप्तेन कारितं अशोकस्य मौर्यस्य ते यवनराजेन तुष् [ आ ] स्फेनाधिष्ठाय Jain Education Intemational For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ जूनागढमां खडक उपरनो रुद्रदामननो शिलालेख (९) प्रनाळीभिरल [ म् ] कृत [म् ] तत्कारितया च राजानुरूपकृतविधानया तस्मि भेदे दृष्टया प्रनाड्या विस् [तृ ) तसेत् [ उ ] ... ... ... ... णा आ गर्भात्प्रभृत्त्यविहतसमुद् [इ] [ त ?] र् [आ] जलक्ष्मी ध् [ आर] णागुणतस्सळवणैरभिगम्य रक्षणार्थ पतित्वे वृतेन आ प्राणोच्छ्वासात्पुरुष वधनिवृत्तिकृत(१०) सत्यप्रतिज्ञेन अन्य [ त् ] र संग्रामेश्वभिमुखागतसदृशशत्रुपहरणवितरणत्वा विगुणरि [ पु] ... ... ... त कारुण्येन स्वयमभिगतजनपदप्रणिपति [त् ?] आ [य] [उ ?] पशरण देन दस्युव्याळमृगरोगादिभिरनुपसृष्टपूर्वनगरनिगम(११) जनपदानां स्ववी-र्जितानामनुरक्तसर्वप्रकृतीनां पूर्वापराकरावन्त्यनूपनीवृदान तसुराष्ट्र श्व [ भ् र [ म] रु [कच्] छ [ स् ] इ [ न् ] धुस् [ औ ] व् [ई ] र कुकुरापरांतनिषादादीनां समग्राणां तत्प्रभावाद् [य] अ ... ... ... ... र् [त्थ] कामविषयाणा [म् ] विषयाणां पतिना सर्वक्षत्राविष्कृत( १२ ) वीरशब्दजातोत्सेकाविधेयानां यौधेयानां प्रसह्योत्सादकेन दक्षिणापथपतेस्सात कर्णेरिपिनीर्व्याजमवजीत्यावजीत्यसंबंधाव् [ई ] दूरया अनुत्सादनात्प्राप्तयशसा मा [ द् ] ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...[प्त ] विजयेन भ्रष्टराजप्रतिष्ठापकेन यथार्थहस्तो (१३) च्छ्यार्जितोर्जितधर्मानुरागेन शब्दार्थगान्धर्वन्यायाद्यानां विद्यानां महतीनां पारणधारणविज्ञानप्रयोगावाप्तविपुलकीर्त्तिना तुरगगजरथच-सिचर्मनियुधाद्या ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...... ... ... [ ति ] परबललाघवसौष्ठवक्रियेण अहरहनमानान(१४) वमानशीलेन स्थूललक्षेण यथावत्प्राप्तैलिशुल्कभागैः कनकरजतवज्रवैर्यरत्नो पचयविष्यन्दमानकोशेन स्फुटलघुमधुरचित्रकान्तशब्दसमयोदारालंकृतगद्यपद्य ... ... ... न प्रमाणमानोन्मानस्वरगतिवर्णसारसत्त्वादिभिः (१५) परमलक्षणव्यंजनैरुपेतकान्तमूर्त्तिना स्वयमधिगतमहाक्षत्रपनाना नरेंद्रकन्या स्वयंवरानेकमाल्यप्राप्तदाम्न् [आ ] महाक्षत्रपेण रुद्रदाम्ना वर्षसहस्राय गोब्राह् | म् अ ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... . [स्थ ] म् धर्मकीर्तिवृद्ध्यर्थं च अपीडयित [ ] आ करविष्टि For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख (१६) प्रणयक्रियाभिः पौरजानपदं जन स्वस्मात्कोशा महता धनौघेन अनतिमहता च જાન ત્રિ [૩] દઢતવિસ્તારયા સેતું વિધા [૧] [ સા ? ] ? [4] વ ત [ 2] .... ... ... ... ... ... ... ... ... ... [૬ ] ડર્શનતર વારિત િ[1] [ ] [મ?] (૬) મિશ્નરર્થે ( १७ ) महाक्षत्रप ( स् ) य मतिसचिवकर्मसचिवैरमात्यगुणसमुद्युक्तैरप्यतिमहत्वाद्भेद स्यानुत्साहविमुखमतिभि ( : ) प्रत्य् ( आ ) ख्यातारंभं (૨૮) પુન: સતુવર્નર (ગ) સ હામૂતા પ્રજ્ઞાપુ હાને ઘરનાનપાનાનુંग्रहार्थ पार्थिवेन कृत्स्नानामानर्त्तसुराष्ट्रानां पालनार्थन्नियुक्तेन ( १९) पहवेन कुलैपपुत्रेणामात्येन सुविशाखेन यथावदर्थधर्मव्यवहारदर्शनैरनुरागमभिव - र्धयता शक्तेन दान्तेनाचपलेनाविस्मितेनाय्येणाहाय्येण (૨૦) સ્વતિષ્ઠતા ધર્મવત્તિયશાંતિ મરમિયાતાનુકિતમિતિ ; ભાષાન્તર (૧) સિદ્ધ થાઓ. આ સુદર્શન તળાવ ગિરિનગરથી ... ... ... પર્વતની ટુંકની સાથે હરિફાઈમાં ઉતરી શકે એવી રીતે જોડેલા બાંધકામવાળ; કારણ કે તેના બધા કાંઠાઓ મજબુત છે. પહેળાઈ લંબાઈ અને ઉંચાઈ પથ્થરની હોઈને ખાડાવગરની બાંધેલી છે. [માટી ] - - • • કુદરતી બંધ પ્રાપ્ત થયેલ થી બનેલ] ... ... ... સુવ્યવસ્થિત પ્રણાલીઓ પરિવાહો અને કચરામાંથી બચવાના ઉપાયે ... ... .... ત્રણ વિભાગો .... થી ... " અને બીજી સગવડે . ઉત્તમ સ્થિતિમાં છે. - ૩ તે આ (તળાવ) મંગળનામવાળા મહાક્ષત્રપ સ્વામી અષ્ટનના પૌત્ર ... ... ના પુત્ર રાજા મહાક્ષત્રપ રુદ્રદામન કે જેનું નામ પૂજ્ય પુરૂ જપે છે તેના ૭૨ મા વર્ષમાં માર્ગશીર્ષન. કૃષ્ણ પક્ષની પહેલી(તિથિ)એ .. . જ્યારે વૃષ્ટિ વરસાવતાં વાદળાંને લીધે પૃથ્વી જાણે કે એક સમુદ્ર બની ગઈ હતી ત્યારે ઊર્જત પર્વતનાં સુવર્ણસિક્તા, પલાશિની અને બીજાં નાળાંઓના અતિ ચઢેલા પૂરથી તે બંધ ... ... .. જો કે એગ્ય સાવચેતી ( રાખી હતી) તે પણ, પર્વતના શિખરો, ઝાડો, કાંઠાઓ, અગાસીઓ, મેડીએ, દરવાજાઓ અને ઉંચા વિસામાઓ. ફાડી નાંખતાં, યુગના અંત લાયક પરમ ઘોર વેગવાળા, તેફાનથી વલોવાતા પાણીએ વિખેરી નાંખ્યાં, ભાંગીને ભૂકો કર્યો, ફાડી નાંખ્યાં ... ... આસપાસ વિખરાયેલા પથ્થર, ઝાડ, ઝાડી અને વેલેથી નદીના તળીયાપર્યત ખુલ્લું થઈ ગયું. (૭) ચારસોવીસ હાથ લાંબા, તેટલા જ પહોળા અને પંચોતેર હાથ ઉંડા ગાબડામાંથી બધું પાણી વહી ગયું જેથી રેતાળ રણના જેવું દુર્દર્શન [થયું ]. ૮ ... માટે ... ... મૈર્ય રાજા ચન્દ્રગુપ્તના પ્રાંતિક સૂબા વૈશ્યગુપ્તથી રચાએલ, મૌર્ય અને માટે રાજ્ય કરતાં યવન રાજા તુષાર્ફથી પ્રણાલિકા વડે શણગારાએલ, અને રાજાને લાયક ઢબથી બન્ધાયેલ અને ગામડામાં દેખાતી પ્રણાલી વડે તે વિસ્તારવાળા બંધ ..., ૯ ગર્ભથી માંડીને અવિચ્છિન્ન અને સમૃદ્ધ રાજલક્ષમી ધારણ કરવા રૂપી ગુણથી સર્વે વર્ણ જઈને જેને રક્ષણ માટે પાલક તરીકે પસંદ કરેલ હતું, For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ जूनागढमां खडक उपरनो रुद्रदामननो शिलालेख ૧ જેણે લડાઈસિવાય પુરૂષને વધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને છેલ્લા શ્વાસોચ્છવાસ સુધી પાળી હતી. જેને સામે આવેલા સામે વડીયા શત્રને પ્રહાર કરવાનું ન ચૂકીને... ... કરૂણ[બતાવી. પિતાથી આવેલ માણસેને તેમ જ પગે પડતાઓને આયુષરૂપી શરણું જેણે આપ્યું છે, જે પ્રદેશનાં શહેરે, બજાર અને ગામડાંઓમાં ચેર, સર્ષ, પશુ (જંગલી) અને રેગ વિગેરેને ત્રાસ નથી, જે પ્રદેશોમાં બધી પ્રજા તેને ચાહે છે અને જેમાં ધર્મ, અર્થ અને કામ તેના પરાકમથી (સાધી શકાય છે, તેવા પિતાના જ બાહુબળથી મેળવેલા પૂર્વ અને પશ્ચિમ આકરાવન્તિ, અનૂપદેશ, આનર્ત, સુરાષ્ટ્ર, અન્ન, મરૂ ક૭, સિન્ધ સૌવિર, કુકુર, અપરાન્ત, નિષાદ અને બીજા પ્રદેશને જે સ્વામી છે, | સર્વ ક્ષત્રિયમાં વીરત્વ બતાવવાથી ઉત્પન્ન થએલ મગરૂરીને લીધે તાબે થવા આનાકાની કરતા યૌધેયને જેણે જબરદસ્તીથી હણ્યા, - દક્ષિણ પથના સ્વામી શતકણિને ધર્મયુદ્ધમાં સંપૂર્ણ રીતે બે વાર હરાવ્યા છતાં નજીકના સંબંધને લઈને ન હણીને જેણે યશ મેળવ્યો છે, જેણે વિજય [ મેળ] . . પદભ્રષ્ટ થએલા રાજાઓને જે ફરી સ્થાપે છે, યથાર્થ રીતે હાથ ઉંચે કરીને જેણે ધર્મને અનુરાગ સંપાદન કર્યો છે; વ્યાકરણ, સંગીત, ન્યાય અને બીજાં મોટાં શાસ્ત્રને અભ્યાસ કરીને યાદ રાખીને, જ્ઞાન મેળવીને અને પ્રયોગ કરીને જેણે વિપુલ કીર્તિ મેળવી છે, જે • • • • ઘડા, હાથી અને રથચર્યા, તરવાર અને ઢાલને ઉપગ, કુસ્તી અને બીજાં ... ... ... . .. ત્વરાવાળાં કર્મ અને લશ્કરની સામે થવાની ઉસ્તાદી .. ... જેને, રાજ રાજ દાન અને માન આપવાની અને અપમાનને દાખવાની ( હલકું પાઠવાની ) ટેવ છે, - જેનું લય સ્થૂલ છે (જે ઉદાર છે) ખંડણી, કર અને ભાગ ન્યાયપુરઃસર પ્રાપ્ત કરવાથી જેનો ભંડાર સેનું રૂપું, હીરા વૈદ્રર્ય, ( અને બીજાં) રત્નથી ઉભરાઈ જાય છે, જે .... ... ... ... સ્કુટ લઘુ, મધુર, ચિત્ર અને કાન્ત અને શબ્દસંગથી અલંકૃત અને ઉત્તમ એવા ગદ્ય અને પદ્ય.. પ્રમાણ, માન ઉંચાઈ, સ્વર, ગતિ, વર્ણ બળ અને સત્વ વિગેરે ઉત્તમ લક્ષણ અને નિશાનીઓવાળું જેનું સુંદર શરીર છે, મહાક્ષત્રપ નામ જેણે પિતે પ્રાપ્ત કર્યું છે, રાજાઓની કન્યાના સ્વયંવરે વખ્ત જેને અનેક માળા પહેરાવાઈ છે તે મહાક્ષત્રપ રુદ્રદામાએ ... ... .. હજાર વર્ષ સુધી ગાયો અને બ્રાહ્મણે ... . . ને માટે અને ધર્મ અને કીતિની વૃદ્ધિની માટે, કર વેઠ અને નજરાણાં વિગેરેથી શહેરના તેમ જ ગામડાના લોકોને પીયા વગર પોતાના ભંડારમાંથી મોટી રકમથી (ખરચીને ) અને ઝાઝ વખત લીધા વગર લંબાઈ અને પહોળાઈમાં ત્રણગણ મજબુત એ બંધ બંધાવ્યા ... ... ... બધા તટ [ ઉપર] છે. આ તળાવને વધારે સુદર્શન (સારા દેખાવવાળું ) કર્યું. (૧૬) જ્યારે આ બાબતમાં મહાક્ષત્રપના મંત્રિઓ અને કારભારીઓ કે જેઓ અમાત્યના ગુણની બક્ષીસવાળાં હોવા છતાં ગાબડાના મોટા વિસ્તારને લઈને અનુત્સાહી મતિના હોવાથી આ કામના આરંભ સામે થયા અને જ્યારે ફરી બંધ બાંધવાની નાસીપાસીને લીધે પ્રજામાં હાહાકાર થઈ રહ્યો હતો ત્યારે શહેર અને ગામડાંની વસ્તીના લાભ માટે આખા આનર્ત અને સુરાષ્ટ્રના ઉપર રાજ્ય ચલાવવા માટે આ રાજ્યમાં રાજાથી નિમાયેલા કલપના પુત્ર અમાત્ય પહુવ સુવિશાખ, કે જેણે અર્થ અને ધર્મસંબંધી ગ્ય વ્યવહારને લીધે ( પ્રજાની ) પ્રીતિ વધારી હતી, જે શક્તિમાન, વૈર્યવાન, દ્રઢ મનવાળે, અભિમાન વિનાને, પ્રામાણિક, લાંચ ન લે તે હતું અને જેણે સારા કારભારથી પિતાના સ્વામીના ધર્મ, કીર્તિ અને યશ વધાર્યા હતાં એવા સુવિશાખે તે પાર પાડ્યું. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख નં. ૭. ૧ ક્ષત્રપ રુદ્રસિંહના સમયનો ગુંદામાને લેખ વર્ષ ૧૮૩ કાઠિયાવાડના પંડિત વલ્લભાચાર્ય હરિદત્ત (વલ્લભજી હરિદત્ત આચાર્ય ) આ લેખની હાથે કરેલ નકલ તથા તેનું અક્ષરાન્ડર પ્રસિદ્ધ કરવા સારૂ મેજર વેંટસને બુલ્ડર પાસે મૂકેલાં. તેના ઉપરથી લેખ ઈન્ડીયન એન્ટિકવેરી વૅલ્યુમ ૧૦ પાને ૧૫૭ મે જોર્જ બુલ્ડરે ૧૮૮૧ માં ભાષાન્તર સાથે પ્રથમ પ્રસિદ્ધ કર્યો હતે. મેજર વૈટસને ૧૮૮૦ માં ઉત્તર કાઠિયાવાડમાં હાલાર પ્રાંતમાં આવેલ ગુંદાના એક પુરાણ અને પડી રહેલા કુવામાંથી આ લેખ શેાધી કાઢયા હતા. રાજકોટના વેંટસન મ્યુઝીયમ ઓફ એન્ટિકિવટિઝમાં લઈ જતાં પહેલાં તે જામનગરમાં દ્વારકાનાથના મંદિરમાં રાખવામાં આવ્યા હતા. લેખમાં સારી રીતે કતરેલી પાંચ પંક્તિઓ છે. લખાણમાં લગભગ ૨ ફટ ૨ ઇંચ પહોળી તથા ૯૩ ઇંચ ઉંચી જગ્યા રોકાયેલી છે. એકંદરે લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. જો કે કઈ કઈ સ્થળે એકાદ શબ્દ ભંસાયેલ છે. , મ, ૫, તથા બું જેવા અક્ષરનું સરાસરી લેખ સુદ્રસિહ(રુદ્રસિંહ)ના સમયને છે અને નીચે પ્રમાણે તેની વંશાવલિ આપે છે – રાજા અને મહાક્ષત્રપ ચાન, તેને પુત્ર ક્ષત્રપ રાજા જયદામન, તેને પુત્ર મહાક્ષત્રપ રાજા રુદ્રદામન, તેને પુત્ર ક્ષત્રપ રાજા સક્સીંહ, ( રુદ્રસિંહ )-આ પ્રમાણે આ કુળની વંશાવળી છે. પણ તે રાજવંશાવળી નથી. અને તેટલા જ માટે ચાષ્ટન અને રુદ્રસિંહ વચ્ચેના કેટલાક રાજાઓએ રાજ્ય કર્યું હતું. છતાં એક જ વંશના ન હોવાને લીધે તેઓનાં નામ આપવામાં આવ્યાં નથી. લેખ ઉપરની તિથિ શબ્દ અને આંકડાઓમાં વર્ષ ૧૦૩ ના રોહિણી નક્ષત્રમાં વૈશાખ સુદ ૫ ની આપવામાં આવી છે. આ લેખમાં લખેલ વર્ષ શક સંવતનું છે, એ નિશંક વાત છે. એટલે તે ઈ. સ. ૧૮૧ માં લખાએ ગણાય. રુદ્રસિંહ પ્રથમ ક્ષત્રપ તરીકે ૧૦૨-૩ માં રાજ્ય કરતો હિતે, પછી ૧૦૩ થી ૧૧૦ સુધી મહાક્ષત્રપ તરીકે ત્યાર બાદ ફરીથી ૧૧૦ થી ૧૧૨ સુધી ક્ષત્રપ તરીકે અને છેવટે ૧૧૩ થી ૧૧૮ ( અગર ૧૧૯) સુધી મહાક્ષત્રપ તરીકે રાજ્ય કરતા હતા, એમ તેના સમયના સિક્કાઓ તથા ગાથાઓ ઉપરથી માનવાને કારણ મળે છે. આ ઉપરથી તે ક્ષત્રપ તરીકે પ્રથમ રાજ્ય કરતો હતો તે સમયને આ લેખ છે, એમ માનવું જોઈએ. તેજ રાજ્યને વહેલામાં વહેલે સમય કનીંગહામના સંગ્રહના સિક્કાઓ ઉપરથી ૧૦૨નું વર્ષ છે એમ માલુમ પડે છે. સેનાપતિ બાપક, આભિરના પુત્ર સેનાપતિ સદ્રભૂતિએ રપદ્ર નામના ગામડામાં કરાવેલ કૂવાનું ખેદ કામ તથા બાંધકામનું વર્ણન આપવાને હેતુ આ લેખને છે. આ વર્ણનમાં સ્થળ ફકત રસપદ્ર જ આપવામાં આવ્યું છે. અને તે પણ હજુ સુધી એળખવામાં આવ્યું નથી. * એ. ઈ. વો. ૧૨ પા. ૨૩૩ બેનરજી અને સુકયંકર Jain Education Intemational For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ रुद्रदामनना समयना अन्धाउमाथी मळेला शिलालेख अक्षरान्तर १ सिद्ध [ म् ] [॥ ] राज्ञो महक्षत्र पस् ]य स्वमिचास्टनप्रपौत्रस्य राज्ञो क्षत्रपस्य स्वमिजयदामपौत्रस्य २ [स्य ] राज् । ओ ] महक्षत्रपस्य स्व् [ आ ] मिरुद्रदामपुत्रस्य राज्ञो क्षत्रपस्य स्वामिरुद्र ३ सीहस्य [व] र्षे [त्रि ]युत्तरशते १०० ३ वैशाखशुद्धे पंचम् [इ ] ध [ त् ] त्यतिथौ रो [ हि ] णिनक्ष४ त्रमुहू [ए] आभीरेण सेनापतिबापकस्य पुत्रेण सेनापतिरुद्रभ [ ऊ ] तिना ग्रामे रसो५ [प] द्रिये वा पी] [ख ]नि[ तो ] [ बंद्ध ) आपितश्च सर्वसत्वानां हितसुखार्थमिति [ ॥ ] ભાષાન્તર સ્વસ્તિ! નૃપ મહાક્ષત્રપ સ્વામિ ચાષ્ટનના પ્રપૌત્ર, નૃપ ક્ષત્રપ સ્વામિ જ્યદામનના પત્ર, નૃપ મહાક્ષત્રપ સ્વામિ સદામનના પુત્ર, નૃપ ક્ષત્રપ રુદ્રસીહ(રુદ્રસિંહ)ને રાજ્યમાં એક અને ત્રણ-૧૦૦,૩ વર્ષ વૈશાખ શુદિ. પ. હિણિ નક્ષત્રના મંગળ સમયે, સેનાપતિ બાપક આભીરના પુત્ર, સેનાપતિ રુદ્રભૂતિએ રપદ્ર ગામમાં સર્વ જીવલના હિત અને સુખાર્થે વાવ ખેદાવી અને બંધાવી. * वायो स्वामि For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख નં. ૮ મહાક્ષત્રપ રુદ્રસેનના સમયને ગઢ( જસદણ પાસે)ને લેખ વર્ષ ૧૨૭ (અથવા ૧૨૬ ) ડો. ભાઉદાજીએ જ. બો. બ્રે. . એ. . વ. ૮ પા. ર૩૪ ઉપર ૧૮૬૮ માં કદાચ હાથની કરેલી નકલ ઉપરથી લીગ્રાફ સાથે પ્રથમ આ લેખ પ્રસિદ્ધ કર્યો હતો. કાઠિયાવાડમાં જસદણની ઉત્તરે બે માઈલ ઉપર આવેલ ગઢમાં આ લેખ મળી આવેલ કહેવાય છે. એક તળાવના કાંઠા ઉપર ઉભા રહેલા જાડા અને વાંકાચૂંકા પત્થરના કકડા ઉપર તે કોતરેલે છે. પાછળથી તે રાજકેટના વટસન મ્યુઝીયમ એફ એન્ટિવિટિઝમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં અત્યારે પણું સુરક્ષિત છે. લેખમાં જુદી જુદી લંબાઈની વિચિત્ર છ પંક્તિઓ છે. અને તે ૩ ફૂટ ૭ ઈ. પહોળો અને ૧ ફૂટ ૧૦ ઇં. ઉંચે વાંકી લંબચોરસ આકૃતિને છે. કેતરકામ છીછરું પણ સુરક્ષિત સ્થિતિમાં છે. ન, મ, ૫, બું, જેવા અક્ષરેની સરાસરી ઉંચાઈ ૧” છે. મહાક્ષત્રપ રાજા રુદ્રસેનના સમયને આ લેખ છે. અને તેમાં માનસ શેત્રના પ્રતાશકના પુત્ર ખર( ૨ )પત્થના ભાઈઓએ ઉભા કરેલ સત્રની હકીકત છે. પહેલાંના પ્રસિદ્ધર્તાઓ એ પં. ૬ માં પ્રતાશકને બદલે પ્રનાથક અને ખર [ 3 ] પરથને બદલે ખરપૌત્ર વાંચેલું છે. લેખમાં નીચે પ્રમાણે વંશાવળી આપી છે – રાજા મહાક્ષત્રપ ભદ્રમુખ ચાણન, તેને પુત્ર રાજા ક્ષત્રપ જયદામન, તેને પુત્ર રાજા મહાક્ષત્રપ ભદ્રમુખ રુદ્રદામન, તેને પુત્ર રાજા મહાક્ષત્રપ ભદ્રમુખ સકસીહ (રુદ્રસિંહ), તેને પુત્ર રાજા મહાક્ષત્રપ રુદ્રસેન. એક જ લેખમાં આપેલી સુરાષ્ટ્ર અને માળવાના ક્ષેત્રની આ લાંબામાં લાંબી વંશાવળી છે. “ભદ્રમુખ”નો ઈલકાબ કેટલાક મહાક્ષત્રપોનાં નામ પહેલાં લગાડે છે. પણ ફકત ક્ષત્રપ અથવા છેલ્લા મહાક્ષત્રપ રુદ્રસેન જેના સમયમાં લેખ કેતા હતા, તેના નામ પહેલાં તે ઈલકાબ લગાડેલ નથી. છેવટના નામ પહેલાં તે ન લગાડવાનું કારણ જણાતું નથી. પણ એટલું તે માલુમ પડે કે તે ઈલ્કાબ મહાક્ષત્રપોનાં નામ સાથે જ વાપરવામાં આવતો હતો. આ ફકત સળંગ પેઢીની વંશાવળી છે. એટલે સદ્ધસેન પહેલાં રાજ્ય કરતો દામય્યદ પહેલે, અને જીવદામન એ સીધી પેઢીના ન હોવાને લીધે તેઓના નામ આપવામાં આવ્યાં નથી. સંવત ૧૨૭ (અથવા ૧૨૬ ) ના ભાદ્રપદ વદ ૫ નો આ લેખ છે. આ વર્ષે શક સંવતનું છે એટલે લેખન સમય ૧૨૭ (અગર ૧૨૬) + ૭૮ ઈ. સ. ૨૦૫ (અગર ૨૦૪) ગણી શકાય. લેખમાં કઈ સ્થળનાં નામો નથી. * એ. ઇં. વ. ૧૬ પા. ર૩૬ બેનરજી અને સુયંકર For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ रुद्रसेनना समयनो गढ(जसदण पासे )नो लेख अक्षरान्तर १ [व] र्षे १००,२० [ ७ ] [ भा ] द्रपदबहुलस ५ [1] र [ आ ] ज्ञो महाक्षत् [ २ ] अपस २ भद्रमुखस स्वम् [अ ] चाप्टनपुत्रपपौ [ त् ] त्रस्य राज्ञो क्ष (त्र) पस ३ स्वामि जयद् [अ] मपुत्रपौत्रस्य राज्ञो महाक्षत्रपस्य भद्रमुखस्य ४ [ स्व ] मरुद् [ २ ] अदामपौ [त्र ] स्य राज्ञो म [ ह ] क्ष [] पस्य भद्रमुखस्य खा [ म् ] इ ५ रुद्रसीह [ पुत्र ] स्य राज्ञो महक्षत्रपस्य स्वामिरुद्रसेनस्य [1] इदम् शत्रं ६ मानस सगोत् [ २ ] अस्य प्र [ ता] शकपुत्रस्य खर [ २ ] पत्थस्य भात्रभिः उत्त्यवित [ म् ] स्व [1] ભાષાન્તર વર્ષ ૧૦૦,૨૦, [૭] ભાદ્રપદ વદિ. પ. ને દિને ભદ્રમુખ નૃપ મહાક્ષત્રપ સ્વામિ ચાઇનના પુત્રના પ્રપૌત્ર, નૃપ ક્ષત્રપ સ્વામિ જયદામના પુત્રના પૌત્ર, ભદ્રમુખ નૃપ મહાક્ષત્રપ રવામિ રુદ્રદામના પૌત્ર, ભદ્રમુખ નૃપ મહાક્ષત્રપ સ્વામિ સીહના (પુત્ર), નૃપ મહાક્ષત્રપ સ્વામિ સેનના (રાજ્યમાં) આ શત્ર માનસ ગેત્રના પ્રતાશકના પુત્ર પર (?) પત્થના ભાઈसाथी धावतुं तुं ... ... ... ... ... ... ... २५ .... .... ... ... ... ... Jain Education Intemational For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख નં. ૯ ક્ષત્રપ જયદામનના પૌત્રના સમયને જૂનાગઢને લેખ *ઈ. સ. ૧૮૭૬ માં બુલ્હરે પ્રથમ ભાષાન્તર તથા ફેટેગ્રાફ સાથે આ સ. વે. ઈ. . ૨ પ. ૧૪૦ અને લેટ ૧૧ ઉપર આ લેખ પ્રસિદ્ધ કર્યો હતે. બ્લેક જરા હાને અને અભ્યાસ સારૂ લગભગ નકામો છે. હાલમાં બાવા પ્યારાના મઠના નામથી ઓળખાતા મઠ પાસે જૂનાગઢથી પૂર્વમાં આવેલી મહાન ગુફાઓના જૂથ સામેના એકાદ ભોંયરામાંથી ખેદકામ ચાલતું હતું ત્યારે આ લેખ મળી આવ્યું છે. કે તાજા અકસ્માતને લીધે તેના બે ભાગ થઈ ગયા છે. ભાવનગરના સંસ્કૃત અને પ્રાકૃત લેખોના સંગ્રહમાં પ્રસિદ્ધ થયેલી પ્રતિકૃતિમાં જે સ્થાને ફાટ જણાય છે તે જ સ્થળેથી કદાચ કકડા થયા હશે, એમ લાગે છે. કળી ચુનાના ગુણુવાળા નરમ અને ૨ ફૂટ લાંબા તથા પહેલા અને ૮ ઈંચ જાડા પત્થરની શિલાની સાફ કરેલી એક બાજુ ઉપર લેખ કોતરવામાં આવ્યું છે. તેમાં ચાર પંક્તિઓ છે. અને લગભગ ૧ ફૂટ ૯ ઇંચ પહોળી અને ૬ ઇં. ઉંચી જગ્યામાં લખાણ છે. ન, મ, ,, તથા બૂ, જેવા અક્ષરનું સરાસરી મા૫ ૨ છે. - લેખને ઘણે ખરે ભાગ બહુ જ ખરાબ થઈ ગયો છે. વચ્ચેની બે પંક્તિઓ સુરક્ષિત સ્થિતિમાં છે. પણ પહેલી પંક્તિને મોટો ભાગ અને ચોથી પંક્તિને થોડો ભાગ વાંચી શકાતે નથી. વળી લેખ પણ ખંડિત છે, કારણ પત્થરને કેટલોક ભાગ ભાંગી ગયો છે. બુહર માને છે કે બીજીથી ચોથી પંક્તિમાં ફકત છેલ્લા બેક શબ્દો સિવાય લેખ મૂળ સ્થિતિમાં જ છે. પરંતુ તે ચેકસ ન કહેવાય. રક્ષિત ભાગની બન્ને બાજુએ કેટલો ભાગ ગમે છે તે અમારા માનવા પ્રમાણે ચેકકસ રીતે કહી શકાય તેમ નથી. અમે એટલું તે કહી શકીએ કે બીજી અને ત્રિીજી પંક્તિઓના ભાંગી ગયેલા ભાગમાં જયદામનના પુત્ર તથા પત્રનાં નામ, તથા કદાચ શબ્દ અને આંકડા વડે બતાવેલ સંવત્ હૈ જોઇએ. રાજા ક્ષત્રપ જયદામનના પૌત્ર અને ચાષ્ટનના પ્રપૌત્ર એક ક્ષત્રપ અથવા મહાક્ષત્રપ રાજાના સમયનો આ લેખ હોવો જોઈએ. ભાંગી ગયેલા કકડા સાથે રાજ્ય કરતા રાજાનું નામ પણ ગયેલું છે. લેખમાં બતાવેલ ક્ષત્રપ દામસદ પહેલો અથવા સદ્રસિંહ પહેલો હોવો જોઈએ. લેઅને આશય સમજી શકાતો નથી, કારણ તે આશય બતાવનારો ભાગ ખોવાઈ ગયો છે. પરંતુ લેખમાં આવતાં “કેવલિજ્ઞાનસં( પ્રાપ્ત ) ( કેવલીનેનું જ્ઞાન પ્રાપ્ત કરેલ એ છે” વાકય ઉપરથી જૈન લોકો સાથે સંબંધ ધરાવતે આ લેખ હેય એવું અનુમાન કરી શકાય છે. કારણ જૈન સાહિત્યમાં “કેવલિન’ શબ્દને બહુ ઉપયોગ કરવામાં આવે છે. | તિથિ ચૈત્ર શુદ પ લખેલી છે. પરંતુ સંવત તે ભાગી ગયેલ હવાથી ચોકકસ થઈ શકે તેમ નથી. ગિરનાર પર્વત નીચે આવેલ જૂનાગઢનું અસલ નામ ગિરિનગર હતું, અને તેને ઉલ્લેખ લેખમાં છે. * એ. ઈ. સ. ૧૬ પા. ૨૩૯ બેનરજી અને સુકથંકર For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ १ ३ जूनागढमां खडक उपरनो रुद्रदामननो शिलालेख अक्षरान्तर ४ ચ [ મ ] २ સ્વ સ્વામિ લયયામ પ્[ ગ ]ત્રય રાજ્ઞો મેં [ હા]. . . સ્વાઇન૫ત્ર [ 1 ] ત્રચ રાજ્ઞ: ક્ષ [ત્ર ] સ્તથા મુરાદ્[ ૩૬ ] [ ક્ષત્રા ] ળાં [ મૈં ] ત્રશુકુણ્ય વિવસે મંત્રમે ખ [૬] गिरिनगरे देवासुरनागय [ क्ष ] रा [ क्ष ] से थप् [ उ ] रमिव નરામર! [ બ ] - ... ભાષાન્તર તથા સુરગણુ ક્ષત્રામાં પ્રથમ ચાનના પપાત્ર, નૃપ હાક્ષત્રપ ] નૃપ મ ક્ષત્રપ સ્વામિ જયઢામના પૌત્ર, નૃપ મહાક્ષત્રપ ( ના રાજ્યમાં ) વર્ષ ચૈત્ર, શુદિ પાંચમ (૫) ને દિને અહીં ગિરિનગરમાં, દેવા, અસુરા, નાગા, યઢ્યા, અને રાક્ષસે પુર ( ! ).....કેવલિનાનું જ્ઞાન પ્રાપ્ત કરેલ જરા અને મરણુ केवलि [ ज्ञा ] नसं ... નં૦ ૧૦ સ્વામિ રુદ્રાસંહ બીજાના શિલાલેખ શક સંવત્ ૨૨૮ વૈ. જી. ૭=૩૦૬ ઈ. સ. * જીવદામનના પુત્ર રુદ્રસિહ બીજાના સ ંવત્ ૨૨૮ ના શિલાલેખ જૂનાગઢના મ્યુઝીયમમાં પડેલે છે. તે તદ્દન પૂર્ણ અને ચેખ્ખા છે. તિથિ અંક તથા અક્ષરમાં આપેલી છે. अक्षरान्तर १ सिद्धं राजः क्षत्रपस्य जीवदामपुत्रस्य ૨૪ [ ક ] સિંહસ્થ વર્ધરાતદ્રય અદા३ विंशोत्तरे २२८ वैशाखशुद्धसप्तम्यां ભાષાન્તર રાજા ક્ષત્રપ જીવદામના દીકરા રુદ્રસિંહના ૨૮ મા વર્ષમાં વૈશાખ સુ. સાતમે, ♦ વેશ, મ્યુ. રીપેાર્ટ ૧૯૧૯-૨૦ પા. ૭ ડી. બી. દીસ્કલકર १७ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख નં. ૧૧ સૌરાષ્ટ્રમાં દ્વારકાના રાજા રૂદ્રસેનના સમયનો શિલાલેખ સદ્ધસેનને સંવત ૨૩૨ સૌરાષ્ટ્રમાં આવેલા ગાયકવાડના પ્રદેશ ઓખામંડલનાં મુલવાસર નામનાં ગામડાંમાં એક તળાવના કાંઠા ઉપરથી આ લેખવાળા પત્થર મળી આવ્યા છે. ત્યાંથી દ્વારકામાં તેને પુસ્તકાલય પાસે ઉભે કરવામાં આવ્યું હતું. તેમાં ચાર લીટીઓ છે અને તેનું માપ પ- ૩૧'-૧” છે. શાહ વંશના કેટલાક રાજાઓનાં નામો ઉપરાંત વાજકના પુત્રે બંધાવેલાં કેટલાંક જળાશય વિષે પણ તેમાં ઉલ્લેખ કરેલો છે. શાહના સમયની લિપિમાં સંસ્કૃત ભાષામાં લેખ લખેલો છે. अक्षरान्तर १ राज्ञो महाक्षत्रस [ स्य ] सा [ स्वा ] मिरुद्रसेनस्य २ वर्षे २३२ वैशाखबहुलपंचम्यां ૨ રૂમ ... ... ... વાનગય પુત્ર 8 પ્રતિ નિષિતં થ [a] મિત્રે [ત્રાવ ] ફિ નિ [ નિ]નર [2] ભાષાન્તર રાજા મહાક્ષત્રપ રવામિ સેનના ર૩ર વર્ષે વૈશાખ વદિ ૫ ને દિને વનિજકના પુત્ર પિતાના મિત્રની અંદગી પોતાના પ્રાણને ભેગ આપીને પક્ષી. નં. ૧૨ મેવાસાને ક્ષત્રપ શિલાલેખ સં. ૩ + + કા સુ. ૫ - સ્વ. દીવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ પાસેથી આલેખનાં રબિગ મળ્યાં છે. આ અક્ષરાન્તર તે ઉપરથી કરેલું છે. પણ મૂળ લેખ જોયા બાદ વધુ અજવાળું પડે એ સંભવ છે. લેખ મરણથંભ ઉપર કેરેલો હવે જોઈએ અને રબિંગ ઉપરથી તેનું માપ નીચે મજબ અટકળી શકાય છે. ઉંચાઈ ૨'-૧” પહોળાઈ ઉપરના ભાગમાં ૧'–ર”અને નીચેના ભાગમાં ૧'-૫" છેલ્લી બે પંક્તિના અક્ષર બહુ જ ઘસાઈ ગયા છે. अक्षरान्तर १ सिद्धं राज्ञो महाक्षत्रपस्य स्वामि चष्टण २ पुत्रपुपुत्रस्य राज्ञो महाक्षत्रपस्य भट्टिदाम ३ पुत्रप्रपौत्रस्यः राज्ञो महाक्षत्रपस्य वर्षशत ४ त्रुत्तरके वर्ष ... ... पुत्रस्य आभिरस्य ५ हरिहावेकस (१) गोत्रस्य वसुराकस्यः शुत्तज दुहितुस्य ६ कर्तीकस्य शु ५ राज्येश्वरस्य भर्तुष्टि पुष्टापि ૭ ... ... ... ... ... મને •.. 4 . યુ. રીપોટ સને ૧૯૨૩-૨૪ પા. ૧૨ ડી. બી. દીકલેકર For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ત્રિક વંશના લેખો For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ શૈકૂટક વંશના લેખો નં૧૩ રૈકૂટકવંશના દહુસેનનાં પારડીનાં પતરાં સંવત ૨૦૭ વૈશાખ સુ. ૧૩ * મુંબઈ ઈલાકામાં ગુજરાતના સુસ્ત પરગણામાં પારડી ગામમાં તળાવનું ખેદકામ ચાલતું હતું ત્યારે આ પતરાંઓ ઈ. સ. ૧૮૮૪ માં મળી આવ્યાં હતાં. રોયલ એશીઆટિક સોસાઇટીની મુંબઈ શાખાના જરનલ વેલ્યુમ ૧૬ ના પાને ૩૪૬ મે. ડે. ભગવાનલાલ ઈન્દ્રજીએ ઈ. સ. ૧૮૮૫ માં આ પતરાં પ્રસિદ્ધ કરેલાં છે. પણ લીથોગ્રાફ આપેલ નથી. પતરાં બે છે અને તેનું દરેકનું માપ ૯ ૪૩” છે. તે તદ્દન સપાટ છે. અને તેની કાર વધારે જાડી અગર કાંઠાવાળી પણ નથી. પ્રતિકૃતિ ઉપરથી જણાય છે કે લગભગ આખો લેખ અખંડ અને સુરક્ષિત છે. સાધારણ કડી કે મુદ્દા નથી. પરંતુ બન્ને કડીઓના કાણુમાંથી પતરાંઓ લાંબાં અને ” જાડા તારથી બાંધેલાં છે. આ તાર કરતાં કાણું બહુ મોટાં નથી, અને પતરાંઓ મળી આવ્યાં કે તરત જ સાચવી લેવામાં આવ્યાં હોય એવું લાગે છે. આ ઉપરથી એવું માલુમ પડે છે કે પતરાંઓ અસલથી જ તારથી બાંધવામાં આવ્યાં હશે. બે પતરાંઓનું વજન ૩૧ તલા છે. અને તારનું વજન ૧૩ તલા છે. કુલ વજન ૩ર તેલા = ૧૨ ઔસ છે. ત્રકૂટક વંશના મહારાજ દહુસેને બ્રાહ્મણને આપેલ જમીનનું વર્ણન લેખમાં છે. આ રાજાની આજ્ઞા આમ્રકા નામના સ્થળેથી બહાર પાડવામાં આવી હતી. દાન આપેલ ગામનું નામ કનીયસ્તડાકા હતું અને તે અન્તર્મલી પરગણુમાં આવ્યું હતું. બક્ષીસ મેળવનાર બ્રાહ્મણ કાપુરમાં રહેતા હતા. રાજાએ કરેલ બક્ષીસના સમાચાર આપનાર દૂતનું નામ બુદ્ધગુપ્ત હતું. અને તે બક્ષીસ ૨૦૭ મા વર્ષના વૈશાખ સુદ ૧૩ ને દિવસે કરવામાં આવી હતી. પારડીનાં પતરાઓ પ્રસિદ્ધ કર્યા પહેલાં પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીએ કરીના એક તામ્રપત્રમાંથી સૈકૂટકેનું વર્ણન શોધી કાઢયું હતું. પરંતુ તે મૂળ પતરું ખવાઈ ગયું લાગે છે. કરીનાં પતરાં ઉપર ૨૪૫ મું વર્ષ લખેલું છે. તે જ પ્રદેશના કેટલાક સમકાલીન ઐતિહાસિક માંથી મળી આવેલ સુચનાના આધારે પંડિત એવું અનુમાન કરે છે કે આ પતરાંઓને સંવત ઈ. સ. ૨૪૫ લગભગથી શરૂ થતે હવે જોઈએ. જનરલ કનીંગહામે આ સંવત ઈ. સ. ૨૪૯ થી શરૂ થતો કલચુરી અથવા ચેકીને માનેલો છે. અને આ મતનું સમર્થન પંડિત પિતે તથા ડૅ. ફલીટે કરેલ છે. પારડીનાં પતરાંઓની લિપિ તથા જ્યાંથી મળી આવ્યાં તે જગ્યા અને તેમાં કૂટકેનું વર્ણન કરેલું છે એ બે બાબતે ઉપરથી એ પતરાંઓ, ડે. કીન્હને છેવટ પુરવાર કર્યું છે તે પ્રમાણે ઈ. સ. ર૪૯ થી શરૂ થતા કલચુરી અથવા ચેદી સંવતનાં જ હોવાં જોઈએ એવું માનવાને સબળ કારણ મળે છે. અઠવાડીઆને દિવસ અથવા નક્ષત્ર આપેલું નહિં હેવાથી સમય ૪ એ. ઈ. . ૧૦ પા. ૨૧-૫૩ ઈ. હુશ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख નકકી કરવાને બીજી કઈ હકીક્ત નથી. પરંતુ ડે. કીહાને જણાવે છે કે જે ચાલુ વર્ષ ગણવામાં આવે તે તે ઈ. સ. ૪૫૬ ના એપ્રીલની ૪ થી તારીખની બરોબર થાય. અને પૂરું થયેલું વર્ષ ઈ. સ. ૪૫૭ ના એપ્રીલની ૨૩ મી તારીખ ખબર થાયઃ ત્રકુટકના કુટુંબનું વણન આપતું ( કલચુરી ) સંવત ૨૪૫ નું કહેરીનું પતરું આ વંશના જે રાજાના સમયનું છે તેના નામની માહિતી આપી શકતું નથી. સૈકૂટકને રાજા દહુસેન ( કલચુરી) સંવત ૨૦૭= ઈ. સ. ૪પ૬ અથવા ઈ. સ. ૪૫૭ માં રાજ્ય કરતા હતા એવું પારડીનાં પતરાંઓ ઉપરથી માલુમ પડે છે. દહુસેનના પિતા ઇંદ્રદત તથા પુત્ર વ્યાઘસેન નામના તે જ વંશના બીજા બે માણસે વિષે પણ સિક્કાઓ ઉપરથી જાણવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ મી. જેકસન પાસે સુરતમાંથી મળેલું એક ( કલચુરીની) ૨૩૧ ની સાલનું તામ્રપત્ર હતું. તેમાં ત્રિકૂટક વંશના વ્યાવ્રસેને આપેલા દાનનું વર્ણન હતું. દહુસેન અને વ્યાવ્રસેન પિતાને સિકકાઓ ઉપર પરમાણુવ તરીકે ઓળખાવે છે, એ ધ્યાનમાં રાખવા જેવું છે. જ્યારે પારડીનાં પતરાંઓમાં દહુસેનને તેવા જ અર્થવાળું ભગવદ્પાદકર્મકર એટલે ભગવદ્ગુનાં ચરણને સેવક એવું બિરૂદ આપવામાં આવેલ છે. આ લેખમાં બતાવેલ સ્થળે વિષે ડં. ફલીટ એમ માને છે કે “અન્તરમન્ડલીવિષય” એ ગુજરાતમાં આવેલ ઉત્તરે મિઢેળ અને દક્ષિણ પૂર્ણ નદીઓની વચ્ચે પ્રદેશ હોવો જોઈએ. વડેદરા રાજ્યના વ્યારા પરગણુની નૈરૂત્ય કેણની દક્ષિણ તરફ ત્રણ મૈલ ઉપર આવેલ મિઢેળા નદીના કાંઠા ઉપર જરા મોટું ગામડું આવેલું છે તેજ કાપુર તરીખે ઓળખાવે છે. આ સ્થળને ઈન્ડીયન એટલાસ કવાર્ટર શીટ નં. ૨૩ એસ. ઈ. ( ૧૮૮૮ ) માં અક્ષાંશ ૨૧°૪ રેખાંશ ૭૩ ૨૫ ઉપર કપુર તરીખે બતાવવામાં આવ્યું છે. “કનીયસ્તડાકા સારિકા ” એટલે હાના તડાકા સારિકાને મિઢેળા અને પૂર્ણ વચ્ચે લગભગ અધે રસ્તે તથા કપુરથી પશ્ચિમે ૧૫ મિલ ઉપર નકશામાં બતાવેલ તર્સરિ અથવા તíરિ તરીખે ઓળખાવે છે. દહુસેને દાન આપ્યું ત્યારે જ્યાં રહ્યું હતું તે આમ્રકા કદાચ કપુરથી નૈરૂત્ય કેણમાં બે મેલ ઉપર નકશામાં બતાવેલ અમ્બળ અથવા આખાછ હોય એમ તે માને છે. પરંતુ લેખમાં બતાવેલાં બીજાં સ્થળની નજીક આમ્રકા હેવું જોઈએ એ જરૂરનું માનતા નથી. નાશિકના ઉશવદાતના એક લેખમાં બતાવેલા કાપુરાહાર નામના વિભાગનું નામ કપુર ઉપરથી પડયું છે. અને તે જ લેખમાં બતાવેલ ચિખલપદ્ર પણ કપુરથી ઈશાન ખૂણે અઢી મિલ ઉપર મિઢેળાના દક્ષિણ કાંઠા ઉપર નકશામાં બતાવેલ ચિખલદ છે. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ राजा दन्हसेनना पारडीनां पतरां अक्षरान्तर पतरूं पहेलं १ स्वस्ति [॥] विजयस्कन्धावारादाम्रकावासकास्त्रैक्कु [क] टकानां मातापितृपादानुद्धयातो भग२ वत्पादकर्मकरोष्वमेधाहर्ता श्रीमहाराजदह्रसेनः सर्वानेवास्म - सन्तकानन्त३ मण्डलीविषयवासिनस्समाज्ञापयति यथा कापुरवास्तव्यब्राह्मणनण्न [ण्ण ] स्वामिन ४ अत्रैव विषयान्तर्गतकनीयस्तडाकासारिकामामो मा [ त् ] आपि [त् ] रोरात्मनश्चपुण्य पतरूं चीजें ५ यशोभिवृद्धये [ य ] आचन्द्र [ आ ] कार्णव [क्षि ] तिस्थि तिकालिका [ क ] श्चोररो [ रा ] जापत्थ्यकारिवर्ज ६ सर्वदित्यविष्टिपरिहारेण पुत्रपौत्रान्वयभोज्यस्समतिसृष्टो यतोस्य ___ भुञ्जतः कृषतो [तः ] ७ प्रवि [ दि ] शतश्च न क [ए] नचि [त् ] प्रतिषेधः कार्य इत्युक्तञ्च भगवता व्यासेन [। षष्टि वर्षसहस्रानि [णि ] ८ स्वर्गे वसति भूमिदः [।] आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेदिति [ ॥ ] बुद्धगुप्तदूतकमाज्ञा ९ सं. २०० ७ वैशाखशुद्धत्रयोदश्या [ - ] १०. ३ [ ॥ ] भाषान्तर (પંક્તિ ૧) સ્વસ્તિ! આમ્રકાના વિજયી નિવાસસ્થાનથી સૈફટકના (વંશને) માતાપિતાના પગનું ધ્યાન કરનાર ભગવત( વિષ્ણુ)ના ચરણને સેવક અને અશ્વમેધ કરનાર શ્રી મહારાજ દહુસેન અખ્તમંડલી વિષયમાં વસતી સર્વ આપણે પ્રજાને (નિચેનું) શાસન કરે છે - (પંક્તિ ૩) કાપુરમાં વસતા બ્રાહ્મણ નણુસ્વામીને નીયસ્તડાકાસારિકા ગામ એ જે વિષયમાં આવેલું, (અમારા ) માતાપિતાના અને અમારા પુણ્યયશની વૃદ્ધિ અર્થ, ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વીના અસ્તિત્વ કાળ સુધી લૂંટારા, અને નૃપને વિન્ન કરનાર વર્જ કરી, સર્વ કર અને વેઠથી મુક્ત, પુત્ર, પૌત્ર અને વંશજેના ઉપગ માટે અમે આપ્યું છે. ( પંક્તિ ૬) આથી જ્યાં સુધી તે ભૂમિને તે ઉપભોગ કરે, ખેતી કરે, અન્યને સોંપે ત્યાં સુધી કેઈએ પ્રતિબધ કરે નહી. (पात ७ ) भने मत व्यासे यु छ: [मही या सामाना मे ले आवे छ ] (4ति ८) (1) शासन ( २ थयुं तुं)--४ सुद्धगुप्त- संवत २०७ वैशाम શુદિ તેરશ-૧૩ને દિને * पायो स्वामिनत्रैव १. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख નં૦૧૪ ત્રૈકૂટક વંશના વ્યાઘ્રસેનનાં સુરતનાં પતરાં સંવત ૨૪૧ મી. એ. એમ. ટી. જેકસને જણાવ્યા પ્રમાણે આ તામ્રપત્રે સુરતથી મળેલાં છે. પત્રાં એ છે અને તે દરેકનું માપ લગભગ ૯ ઇંચ પેહેતું અને ૩ ઇંચ ઉંચાઇનું છે. લખાણુ ફક્ત અંદરની બાજુએપર જ છે. ખીજાં પતરાં કરતાં આ વધુ પાતળાં અને ઉપડતી કાર વગરનાં છે, પણ તેમાંનું લખાણ એકન્દરે સુરક્ષિત સ્થિતિમાં છે. પારડીનાં પતરાંઓની માફક આમાં પણ પહેલા પતરાની લખેલી બાજી નીચે અને તેવી જ રીતે બીજાની ઉપર એ પ્રમાણે તાર માટેનાં કાણાંએ છે. આ કાણાંએમાંથી એક લાંબે ત્રાંબાના તાર જમણી બાજુએથી પસાર કરી વાળી દેવામાં આવ્યા છે. ડાબી બાજુએ પણ કદાચ આવા તાર હશે, પણ મળી શકા નથી. પતરાંઓ તથા તારનું એકન્દર વજન ૫૦ તાલા છે. ત્રૈકૂટક વંશના મહારાજા વ્યાઘ્રસેને વિજયી અનિરૂદ્ધપુર ' માં રહી એક બ્રાહ્મણને આપેલી જમીનની બક્ષીસનું વર્ણન લેખમાં છે. આ શહેર ત્રૈકુટક રાજાએની રાજધાનીનું શહેર જણાય છે. તે શેહેરને ( કલચુરી) સંવત ૪૦૬નાં અનુબ્રાનાં પતરાંઓમાં દાન લેનારના નિવાસ સ્થાન તરીખે ‘ વિજયી અનિરૂદ્ધપુરિ' એ પ્રમાણે લખવામાં આવ્યું છે. વ્યાઘ્રસેન અપરાન્ત પ્રદેશમાં રાજ્ય કરવાના દાવા ધરાવે છે. કાલિદાસના રઘુવંશમાંના એ બ્લેકમાં આવતા ત્રિકૂટપર્વત, જેના ઉપરથી ત્રૈકુટકાના વંશનું નામ પડયું હાવું જોઈએ, તે અપરાન્તના રાજાના પ્રદેશમાં આવેલા હૈવાનું જણાવ્યું છે, તેને ઉપરની હકીકતથી સાખીતી મળે છે. રઘુવંશ ઉપર મલ્લિનાથે લખેલ વૈજયન્તી પ્રમાણે અપરાન્તનું મુખ્ય સ્થળ શૂર્પારકર, હાલનું સાપારા જણાય છે. અને તે જ ત્રૈકુટકાનું રાજવાનીનું શહેર અનિરૂદ્ધપુર હું ગણું છું. વ્યાસેને આપેલું ગામડું ઈક્ષરકી પરગણાનું પુરહિતપલ્લિકા હતું. પરન્તુ આ આળખી શકાતું નથી. ગામડાના નામ ઉપરથી કદાચ અનુમાન કરી શકાય કે તે મેળવનાર નાગશર્મા રાજકુટુંબના પુરેાહિત હતા. * સંવત ૨૪૧ના કાર્તિક શુદ ૧૫ ને દિને તે આપ્યું હતું. દહુસૈનનાં પારડીનાં પતરાં ઉપર ( કલચુરી ) સંવત ૨૦૭ આપેલે છે. અને સિક્કાએ ઉપરથી જણાય છે કે વ્યાઘ્રસેન દહુસેનને પુત્ર હતા. એટલે નવા લેખનું વર્ષ પશુ ઈ. સ. ૨૪૯ થી શરૂ થતા કલચુરી સંવતનું હૈયું જોઇએ. અને તેમાં આપેલા મહિનાને લીધે લેખનું વર્ષ ઈ. સ. ૪૯૦, અગર ૪૯૧ નું હાવાનું નક્કી થાય છે. અનિરૂદ્ધપુરમાં રહેતા અપરાન્તના ત્રૈકૂટક રક્તએ વિષે સિક્કાઓ તથા લેખા ઉપરથી જેટલું જાણવામાં આવ્યું છે તે નીચેની વંશાવળીમાં આવી જાય છે ઃ- મહારાજ ઇન્દ્રદત્ત । મહારાજ સેન (ઇ. સ. ૪૫૬ અથવા ૪૫૭) મહારાજ વ્યાઘ્રસેન ( ઇ. સ. ૧૯૦ અથવા ૪૯૧ ) * એ, ઈ, વેા. ૧૧ પા. ૨૧૯ પ્રેા, ઈ, હુશ્ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ राजा व्याघ्रसेननां सुरतनां पतरांओ अक्षरान्तर पहेलुं पतरूं अंदरनी बाजु १ स्वस्ति विजयानिरुद्धपुरात्त्रैकूटकान [ i ] मातापितृपादानुद्ध्यातो भगवत्पाद कर्म्म कर रगतक्रमागत २ स्फीतापरान्तातिदेशपतिरपरिमित नृपतिनतचरणकमलस्स्वभुजपरिपालनप्रता३ पाघिगतप्रचुरद्रविणविश्राणनावाप्त सर्व्वदिग्व्यापिशुक्लयशाश्शारदरजनिकरुचिरवपु४ रनद्यकालीन पुरुषविशेषसदृशोदारचरितस्सुचरितनिदर्शनात्थमिव निम्मित प्रति५ हतसामन्तारातिरन्यनरपतिप्रतिविशिष्टस्स्ववंशालङ्कारभूत प्रभूतप्रवीर साधना६ धिष्ठितदुर्गनगरसागरस्सागरगम्भीरगिरिगुरुस्थिरप्रकृति : प्रकृतिजनमनोहर : प्राज्ञ७ संश्रितगुरुस्वजनमाधुसाधारणधनोभिजनसदृशयन्त्रणेोपगृहीतस्पृहणीयश्री श्रीमहा८ राजव्याघ्रसेनः सर्व्वानवेक्षर क्याहारान्तर्गत पुरोहितपल्लिकाप्रतिवासिनो ९ स्समाज्ञापयति [।]* विदितमस्तु वो यथास्स्माभिर्म्मातापित्रोरात्मनश्च स्वपुण्याभिवृद्धये पतरूं बीजुं : अंदरनी बाजु १० भारद्वाजसगोत्रब्राह्मणनागशर्मणे इयं पल्लिका चोरराजापत्थ्यकारिवर्ज' अचाटभट ११ प्रावेश्या सर्व्वदित्यविष्टिपरिही गोग्राहारस्थित्यान्वयभोज्य आचन्द्राकर्णव१२ क्षितिस्थितिसमकालीनोतिसृष्टाँ [।] तदस्मद्वङ्ज्ञ्यराजभिरन्यैर्श्व विभवानभावानुबद्धानायुर्व्वि १३ योगानुगतङ्गुणांश्च दीर्घकालानुगुणान्विगणय्य दानञ्च गुणवतामवदातमपदान१४ मिति प्रमाणीकृत्य शशिकरशुचिरुचिरञ्चिराय यशश्चिचीषुभिरियं पल्लिकादायोनुमन्तव्य प्रपा १५ लयितव्यश्च [ । ] यस्मादुक्तम्भगवता वेदव्यासेन व्यासेन [ । ]* पूर्वदत्तान्द्विजातिभ्योयत्नाद्रक्ष युधि - १६ ष्ठिर [ । ]* महीम्महिमतां श्रेष्ठ दानाच्छ्रेयोनुपालनं [ ॥ १ ॥ ]* षष्टिवर्षसहस्राणि स्वर्गे मोदति १७ भूमिद [: । ]* आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेदिति [ ॥ २ ॥ ]* प्रतिपृच्छ्य लिखितं मया महासन्धिविग्र १८ हिककर्केण हालाहलदूतकं सं. २०० ४० १ कार्तिक शु. १०.५ [ ॥ ]* १ वां वंशा २ सर्व्वानेवे ३ वासिन ४ वाथे। शर्म्मण ५ वा वर्जम् ६ वा परिहींणाप्रहारं अने भोज्याचन्द्रा कालीनाति ८ वा श्य ९ वा भिरयं For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लख ભાષાન્તર ( પંક્તિ ૧ ) સ્વસ્તિ ! વિજયી અનિરૂદ્ધપુરમાંથી ત્રૈ ટકાના વંશના, માતાપિતાનાં ચરણનું ધ્યાન ધરનાર, ભગવતના (વિષ્ણુના ) ચરણના સેવક, અપરાન્ત અને ( પાતે) મેળવેલા અથવા વારસામાં પ્રાપ્ત કરેલા અન્ય સમૃદ્ધ દેશેાને પતિ, જેનાં ચરણકમળને અસંખ્ય નૃપે નમન કરે છે, જેણે નિજ રાજ્યનું શાસન કરીને અને વિજય મેળવીને સ્વભુજથી પ્રાપ્ત કરેલા મહાન સંચયનું દાન આપીને સર્વે દિશામાં પ્રસરતા ઉજજવળ યશ પ્રાપ્ત કર્યો છે, જેનું અંગ શરદઇન્દુ સમાન પ્રકારો છે, જેના આચાર પ્રાચીન ઉત્તમ જનાના આચાર જેવા ઉમદા છે, જે સદાચારના ઉદાહરણ રૂપે સર્જાએલા હાય તેવા છે, જેણે નજીકના શત્રુએને હંફાવ્યા છે, જે અન્ય નૃપા કરતાં અધિક સમ્પન્ન છે, જે નિજ કુળનું ભૂષણુ ખન્યા છે, જેણે અનેક મહાન વીરાની સેનાથી, દુર્ગ, નગરો અને સાગર મેળવ્યા છે, જેની પ્રકૃતિ સાગર સમાન ગંભીર છે, અને હિમાલય સમાન સ્થિર છે, જે પ્રકૃતિ વડે જનાનાં હૃદય અનુરંજે છે, જેની લક્ષ્મીના વિદ્વાન, આશ્રિત, વડીલ, અન્ધુજન, અને સંતાથી વ્યય થાય છે, ( અને જેણે નિજ વંશને છાજતા પ્રકાર વડે નિગ્રહ આચરી, અભિલાષિત વેશ પ્રાપ્ત કર્યાં છે, તે મહારાજ શ્રી વ્યાઘ્રસેન કારકી આહારમાં આવેલા પુરોહિતપલ્લિકાના સર્વે નિવાસિએને શાસન કરે છે -- ( પં. ૯) તમને જાહેર થાચ્યા કે અમારાં માતપિતા અને અમારા પુણ્યની વૃદ્ધિ અર્થે અમે ભારદ્વાજ ગાત્રના બ્રાહ્મણ નાગશર્મનને, આ પલ્લિકા, લુટારાઓ કે મહાન દ્રોહના ગુન્હા વાળા જતાના ( પકડવાના પ્રસંગ) સિવાય ચાટ ( અને ) ભટના પ્રવેશથી મુકત, સર્વ કર અને વેઢથી મુકત, દાન લેનાર પુરૂષના વંશોના ચન્દ્ર, સુરજ, સાગર અને પૃથ્વીના અસ્તિત્વકાળ સુધી અગ્રહારના નિયમાનુસાર ઉપલેગ અર્થે આપી છે. ( પં. ૧૨ ) પ્રભુતા ( ઐશ્વર્ય ) અનિત્ય છે, જીવન વિયેાગથી ગુણ્ણા જ દીર્ઘ કાળ ટકે છે, એ વિચારીને તેમ જ સજ્જનાને દાન એ કબુલ કરીને, ઇન્ડુકિરણ સમાન ઉજ્જવળ યશના દીર્ઘ કાળ સુધી અમારા વંશના કે અન્ય નૃપાએ આ પલ્લિકાના જ્ઞાનને અનુમતિ આપવી અને રક્ષવું જોઈએ. ( પં. ૧૫) કારણ કે ભગવાન વેવ્યાસે કહ્યું છે કેઃ- અનુસરાયેલું છે, અને ફકત ઉમદા કાર્ય છે, એ સત્ય સંચયની અભિલાષવાળા, ( અહીં ચાલુ શ્લાકમાંના એ શ્લોક આવે છે. ) ( પં. ૧૭) આ ( દાનની અગત્યની હૅકીકત ) તપાસી, ( આ દાન ) જેમાં હાલાહુલ દ્ભુતક હતા તે મારાથી, મહાસાંધિવિગ્રહિક કર્કથી સં. ર૪૧ કાર્તિક શુ. ૧૫ને દિને લખાયું હતું. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી गुजरातना ऐतिहासिक लेख ગુપ્ત વંશના લેખો For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તવંશના લેખો નં. ૧૫ સ્કન્દગુપ્તને જૂનાગઢનો શિલાલેખ ગુપ્ત સંવત ૧૩૬,૩૭ અને ૧૩૮ આ લેખની શોધ પ્રથમ મી. જેમ્સ પ્રિન્સેપે ઈ. સ. ૧૮૩૮ માં જ. મેં. એ. સે. . ૭ પા. ૩૪૭ ઉપર પ્રસિદ્ધ કરી હતી. ઈ. સ. ૧૮૪૪ માં જ. . . . . . . ૧ પા. ૧૪૮ ઉપર તેની શિલાછાપ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તે જનરલ સર જ્યોર્જ લીગ્રેન્ડ જેક, મી. એન. એલ. વેસ્ટરગાર્ડ તથા એક બ્રાહ્મણ મદદનીશ એઓએ તૈયાર કરી બે વર્ષ પહેલાં સેસયટી પાસે મૂકેલી નકલ ઉપરથી બનાવવામાં આવી હતી. ડે. ભાઉ દાજીએ ઈ. સ. ૧૮૬૨ માં તે જ જર્નલનાં વે. ૭ પા. ૧૨૧ ઉપર પિતાને પાઠ તથા ભાષાન્તર પ્રસિદ્ધ ક્ય હતાં. તે સાથે ઈ. સ. ૧૮૬૧ માં ડે. ભગવાનલાલ ઈન્દ્રજીએ કપડાં પર ઉપજાવેલ છાપ ઉપરથી બનાવેલી શિલાછાપ પણ પ્રસિદ્ધ કરી હતી. ઈ. સ. ૧૮૭૬ માં ડે. ભાઉ દાજીને પાઠ તથા પ્રોફેસર ઈગલીંગે તપાસેલ ભાષાન્તર ફરીથી આ. સ. . ઈ. વે. ૨ પા૧૩૪ ઉપર પ્રસિદ્ધ થયાં હતાં અને તેની સાથે છે. ભગવાનલાલ ઈન્દ્રજીની નકલ ઉપરથી બનાવેલી જરા નાની શિલાછાપ આપવામાં આવી હતી. મુંબઈ ઈલાકામાં કાઠિઆવાડનાં દેશી સંસ્થાન જૂનાગઢ સંસ્થાનનું મુખ્ય શહેર જાનાગઢ છે. આ શહેર અથવા તેના અસલ નામધારી શહેરનું વર્ણન આ લેખમાં છે. પણ તેનું અસલ નામ આપેલું નથી. પરંતુ રુદ્રદામનને લેખની પહેલી પંક્તિમાં તેનું નામ ગિરિનગર એટલે ડુંગરનું અથવા ડુંગરપરનું શહેર આપેલું છે. પાછળથી લેખમાં કહેલ ઊજયત પર્વતને જ તે ગિરનાર નામ આપવામાં આવ્યું અને આ ઉપરથી એમ માનવાને કારણે મળે છે કે અસલનું શહેર હાલની જગ્યાને બદલે પર્વતની તદ્દન પાસે અગર કદાચ તેની ખીણમાં જ હોવું જોઈએ. આ લેખ એક મહાન પત્થરની શિલાના વાયવ્ય કેણ ઉપર છે અને તેમાં અશોકનાં ચૌદ શાસને તથા મહાક્ષત્રપ રુદ્રદામનને મેટે લેખ પણ ખાસ રક્ષણ માટે હમણું ઉભી કરેલ છાપરી નીચે છે. આ સ્થળ ગિરનાર પર્વતને ફરતી ખીણ પાસે જવાના નાળાના મુખ આગળ શહેરથી પૂર્વમાં લગભગ એક માઈલ ઉપર આવેલું છે. લખાણ ૧૦ ફૂટ પહોળી અને ૭ ફૂટ ૩ ઇંચ જગ્યામાં અને સુરક્ષિત સ્થિતિમાં છે. લેખમાં ભાંગી ગએલ પત્થરને લીધે ૨૨ મી પંક્તિમાં જ ફકત કેટલોક ભાગ રહી ગયા છે. આડાંઅવળાં અને છીછરાં કેતરકામ, ખડબચડે ખડક, કુદરતી નિશાનીઓનું અક્ષરા સાથે મળી જવું, અને ખડકના ખડબચડાપણાને લીધે કેતરનારે છેડી દીધેલી કેટલીક જગ્યા, વિગેરે કારણોને લીધે તે સહેલાઈથી વાંચી શકાય તે લેખ નથી. અક્ષરનું કદ ૪ ઇંચ અને ૧} ઇંચ વચે છે. * કો. ઈ. ઈ. વ. ૩ પ. ૫૬ ફલીટ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના વિવિધ સ્ટેટ _લેખને પહેલે ભાગ પ્રાચીન ગુપ્ત રાજા સ્કન્દગુપ્તનું વર્ણન આપે છે. ભગવાન વિષ્ણુની રસુતિ તથા રાજ્યકર્તાઓના વખાણુના પાંચ લેક પછી સ્કન્દગુપ્ત પિતાના સુરાષ્ટ્રના દેશે અથવા કાઠિવાડના પ્રદેશો પર રાજ્ય કરવાને એક પર્ણદત્તને નીમે તેનું વર્ણન છે. પર્ણદત્તે લેખ છે તે શહેરમાં રાજ્ય કરવાને પિતાના પુત્ર ચક્રપાલિતને નીમ્યા. તે પછી લેખને મુખ્ય આશય લખે છે તે આ પ્રમાણે છે:-- ગુપ્તાના સમયના વર્ષ ૧૩૬(ઈ. સ. ૪૫૫–૫૬)માં પ્રૌપદ ( ઓગષ્ટ-સપ્ટેબર) માસના છઠ્ઠા દિવસે રાતમાં સુદર્શન નામનું તળાવ ( જે ગિરનારની તળાટીની આસપાસ ખીણમાં નાળાને આડે પ્રાચીન સમયમાં બાંધેલ બંધવડે, લેખ છે તે જગ્યાએ બનાવવામાં આવ્યું હતું તે) અતિવૃષ્ટિને કારણે તૂટી ગયું. અહિં તથા આગળના બે લખાણના ભાગોમાં આંકડાને બદલે શબ્દ વડેજ પૂર્ણ રીતે તારીખ આપેલી છે. તૂટી ગયેલો ભાગ ફરી બાંધકામથી બે માસ કામ ચાલ્યા પછી સંવત્ ૧૩૭( ઈ. સ. ૪૫૬-૫૭ )માં ચક્રપાલિતના હુકમથી સમરાવાયો હતે. બીજા ભાગમાં, ૨૪ મી પંક્તિથી અંત સુધી સ્કન્દગુપ્ત અને પર્ણદત્તના નામે ફરીથી આપેલાં લાગે છે. અને તે પછી શરૂવાતની સ્તુતિ ઉપરથી જણાઈ આવતા વૈષ્ણવ વલણ અનુ. સાર નીચેની હકીક્ત આપેલી છે -- ગુપ્તનાં સંવત ૧૩૮ માં (ઈ. સ. ૪૫૭-૫૮) ચક્ર પાલિતે ભગવાન વિષ્ણુમન્દિર બન્ધાવ્યું; જેનું નામ “ચકભૂત” એટલે ચક્ર ધરનાર હતું. તે પછી બે લેક બાદ લેખ પૂર્ણ થાય છે. તે લોકોને અર્થ સમજવા પૂરતા ભાગ રહ્યો નથી. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ स्वन्दगुमना जनागढना शिलालेख अक्षरान्तर प्रथम विभाग १ सिद्धम् । ॥ श्रियमभिमतभोग्यां नैककालापनीता त्रिदशपतिसुखार्थ यो बले. राजहार । कमलनिलयनायाः शाश्वतं धाम लक्ष्म्याः २ स जयति विजितातिर्विष्णुरत्यन्तनिष्णुः तदनु जयति शश्वत् श्रीपरिक्षिप्तवक्षाः स्वभुजजनितवीर्यो राजराजाधिराजः । नरपति३ भुजगानां मानदर्पोत्फणानां प्रतिकृतिगरुडाज्ञा [म् ] निर्विशी [ म् ] चावकर्ता ॥ नृपतिगुणनिकेतः स्कन्दगुप्तः पृथुश्रीः चतुरुदधिज (?) ल (?) आन्तां स्फीतपर्यन्तदेशाम् । ४ अवनिमवनतारियः चकारात्मसंस्थां पितरि मुरसखित्वं प्राप्तवत्यात्मशक्त्या ॥ ऑपि च जितम् [-] व तेन प्रथयात यशांसि यम्य रिपवोपि आमूलभग्नदी निव .... .... ... म्लेच्छदेशेषु ५ क्रमेणं बुद्ध्या निपुणं प्रधार्य ध्यात्वा च कृत्र नान्गुणदोषहेतून् । व्यपेत्य सर्वान्मनुनेंद्रपुत्रांलक्ष्मीः स्वयं यं वस्यांचकार ।। तस्मिन्नृपे शासति नैव कश्चिद्धर्मादपेतो मनुजः प्रजासु । ६ आतॊ दरिद्रो व्यसनी कदयो दण्ड [यो । न वा यो भृशपीडितः स्यात् ॥ एवं स जित्वा पृथिवीं समग्रां भग्नाग्रदा [ न् ] द्विशतश्च कृत्वा । सर्वेषु देशेषु विधाय गोप्तृ [प्त ] न संचिन्तया [ मा । स बहुप्रकारम् ॥ स्यात्कोनुरूपो ७ मतिमान्विनि [ नी ] तो मेधास्मृतिभ्यामनपेतभावः । सत्याजवौदार्यनयोपपन्नो माधुर्यदाक्षिण्ययशोन्वितश्च ॥ भक्तोनुरक्तो नृ व [[ ] श [-] पयुक्तः सर्वोपधाभिश्च विशुद्धबुद्धिः । आनृण्यभावोपगतान्तरात्माः सर्वम्य लोकस्य हिते प्रवृत्तः ॥ ८ न्यायार्जनथस्य च कः समर्थः स्यादजितस्याप्यथ रक्षण च । गोपायितस्यापि [ च ] वृद्धिहेतौ वृद्धस्य पात्रप्रतिपादनाय ॥ सर्वपु भृत्येप्वपि संहतेपु यो मे प्रशिप्यानिखिलान् सुराष्ट्रान् । आं ज्ञातमेकः खलु पर्णदत्तो भारस्य तस्योद्वहने समर्थः ।। ९ एवं विनिश्चित्य नृपाधिपेन नैकानहोरात्रगुणान्स्वमत्या । यः संनियुक्तोर्थनया कथंचित् सम्यक् सुराष्ट्रावनिपालनाय ॥ नियुज्य देवा वरुणं प्रतीच्या स्वस्था यथा नोन्मनसो बभूवु [ : ] [[ ] पूर्वेतरस्यां दिशि पर्णदत्तं नियुज्य राजा धृतिमांस्तथाभूत् । [॥] ૧ આમાં અને પછીના બે શ્લોકમાં માલિની છન્દ છે ૨ છંદ આર્યા ૩ વાંચે નિર્વચના ૪ ઈન્દ્રવજા અને ઉપેન્દ્રવજન ઉપજાતિ. ૫ આ શ્લોક અને પછીના છ લોકમાં છંદ ઈન્દ્રવજા ૬ વાંચો આત્મા ૭ ઇન્દ્રવજાનો ઉપજાતિ પછીના બે લેકે પણ તેમw. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १० तस्यात्मजो ह्यात्मजभावयुक्तो द्विधेव चात्मात्मवशेन नीतः । सर्वात्मनात्मेव च रक्षणीयो नित्यात्मवानात्मजकान्तरूपः । [॥ ] रूपानुरूपललितैर्विचित्रैः नित्यप्र मोदान्वितसर्वभावः । प्रबुद्धपद्माकरपद्मवक्त्रो नृणां शरण्यः शरणागतानाम् । [॥] ११ अभवद्भुवि चक्रपालितोसाविति नाम्ना प्रथितः प्रियो जनस्य । स्वगुणैरनुपस्क्रितै रुदात्त [ 1 ] : पितरं यश्च विशेषयांचकार । [॥ ] क्षमा प्रभुत्वं विनयो नयश्च शौर्य विना शौर्यमह[1]र्चनं च । वा (?) क्य (?) म् दमो दानमदीनता च दाक्षिण्यमानृण्यमश् [ ऊ ] न्यता च । [॥ ] सौंदर्यमार्येतरनिग्रहश्च अविस्मयो धैर्यमुदीर्णता च । १२ इत्येवमेतेतिशयेन यस्मिन्नविप्रवासेन गुणा वशन्ति ॥ नविद्यतेसौ सकलेपि लोके यत्रोपमा तस्य गुणैः क्रियेत । स एव कात्स्न्येन गुणान्वितानां बभूव नृ [ न ] णामुपमानभूतः इत्येवमेतानधिकानतोन्यान्गुणान्पर [ई ] क्ष्य स्वयमेव पित्रा यः संनियुक्तो नगरस्य रक्षां विशिष्य पूर्वान्पचकार सम्यक् । [॥] १३ आश्रित्य वि [ वी ] र्य सु ( ? ) भु ( ? ) ज ( ? ) द्वयस्य स्वस्यैव नान्यस्य नरस्य दर्प । नोवैजयामास च कंचिदेवमस्मिन् पुरे चैव शशास दुष्टाः[ न् ] (॥) विसंभमल्पे न शशाम योस्मिन् काले न लोकेषु स नागरेषु । यो लालयामास च पौरवर्गान् [ .... ... ] पुत्रान् सुपरीक्ष्यदोषान् । [॥] संरंजयां च प्रकृतिर्बभूव पूर्वस्मिताभाषणमानदानैः । १४ निर्यन्त्रणान्योन्यगृहप्रवेश [ : ] संवर्द्धितप्रीतिगृहोपचारैः । [1] ब्रह्मण्य भावेन परेण युक्तः शक्लः शुचिर्दानपरो यथावत् । प्राप्यान्स काले विषयान् सिषेवे धर्मार्थयोश्चा [प्य ] विरोधनेन । [॥] यो [........ .... ] पर्णदत्तात्स न्यायवानत्र किमस्ति चित्रं । मुक्ताकलापाम्बुजपद्मशीताच्चन्द्रात् किमुष्णं भविता कदाचित् । [॥] १५ अर्थों क्रमेणाम्बुदकाल आगत् [ए] - [इ] दाघकालं प्रविदार्य तोयदैः । ववर्ष तोयं बहु संततं चिरं सुदर्शनं येन बिभेद चात्वरात् । [॥] संवत्सराणामधिके शते तु त्रिंशद्भिरन्यैरपि षड्भिरेव । रात्री दिने प्रोष्ठपदस्य षष्ठे गुप्तप्रकाले गणनां विधायं । [] १६ इमाश्च या रैवतकाद्विनिर्गता [ : ] पलाशिनीयं सिकताविलासिनी। समुद्र कान्ताः चिरबन्धनोषिताः पुनः पति शास्त्रयथोचितं ययुः । [॥] अवेक्ष्यवर्षा गमजं महोद्भमं महोदधेरुर्जयता प्रियेप्सुना । अनेकतीरान्तजपुष्पशोभितो १७ नदीमयो हस्त इव प्रसारितः । [॥] विशाद्य [ मानाः खलु सर्वतो ज ] नाः कथं कथं कार्यमिति प्रवादिनः । मिथो हि पूर्वापररात्रमुत्थिता विचिन्तयां चापि ૧ વૈતાલીય-પરછંદસિક ર ઉપેન્દ્રવજી અને ઇન્દ્રવજાને ઉપજાતિ, પછીના ત્રણ લોકોમાં પણ તે જ ૩ ઈન્દ્રવજા; પછીના ચાર શ્લોકમાં પણ તે જ પ્રમાણે ૪ વંશસ્થ ૫ ઇન્દ્રજ ૬ આ વાંચન માટે જીઓ કોઈ. ઈ.વ. ૩ પા. ૫૭ ફટનટ ૪, ૭ ઇદ વંશસ્થ અને પછીના ત્રણ શ્લોકમાં. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ स्कन्दगुप्तना जुनागढना शिलालेख बभूवुरुत्सुकाः । [॥] अपीहलोके सकले सुदर्शनं पुमां[ न् ] हि दुर्दर्शनतां गतं क्षणात् । १८ भवेन्नु शाम्भो निधितुल्यदर्शनं सुदर्शनं [ .... .... .... ... ] । (॥) [.... .... .... .... ]' वणे स भूत्वा पितुः परां भक्तिमपि प्रदर्थ । धर्म पुरो धाय शुभानुबन्धं राज्ञा हितार्थ नगरस्य चैव । (॥) संवत्सराणामधिके शते तु १९ त्रिंशद्भिरन्यैरपि सप्तभिश्च । प्र[... ... ... ... ...] शास्त्र चेत्ता वि (?) श्वो ( १ ) प्यनु ज्ञातमहाप्रभावः । (॥) आज्यप्रणामैः विबुधानथेष्ट्वा धनैर्द्विजा. तीनपि तर्पयित्वा । पौरांस्तथाभ्यर्च्य यथार्हमानैः भृत्यांश्च पूज्यान्सुहृदश्च दानैः । २० ग्रैप्मस्य मासस्य तु पूर्वप [२] [... ... ... ...प्र ] थमेहिसम्यक् । मासद्वये नादरवान्स भूत्वा धनस्य कृत्वा व्ययमप्रमेयम् । (॥) आयामतो हस्त शतं समग्रं विस्तारतः षष्टिरथापि चाष्टौ । २१ उत्सेधतोन्यत् पुरुषाणि स (?) प्त (?) [... ... ... ...ह ] स्तशतद्व यस्य । (॥) बबन्धयत्नान्महता नृदेवान् [अभ्यर्च्य (?) ] सम्यग्घटितो पलेन । अजातिदुष्टम् प्रथितं तटाकं सुदर्शनं शाश्वतकल्पकालम् । (॥) २२ अपि च सुदृढसेतुप्रान्त ( ? ) विन्यस्तशोभरथचरणसमाक्रौंचहंसासधूतम् । विमल सलिल [ ... ... ... ... ] भुवि त [ ... ... ... ... ] द [... अ] कः शशी च । (।) २३ नगरमपि च भूयाद्धिमत्पौरजुष्टम् द्विजबहुशतगीतब्रह्मनिष्टपापं । शतमपि च समानामीति दुर्भिक्ष [ ... ... ... ... ... ... ... ... ... ... ...] (॥] [इति सुद ] नितटाकसंस्कारग्रन्थरचना [ स ] माप्ता ॥ बीजो विभाग २४ दृप्तांरिदर्पप्रणुदः पृथुश्रियः स्ववंशकेतोः सकलावनीपतेः । राजाधिराज्याद्भुतपुण्य [ कर्मणः ] [ ... ... ... ... ... ... ...] () [ ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...] (1) द्वीपस्य गोप्ता महतां च नेता दण्ड द्वि (?) [ ... ] नां २५ ... ... ... ... ...द्विशतं दमाय । (॥) तस्यात्मजेनात्मगुणान्वितेन गोविन्द पादार्पितजीवितेन । [ ... ... ... ... ... ... + ... ... ... ... ... ] (॥) [ ... ... ... ... ... ] ग्धं विष्णोश्च पादकमले समवाप्य तत्र । अर्थव्ययेन ૧ ઈન્દ્રવજા અને ઉપેન્દ્રવજાનો ઉપજાતિ; પછીના પાંચ શ્લોકમાં પણ એ જ છંદ. ૨ છંદ માલિની પછીના શ્લોકમાં પણ. ૩ છંદ વંશસ્થ–પહેલાં અને ત્રીજા પાદમાં પ્રથમાક્ષરો લઘુ હોવાથી હદેભંગ થાય છે. ૪ ઈન્દ્રવજા અને પછીના લોકમાં. ૫ છંદ વસંતતિલકા અને પછીના લેકમાં પણ. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख २६ महता महता च कालनात्मप्रभावनत पौरजनेन तेन । ( 1 ) चक्र बिभर्ति રિપુ . . . . . . . . . . ] (૫) [ . . . • • • ] તસ્ય સ્વતંત્રવિધwારણમાનુષય ? II) २७ कारितमवक्रमतिना चक्रभृतः चक्रपालितेन गृहं । वर्षशतेष्टात्रिंशे गुप्तानां काल • . •• ... ( ) ... ... ... ... ... ... . . . બા ] थमुत्थितभिवोर्जयतोचलस्य ૨૮ પુર્વમુવિ માતિ લુપી વૃદ્ધિ બચે મૂર્ધનિ | | . . . . . . વિદ્દામા વિઝાનતે [.. ... ... ... ... ... ] (10) ભાષાનેર સિદ્ધ થયું છે! જેને નિવાસ કમળ છે તે લક્ષમી (દેવી ) નું શાશ્વત ધામ વિષ્ણુ (ભગવાન), આપદને વિજેતા, પૂર્ણ વિજયી, જેણે દેશના પતિ ( ઈન્દ્ર) ને સુખાર્થે બલિ ( અસુર ) પાસેથી લક્ષ્મી અને શ્રી જે ઉપભગ એગ્ય લેખાઈ છે અને જે તેની પાસેથી ઘણે દીર્ઘકાળ દૂર રાખવામાં આવી હતી તે હરી લીધી ! (પ. ૨) તે પછી, જેના વક્ષરથળને લહમીથી આલિંગન થયું છે, જેણે નિજબાહુબળથી શૌર્ય ખીલવ્યું છે, અને જેણે માન અને દથિી ફણ ઉંચી કરતા ભુજંગ સમાન રિપતૃપના પ્રતિકાર રૂપે ગરૂડ સમાન ( નિજ સ્થાનીય) નાયકનું બળ લઈ તેને ઉપયોગ કર્યો, જેણે ત્યારે તેના પિતાએ નિજ બળથી દેના મિત્રનું સ્થાન પ્રાપ્ત કર્યું (મૃત્યુ પામ્ય) ત્યારે નિજ શત્રુઓને નમાવ્યા અને ચાર સાગરનાં જળથી આવૃત થવું અને તેના અત ઉપર ઉન્નત દેશથી પૂર્ણ (અખિલ) જગત વશ કર્યું, જેનો યશ પણ લેના દેશોમાં તેના શત્રઓ પણ . . તેમને દર્પ જડમૂળ ભગ્ન થવાથી “ ખરેખર તેનાથી વિજય પ્રાપ્ત થયો છે” તે શબ્દોથી જાહેર કરે છે અને જેને લકમીએ કમથી અને બુદ્ધિ વડે ચતુરાઈથી દયાનમાં લઈ અને ગુણે અને દેશના હેતુ વિષે વિચાર કરી અને અન્ય રાજપુત્રને તેણીના લક્ષ્ય સમાન ન આવવાથી તિરસ્કાર કરી રવયંવર તરીકે પસંદ કર્યા હતા તે મહા યશસ્વી, રાજગુણોનું સ્થાન રાજ રાજાધિરાજ સ્કન્દગુપ્ત નિત્ય વિજયી છે. (પં. ૫) જ્યારે તે નૃપ રાજ્ય કરે છે ત્યારે ખરેખર તેની પ્રજામાં કોઈ જન ધર્મમાંથી પતિત થતો નથી, અને કઈ દુઃખી, દરિદ્ર, વ્યસની, લેબી, કે શિક્ષાપાત્ર હોઈ ત્રાસ દેવા નથી. (પં. ૬) આમ અખિલ પૃથ્વીને પરાજય કરી, (અને ) નિજ શત્રુઓને દર્પ હણી, અને સર્વ દેશમાં રક્ષક મૂકી તેણે બહુ પ્રકારથી અનુમાન કર્યાં. “મારા સર્વ ભૂત્યમાં અનુકૂળ, બુદ્ધિસમ્પન્ન, વિનયી, જ્ઞાન અને સમરણશક્તિવાળી પ્રકૃતિ, સત્ય, સરળતા, ઉદારતા, અને શીલાચાર, અને માધુર્ય, દાક્ષિણ્ય, અને યશસમ્પન્ન ભક્ત, અનુરક્ત, પુરૂષાર્ધ યુક્ત અને પ્રમાણિકતાની સર્વ પરીક્ષાએથી વિશુદ્ધ જણાએલા મનવાળો : અને ત્રણ અને ઉપકારમાંથી મુક્ત થવાની વૃત્તિથી પૂર્ણ અન્તરાત્માવાળે, લોકહિતાર્થે પ્રવૃત્ત--ન્યાયવડે લક્ષમી પ્રાપ્ત કરવા શક્તિમાન, અને પ્રાપ્ત કરી તે રક્ષવા શક્તિમાન, અને વળી રક્ષણ ક તેની વૃદ્ધિ કરવા ૧ આય ૨ વસંતતિલકા પછીના માં પણ. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ स्कन्दगुप्तना जुनागढना शिलालेख સમર્થ અને તે વૃદ્ધિ પામે ત્યારે યોગ્ય જનોને પ્રદાન(આપવા)માં શક્તિમાન કયે સુજન સુરાષ્ટ્ર દેશનું રાજ્ય કરશે? મારી પાસે છે. પર્ણદત્ત નામે એક જન આ ભાર ધારણ કરવા શક્તિમાન છે. (પં. ૯) (અને તે આ પર્ણદત્ત) સુરાષ્ટ્રોની ભૂમિ એગ્ય રીતે રક્ષવા મનમાં ઘણા રાતદિવસથી અહોરાત્રિ આમ ચિન્તવન કર્યું હતું તે નૃપાધિપથી દબાણથી અને કચ્છથી નીમા હતાઃ (અ) વરૂણને પશ્ચિમમાં મૂકી જેમ દેવે સુખી થયા અને મન સ્વરથે થયું તેમ પશ્ચિમના દેશમાં પર્ણદત્તને નીમે ત્યારે આ નૃપ હૃદયમાં સુખી થયે. (પ. ૧૦) તેને પુત્ર જે પિતૃભાવસમ્પન્ન અને તેના બીજા દેહુ સમાન હતું, જે નિગ્રહથી કેળવાએલો હતું, જે સમાથી પિતાનાજ દેડ જેમ રક્ષવા યોગ્ય હતું, જે સદા આત્મશ્રદ્ધાવાળે હતો, જે નૈસર્ગિક કાન્તિમાન રૂપસમ્પન્ન હતા, જે તેના રૂપ પ્રમાણે લલિત કૃત્યથી નિત્ય આનન્દ સમ્પ સર્વ ભાતવાળો છે, જે પૂર્ણ વિકસેલાં કે તેની શિક્ષા સમાન વદન કમળ વાળે હતા, જે શરણાગતને આશ્રય હતો, જે પૃથથી પર ચલિત નામથી વિખ્યાત થયે હતું, જે પ્રજાને પ્રિય હતું, તે નિજ ઉમદા અને સંસ્કૃતિવાળા ગુણો વડે પિતાને યશ આપે છે. - (પ. ૧૧) જેનામાં વૈર્ય, પ્રભુત્વ, વિનય, નય, અને પર કમની અતિ ઉંચી તુલના રહિત શૌર્ય, છટા (?) સ્વનિગ્રહ, ઉદારતા, વિશાળ મન, દાક્ષિણ્ય, ત્રાણુ અને ઉપકારમાંથી મુક્તિ અને મગજની શૂન્યતામાંથી મુક્તિ, સૌન્દર્ય, ખરાબ ચીજો તરફ તિરસ્કાર, વિસ્મયતાથી મુક્ત, સ્થિરતા અને ઉદારતા, આ સર્વ ગુણે નિત્ય સતત નિવાસ કરે છે. અખિલ જગમાં પણ તેના ગુણોની તુલના થાય તેવા ગુણવાળો કેઈ અન્ય જન નથી; ખરેખર તે પૂર્ણપણે ગુણ જનેની ઉપમારૂપ બને છે. (પં. ૧૨) અને જાતે જ તેનામાં ઉપર જણાવેલા ગુણોનું તે મ જ તે કરતાં ઉચ્ચ ગુણના અસ્તિત્વની પરીક્ષા કરી તેના પિતાએ તેને નીમ્યો હતો અને તેણે એ નગર નું ક્ષણે એવી રીતે કર્યું કે તે નિજ પૂર્વજો કરતાં અધિક બને. અન્યના મદ ઉપર નહિ પણ ઉત્તમ ભુજના પ્રતાપ ઉપર શ્રદ્ધા રાખીને તેણે કેઇને આ નગરમાં કંઈ ચિના કરી નહિ અને દુષ્ટ જનોને દડ કર્યો. આ કલિયુગમાં પણ નગરવાસી સહિત જનમાં વિશ્વાસ ટકાવી રાખવામાં િ થયો નહિ અને સભાળ પૂર્વક દેષની તપાસ કરી ... ... .. ... બાળક ... .. સહિત સર્વ નગરવાસીઓને નવાઈ પમાડી. અને તેણે સ્મિતભર્યા વાર્તાલાપથી, માન, દાન, અન્યઅન્યના ગૃહમાં છૂટતી પ્રવેશ કરી અને પ્રેમની કુળ રીતિઓનું સંભાળથી પાલન કરી પ્રજાને સુખી કરી, પરમ ધર્મ સંપન્ન, નેહાળ, શુદ્ધ, અને યોગ્ય રીતે દાનપરાયણ તેવા તેણે ધર્મ અને અર્થના કંઈ પણ વિરોધ વિના ગ્ય સમયે પ્રાપ્ત થાય તેવા વિષય (આનન્દ) ભોગવ્યા. પર્ણદત્તમાંથી જન્મેલ તે આવા ઉચિત આચારવાળે છે તેમાં શી નવાઈ છે? મૈક્તિકમાળા કે કુમુદસમાન શીતલ ઈન્દુમાંથી ઉvણતા કદી પ્રગટે ખરી ? (પં. ૧૫) પછી ક્રમે ગરમીની ઋતુ (ઉનાળા) ને વાદળાંથી ભેદી નાંખનાર વષ હતુ આવી જ્યારે દીર્ધકાળ સુધી સતત અતિ જળવૃષ્ટિ થઈ, જેથી સુદર્શન સરવર ગુણ ગણના અનુસાર સં. ૧૩૨ પ્રૌષપદ (માસ)ની ૬ દિને રાત્રે એકાએક ફાટ્યું. અને આ અન્ય નદીઓ જે રૈવતક પર્વતમાંથી નીકળે છે, અને આ પલાશિની પણુ જે તેના રેતાળ વિસ્તારથી રમ્ય છે. તે સર્વ સમુદ્રની કાન્તાઓ દીર્ઘ કાળ બધામાં રહી હતી તે શાસ્ત્રાનુસાર પુનઃ તેમના પતિ (સાગર ) પાસે ગઈ. અને અતિ વૃષ્ટિથી થએલું મહાન આશ્ચર્ય નિરખી મહાન સાગરની પ્રિયાએને વાળી લેવા ઉર્જયત ગિરિએ તેના તીરે ઉગતાં અનેક પુષ્પથી અલંકારિત પલાશિની નદી રૂપે કર લંબા. ૧૫ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख (પ. ૧૭) [ પછી સર્વ દિશામાં ] શું કરવું તે વિવેચન કરતાં લોક નિરાશ થયા અને આખી રાત્રિ વ્યર્થ જાગી મહા ચિન્તામાં તેઓએ વિચાર કર્યો–“ અહીં એક ક્ષણમાં જળ ન સમાવાથી સુદર્શન સરવરે તે મનુષ્ય હાય તેમ સર્વ લેક તરફ દુર્દશનતા ધારી છે. જળથી પૂર્ણ સાગરના દેખાવવાળું હોઈ તે સુદર્શન પુનઃ થઈ શકે . . . (પં. ૧૮) ... ... ... ... તે બની ... ... ... અને નિજ પિતા તરફ પરમ ભક્તિ દર્શાવતું, અને તૃપના અને નગરના પણ હિતાર્થે ધર્મ જેનાં આવાં શુભ ફળ છે તે પૂર્ણ લક્ષમાં રાખી, સંવત ૧૩૭ માં જાણીતા મહા પ્રભાવ વાળાં ... ... .. .. શાસ્ત્રને ધ્યાન આપી .... . .. .... પછી દેવેને વૃતની આહુતિ આપી અને પ્રણામ કરીને અને દ્વિજોને ધનથી તુષ્ટ કરી અને ઉચિત માનથી પરિજનને અને લાયક ભૂાને માન આપી અને નિજ મિત્રને ઉપહાર આપી-ગ્રીષ્મ માસના પૂર્વ પક્ષમાં પ્રથમ દિને બે માસ સુધી ઉપરના માનભર્યા આચાર કર્યા, ધનને અમાપ વ્યય કર્યો અને એકંદર ૧૦૦ હસ્ત વિસ્તારમાં, અને ૬૮ પહોળાઈમાં અને સાત પુરૂષની ઉંચાઈ જેટલી ... .. .. • ૨૦૦ હસ્ત દિવાલ કરી. (આમ ) નૃપોને માન આપી, અતિ શ્રમથી મહાન કડીકામથી જાતિથી દુષ્ટ નહિ એવી ખ્યાતિવાળું--, મજબૂત બાંધેલી દિવાલના તીર પર સૌન્દર્ય બતાવતા ... ... ... ... થી અને તેના જળમાં બેસતા કૌંચ અને હંસથી ક્ષુબ્ધ ... ... ... નિર્મળ જળવાળું, પૃથ્વી પર • • છે . સૂર્ય અને ચન્દ્ર ... ... ... ... ... શાશ્વત કાળ સુધી ટકે તેમ સુદર્શન સરવર સારી રીતે બાંધ્યું. (પ. ૨૩) અને નગર ઉન્નત થાઓ, પિરિજનોથી ભરપુર સહસ બ્રિજેની સ્તુતિ વડે પાપથી શુદ્ધ અને અતિવૃષ્ટિ અને દુકાળથી શતવર્ષ સુધી . . . . મુક્ત થાઓ. (આમ) સુદર્શન(સરવાર)ના સંસ્કાર વર્ણનની રચના પૂર્ણ ( સમાસ) થાય છે. બીજો ભાગ (૫. ૨૪) . . . ... તેનું (સ્કન્દગુપ્ત) જેણે ઉન્મત્ત શત્રુઓને મદહ, જે મહાન યશસમ્પન્ન છે, જે નિજ વંશને વજ છે, જે સકળ અવનિને પતિ છે, જેનાં પુણ્યકર્મ તેના રાજાધિરાજના પદ કરતાં પણ અધિક અદ્ભુત છે .• • • • • • • • (પ. ૨૪) .. ... ... (પર્ણદત્ત) દ્વીપને રક્ષક અને મહાન જનેને નેતા, ... ... • ” ... (નિજ) શત્રુઓને શરણ કરવાની સેનાઓને પ. ર૫) તેના પુત્રથી, જે તેના પિતાના ગુણસમ્પન્ન છે અને જેણે ગોવિન્દ (દેવ) ના ચરણને જીવિત અપ્યું છે ..... . તેનાથી જે સ્વપ્રભાવથી પરિજનોને નમન કરાવે છે, ત્યાં પ્રાપ્ત કરી ... ... ... ... અને વિષ્ણુ (ભગવાન) ના ચરણકમળ, ધન અને સમયના અતિ વ્યયથી, ચકધારનાર તે વિખ્યાત (વિષ્ણુ ભગવાનનું) ત્યાં મન્દિર બન્ધાવ્યું હતું,... ... ... . .. શત્રુઓ, અને જે સ્વેચ્છાથી (અવતાર લઈને) મનુષ્ય થયે. (આમ) સરળ મનના ચક્રપાલિતથી ચકભૂત (દેવ) નું મન્દિર ગુપ્ત સમયના સંવત ૧૩૮ માં બન્ધાયું હતું. ( પં. ર૭) ... ... ... ... ઊર્જયત ગિરિમાંથી ઉન્નત થવું હોય તેમ નગરના શિર ઉપર તેની પ્રભુતા દર્શાવતું તે પ્રકાશે છે. (૫, ૨૮) અને અન્ય ... ... ... ... શિર ઉપર ... ... ... ... ... ... • •• .. ••• .. ••• ••• • • • • • • ••• ..... પક્ષીઓના ભાગ રીકd, ...... પક્ષીઓને માર્ગ રોકતું. પ્રકાશે છે ... .. ... ... ... ... ... ••• • For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख વલભી વંશના લેખો For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧૬ વલભીવંશના લેખો ભમોદરા મહટામાંથી મળેલું દ્રોણુસહનું તામ્રપત્ર વ૦ સંવત ૧૮૩ શ્રાવણ સુદ ૧૫ નીચેને લેખ મૂળ મી. એ. એમ. ટી. જેકસને જ. એફ. બૉ. બ્રા. શૈ. એ. સે. વૉ. ૨૦, પાને ૫૪ મે નકલ વિના પ્રકટ કર્યો હતે. મી. જેકસન જણાવે છે કે આ લેખવાળું પતરું આમ જ એક બીજું દાનપત્ર “૧૮૯૫ માં ભાવનગર પાસે ભદ્રા મ્હોટા ગામના એક ખેતર૩૩ લાં છે. હતાં, '' અને ભાવનગર સ્ટેટના એજીનીઅર મી. એલ. પ્રકટર સિસે કુતા' અટારમાં તે રહેજ વાકુંચૂંકું છે. તેની વધારેમાં વધારે ઉંચાઈ ૩ ઈંચ અને સુધારેમાં વધારે પહોળાઈ ૧ કુટ; ૨ ઇંચ છે. તે તદન સારી સ્થિતિમાં છે. લિપિ તે જ સ્થાન અને સમયનાં બીજાં દાનપત્રની લિપિને મળતી છે, પણ વધારે ખુણવાળી છે. હૈની ભાષા સંસ્કૃત છે. લીટી . અને ૧૦ માંના ચાલુ ૩ લેક સિવાય બાકીને ભાગ ગદ્યમાં છે. વ્યાકરણ ઘણું અશુદ્ધ છે, પણ તે દેષ મુત્સદે કરનારને હવે જોઈએ. દાનપત્રનો આશય વલભીના મહારાજ દ્રોસિંહે હસ્તવણાહુ ર૦ માં ત્રિસંગમક નામનું ગામ પાડુરાજા (2) દેવીના પંથ અર્થ આપ્યું તે નોંધવા છે. તે દેવીના કર્માન્તિક અથવા દેવીની મિલકતના વ્યવસ્થાપક (ભરૂવકની તે સહી છે. અને ષછિદત્તની પુત્ર કુમારિલપટિકે (?) તેની સાફ નકલ કરી હતી. દ્રોણસિહુ વલભી ભત્રક વંશ સ્થાપનાર ભટ્ટાર્કને બીજે પુત્ર હતા. આ વિષયમાં મેસરી જેકસનની તે જ થિ(અલી વિસ્ટ ઓફ ઈન્ડીયા બીજી આવૃત્તિ પાનું ૩૧૪ )ની ચર્ચા વાંચવાં બસ થશે. તિથિ પંક્તિ ૧૧ માં સંવત ૧૮૩ વર્ણ શુદ ૬ , આપી છે જે ઈ. સ. ૫૨ નો ૬ ઠી જુલાઈ શનિવાર સાથે મળે છે. વલભી, હસ્તવમાહરણી, ને વિરાંગમક એટલાં જ જેલનાં નામ આપ્યાં છે. વલભી તે કાઠિઆવાડમાં હાલનું વળા છે. હસ્તવ, ભાવનગર સ્ટેટમાં ઘેલાની દક્ષિણે ૬ માઈલ ઉપર હાલનું હાથબ છે; આને માટે હું ડો. કેનેની ટીકા ઓ એ. ઈ. વૈ. ૧૬ પાનું ૧૦૬ વાંચવાનું સૂચવું છઉં. ત્રિસંગમકને હાથબ પાસે તર્સમિઆ તકે મી જેકસને ઓળખાવ્યું છે. ૧ એ. ઈ. વ. ૬૧ પા. ૧૭ એલ. ડી. બારોટ १४ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ स्वस्ति वलभीतः परमभट्टारक पादानुध्यातो महाराजद्रोणसिंहम्कुशली स्वविषय [ कान् * ] सानेवास्मत्सन्तकायुक्तकविनियुक्तकमह२ तरदानिकध्रुवस्थानाधिकरणं (णिक ) चाटभटादी [*] श्च समाज्ञापयत्यस्तु वो विदितं यथा महाविजयायु [ { * ] धर्मकलयशो विषय त्रि( वृ )द्ध३ ये नो वर्ष सहस्राय सर्वकल्याणाभिप्राय संपत्तये च हस्तवनाहरण्यां श्री भग वत्याः पाण्डुराज्या ( जा )याः मातापित्रोः पुण्याप्यायननि४ मित्तमात्मनश्च पुण्याभिन (वृ )द्धये आचन्द्रार्कार्णव क्षितिस्थिति सरित्पर्वतस मकालीनं बलिचरुवैश्वदेवाद्यानां क्रियाणां समुत्सर्पणार्थ [-]५ त्रिसंगमकग्रामो गन्धधूपदीपतैल्य ( ल ) माल्योपयोज्यं देवकुल्यस्य च पतित विशीर्ण प्रतिसंस्करणार्थं सत्रोपयोज्ये ( ज्य ) स्सहिरण्या६ देयस्सहान्यै श्चादानैरेचाटभटप्रावेश्यं ब्रह्मदेयस्थित्त्या उदकातिसर्गेण निसृष्टः यतो स्योपचितन्यायते भुनेंतः कृश (प) तः प्रदिशत७ : कर्षापयतो वा न केनचिस् ( त्* ) स्वल्पाबाधा विचारणा वा कार्या यश्चा [च ] छिद्यमानमनुमोदोयुरसौ महापातकैस्सोपपातकैश्च ८ संयुक्तोस्मद्धंशागामिराजमिरन्यैश्च सामान्य भूमिदायमवेत्य् [आ ] स्मदायो. नुमन्तव्यो पि चात्र व्यासकृताः श्लोका भवन्ति९ षष्टिं वर्ष सहस्राणि स्वर्गे मोदति भूमिदः [। *] आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वशे ( से ) त् [ ॥ १ * ] स्वदत्तां परदत्ता [- * ] वा यो हरेत वसुन्धरां [ । * ] १० गवां शतसहस्रस्य हन्तु [ : ] प्राप्नोति किल्बिषं [॥ २ ] बहुभिर्वसुधा भुक्ता राजाभिशगरादिभि' (।) यस्य यस्य यदा भूमि (स् ) तस्य तस्य तद् [आ ] फलं [॥ ३ * ] ११ भिरुवक देवी कान्तिकः सं १०० ८० ३ श्रावण शुद्ध १० ५ स्वयमाज्ञा लिखितं षष्ठिदत्तपुत्रेण कुम् [आ ] रिलपतिकेन ૧ રાબિગ ઉપરથી ર ર રહી ગયો હતે જે પંક્તિની નીચે ઉમેર્યો છે. ૩ વાંચો સ્યોતિ ચચેન ૪ વાંચે भुजतः ५ वांयो-अनुमोदेतासौ ६ वांया-राजभिस्सगरादिभिः ७ रु अने व नीच्ये छेसो गरेका छ मत भी. सत भिगवक वांयी त भ३य ( भृगुकच्छ ? ) साथे सध मानेस. ८ भी. सन क्षत्रिनके वांछ मतमते पलाय ५ अमन मासा नथी. छेसी सक्ष२ न णश. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ધ્રુવસેન ૧ નાં પાલિતાણાનાં તામ્રપત્રો વલભી સંવત ૨૦૬. ભાદ્ર. સુ. ૫ આ બે પતરાંઓ છે અને દરેકની એક જ બાજુ ઉપર લેખ છે. રાવ બહાદુર વિ. વૈધ્યના કહેવા પ્રમાણે “કેતરનારનાં ઓજારેનું કામ બને પતરાંઓની બીજી બાજુ ઉપર દેખાઈ આવે છે.” પતરાંઓ હ૭” લાંબાં અને ૬”-૭” ઉંચાં છે. દરેક અક્ષરનું માપ ” છે. પતરાંઓ સુરક્ષિત સ્થિતિમાં જણાય છે. પહેલા પતરામાં ૧૪ તથા બીજામાં ૧૬ સારી રીતે કેરેલી પંક્તિઓ છે. શંકરવાટકના રહીશ શાણ્ડિત્ય ગોત્રના કુમાર શર્મનું તથા જરભજિમ્ ને હસ્તવપ્રાહરણ દેશનાં મકણું, તાપસીય અને તિનિશક નામનાં ગામડાંઓમાં કેટલાક જમીનના કકડાઓનાં, મહાસામન્ત મહારાજા ધ્રુવસેને વલભીમાંથી આપેલાં દાનનું વર્ણન આ પતરાંઓમાં છે. વલભીના કેટલાક બીજા લેખો ઉપરથી હસ્તવપ્રાહરણ પ્રખ્યાત છે. તે ભાવનગર સ્ટેટમાં ઘેઘાથી ૬ મેલ ઉપર આવેલું હાલનું હાથમાં છે. નીચલા વર્ણના લેકે આને ઉચ્ચાર હાથ૫ કરે છે અને તે કદાચ ખરૂં હોય. તેની વ્યુત્પત્તિ હસ્તકપ્ર ઉપરથી થઈ શકે છે પણ હસ્તકવપ્ર અથવા હસ્તવપ્ર પરથી તે થતી જ નથી. આ રૂપે અસલના હસ્થમ્પનાં સંસ્કૃત રૂપે જેવાં જણાય છે. પણ સાચાં લાગતાં નથી. પેરિપ્લસનું અસ્ટકમ મૂળ હસ્તકપ્ર હેવું જોઈએ. તે પ્રદેશનાં ત્રણ ગામડાંઓનાં નામે બીજે સ્થળે જણાયાં નથી. વલભી, એટલે ઉતરે ર૧૧પ૨ પૂર્વ ૭૧° પ૭° ઉપર આવેલ હાલના વળામાંથી દાન આપવામાં આવ્યું હતું. દાન લેનારનું રહેવાનું સ્થળ શંકરવાટક હું મેળવી શકતા નથી. સંવત ૨૦૭ ના ધ્રુવસેન આપેલાં બે દાનર ને પ્રતીહાર મમ્મક તેજ દૂતક છે. ધ્રુવસેનનાં બાકી રહેલાં શાસને લખનાર કિકકક તે જ આ દાનપત્રને લેખક છે. આ દાન ઈ. સ. પરપ-ર૬ ને મળતા (વલભી) સંવત ૨૦૬ ના ભાદ્રપદ શુદ ને દિને અપાયું હતું. આ ધ્રુવસેનનું જાણ શકાયેલું વહેલામાં વહેલું દાન છે. ૧ જીઓ ઈ. એ. વ. ૭ પા. ૬૪ ૨ ઈ. એ. વ. ૫ * એ. ઈ. વ. ૧૧ ૫. ૧૦૫ પ્રો. સ્ટેનકેન પા. ૨૯૬ અને એ. ઈ. વ. ૭ ૫, ૩૨૩ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख पतरूं पहेलु १ ॐ स्वस्ति [॥ वलभीतः प्रसभप्रणतामित्राणा [ ] मैत्रकाणामतुल बलसपत्न२ मण्डलाभोगसंसक्तसंप्रहारशतलब्धप्रतापः प्रतापनितदानमानार्जतो ( वो ) पा३ र्जितानुरागोनुरक्तमोलभूतमित्रवेणी नलावाप्तराजश्रीः पर [ म] माहेश्वरः ४ सेनापति श्रीभटकः तस्य सुतर पादरजोरणावनतपवित्रीकृतशिराश्शिरोव५ नतशत्रुचूडामणिप्रभाव वि चरित माइनवपतिदीधितिः दीनानाथजनोपजी६ न् (व् ) यमानविश्वः परमाहेश्वरसेनापतिधरसेनः तस्यानुजरतत्पादाभिप्र७ णामप्रशा : श) स्तविमलमौली (लि ) मणिर्मन्वादिप्रणीतविधिविधान धर्मा धर्मराज ८. इब विहितविनयन्य (व्य ) वस्थापट्टा । द्ध तिखिलभुवनमण्डलाभोग. स्वामिना परम९ स्वामिना स्वयमुपहितराज्याभिषेरुमहाविमा मनावपूतराजश्रीः परममा१० हेश्वर। महाराज द्राणसिहः सि [ - * ] ह इव तस्यानुजस्स्वभु जबलेन परगज११ घटानी नामकविजयी शरणषिणा शरणाम म ] नबोद्धा शास्त्रार्थत न.] त्वाना कला १२ तहरिव सुध्रुत । हृत् ) प्रणयिनां विलपितफलोपभोगदः परमभागवतः१३ परमभट्टया ट्टा) रक पादानुध्याता महासामन्त महाराज ध्रुवसेनः कुशली. १४ सर्वानेव स्वानायुक्तकविनियुक्तकद्रा -] किमहत्तरा । र ) चाटभट ध्रुवाधिकरणिक __ पतलं वी १५ दाण्डपाशिकादीनन्या [-श्व [ , थासंबध्यमानाकानध्य [ धि ] त्यस्तु (वो, विदितं यथा १६ हस्तवमाहरण्यां मद्कणाग्रामे कुटुम्बिईश्वरप्रत्ययपादावर्तशतं चत्वारिधिकं १७ सोडशपादावर्तपरिसरा व (वा) पी च तथा तापसीयग्रामे ढिण्डकप्रत्यय पादावा (व) शित १८ चत्वारिदधिकं तथा "तिनिषकामे पूर्वोत्तरसीम्नि पादावर्तशतं सह वाप्या शङ्करवाटकवा५९ स्तव्य ब्राह्मणकुमार शर्म [ ज ] भिज्यभ्या | - ] शाण्डिल्यसगोत्राभ्यां छन्दोगसब्रह्मचारिभ्यं ( भ्यां ) मया मा ५. २ वाय. राज्यश्री: ३ या पक वाचा मानकाननुदर्शयत्य ५ पाया चत्वारिंशद् ६वाया षोडश हाय तथातिनिषक For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेनना पालिताणाना ताम्रपत्रो २० तापित्रोः पुण्याप्यायनायात्मनश्चैहिकामुष्मिकयथाभिलषितफलावाप्तिनिमित्तमा चन्द्रा ( अ )२१ आर्णवक्षितिसरित्पव॑तस्थितिसमकालीनं पुत्रपौत्रान्वयभोत्यं बलिचस्वैश्वदे वाद्यानां क्रि. २२ याणां समुत्सHणार्थमुदकातिसर्गेण ब्रह्मदायो निसृष्टः यतोनयोरुचितया ब्रह्मदाय२३ स्थित्या भुंजतोः कृषतोः प्रदिशतोळ न कैश्चि[ त् ] स्वल्पाप्यापापा कार्यास्म द्वैग जैरागामिभद्र२४ नृपतिभिश्चानित्यान्यैश्वर्यान्यस्थिर [ - * ] मानुष्य [ - * ] साम ( मा )न्य च भूमिदानफलमवगच्छद्भिः २५ अपमस्मदायोनुमत्तव्यः [॥] यस्चाच्छिन्द्यादाच्छिद्यमानं वानुमोदात्सँ पञ्चभिर्महदातकैः २६ सोपपातकैस्स [ - ] युक्तस्स्यादपि चात्र व्यासगीतौ श्लोका भवन्ति [॥ *] षष्टिवर्षसहस्राणि स्वग्नें २७ मोदति भूमिदः [। * ] आच्छेत्ता चानुमना [न्ता ] च तान्येव नरके वैसेः [॥ * ] बहुभिर्वसुधा भुक्ता राजभि [ : * ] २८ सगरादिभिः [।* ] यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं (॥) स्वहस्तो मम महा२९ सामन्तमहाराजध्रुवसेनस्य (:) [॥ * ] दूतकः प्रतिहारमम्मकः [1 *] लिखितं किक्ककेन [ ॥ *] ३० सं २०० ६ भाद्रपद शु ५ १वांया भोग्यं २ मण वांया आबाधा ४ वांया वंश ५ वाय। असम ६ वानमन्तब्य ७ पायो मोदेतस ८ वांयाम्महापातकैः ९ वायो श्लोकौभवतः १० पायो वसेतू ។។ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર (પંક્તિ ૧) . સ્વસ્તિ! વલભીમાંથી, મિત્રક વંશમાં શત્રુઓને બળથી નમાવનાર, અતુલ બળવાન શત્રના પ્રદેશમાં સંકડે યુદ્ધ કરીને વિજય મેળવનાર, પિતાના પ્રતાપથી નમાવેલાના અનુરાગને દાન, માન અને સરળતાથી પ્રાપ્ત કરનાર, પિતાના વંશપરંપરાના અને ભાડુતી સેવકે અને મિત્રોના બળથી રાજલક્ષમી પ્રાપ્ત કરનાર, મહેશ્વરને મહાન ભક્ત સેનાપતિ શ્રીમાનું ભટકક જન્મ્યા હતા. (પંક્તિ ૪) હેને પુત્ર, જહેનું શિર પ્રણામ કરવાથી તેના પદરજથી રક્ત થઈ પવિત્ર થએલું, જેની પદનખ પંક્તિ હૈને નમન કરતા શત્રુઓના મુગટનાં રત્નોના તેજથી આભૂષિત થતી; જેની લક્ષમીથી દીન અને અનાથનું પાલન થતું તે, મહેશ્વરને મહાન ભકત સેનાપતિ ઘરસેન હતા. (પંક્તિ ૬) હે હા ભાઈ જેને વિમલ મુગટમણિ હેના (ભાઈના) ચરણને નમતાં પ્રશસ્ત થએલજે મનુ આદિએ કરેલા નિયમો, વિધિવિધાનેનું આચરણ કરતા, જેણે ધર્મરાજ માફક સદાચારને માર્ગ નકકી કરેલ; જેને રાજ્યાભિષેક અખિલ ભૂમંડળને પરમસ્વામીને હસ્તે થએલો અને જેની રાજ્યશ્રી મહાદાનથી વિશુદ્ધ થએલી તે, મહેશ્વરને મહાન ભકત, મહારાજ દ્રોણસિંહ હતે. (પંક્તિ ૧૦) હેને અનુજ સિંહ માફક સ્વબાહુબળથી જ શત્રની ગજસેનાના વ્યહીને પરાજય કરનારે શરણાગતને આશ્રયદાતા, શાસ્ત્રાર્થ તત્ત્વજ્ઞાની, કલ્પતરૂ માફક મિત્રો અને પ્રણયિ જનને વાંચ્છિત ફલનો ઉપભેગ દેનાર, ભગવનો પરમ ભકત; પરમ ભટ્ટારકને પાદાનુધ્યાત, મહાસામંત મહારાજ ધ્રુવસેન કુશળક્ષેમ હોઇ, સર્વ આયુક્તક, વિનિયુક્તક, ક્રિાંગિક, મહત્તર, સિનિક, ધુવાધિકરણિક, દામ્પ્લાશિક આદિ સર્વેને હેમને તેમના સંબંધ અનુસાર જણાવે છે કે (પંક્તિ ૧૫) હમને જાહેર થાઓ કે, મક્કણ ગામમાં હસ્તવપ્ર આહરણિમાં કુટુંબ ઈશ્વરની માલિકીનાં ૧૪૦ પાદાવર્ત અને એક વાપી ૧૬ પાદાવર્ત વિસ્તારવાળી સાથે; તેમ જ તાપસીય ગામમાં ડિપ્તકના કબજાવાળાં ૧૪૦ પાદાવર્ત; તે ઉપરાંત તિનિશક ગામની ઈશાન સીમા પર વાપસહિત ૧૦૦ પાદાવર્ત શંકર વાટકના બે નિવાસી શાડિલ્ય ગોત્રના દેગ બ્રહ્મ ચારીઓ બ્રાહ્મણ કુમાર શર્મન અને જરભક્તિને, હારા અને મહારા માતાપિતાની પુણ્યવૃદ્ધિ માટે તથા આ લેક તેમ જ પરલોકમાં મનવાંછિત ફલપ્રાપ્તિ માટે ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીએ, અને પર્વતાના અસ્તિત્વ કાળ સૂધી, તેમના પુત્ર, પૌત્ર-પરંપરાના ઉપભોગ માટે, બલિ, ચરૂ, વૈશ્વદેવ વિગેરેની વિધિઓ કરવા હું પાણીનો અર્થ કરી બ્રહ્મદાય તરીકે આપ્યાં છે. આથી કરીને આ બે જણને, બ્રહ્મદાય નિયમાનુસાર ઉપગ કરી ખેતી કરતા હોય ત્યારે અથવા તે બીજાને સેપે ત્યારે કેઈએ પણ લેશમાત્ર પ્રતિબંધ કરે નહિ. આ અમારા દાનને, અમારા વંશજો અને ભાવિ ધમરાજાઓએ રાજસત્તા નાશવંત છે, જીવન અનિશ્ચિત છે અને દાનનું પુણ્ય સામાન્ય છે તે મનમાં રાખી, અનમતિ આપવી જોઈએ. અને જે તે જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચમહાપાપ અને બીજાં નેહાનાં પાપને દેશી થશે, (પંક્તિ ૨૬) આને માટે વ્યાસના રચેલા બે શ્લેક પણ છે. ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦,૦૦૦ વર્ષ વિભવ ભેગવે છે અને જે તેની જતિ કરે છે અને જપ્ત કરવામાં અનુમતિ આપે છે તે તેટલાં જ વર્ષે નરકમાં વાસ કરે છે. સગરના સમયથી માંડી, આ પૃથ્વી ઘણા નૃપએ ભેગવી છે, જે સમયે જે પૃથ્વી પતિ હશે હેને તે સમયે ફલ પ્રાપ્ત થશે. (પંક્તિ ૨૮) મહારા, મહાસામન્ત મહારાજ ધ્રુવસેનના, વહસ્ત છે. દૂતક પ્રતીહાર મમ્મકઃ લખનાર કિર્દક. સંવત ૨૦૬, ભાદ્રપદ, શુદે ૫. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૧૮ ધ્રુવસેન ૧ ના દાનનું બીજું પતરૂ ૨૦૬ આશ્વિન શુદ્ર ૩ ધ્રુવસેનના સં. ૨૦૬ ના દાનનેા અંતને ભાગ સમાવતું એક નવું વલભી પતરૂં મ્હારી પાસે આવ્યું છે, જેના સંબંધમાં ભાવનગરનાં પતરાં વિષેની ટીકાના અનુસંધાનમાં ઘેાડા શબ્દ ઉમેરવા ઇચ્છું છઉં. આ નવું પરૂં મ્હારા હાથમાં વાદાના મહારાજા ગાએકવાડની સર કારમાં, ધર્માધ્યક્ષ મી. જે. સી. ચેત્તરજીથી સ્પષ્ટીકરણ માટે મૂકાયું હતું. હેમના કહ્યા પ્રમાણે તે કાઠીઆવાડમાંથી અધિકારી મારફત સ્પષ્ટીકરણ માટે હેમને મેકલ્યું હતું. હેન! પૂર્વ ઇતિહાસ માટે તેમની પાસેથી હું તેટલું જ જાણી શકયા. પત્ર ૧૧} ઈંચ લાંબું અને ઈંચ પહેાળુ છે. હૅની કિનારીએ પૂર્ણ સચવાએલા લખાણના રક્ષણ માટે ઉંચી કરેલી છે. તે લિપિ પતરૂં જણાવે છે તે સમયની છે. ટુંકામાં દાન વલલી નૃપાનાં અત્યાર સુધી જાણવામાં આવેલાં દાનપત્રાને દરેક રીતે મળતું છે. આ લેખ મહારાજ ધ્રુવસેન ૧. ને છે; અને [દનના ખાવાઈ ગએલા ભાગમાં આવતું હોવાથી ગુમ થતા નામના ] ગામનું દાન, અમુક યજ્ઞાના અનુભ છાન માટે, વ્રજગણુ ગોત્રના, છન્દોગ-સબ્રહ્મચારી, સિંહપુર નિવાસી, બ્રાહ્મણ રાઘમિત્રને દેવાયેલું છે. દાનની તિથિ સં. ૨૦૬ આશ્વિન શુદ્ધિ. ૩ છે. વલભી સંવત પ્રમાણે આ સંવ વર્ષ ઈ. સ. ( ૨૦૬+૩૧૯ ) પરપ આપે છે. હુમેશ પ્રમાણે દંતક મમ્મક હતા અને ૬ મ નાર કિક હતા. આ દાનમાં ધ્યાન આપવા જેવું ફકત દાન દેવાએલા પુરૂષના નિવાસસ્થાન તરીકે તમાં જણાવેલું સિંહપુર નામનું ગામ છે. હેને કાઠીઆવાડ દ્વીપકલ્પના પૂર્વમાં વલા—પ્રાચીન વલભીની પાસે ભાવનગર-વઢવાણુ રેલ્વેના જંકશન સીહાર સાથે એળખાવવું તે આકર્ષક છે. ૧ એ. ઇ. વા ૧૭ પા. ૧૦૯, વી. એસ. સુખકર For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ र्णवक्षितिसरित्पतस्थितिसमकालीनं पुत्रपौत्रान्वयभोज्यं बलि२ चरु वैश्वदेवाद्यानां क्रियाणां समुत्सर्पणार्थं सिंहपुर वास्तव्यब्राह्मण रोत्य मित्राय ३ बजगणसगोत्राय (च) छन्दोगसब्रह्मचारिणे ब्रह्मदायं निसृष्टं [। ] यतो स्योचितया ब्रह्म४ देयस्थित्या भुंजतः कृषतः प्रदिशतः कर्षापयतश्च न कैश्चित्स्वल्पाप्याबाधा विचारणा वा ५ का-स्मद्वंशजैरागुंमिनृपतिभिश्चानित्यन्यैश्चै-ण्यस्थिरं मानुष्यं चावेक्ष्य सामान्यं च ६ भूमिदानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यो यश्चाच्छिन्द्यादाच्छिद्यमानं वानुमोदेत् ७ स पंचमिमहापातकैस्सोपपातकैस्स्संयुक्तस्स्यादपि चात्र व्यासगीतान्श्लोको ८ भवतः [। ] षष्टिं वर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः [। * ] आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके ९ वसेत् [॥ १ ] स्वदत्तां परदत्ता [-] व्वा यो हरेत वसुन्धरां [1] गवां शतसहस्रस्य हन्तु [ : ] प्राप्नोति १० किल्बिषम् [ ॥ २ ] इति स्वहस्तो मम महाराज ध्रुवसेनस्य [ 1 ] दूतकः प्रतीहारमम्मकः [॥ *] ११ लिखितं किककेन [॥ ] सं २०० ६ आश्वयुज शु ३ [1] भूण ५त तमा प्रतिकृति ७५२या. २ पायो आगामि. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૯ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો સંવત ૨૦૭ કાર્તિક સુ. ૭ લેખની નકલ મહને મેજર જે. ડબલ્યુ. વૉટસન—-એકટીંગ પોલીટીકલ એજન્ટ, રેવાકાંઠાતરફથી મળી હતી. આ દાન ૧૩ ઇંચ લાંબાં અને ૮ ઇંચ પહોળાં બે પતરાં ઉપર લખેલું છે. હમેશની માફક જે કડીઓથી તે એકઠાં બાંધેલાં હોય છે તે કડીઓ તથા મુદ્રા છેવાયાં છે. તે સિવાય તેમની સ્થિતિ પૂર્ણ રક્ષિત છે. તે ભાવનગર સ્ટેટમાંથી જડ્યાં હતાં. અક્ષર ઈ ઍ. વ. ૪. પાના ૧૦૬ માં ધ્રુવસેન, ૧૦ ના દાનના અક્ષરોને બહુ મળતા છે. દાન વલભીમાંથી દેવાયું છે. વંશાવળી સંબંધમાં અથવા વંશાવળી આપતા ભાગ સંબંધમાં લાં પ્રકટ કરેલા દાનમાં આવતાં પાંચ બિરૂદ અહીં પ્રવસેનને આપેલાં નથી, પણ તે પરમભટ્ટારક પરમેશ્વરને પાદાનુધ્યાત છે, એમ આપેલું છે. દાન લેનાર પુરૂષ દ્રાણાયન ગોત્રને, આથર્વણ વેદને બ્રહ્મચારી બ્રાહ્મણ સચિતિશર્મન હતે. (પતરૂં બીજું લીટી. ૩-૪). દાન લેનાર પુરૂષ ભાવનગર સ્ટેટમાં નીલકંઠના મંદિરને લીધે ઉચ્ચ ગણાતું હલનું હાથબ છે તે હસ્તકવપ્રમાં રહેત. એક ફપ અને શદ,એટલે અમુક સ્થાનની જંગલી ઉપજ, મૂળ ફળ, તૃણુ ઈત્યાદિ–એમ બે વસ્તુઓ દેવાએલી જણાય છે. આ બન્ને હરતારાવે કુદકામ આવેલાં આગળ જણાવે છે, જેને હું હસ્તક આહરણીમાં આવેલા કુwટ ગામમાં એ અર્થ કરં પસંદ કરું છું. કુકટ, ઘોઘા તાલુકામાં હાથબ થી થોડા માઈલ પર આવેલું હાલનું કૂકડ છે. છેવટે, દાનની તિથિ જે તદ્દન સ્પષ્ટ છે તે સંવત ૨૦૭ કાતિક ઇ. ૭ છે. ઈ. એ. જે. ૫ પા. ૨૦૪, છે બુલર For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ स्वस्ति वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबल२ सपन्नमण्डलाभोगसंसक्तसंप्रहारशतलब्धप्रतापः प्रतापोपनतदा ३ नमानार्जवोपार्जितानुरागानुरक्तमौलभृतमित्रश्रेणीबलावाप्रराज्यश्रीः प४ रममामाहेश्वरः श्रीसेनापतिभटक्कः तस्य सुतस्तत्पादरजोरुणनतप५ वित्रीकृतशिराः शिरोवनतशत्रुचुडामणिप्रभाविच्छरितपादनखपतिदीधि६ तिः दीनानाथजनोपजीव्यमानदिभवः परममाहेश्वरस्सेनापतिधर७ सेनस्तस्यानुजस्तत्पादाभिप्रशस्तविमलमालिमणिमन्वादिप्रणीतविधिवि-- ८ धानधर्मा धर्मराज इव विहितविनयव्यवस्थापद्धतिरखिलभुवनमण्डलाभोग ९ स्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिषेकमहाविश्राणनावपुतरा१० जश्री : परममाहेश्वरी महाराज द्रोणसिंहः सिंह इव तस्यानुजस्वभुजबलध-- ११ टानीकानामनेकविजयीशरणैषिणां शरणमवबोद्धा शास्त्रार्थतात्वानांकल्पतरुरि१२ व सुहृत्प्रतयिनी याभिलषितफलोपभोगदं परमभागवतः परमभट्टा१३ रकपादानुध्यातो महाराज ध्रुवसेन कुशली पतइंजा सर्वानेव स्वानायुक्तक पतरूं बीजुं १ विनियुक्तकद्रमिकमहत्तरचाटमटध्रुवस्थानाधिकरनदण्डपाशिकादीनन्याश्च य२ थासंबध्यमानकाननुदर्शयत्यम्तु वसविदितं यथा मया हस्तकवप्राहरण्यं कुक्कटमा३ मे योतिलप्रत्ययसीतापादावत्तशदं कुपश्च हस्तकवप्रवास्तव्यब्रह्मणे सचितिशर्मणे ४ द्रोणयनसगोत्रायाथर्वणसब्रह्मचारिण मातापित्रोः पुण्याप्यायात्मनश्चैहिकामुष्मि५ कयथाभिलषितफलावाप्तिनिमित्तमाचन्द्राकार्णवक्षितिसरित्पर्वतसमकालीनं पुत्र६ पौत्रान्वयभोज्यं ब्रह्मदेयमनुज्ञातं यतोस्योचितया ब्रह्मदेयस्थित्या भुंजतः प्र. ७ दिशतः कर्षापयतः कृषतो वा न कैश्चित्स्वल्पाप्याबाधा कार्यास्मद्गशजैगिामिनृप८ तिमिश्चानित्यान्यैश्वर्याण्यस्थिरं मानुष्यं चावेक्ष्य सामान्यं च भूमिदान फलमवगच्छद्रि ९ इयमस्मदनुमतिरनुमन्ताव्या यश्वाच्छिन्द्यादाच्छिद्यमानं वानुमोदेत्स पचभिर्महोपै-- १० तकैस्सोपपातकैस्संयुक्तस्यादिपि" चात्र व्यासगीतःलोको" भवति षष्टिं वर्यसहस्रा११ णि स्वर्गे मोदति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेदिति १२ स्वहस्तो मम महाराजध्रुवसेनस्य दूतकः प्रतीहारमम्मकः लिखितं किककेन सं २०७ कार्तिक सु ७ १९सामा २६ । २ वाया भटार्क: ३ वांया विभव ४ पायो मौलि ५ पायो राज्यश्री ६ वांये। तत्स्वानां ७ वायो त्प्रणयि ८ वांया यथा ९ पायो दः १० पायो इंगिक ११वाय धिकरण १२ वायो नन्यांश्च १३ वाया वस्संविदितं १४ पाया ब्राह्मण १५ वांया दोणायन १६ वांये चारिणे १७वाय। पुण्याप्यायनाया १८ वाया वंश १९ पायो रियम २० पायो मन्तव्या २१ वाया पंचभि २२ वांया महापा २३ वाय। दित्यपि २४ पाया श्लोको २५ पांच्या वर्ष For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ નં. ર૦ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો (ગુપ્ત) સંવત ૨૦૭ વૈ. વ. ૫ આ બે પતરાંઓ છે, તે દરેક અંદાજે ૧૧” પહોળાં, અને ” ઉંચાં છે. દરેકની એક બાજુ એ જ લેખ છે. લખાણના રક્ષણ માટે કાંઠા સહેજ વાળેલા છે. ૧ થી ૪ લીટીના કેટલાક ભાગ શિવાય લખાણ સુરક્ષિત સ્થિતિમાં છે. પતરાંઓ ઠીક ઠીક જાડાં છે. તોપણ અક્ષરે ઊંડા કતરેલા હોવાથી પાછળની બાજુએ જણાઈ આવે છે. કેતરકામ સારી રીતે કરવામાં આવ્યું છે. દરેક પતરા ઉપર બે કાણું પાડેલાં છે. તેમાંથી પસાર કરેલા તાર વડે બને? પતરાં એક બાજુએ ડેલાં છે. આવાં પતરાંઓ સાથે સાધારણુ રીતે હોવી જોઈએ તેવી મુદ્રા આમાં નથી, અનેને કલ વજન ૧૦૨ તલા છે. દરેક ઉપર ૧૨ લીટીખ લખેલી છે. બીજા પતરાની પંક્તિ ૧૧ માં તિથિ આપેલી છે. એ. ઈ. જે. ૧૧ પા. ૧ ૦ ૮ છે આ જ રાજનાં બીજાં દાનપત્ર ડો. ટેન કે એ પ્રસિદ્ધ કર્યા છે, તેમાં અને આમાં લિપિ, ભાષા વિગેરેનો કાંઈ ખાસ તફાવત નથી. મૈત્રક વંશના મહારાજા ધ્રુવસેન ૧ ]ને લેખ છે. અને તેમાં લખેલું દાન વલભી શહેરમાં કરેલું છે. હસ્તવમાહરણમાં છાનક (અક્ષરક પ્રાશ્ય કહેવાતા) ગામડાંના રહીશ, છગ મતને શિષ્ય, શનક ગોત્રના માધવ નામના બ્રાહ્મણને આપેલી પિતાના ગામની જમીનની દક્ષિણ ધ્રુવસેને ચાલુ રાખી તેની નોંધ કરવાને લેખને હેતુ છે. હસ્તવમ હાલનું હાથબ (ભાવનગર સ્ટેટમાં ઘઘાથી દક્ષિણે ૬ મૈલ) અને હાલમાં વળા તરીકે ઓળખાતું ( ૨૧°પર ઉત્તરે તથા ૭૧° પ૭° પૂર્વ તરફ આવેલું ) વલભી આ બે સિવાય બીજા સ્થળે જાણી શકાયાં નથી. લેખની તિથિ સંવત ૨૦૭ ( સાધારણું રીત મુજબ આંકડામાં આપેલ છે. ) ના વૈશાખ વદ ૫ આપેલી છે. આ સંવત ગુપ્ત–વલભી સંવત હોવાથી ઈ. સ. (૨૦૭+૩૨૦ ) પર૭ બરોબર થાય છે. ૧ એ. કે. જે. ૧૦ પા, ૧૫. ડ, બી એસ. સુખથંકર, For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं 'अ'१ १० परमभट्टारकपादानुढ्या(ध्या)तो महाराजध्रुवसेनः कुशली सवानेव स्वानायुक्तनियुक्तकचाट ११ भद्राङ्गिकमहत्तरध्रुवस्थानाधिकरणिकदाण्डपाशिकादीनन्याश्च यथासंबद्धयमानकननु१२ दर्शयत्यस्तु वस्संविदितं यथा मया हस्तवप्रहरण्यामक्षसरकप्रावेश्य पतरूं ' अ ' २ १३ ज्येष्ठानकग्रामे उत्तरसीन्नि पादावर्तशतं षष्टयधिकं तस्मिन्नवं ग्रामवं व्यशुनक१४ सगोत्राणां छन्दोगसब्रह्मचारीणां ब्रह्मणमाधवपूर्वभुज्यभुज्यमानक (:) मातापित्रोः १५ पुण्याण्यायनायात्मनों श्चैहिकामुप्मिकयथाभिलषितफलावाप्तिनिमिती माचन्द्राणि वक्षितिसरित्१६ पर्वतस्थितिसमकालीनं पुत्रपौत्रान्वयमोन्य सशैबरं सहि [र* ] ग्यादेयं सद्भुत वातप्रत्यायविशुद्धा १७ उदकातिसर्गेण ब्रह्मदेयं निसृष्ठ [ । ] यतः एषां ब्रह्मदेयस्थित्या भुताकृषतां प्रदिशताश्चें १८ स्वल्पाप्यावर्षी विचारणा वान कास्मिद्वंशजैर गामिभद्रनृपतिभिश्च नित्यान्यैश्वर्या ____ण्यस्थिरं मानुष्यं १९ सामान्य च भूमिदानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्य [ : ] ( ३ ) यश्चच्छिन्द्या दच्छिद्यमान वानुमोदे२० त्स पंचभिः महापातकैस्सोपपातकैस्संयुक्तस्त्य दपि चात्र व्यासंगीताः श्लोका भवन्ति ___ बहुभिर्वसुधा २१ भुक्ता राजभिस्सगरादिभि [ : । *] यस्य यस्य यदा भूमिः तस्य तस्य तदा फलं [॥ * ] स्वदत्तां परदत्तां वा यो हरेत २२ वसुन्धरां | । * ] गवां शतसहस्रस्य हन्तु [ : * ] प्रामोति किल्बिषां '[॥] पूर्वदत्तां द्विजातिभ्यो यत्नाद्रक्ष युधिष्ठर( :) [। * ] २३ महि महिमतां श्रेष्ठ दानाच्छ्रेयोनुपालनम्। ॥ ] दूतकः प्रतीहारमम्मकः [ ॥ * ] सं २०७ वैशखें व पू [॥* ] २४ स्वहस्तो मम महाराजधु[ व सेनस्य [॥ ] लिखितं किक्ककेनति [॥* ] २ vil: सुधी पक्षांतरे। ध्रुवसेन पा( संवत २०६) ... पालीता ताम्रपना अक्षरांतराने घा भभाता मात्र छ (तुमा य... ११. 108 ) ३ वाया न्यांश्च ४ पायो काणनु ६ वाया न्नेव ७ वाया ग्रामवास्तव्य ८ वांया चारिणा ब्राह्मण ९पाय। पूर्वभुक्तभुज्यमान १० वयान ११ बयान १२ वांया ज्यूं १३ पांये। द्धं १४ वांया ट १५ पायो भुजतां १६ पाये। तान १७ पाये। बाधा १८ पाया रा १९ पायो चा २० पायो न्य २१ वांया यथाच्छिन्यादाञ्छि २२ पाया स्स्या २३ पाया षं २४ पाया हीं २५ वांया वैशाख २६ वांया नेति. For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ध्रुषसेन १ लानां ताम्रपत्रो ભાષાન્તર [પંક્તિ -૧૧ ચાલુ પ્રસ્તાવના સમાવે છે. તરજુમા માટે, ઉદાહરણ તરીકે પ્રો. કોનેથી પ્રકટ થએલા પાલિતાણ પત્ર. નં. ૧ ની શરૂઆતની પંક્તિઓના તરજુમા સાથે સરખાવેઃ એ. ઈ વૉ. ૧૧. પાનું ૧૦૮ ] (પંક્તિ ૧૨-૧૬) તમને જાહેર થાઓ કે મહારાં માતાપિતાના પુણ્યની અભિવૃદ્ધિ અર્થ અને આ લેકમાં તેમ જ પરલોકમાં ઈચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે, હસ્તવમાહરણીમાં અક્ષસરકપ્રાવેશ્યના જ્યેષ્ઠાનક ગામની ઉત્તર સીમા ઉપર ૧૬૦ પાદાવર્ત, જેને ઉપભોગ, પૂર્વ અને હાલ પણ તે ગામને વાસી શુનક ગેત્રને, છન્દગસ બ્રહ્મચારી બ્રાહ્મણ માધવ કરે છે, તે (પાદાવર્ત) ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતના અસ્તિત્વકાળ સુધી પુત્ર, પૌત્ર અને પરંપરાના ઉપગ માટે, શૈબર (?) સહિત, હિરણ્ય અને આદેય સહિત, ભૂત, વાત સહિત અને (?) પ્રત્યાય સહિત બ્રહ્મદેય તરીકે પાણીના અર્ધથી મહે મંજૂર રાખેલ છે. (પંક્તિ ૧૭-૧૮ ) આથી બ્રહ્મદેયના નિયમાનુસાર જ્યારે તે ઉપભોગ કરે, ખેતી કરે અથવા અન્યને સોપે ત્યારે કેઈએ તેને કંઈ પ્રશ્ન અથવા પ્રતિબંધ કરે નહિ. અને અમારા વંશના અને ભાવિ ભદ્ર કૃપાએ ઐશ્વર્ય અનિત્ય છે, જીવિત અનિશ્ચિત છે અને ભૂમિદાનનું ફળ સામાન્ય છે એમ માનીને આ અમારા દાનને અનુમતિ આપવી જોઈએ અને જે તે જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચમહાપાપને અલ્પ પાપ સહિત દેષી થશે (પંક્તિ ૨૦-૨૨) આને માટે વ્યાસના બે શ્લોક છે [ અહીં ચાલુ શ્વેમાંના બે શ્લેક આવે છે ] (પંક્તિર ૩) દૂતક પ્રતીહાર મમ્મક છે. સંવત ૨૦૭. વૈશાખ વદિ. પ. (પંક્તિ ૨૪) આ મારા મહારાજ ધ્રુવસેન. ૧. ના સ્વહસ્ત છે. કિક્કથી લખાયું. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૧ ધ્રુવસેન ૧ લાનાં ગણેશગઢનાં પતરાંઓ [ ગુપ્ત ] સંવત્ ૨૦૭ વૈશાખ વદ ૧૫ (અમાવાસ્યા ) આ તામ્રપત્રે વડોદરા રાજ્યના દામનગર તાલુકાના ગણેશગઢના એક ખેતરમાંથી મળી આવ્યાં હતાં. ૧૮૯૪ ના માર્ગમાં તે વખતના વડેદરાના આસિસ્ટંટ એક્ટ ટુ ધી ગર્વનર જનરલ મેજર ડબ્લફ્યુ. બી. ફેરીસે ડૉ. ફલીટને તે તામ્રપત્રો મોકલ્યાં હતાં. અને તેમણે પ્રસિદ્ધ કરવા માટે મારી તરફ મોકલ્યાં. હાલ તે પતરાંઓ વડેદરા પાછાં મોકલી આપ્યાં છે. પતરાંઓની સંખ્યા બે છે અને તેનું માપ આશરે ૧૧”૪૭” થાય છે. લેખના રક્ષણ માટે તેના અન્દરના કાંઠાઓ વાળી દીધા છે. કોતરકામ એટલું બધું ઊંડું છે કે ઘણા અક્ષરો પતરાંએના પાછળના ભાગમાં ચેખા દેખાય છે. પહેલા પતરાને છે અને બીજા પતરાની ઉપરના ભાગમાંનાં બબ્બે કાણાંઓમાંથી લગભગ 3 ઇંચ જાડા ત્રાંબાના તારના બે કકડા પસાર કરેલા છે. જમણી તરફને તાર કડી કરી વાળે છે, પણ સાંધેલ નથી. બીજો તાર પણ તે જ પ્રમાણે વાળે છે, અને મને પતરાંઓ મળ્યાં ત્યાં સુધી કાપ્યા નહોતે. તારના બે છેડા એક ૨ ઇંચક ૧૭ ઈંચની સુરક્ષિત લંબગોળ મુદ્રાની નીચે ગ્રન્થીમાં બાંધી દીધેલા છે. મુદ્રાને પૃષ્ઠભાગ ગોળ ઉપડતે છે. ઉપરના ભાગ ૧છું ઇંચ X ૧૩ ઇંચના માપને સપાટ લમ્બ ગોલાકૃતિવાળા બે આડી પંક્તિઓથી બે ખાનામાં વહેંચી નાંખેલે છે. આમાંથી ઉપરના ખાનામાં બહાર થોડાક ઉપસી આવેલા ભાગમાં જમણી તરફ મુખવાળા બેઠેલા નંદીની આકૃતિ છે. નીચેના ખાનામાં ઉપસાવેલા અક્ષરામાં હમેશ મુજબને “શ્રી ભટકકર” લેખ છે. બે પતરાંઓનું વજન ૩ પાંડ ૭ ઑસ છે. અને બે કડીઓ તથા મદ્રાનું વજન ૭ ઑસ છે, કુલ વજન ૩ પડ ૧૫ ઑસનું થાય છે. હસ્તકવાહરણીના પેટા વિભાગ અક્ષરસરક પ્રાપના હરિયાનક નામના ગામડાની આઠ ખંડ જમીન તથા બે ટાંકીઓ એક બ્રાહ્મણને દાનમાં આપ્યાં તે શાસન ધ્રુવસેન ૧ લાએ પિતાના મુખ્ય શહેર વલભીમાંથી કાવ્યું તેનું વર્ણન લેખમાં છે. હરિયાનક તથા જે પેટા વિભાગમાં તે આવેલું છે તે બનેની ઓળખ આપવી શક્ય નથી. હસ્તવપ્રાહરણ, હસ્તકવખાહરણું અથવા હસ્તવપ્રહારને પ્રદેશ વલભીનાં અન્ય ત્રણ પતરાં એમાં પણ બતાવેલ છે. ભાવનગર સ્ટેટને ઘોઘાની દક્ષિણે ૬ મૈલપર આવેલું હાલનું હાથબ, તથા ટેલેમી અને પંરિપ્લસનું “અસ્તકપ્ર” એ જ હસ્તવપ્ર અગર હસ્તવપ્ર છે, એવું માનવામાં આવે છે. દ્વારપાળ મમ્મક દૂતક હતે. અને લેખક ઠિક હતે. ધ્રુવસેન ૧ લાનાં પ્રસિદ્ધ થએલાં અન્ય ત્રણ શાસનને લેખક પણ તે જ હતું. અને તેમાંના એક શાસનને દૂતક મમ્મક હતે. નીચે આપેલ લેખ ( ગુપ્ત ) સંવત ૨૦૭, એટલે, ઈ. સ. પર૬-ર૭, ના વૈશાખ– વદ ૧૫ ને દિવસે લખાય છે. પ્રોફેસર બુહુરે પ્રસિદ્ધ કરેલ ધ્રુવસેન ૧ લાને એક બીજો લેખ પણ તે જ સંવતને છે. આ સમય અત્યાર સુધી લેખો ઉપરથી જાણવામાં આવેલે, વલભી વંશને વહેલામાં વહેલો છે. * એ, ઈ. વ. ૩ પા. ૩૧૮. ઈ. હુસ્થ. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लानां गणेशगढनां पतरांओ આ લેખના વંશાવળીના ભાગ ઉપરથી જણાશે કે જે ભાગમાં મૈત્રકનું વર્ણન આવે છે તેનું નવું ભાષાંતર વધારેલું છે. પહેલી પંક્તિમાં કંઈ પણ ભૂલ સિવાય શેખી રીતે મૂળ પાઠ મૈત્રાના–મતુઝવ-સંપન્ન એમ વાંચી શકાય છે. વલભીના બાકીના પહેલાંના લેખેની પ્રસિદ્ધ થએલી પ્રતિકૃતિઓમાં પણ આ જ પાઠ છે. આ લેખના પ્રસિદ્ધર્તાઓએ “સંપન્ન’ વાંચેલું છે કારણ, કે વલભીના પછીના લેખમાં આવતું સંપન્ન તેમના ધ્યાનમાં હતું. પ્રથમના બધા લેખમાં “સપત્ન' જ આવે છે, અને તેથી તેના વિરૂદ્ધ સબળ કારણુના અભાવે આપણે માનવું જોઈએ કે વલભીની વંશાવળીનાં મૂળ લખાણમાં આજ પાઠ હતું, અને પછીના લેખને “ સંપન્ન” પાઠ લખનારની ભૂલનું જ પરિણામ હતું. આ બાબત ઉપર ચર્ચા કરવાનું કારણ એ છે કે જે “સપન” પાઠ કબૂલ કરીએ તો “ત્રિકાણુમ' શબ્દને, પછીના સમાસ સાથે અર્થ બેસાડી શકાતો નથી, અને તેને “અભય” ક્ષિાપદ જે આપ્યું નથી, પણ વાકયની પૂર્તિ માટે આપણે આપવું પડે, તે સાથે જોડે પડે. મૈત્રાનામ્ ( એટલે, મત્ર ) મટાડવત એ પ્રમાણે આ ભાગને અર્થ કરીએ, અથવા મૈત્ર#ion પછી વંશે ઉમેરીએ તોપણ એટલું તો જણાઈ આવે છે કે વલભી રાજાઓનો પૂર્વજ ભટાર્ક પોતે મત્રક વંશને હતો. For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ १८ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तरे पतरू पहेलुं १ ओं स्वस्ति [ ॥ ] वलभीतः प्रसभप्रणत [[ ] मित्राणां मैत्रकाणामतुलबल सपत्नमण्डलाभोगसंसक्त २ संप्रहारशतलब्धप्रतापः प्रतापोपनतदानमानार्जवोपाज्जितानुरक्तमौलभृतमित्रश्रेणी' ३ बलावाप्तराज्यश्रिः परममाहेश्वरः श्रीसेनापतिभटक्कस्तस्य सुतस्तत्पादरजेारुणावनत४ पवित्रीकृतशिराः शिरोवनतशत्रुचूडामणिप्रभाविच्छुरितपादनखपंक्तिदीधितिः दीनानाथजनो ५ पजीत्र्यमानविभवः परममाहेश्वरस्सेनापतिघर मनस्तस्यानुजस्तत्पादाभिप्रशस्त विमल मौलि६ मणिमन्वादिप्रणीतविधिविधानधर्म्मा धर्मराज इव विहितविनयव्यवस्थापद्धतिरखि ५ लभुवनमण्डला ७ भोगस्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिषेकमहाविश्राणनावपूतराजश्रीः परम ८ माहेश्वरो म ( 1 ) हाराजद्रोणसिंहः सिंह इव तस्यानुजस्स्वभुजबलेन परगजघदानीकानामेक ९ विजयी शरणैषिणां शरणमवबोद्धा शास्त्रार्थतत्वानां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषित १० फलोपभोगद परमभागवतः परमभट्टारकपादानुद्ध्यातो महासामन्तमहाराज ध्रुवसेन [ : * ] ११ कुशली सर्व्वानेवायुक्तकविनियुक्त कद्रांगिकमहत्तरध्रुवस्थानाधिकरणिकदाण्डपाशिकचाटभटादी १२ `त्समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा हस्तवप्राहरण्यीं अक्षसरकप्रापीयहरियानकग्रामे १३ अपरोचरसीम्नि क्षेत्रखण्डचतुष्टयं पूर्वोत्तर सीनि क्षेत्रखण्डचतुष्टयं एवं क्षेत्रखPostन्यौ १४ यत्र पादावर्त्तशतत्रयं पा ३०० अस्मिनेव' ग्रामे अपरोत्तर सीनि जमलवापि चत्व [1] रिंशत् १५ पादावर्त्तपरिसरा द्वितीया वापि" विशत्यादावर्त्तपरिसरौ एवमेकत्र सर्व्व [ ] १ भूताम्रपत्र उपरथी- २ ३ छे ३ वांया मित्राणां ४ पार्जितानुरागोनुरक्तं ५ वा श्री ६ भटार्कस्तस्य. ७ व पंक्तिदीधितिर्दीनां ८ वा सिंह ९ । समां १० व हरण्याक्ष ११ वा उपरोत्तर १२ वी प्रयमित्र १३ वयो अस्मिन्नेव १४वा परोत्तरं १५ वयो यमलवापी १६ वां वापी विंशतिपादा १७ थे। सरैव १८वां सर्वम् For Personal & Private Use Only 1 Page #87 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लाना गणेशगढना पतरांओ. पतरूं बीजें १६ पादावर्तशतत्रयं [ प ]ष्टयधिकं' अत्रैव वास्तव्यबामणधम्मिलाय दर्भस१७ गोत्राय वाजिसनयसब्रह्म चारि * ]णे मातापित्रोः पुण्याप्यायना [ या ] त्मनश्चै [ हि * ] कामुष्मिक (1) यथाभिलषित१८ फैलावाप्तनिमित्तमाचन्द्राकार्णवक्षितिस्थिति सरित्पर्वतसमकालिनं पुत्रपौत्रान्वयभोग्य १९ दानकरविट्टोल्लककरविशुद्ध भूमिच्छिद्रन्य [1] * येनं उदकातिसर्गेण नभदायो | तिसृष्टः [। ] यतः २० ब्रह्मदेयस्थित्या भुंनतः कृषतः कर्षयतः प्रदिशतश्च न केनॅयित्स्वल्पाप्याबाधा विचारणा वा २१ कार्य्यस्मद्वंशजैरामामि [ भ ] द्रनृपति [ भि x ] श्च सामान्यभूमिदानफलमगवच्छ मिरयमस्मिदायोर्नु२२ मन्तव्य[: । x ] यश्चाच्छिन्द्य [[ ] दाच्छिद्यमानं वानुमोदेत्स पंचमि महापा तकैः सोपपातकेस्संयुक्तस्स्यात् [ । + ] २३ अपि चात्र व्यासगीताः श्लोका भवन्ति ॥ षष्ठिं" वर्षसहस्राणि स्वग्णे' मोदति भ____ मिदः [। x ] आच्छेता चानु२४ मन्त [[ ] च ताण्येवं नरके वसेत् [॥x ] स्वदत्त [i » ] परदत्तां वा यो हरेत वसुन्धरां [ 1 x ] गवां शतसह [ स x ] स्य हन्तुः प्र [T * ] मोति २५ किल्बिषम् [॥x ] यानीह द्रारिद्रनयान्नरन्द्रैः" धनानि धर्मायतनीकृतानि [। * ] निर्माल्यवान्तप्रतिमानि तानि २६ को नाम साधुः पुनराददाति [ 1 ] पुर्वदत्तां द्विजातिभ्यो यत्नाद्रपैं” बुधिष्ठिर [।* ] महीं महिवता श्रेष्ठ २७ दानाछ्योनुपालनमिति [ 1 ] स्वहस्तो मम महासामन्तमहाराजध्रुवसेनस्य [ ॥ * ] २८ दूतकः प्रतीहारमम्मकः [॥ * 1 लिखितं किककेनति [॥ * | २९ सं २०० ७ ३० वैशाख ब १० ५ [॥ * ] १ पाया कमत्रैव २ वांया वाजसनेय ३ वांय। फलावाप्तिनिमित्तमाचन्द्राणिव ४ वांय कालीनं ५ वाया न्यायेनोदका ६ पायो यतो ७ पाय। केनचि ८ पांया रयमस्मदायोनुमन्तव्यः ९ पांय पञ्चभि १० पायापातकैः ११ वाया षष्टिं १२ वायो स्वर्गे १३ वाय। आच्छेता १४ पाया तान्येव १५ पाया दारिद्यभयानरेन्द्रर्धनानि १६ पाया पूर्व १७ पाये। दक्ष १८ वाया युधिष्ठिर १९ वाय। महिमतां २० पाया केनेति १८ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર' ( પંક્તિ ૧ ) » સ્વસ્તિ ! વલભીમાંથી. ( પિતાના ) શત્રુઓને બળથી નમાવનાર મિત્રકોના કુળમાં, અતુલ બળસંપન્ન મહાન શત્રમંડળ સાથે કરેલાં અસંખ્ય યુદ્ધમાં પ્રતાપ પ્રાપ્ત કરનાર, પિતાના પ્રતાપથી નમન કરનારને, નિષ્પક્ષપાતથી દાન અને માનાર્પણથી અનુરાગ મેળવનાર, અને અનુરક્ત મલ–સૈનિકો અને મિત્રોની શ્રેણીના બળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર, પરમ માહેશ્વર, સેનાપતિ શ્રીભટ્ટારક જન્મ્યો હતે.* ( પંક્તિ ૩) તેને પુત્ર, જેનું નમન કરતું શિર તેના પિતાના ચરણની રજથી રક્ત બનીને પવિત્ર થયું હતું, જેના પાદ નખનું તેજ શત્રુઓનાં નમન કરતાં શિર પરના ચૂડામણિની પ્રભા સાથે ભળતું, ( અને ) જેની લફમીનો દીન અને અનાથ જનાથી ઉપભેગા થતા તે પરમ-મહેશ્વર સેનાપતિ ધરસેન હતે. ( પંક્તિ ૫ ) તેને અનુજ, જેના વિમળ મુગટમણિ(પિતાના જેષ્ટબધુ)ને ચરણને પ્રણામ કર્યાથી ( અધિક) પવિત્ર થયે હતું, જે મનુ આદિથી નિર્માણ થએલાં વિધિવિધાનમાં પરાયણ હતું, જે સદાચારના નિયમને માર્ગ ધર્મરાજ ( યુધિષ્ઠિર ) માફક બતાવતે, જેને રાજ્યાભિષેક, અખિલ ભુવનના મહાન મંડળના સ્વામિ, પરમસ્વામિથી જાતે જ થયે હતે, અને જેણે (પતે) દાનથી રાજ્યશ્રી પવિત્ર કરી તે પરમ માહેશ્વર, મહારાજ દ્રોણુસહ હતો. ( પંક્તિ ૮) તેને અનુજ, જેણે પોતાના બાહુબળથી શત્રુની ગજ( સમાન )સેનાને સિહની માફક પરાજય કર્યો હતો, જે શરણાગતને આશ્રય હતો; જે શાસ્ત્રનું તત્વ જાણુ, ( અને ) જે ક૯પતરૂની માફક મિત્રો અને પ્રયિજનોને અભિલાષ અનુસાર વૈભવ ફળને ઉપગ આપ, તે પરમભટ્ટારકને પાદાનુધ્યાત ભગવતને પરમભક્ત, મહાસામન્ત, અને મહારાજ શ્રવસન, કુશળ હાલતમાં સર્વ આયુક્તક, નિયુક્તક, દ્રાંગિક, મહત્તર, પ્રવ, સ્થાનધિકરણિક, દાણ... પાશિક, ચાટ, ભટ આદિને ( નીચેનું ) શાસન કરે છે : ( પંક્તિ ૧૨ ) તમને જાહેર થાઓ કે મહારાં માતાપિતાના પુણ્ય અર્થ અને આ લોકમાં અને પરલોકમાં ઈચ્છિત ફળ પ્રાપ્તિ અર્થે હસ્તવમાહરણમાં અક્ષરકમાપના હરિયાનક ગામમાં વાયવ્ય સીમા પર ચાર ખંડનું ક્ષેત્ર અને ઈશાન સીમાપર, ચાર ખંડ: આ પ્રમાણે ૮ ખંડ ભમિ જેમાં ત્રણ પાદાવ પા. ૩૦૦ ( સમાએલાં છે )- અને તે જ ગામની વાયય સીમા પર યમલવાપી, વિસ્તારમાં ૪૦ પાદાવર્ત, અને એક બીજી વાપી વિસ્તારમાં ૨૦ પાદાવ-. આમ એ જ ગામમાં એકંદર ત્રણસે સાઠ પારાવર્ત, તે ગામમાં વસતા, દર્ભગોત્રના વાજસનેય સબ્રહ્મચારી, ધમ્મિલ બ્રાહ્મણને, ચન્દ્ર, સુરજ, સાગર પૃથ્વી, નદીઓ અને પર્વતેના અસ્તિત્વકાળ સુધી, પુત્ર, પૌત્ર અને વંશજોના ઉપભોગ માટે, દાનના (રૂપમાં) કર અને વેઠના (રૂપમાં) કર મુક્ત, ભૂમિચ્છિદ્રના ન્યાય અનુસાર, પાણીના અર્થથી બ્રહ્મદાય તરીકે મેં આપ્યું છે. (પ. ૧૯ ) “આથી બ્રહ્મદેય નિયમ અનુસાર તે ખેતી કરે, ખેતી કરાવે અથવા અન્યને સોંપે ત્યારે કોઈએ તેને લેશ પણ પ્રતિબંધ કર નહિ. ( . ૨૧ ) “ અને અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્રકૃપાએ ભૂમિદાનનું ફળ સર્વ નૃપને સામાન્ય છે એમ માની, આ અમારા દાનને અનુમતિ આપવી. * પં. રર ) “અને જે આ દાન જપ્ત કરે અથવા તે જપ્ત કરવામાં અનુમતિ આપે તે પંચમહાપાતક અને અન્ય અ૯૫ પાપોને દોષી થશે. ( ૫, ૨૩ ) આને માટે વ્યાસના રચેલા ( નિચેના ) લેક છે-- [ચાલુ લેકમાંના ચાર લેક. ] ( પં. ર૭) આ મહારા મહાસામન્ત અને મહારાજ ધ્રુવસેનના સ્વહસ્ત છે. દૂતક પ્રતી હાર મમ્મક છે. આ ( દાનપત્ર ) કિકકકથી લખાયું હતું. સંવત ૨૦૭, વૈશાખ વદ ૧૫. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૨ ધ્રુવસેન ૧ નાં ભાવનગરનાં પતરાં [ વલભી ] સંવત ૨૧૦ શ્રાવણ સુદ્ર ૧૩ ભાવનગર દરબારે ૧૯૧૪ માં મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝીયમને ભેટ આપેલાં મૂળ તામ્રપત્રા જે હાલ ત્યાં રાખેલાં છે, તેના ઉપરથી આ લેખ હું પ્રસિદ્ધ કરૂં છું. મ્યુઝીયમને મળ્યા પહેલાંના પતરાંના ઇતિહાસ મળી શકતા નથી. એક જ બાજુ પર લખેલાં અને દરેક ૧૧” પાહેાળુ અને દ” ઉંચું એવાં એ પતરાંએ છે. લખાણના રક્ષણ માટે કાંઠાએ જરા વાળેલા છે, અને આખા લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. પતરાંએ સારી રીતે જાડાં છે તેા પણ કેટલેક ઠેકાણે અક્ષરા ઊંડા હાવાથી પૃષ્ઠ ભાગમાં દેખાય છે. દરેકના ઉપર એ કાણાંએ પાડેલાં છે. દરેક સામસામા કાણામાંથી પસાર કરેલી એક ત્રાંબાની ગાળ કડીથી પતરાંએ એક છેડે જોડેલાં છે. બીજા છેડાના સામસામાં કાણુગ્મામાંથી એક ત્રાંબાના વાળેલે સળીએ પસાર કરેલા છે. આના છેડાએ વલભીની લંગે લાકૃતિની સામાન્ય મુદ્રા વડે બાંધી દીધેલા છે. આ મુદ્રા ૧૭” લાંખી અને ૧” પાહાળી છે. અને તેના ઉપર વંશના સ્થાપકનું નામ છે. મુદ્રાની સપાટી કટાએલ હાવાથી લેખ ચાક્કસ પણે વાંચી શકાતા નથી. લેખ ઉપર મૈત્રકેાનું ચિહ્ન નન્દી, જમણી તરફ મોંઢુ કરી ઉપડતી રીતે કાતરેલા છે. પતરાં અને મુદ્રાનું કુલ વજન ૧૨૬ તાલા છે. પહેલા પતરા ઉપર ૧૩ અને બીજા ઉપર ૧૫ પંકિત છે અને આમાંની છેલ્લી બે પંકિતએ લેખની તિથિ ટુંકામાં દર્શાવે છે. પતરાંના ઉપરના વર્ણનથી તેમ જ આ લેખ સાથે આપેલી પ્રતિકૃતિ ઉપરથી વાંચનાર ને જણાશે કે આજ સુધીમાં પ્રસિદ્ધ થએલ તે જ વંશનાં અસંખ્ય પતરાંએામાં અને વલભીનાં આ પતરાંઓમાં મુખ્ય ખાખતામાં ફેર નથી. આ સાથેના પ્રતિલેખ ઉપરથી પણ જણાશે કે તે આ માસિકના પહેલાના અંકમાં ડા. સ્ટેન કેનેાએ પ્રસિદ્ધ કરેલાં ધ્રુવસેનનાં પાલિતાણાનાં તે જ વર્ષનાં પતરાંએને લગભગ મળતા જ છે અને દાપણું ફકત દાન પૂરતું જ છે. વલભી રાજાઓના વંશજ મહાસામન્ત મહારાજ ધ્રુવસેન(૧)ના આ લેખ છે. તેમાં લખેલું શાસન વલભી, એટલે સાધારણ રીતે મનાતું હાલનું કાઠિવાડના વળા શહેરમાંથી કાઢ્યું હતું. હસ્તવપ્ર-આહરણીમાં છેપક નામના ગામની કેટલીક જમીન યજ્ઞાદિ કાર્ય માટે વલાપદ્રના રહીશ એક બ્રાહ્મણને ધ્રુવસેને દાનમાં આપી હતી તેનું વર્ણન કરવાના હેતુ આ લેખના છે. હતવપ્ર એટલે હાલનું હાથમ, સિવાય ગામના બીજાં નામે આળખી શકાતાં નથી. લેખની તિથિ સંવત ૨૧૦( વલભી સંવત સાથે સરખાવતાં ઇ. સ. પર૯ )ના શ્રાવણુ શુદ ૧૩ છે. સમય આંકડાઓમાં આપ્યા છે, ૧ મે, ૧, પૃ. ૫૫ ની ૬૨ વી. એસ. સુગંધ કર For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ २२ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पहेलं पतरूं ११ ........ महासामन्तमहाराजध्रुवसेन ४ कुशली सर्वानेव स्वानायुक्तकविनि१२ युक्ताचाटमटद्राङ्गिकमहत्तरध्रुवादि' करणिकदाण्डपाशिकादीनन्यांश्च यथासंबद्य१३ मानकान्बोधयव्यस्तु वो विदितं यथा हस्तवप्राहारण्यां छेदकपद्रक बीजुं पतरूं १४ ग्रामे पूर्वसीम्नि चद्द्वकस्कम्भ[फ्य]कप्रत्ययपादावर्ती पंचाशामालाकारोत्तरसिन्नि १५ षोडशपादावर्त्तपरिसरोदुम्बरकूपश्च सभूतवातसहिरण्यादेयं वलापद्रवास्तव्य१६ ब्राह्मण णण्णाय मोनेसगोत्राय छन्दोगसब्रह्मचारिणे मया मातापित्रोः पुण्याप्यायनाय १७ आत्मनश्चैहिकामुष्मिकयथाभिलषितफलावाप्तिनिमित्तमाचन्द्रार्कार्णवक्षितिस्थिति सरित्प प्रतस्थितिस१८ मकालीनः पुत्रपौत्रान्वायभोग्यं बलिचस्वैश्वदेवाद्यानां क्रियाणां समु सर्प णार्थमुंदकातिसर्गेण १९ ब्रह्मदायो निसृष्टः [ । ] यतोस्योचितया ब्रह्मदायस्थित्या भुजतैः कृषतः कर्षयतः प्रदिशतो वा २० न कैश्चित्स्वल्पाप्याबाधा विचारणा वा कार्यास्मद्वंशजैरागांमिभद्रनृपतिभिश्चानि त्यान्येश्वर्याण्य२१ स्थिरं. मनुष्यं सामान्यं च भूमिदानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्य [ : ।] यश्वाच्छिन्द्या२२ दाच्छिद्यमानं वानुमोदेत्स पंचभि महापातकैस्सोपपातकैस्संयुक्तस्स्या [ द ] पि चंत्र व्यासगीता [ : ] श्लोका २३ भवन्ति [ ॥ ] बहुभिर्वसुधा भुक्ता राजभिस्सगरादिभिः [। ] यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं [॥] २४ पष्ठिं वर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः [। ] आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् [॥] २५ स्वदत्ता परदत्तां वा यो हरेत वसुन्धरां [गवां शतसहस्रस्य हन्तुः प्राप्नोति ___किल्बिषम् [] २६ स्वहस्तो मम महासामन्तमहाराजध्रुवसेनस्य [॥] दूतकः प्रतीहारमम्मकः [1] लिखितं किककेन [॥] २७ सं २०० १० श्रावणबहुल ૧ આંહિ સુધી અક્ષરાંતર ધ્રુવસેન, ૧ લાના [ સંવત ૨૧૦ ] પાલિતાણા તામપત્રની સાથે સરખું छ. [ तुम। यो. ११ पानु १०४ ] २ वांया युक्त ३ वाया धि ४ पायो त्यस्तु ५ पाया सीम्नि ६ वांया मानवस वाया न्त ८ वांयाणार्थमु ९ वाया मुंजतः १० वाया मानुष्यं ११ पाया में १२ वायो चात्र १३ वायन For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लाना भावनगरना पतरांओ ભાષાન્તર [ પં. ૧-૧૨ ચાલુ પ્રસ્તાવના સમાવે છે. તરજુમા માટે, ઉદાહરણ તરીકે ડા. સ્ટેન કેથી પ્રકટ થએલા પાલિતાણું તામ્રપત્ર નં. ૧ ની શરૂઆતની પંક્તિઓના, તરજુમા સાથે સરખા. એ. ઈ . ૧૧ પાનું ૧૦૮ ] (પંક્તિ ૧૩-૧૮ ) તમને જાહેર થાઓ કે મારાં માતાપિતાના પુણ્યની અભિવૃદ્ધિ અર્થ અને મારા આ લેક તેમ જ પરલોકમાં ઇચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે, હસ્તવમાહરણ માં છેકપદ્ધક ગ્રામમાં પૂર્વ સીમા પર પ૦ (પચાસ) પાદાવર્ત જે ચઢવક-સ્કસ્મફકની માલિકીનાં છે. અને, માલાકારની ઉત્તર સીમા પર ૧૬ પાદાવર્ત વિસ્તારને ઉદુમ્બર સહિત કુપ, ભૂત, વાત, હિરણ્ય અને આદેય સહિત, બલિ, ચરૂ, વૈશ્વદેવ આદિ વિધિ અનુષ્ઠાન માટે વલાપદ્રના નિવાસી માણવગોત્રના, ઇન્દગ-સબ્રહ્મચારી બ્રાહ્મણ ગુણને, ચન્દ્ર, સૂરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતના અસ્તિત્વકાળસુધી, પુત્ર, પૌત્ર, પરંપરાના ઉપગ માટે પાણીના અર્થથી બ્રહ્મદાય તરીકે મારાથી અપાયાં છે. ( પંક્તિ ૧૯-૨૦) આથી બ્રાદાયના નિયમાનુસાર, તે ખેતી કરે, ખેતી કરાવે અથવા અન્યને સોંપે ત્યારે તેને કોઈએ લેશ પણ પ્રતિબંધ કર નહિ. (પંક્તિ ૨૧-૨૫-ચાલુ ઉપદેશ અને શાપ સમાવે છે. ) (પંક્તિ ૨૬ ) આ મારા મહાસામત મહારાજ ધ્રુવસેનના સ્વહસ્ત છે. દૂતક પ્રતીહાર મમક છે, કિકકથી લખાયું. ( પંક્તિ ૨૭-૨૮) સંવત ૨૧૦ શ્રાવણ શુદિ ૧૩ ને દિને For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૩ ધ્રુવસેન ૧ લાનાં પાલિતાણુના પતરાંઓ [ વલભી] સંવત ૨૧૦ ગ્રા.સુ. ૧૫=૫૨૮ ઈ. સ. આ પતરાંઓનું વર્ણન રાય બહાદુર વિ. વૈશ્યએ આ પ્રમાણે આપ્યું છે -' “કડી અથવા મુદ્રા વગરનાં બે પતરાંઓ છે અને તે દરેકમાં કડીનાં કાણું છે. પહેલા પતરાના ડાબી આજના તળીઆના પણાનું કઠીન કાણું સંપૂર્ણ નથી, તેની નીચે થોડો ભાગ ભાંગી ગયો છે. દરેક પતરાની એક બાજુ ઉપર લખેલું છે. કેડી જગ્યાએ કારીગરનાં હથીયારની નિશાનીઓ બને પતરાંની પાછળના ભાગમાં પણ જણાય છે. પતરાંઓની લંબાઈ ૧૦” થી ૧૦y”ની અને ઉંચાઈ ? થી ૬" સુધીની છે. દરેક અક્ષરની ઉંચાઈ લગભગ ” છે. દરેક પતરા ઉપર સુંદર રીતે કોતરેલી ૧૪ પંક્તિઓ છે, અને તે સુરક્ષિત સ્થિતિમાં છે. હસ્તવપ્ર-આહરણીમાં અડવેલી, ભલર નામના ગામડાની અને આક્રિલિકા તળાવની નિત્રાત્યકેણુની સરહદૃ ઉપર વિશાખ નામને બ્રાહ્મણ ખેડતો હતો તે કરડ ખેતરની જમીન, તથા અક્ષરસરકમાંથી જઈ શકાતાં વસુકીય ગામડાંની સરહદ પર ઉત્તર દિશામાં ૫૦ પાદાન્તનું દાન સિંહપુરના રહીશ વાજસનેય( શાખા )ના શિષ્ય, જાવાલ ગેત્રના બ્રાહ્મણ વિષ્ણુશર્મને કરેલું તે મંજુર કરતું આ શાસન મહાસામન્ત મહારાજ ધ્રુવસેને વલભીમાંથી કાઢયું હતું. ભલર . અને વસુકીય નામનાં ગામડાંઓ હું ઓળખાવી શકતો નથી. સુકીયને અક્ષસરક-પ્રાવેશ્ય કહેલું છે. આ ગણેશગઢનાં સંવત ૨૦૭ નાં પતરાંઓમાંનાં ‘અક્ષરસરક-માપીય” જેનો અર્થ છેસર હટશ “ અક્ષરકપ્રાપનું ” એ કરે છે, તેને મળતું આવે છે. સંવત ૨૪૮ના ગુહસેને આપેલાં તામ્રપત્ર પર નાં દાનની ૫ મી લીટીમાં લખેલ “ વટસ્થલીકા પ્રાપીય” સાથે સર"ખાવીને આ અર્થ કર્યો છે. મહાસુદેવના ખરીઆરનાં પતરાંઓમાં આવતા પ્રવેશ્ય' શબ્દને અને પ્રાપીયને એઠજ અર્થ થાય છે એમ ચોક્કસ જણાય છે. પરંતુ “ અચાત-ભટ-પ્રાવેશ્ય' એ સાધારણ વાક્યમાં જે અર્થ થાય છે તે સિવાય બીજો અર્થ હેવા સંભવ નથી. તે પછી પ્રાપીય ” “ પ્રાપ્ય” નું પ્રાકૃત રૂપ હોવું જોઈએ. તે પ્રમાણે “અક્ષસરક પ્રવેશ્ય ”ને અર્થ હું “અફસરકમાં થઈને જેમાં પ્રવેશ થાય છે” એટલે અક્ષરકની સરહદ ઉપર એ કરીશ. અક્ષરસરકની સ્થળ-સીમા હું નકકી કરી શકતો નથી. આ શબ્દને છેલ્લે ભાગ કદાચ સરક એટલે સરોવર, તળાવ હેય. બાકીનાં સ્થળમાં વલભી અને હસ્તવમાહરણ વિષે ઉપર કહેલું છે. આક્રિલિકાને અર્થ “ઘણુ આંબાવાળું” એ થતું હશે. બેખે છે. ર. એ.સો. જર્નલ, વેલ્યુમ. ૧૦ પ. ૭૭ માં પ્રસિદ્ધ કરેલાં ઘરસેન ૪ થાનાં સંવત ૩૨૬ નાં પતરાંઓમાં પણ દાન લેનારના નિવાસસ્થાન સિંહપુરનું વર્ણન છે. તે હાલનું ૨૧°૪૩' ઉત્તર અને ૨૦ પૂર્વમાં આવેલું સિહોર છે. પ્રથમના દાન પ્રમાણે, પ્રતીહાર મમ્મક દૂતક છે, અને લેખક કિકકક છે. ઈ. સ. પર૯ ને મળતા ( વલભી ) સંવત ૨૧૦ ના શ્રાવણ સુદ ૧૫ ને દિવસે દાન આપેલું છે. , ૫ પા. ૨૦૬ ૩ એ, ઈ વો. ૯ ૧ એ. ઈ. ધો. ૧૧ ને, ૪પ. ૧૦૯-૧૦ છે. સ્ટેન કેન ? ૨ અક્ષરા ત૨ ૫. ૪. એ. ઈ. ૪ ૫, ૬ અને ૨ ઈ, એ, ટ છે For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लानां पालिताणानां पतरांओ अक्षरान्तर पहेलं पतरूं १ ॐ स्वस्ति [ ।। *] वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकानामतुलबलसपत्नमण्डलाभोग २ संसक्तसंप्रहारशतलब्धप्रतापः प्रत (ता ) पो पनतदानम ( मा ) नार्जवोपार्जि तानुर ( रा ) गोनुरक्त३ म् ( औ ) लभृतमित्रश्रेणीबलाव (वा) त राजश्रीः' परममाहेश्वरस्सेनापति श्री भटकः ४ तस्य सुतस्तत्पादरजोरुणावनतपवित्रीकृतशिराश्शिरोवनतशत्रुचुडामणी (णि ) ५ प्रभाविच्छरितपादनखपंक्तिदीधितिः दि ( दी )ना नाथजनोपजीव्यम ( मा ) नविभतः ६ परममाहेश्वरस्सेनापतिधरसेनस्तस्यानुजस्तत्पादाभिप्रणामप्रशस्तविमल७ मौलिमणी( णिर् )मन्वादिप्रणीतविधिविध ( धा ) नधर्मराज इव विहित विनयव्य् (अ) वस्था प८ ध्धतिरखिलभुवनमण्डलाभोगस्वामिना परमस्वामिना स्वयभुपहितराज्याभिषेक९ महा विना (श्रा ) णनपूतराजेश्रीः परममाहेश्वरी महाराजद्रोणसिंह स्सि(- * )ह इव १० तस्यानुज स्वभुजबलेन . परगजघटानीकाना( = )मेकविजयी शरणैषिणा [. * ] शरण११ मवबोद्धा शास्त्रार्थतत्त्वानां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलपितफल१२ भोगदः परमभ् ( आ ) गवतः परमभट्या ( हा ) रकपादानुद्ध्यातो महासामन्त महाराज ध्रुव १३ सेनः कुशली स् ( अ ) ा नेव स्वानायुक्तकविनियुक्तक च ( चा ) टभटद्रा निकमहत्तर१४ ध्रुवाधिकरणिकदाण्डपाशिकादीनन्यांश्च यथा संबन्ध्यामानक ( का ) ननुदर्श १ यि ३घे • वायो काणा ३ पाये। राज्यश्रीः ४ पायो आवपूत For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख बीजं पतरूं १५ यत्यस्तु वो विदी (दि ) तं यथा सिंहपुरवास्तव्य ब्राह्मण विष्णुशर्मणे १६ ज्यावालसगोत्राय वाजिसनेयसब्रह्मचारिणे हस्तवप्राहरण्या [ = * ] भल्लर१७ ग्रामापरदक्षिणसीन्नि ब्रामण विशाखप्रभुक्तककरदक्षेत्रं द्वादशपादा१८ वर्त परिसराम्रिलिका वापि ( पी ) तथाक्षसरकप्रावेश्यवसुकीयग्रामोत्तर१९ सीम्न् [१] पादावर्ताः पंचाशद्भुक्तभुज्यमानकाः एतन्मया मात ( ता) पित्रोः पुण्या२० प्यायनायात्मनश्चैहिकामुष्मिकयथाभिलषितफल (ला) वाप्तिनिमित्त [: *] पूर्वाचार२१ स्थित्यानुमोदे (दि) तं यतोस्य भुंनतः कृषतः कर्षयतः प्रदिशतो वान कैश्चि [त् ] २२ परिपन्थना कार्यास्मद्वंशजैराग् [1] मि भद्रनृपतिभिश्च साम ( मा) न्यं भु ( भू ) मिदान फलमव. २३ गच्छद्भिरयममस्मदनुमती' मन्तव्या ( ॥ * ) भवन्ति चात्र व्यासगीताः श्लो का भवन्ति (:) २४ बहुभिर्वसुधा भुक्ता राजभिस्सगरादिभिः [। * ] यस्य यस्य यदा भूमि स्तस्य तस्य तदा २५ फलं (॥ x ) षष्ठिं वर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः (। * ) आच्छेत्स ( ता) चानुमन्त ( ता ) च त ( ता ) न्ये ( व * ) नरके वसे (॥ * ) २६ स्वदत्ता (--) परदत्तां वा यो हरेत वसुन्धरा (।) गवा [ 1 ] शतसहस्रस्य हन्तुः प्र (प्रा ) नोति ।केल्विषं (॥) २७ स्वहस्तो मम मह ( हा ) सामन्त मह ( हा ) राजध्रुवसेनस्य (।) दृतकः प्रतीहारमम्मकः ( ॥ ) लिस्वितं किक्ककेन (॥ ) सं २०० १० २८ श्रावण शु १० ५ १ पाये। इयमस्मदनुम तिरनुमन्तव्या For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लानां पालिताणानां पतरांओ ભાષાન્તર (૧-૧૪ પંક્તિઓ સંવત ૨૦૬ ના દાનપત્રની શરૂઆતને લગભગ મળતી જ છે.) (૫. ૧૫) તમને જાહેર થાએ કે, સિંહપુરના વતની, જ્યાબાલ ગેત્રના, વાજસનેય શાખાના બ્રાહણ વિષ્ણુશર્મનને નીચેની મિલ્કત નામે – ભલર ગામમાં, હસ્તવપ્ર આહરણિમાં નૈઋત્ય સીમા પર બ્રાહ્મણ વિશાખના ભેગવટાનું કરદ ક્ષેત્ર (ખેતર ) અને ૧૨ પાદાવર્ત વિરતારવાળી આબ્રિલિકા વાપી; તેમજ અક્ષરક સુધીની હદવાળા વસુકીયા ગામની ઉત્તર સીમામાં ૫૦ પાદાવર્ત, જેને તે પહેલાં ઉપગ કરતા તેમજ હાલ પણ ઉપભેગ કરે છે તેને માટે મેં, મારાં માતાપિતાના પુણ્યવૃદ્ધિ અર્થે તથા આ લોકમાં તેમ જ પરલોકમાં મનવાંછિત ફલપ્રાપ્તિ માટે, પૂર્વના ઉપભેગ(ભેગવટા )ને નિયમો અનુસાર અનુમોદન આપ્યું છે. આથી કરીને જ્યારે તે તેને ઉપભેગ કરતા હોય, ખેતી કરતા હોય, ખેતી કરાવતા હોય અથવા બીજાને ઍપતા હોય ત્યારે કોઈ પણ માણસે તેને પ્રતિબંધ કર નહિ, આ અમારા અનુ. મેદનને અમારા વંશજો અને ભાવિધમાં નૃપે એ, ભૂમિદાનનું પુણ્ય સામાન્ય ગણી, અનુમતિ આપવી જોઈએ.. (૫. ૨૩) આને માટે વ્યાસના રચેલા લોકો પણ છે. પૃથ્વીને ઉપભોગ કર્યા છે, વગેરે ... ... .. ભૂમિદાન દેનાર વગેરે ... ... પોતે કરેલું અથવા અન્ય જને કરેલું ભૂમિદાન જે હરે છે તે શતસહસ (લક્ષ) ગાયે મારવાને અપરાધી બને છે. (પ. ૨૭) મહાર-મહાસામન્ત મહારાજ ધ્રુવસેનના-હસ્તાક્ષર, દૂતક પ્રતીહાર મમ્મક લખનાર કિકકક. સંવત ૨૧૦, શ્રાવણ, સુદિ ૧૫. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ન૦ ૨૪ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો સંવત ૨૧૦ ભાદ્રપદ વદિ ૯ આ શાસનનું પહેલું પતરું પાલીતાણુમાં શત્રુંજય દરવાજા પાસેના તળાવમાંથી ગાળ કાઢતી વખતે મળી આવ્યું હતું. સ્વરથાન ભાવનગરના દરબારે તે પતરૂં મુંબઈમાંના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમને ઈ. સ. ૧૯૧૮ માં ભેટ આપેલું છે. બીજું પતરું કાઠીયાવાડના ગોહિલવાડ પ્રાંતમાંના પાલીતાણાથી નેત્રત્ય ખૂણે ૧૦ માઈલ ઉપર આવેલા ઐયાવેજ નામના નાના ગામડામાંથી મી. ટયુડર એવન આઈ. સી. એસ. એડમીજીટર પાલીતાણુ સ્ટેટ ને ઈ. સ. ૧૮૯૪માં મળ્યું હતું અને તે અત્યારે રાજકેટમાંના વોટસન મ્યુઝીયમ એફ એન્ટીવીટીઝમાં સુરક્ષિત છે. બને પતરાંની એક જ બાજુએ લેખ કરે છે. પતરાનું માપ ૧૨ ઇંચ પહોળાઇ અને ૬ ઇંચ ઉંચાઈ છે. પતરાંની કેર સહેજ ઉપડતી છે અને તે બન્ને સુરક્ષિત છે. અક્ષરે ઉંડા કતરેલા છે અને પતરાંની બીજી બાજુ એ દેખાય છે. કે તરકામ સારી રીતે કરવામાં આવ્યું છે. પહેલા પતરાનું વજન ૫૬ તેલા છે. પતરાંના નીચલા અને ઉપજ્યા છેડા ઉપર બબે કાણાં સાથે બાંધવા માટે તેમ જ સીલ માટે છે. અને પતરાંમાં ૧૫ લીંટી કતરેલી છે. સ. ૨૧૦ માં પ્રવસેન ૧ લાએ આપેલા દાનની હકીકત માં છે. (૧) નગરકના રહેવાશી, આત્રેય ગોત્રના, અને વાજસનેય શાખાના શાબ્લિશર્મન નામના બ્રાહ્મણને સુરાષ્ટ્રમાં ભદ્રણિકા ગામના અગ્નિખૂણુના પાદરમાંની દસ પાદાવર્ત જમીન આપેલી હતી (૨) તેમજ તેજ બ્રાહ્મણના ભાઈ દેવશર્મેન ને તે જ પાદરમાં ૧૦૦ પાદાવર્ત જમીન, અને બાર પાદાવર્ત ક્ષેત્રફળવાઈ વાપી ભોલર આપેલું હતું. વાપી ભેલરને અર્થ ખાત્રીપૂર્વક આપી શકાતે નથી પણું માટીથી ભરી દીધેલ વગર વપરાશની વાવ હોય એમ સંભવ છે. ભણિકા અત્યારે મળી શકતું નથી જ્યારે નગરક ઘણું કરીને નાગર બ્રાહ્મણનું મૂળ વતન વડનગર હાય એ સંભવ છે. દતક ધર હતા. આ પહેલાનાં દાનપત્રોમાં દતક મમ્મક આપેલા છે, જ્યારે આ અને આની પછીનામાં રૂદ્રધર આપેલ છે. લેખક છે બધાં શાસનમાં તેમજ આમાં કિક્કક છે. # પહેલું પતરૂં એ. ઈ.વ. ૧૭ ૫. ૧૮ છે. વી. એસ સુકથંકર બીજી પતરૂં એ. ઈ. વો ૧૯ પા. ૧૨૫ મી. ડી. બી. દસકલકર For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ध्रुषसेन १ लानां ताम्रपत्रो अक्षरान्तर पतरूं पहेलं १२ ....... मेहासामन्तमहाराजध्रुवसेन · कुशली सर्वानेव स्वानायुक्तक१३ विनियुक्तकमहत्तरद्रांगिकध्रुवस्थानाधिकरणिकादीनन्यांश्च यथासंबद्धयमानकान१४ नुदर्शयत्यस्तु वस्संविदितं यथा सुराष्ट्रायां भद्रेणिकाग्रामस्य पूर्वदक्षिणसिम्नि १५ पादावर्तशतं नगरकवास्तव्यशान्तिशर्मणे आत्रेयगोत्रायवाजि पतरूं बीजें १६ सनेयसब्रह्मचारिणे तथा अस्यैव भ्रात्रे देवशर्मणे अस्यामेव सीम्नि १७ पादावर्तशतं वापीभोल्लरं च द्वादशपादावर्तपरिसरं मया मातापित्रो * पुण्याप्याय १८ ना[ या ] त्मनश्चैहिकामुष्मिकयथाभिलषितफलावाप्तिनिमित्तमाचन्द्रार्कार्णव क्षितिस्थितिसरि१९ पर्वतसमकालीनं पुत्रपौत्रान्वयभोग्यं बलिचरुवैश्य ( श्व ) दवाद्यानां क्रियाणा (-) समुत्स२० र्पणार्थमुदकातिसर्गेण निसृष्टं यतोनयो * पूर्वब्रह्मदेयस्थित्या भुंजतोः कृषतो [:] २१ कर्षापयतो x प्रदिशतोर्वा न कैश्चित्स्वल्पाप्याबाधा विचारणा वा कार्यास्मद्वंशजैश्चा२२ गामिनृपतिभिरपि अनित्यान्यैश्वर्याणि अस्थिरं मानुष्यं स [ 1 ] सामान्य भूमिदान| २३ लं [ल]मवगच्छद्भिरयमस्मद्दायोनुमन्तव्यः यश्वाच्छिद्यादाच्छिद्यमानं वानुमोदे (त) २४ स पंचभिः महाप( 1 )तकैः सोपपातकैः संयुक्तस्स्यादिति अपि चात्रव्यासगीत२५ श्लोका भवन्ति-पष्ठिं [ष्टिं ] र्षसहस्राणि स्वगर्गे मोदति भूमिदः आच्छेत्ता चानुमन्ता च २६ तान्येव नरके वसेत् [ ॥ १ ] स्वदत्तां परदत्तां वा यो हरत वसुन्धरां स गवां शतसहस्र२७ स्य हन्तुः प्राप्नोति किल्पि[ वि ]पम् (॥ २) बहुभिर्वसुधा भुक्ता राज भिः सगरादिभिः यस्य यस्य २८ यदा भूमिस्तस्य तस्य तदा फलमिति ( म् ॥ ३ इति )= सं २०० १० भ (1) द्रपद वदि ९ .... (.1) २९ स्वहस्तो मम महासामन्तमहाराजध्रुवसेनस्य-दूतको रुद्रधरः ( । ) लि. खितं किक ( क )३० केन (।) ૧ આંહી સુધીનું અક્ષાંતર એ. ઈ વો ૧૧ પા. ૧૦ પામે પ્રસિદ્ધ થએલાં ધ્રુવસેન ૧ લાનાં પાલિતાણાનાં સં. ૨૦૬ ના તામ્રપત્રમાંના અક્ષરાંતને મળતું त्पादाभिप्रणाम मत दीना नेमले मन्वादिना वांयवान छ. २ वांया सीम्नि उ मांडीया भी पत सधाय छ... । १६ पा. १२१. ४ जानेवारे छे. ५ बायो वर्ष स नाम सध्या For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૫ ધ્રુવસેન ૧ લાનાં પતરાંઓ [ ગુપ્ત સંવત્ ૨૧૦ ભાદ્રપદ વદિ ૧૩ આ બે પતરાંઓ છે. દરેકનું માપ ૧૦" " છે અને તે દરેક એક જ બાજુએ લખેલાં છે. મુદ્રાને ઉપલા અર્ધ ભાગમાં હંમેશ મુજબ ચપટ બેઠેલો નન્દી દેખાય છે. અને નીચલા અર્ધ ભાગમાં “શ્રી–ભટક' એવા શબ્દો લખેલા છે. દરેક પતરાં ઉપર ૧૪ પંક્તિઓ લખેલ છે. ૨૭ મી પંક્તિમાં આપેલ તારીખ ઉપરથી ૨૦૦ ૧૦ અને ૩ એવા આંકડાઓનાં ચિહ્નોના દાખલા મળે છે. આ બધાં પતરાંઓ, પહેલેથી છેલ્લે સુધી, એપિગ્રાફિયા ઇડીકા વો. ૧૧ પા. ૧૦૪ ઉપર છેસ્ટેન કેન પ્રસિદ્ધ કરેલાં વલભીનાં પાંચ પતરાંઓમાંના પહેલા ગુસ(સં. ૨૦૬)ને મળતાં આવે છે. પરંતુ આહિ, ધ્રુવસેનનાં પાલિતાણાનાં ગુપ્ત સંવત્ ૨૧૦ ના પતરાંઓ પરથી જાણવામાં આવેલ રુદ્રધર તક છે. મિત્રક વંશના ધ્રુવસેન ૧] એ વલભી શહેર(કાડિઆવાડમાં વળા)માંથી દાન આપેલું છે. દાન લેનાર હસ્તવમ(ભાવનગર તાબે ઘોઘાથી ૬ મિલ ઉપર આવેલ હાથબ)ને રહીશ, ભાર્ગવ ગેત્રને ક્વેદી બ્રાહ્મણ ગુહભક્ટિ વર્ણવેલ છે. ભણિકા નામના ગામડાથી અગ્નિકેશુમાં અને નક્કપુર નામના ગામડાની સરહદ મળે છે ત્યાં ૨૦૦ પાદાવત પૃથ્વીનું દાન આપેલું છે. ઈ. સ. ૧૩૦ ને મળતાં [ ગુસ–વલભી સંવત ] વર્ષ ર૧૦ ના ભાદ્રપદના ૧૩ મા દિવસે લેખ લખેલે છે. . જર્નલ છે. વ્યાં. રે. એ સે. ન્યુ. સી. વ. ૧ પા. ૬૫ જી, વી. આચાર્ય, For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ भ्रषसेन १ लानां पतरांभो अक्षरान्तरे पतरूं पहेलं १४ मानकन-दर्शयत्यस्तु वो विदितं यथा हस्तवप्राहरण्या पतरूं बीजूं १५ भद्रेणिकाग्रामपूर्वदक्षिणसीम्नि नट्टकपुत्रग्रामसीमसन्धौ पादा१६ वर्तशतद्वयं सभूतवर्त सहिरण्यादेयं हस्तवप्रवास्तव्यब्राह्मणभट्टिगुहभट्टिभ्यः १७ भार्गवसगोत्राभ्यः बहवृजसब्रह्मचारिभ्यः मया मातापित्रोः पुण्याप्यायनं यात्म २० उदकातिसग्र्गेण ब्रह्मदायो निसृष्टः २७ शुष्ककोटरवासिनःकृष्णाहयोहि जायन्ते ब्रह्मदेयं हरन्ति ये सं २०० १० भाद्रपद ब १३ २८ स्वहस्तो मम महंसामन्तमहाराजध्रुवसेनस्य दृतकः रुद्रधरः लिखितं किसकेन ૧ મળ પતરાં ઉપરથી. પહેલી ૧૩ પંક્તિ માટે જુઓ એ. ઈ. વ. ૧૧ પા. ૧૦૪ ૨ વાંચે काननु ३ पाया हरण्यां ४ वाय। वात ५ वांया नायात्म ६ वाया महा For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૬ ધ્રુવસેન ૧ લાનાં પાલિતાણાનાં પતરાંઓ [ વલભી-] સંવત ૧૦ આધિન વદ ૫ આ બે પતરાંઓનું વર્ણન રાય બહાદુર વિ. વિકએ આ પ્રમાણે આપ્યું છે–દરેકમાં કડીઓ નાં બે કાણાં છે. દરેકમાં એક બાજુ ઉપર લખેલું છે. કેટલેક સ્થળે કોતરનારનાં ઓજારોની નિશાનીઓ પછળના ભાગમાં પણ દેખાય છે. પતરાંઓ લગભગ ૧} લાંબાં છે, અને ઉંચાઈ ૧૭” અને ” વચ્ચે છે. પતરાંઓ સુરક્ષિત સ્થિતિમાં છે. પહેલા ઉપર ૧૫ અને બીજા ઉપર ૧૨ પંક્તિઓનું સારી રીતે કતરેલું લખાણ છે. દરેક અક્ષરની સરાસરી ઉંચાઈ 3 ઈંચ છે. અક્રેલિક નામના ગામડાની ઉત્તર તરફ આવેલ એકત્રીશ પાદાવર્તાનું ખેતર, તથા ખેતી માટે એક કૂવો (વાપી) ત્યાંના રહીશ, વાજસનેય શાખાના શિષ્ય, પતિ ગેત્રના નામના બ્રાહ્મણને દાનમાં આવ્યાં હતાં તેને અનમેદન આપ આ શાસન મહાસામત મહારાજા ધ્રુવસેને વલભીમાંથી કાઢ્યું હતું. આ ગામડું મેળવી શકાતું નથી. બીજે સ્થળે જાણ વામાં નહિ આવેલે રુદ્રધર નામને દતક છે. અને પ્રથમના દાનની જેમ લેખક કિજ્જક છે. ઈ. સ. પર ને મળતા (વલભી) સંવત ૨૧૦ ના આશ્વયુજ વદ (?) ૫ નું આ દાન છે. પખવાડીયું બતાવતો શબ્દ છેટે લખાય છે. અને “બ” નહીં પણ “શું” તરીકે કદાચ લખે જોઈએ. આની પહેલાંનો શબ્દ ફરીથી ખેાટી રીતે આપે છે, એટલે આ ભૂલ થઈ છે. ૧ એ. ઇ. વ. ૧૧ ૫ ૧૧ર છે. સ્ટેન કોને. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लानां पालिताणानां पतरांओ अक्षरान्तर पतरू पहेलुं १ ॐ स्वस्ति ( ॥ ४ ) वलभीतः प्रसभप्रणतामित्राणा ( * ) मैत्रकाना ( णा ) मतुल बलसपत्नम २ ण्डलाभोगसंसक्तस ( * ) प्रहारशतलब्धप्रतापः प्रतापोपनतदानम ( मा )नार्ज - ३ वोपार्जितानुरागोनुरक्तमौलभृत मित्रश्रेणी बलावाप्तराजश्रीः परममा४ हेश्वर सेनापति श्री भटक्कस्तस्य सुतस्तच्चरणरजोरुणावनतपवित्रीकृत--- ५ शिराः शिरोवनतशत्रुचूडामणिप्रभाविच्छुरितपादनखपंक्तिदीधितिर्दानाना६ थजनोपजीव्यमानविभवः परममाहेश्वरस्सेनापतिधरसेनस्तस्यानुज ७ स्तत्पादाभिप्रणामप्रशस्तविमलमौलिमणिर्म्मन्वादिप्रणीतविधिविधान ८ धर्म्मा धर्मराज इव विहितविनयव्यवस्था ( 1 ) पद्धतिरखिलभुवनमण्डलाभोग ९ स्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिषेकमहाविश्राणनावपूतरा १० ज ( श् ) रीः परममाहेश्वरो महाराजद्रोणसिहं ( सिंह ) स्सि ( * ) ह इ तस्यानुजस्स्वभुजबले ११ न परगजघटानीका ( ना * ) मेकविजयी शरणे ( णे )षिणां शरणमवबोद्धा शास्त्रार्त ( थू ) त ( तू * ) त्वा १२ नां कल्पतरुरिव सुहृ ( - ) त्प्रणयिनां यथाभिलषितफलोपभोगदः परम १३ भगवतः परमभट्टारकपादानुद्ध्यातो महासामन्त महाराज ध्रुवसेनः १४ कुशली सर्व्वानेव स्वानायुक्तकविनियुक्त कचाटमटमहचरद्राङ्गिकध्रुवा१५ धिकरणिकदाण्डपाशिकादीनन्यांश्च यथासंबध्ध्यमानकाननुदर्श बीजुंपत १६ यत्यस्तु वो विदितं यथाकालकग्रामउत्तरस् ( 7 ) म्नि द्वादशपादा (र) वर्त्तपरिसरा व ( वा ) पि (पी) १७ क्षेत्रपादाव ( र् ) चाश्च तू (त्रि ) शत् तत्रैव वास्तव्यत्र ( ब्रा )ह्मणस्कन्दाय ओपस्वस्तिसगोत्राय वाजिसनेय १ सिद्धरूये छे र उहाथ राज्यश्री. - For Personal & Private Use Only ३३ Page #102 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १८ सत्रमचारिणे यदेतत् (पू) वभुक्तभुज्यमानकं तन्मपा ( या )पि मातापित्रोः पुण्याप्यायन (ना) य १९ आत्मनश्चैहिकादे ( मु) मिकयथाभिलषितफलावाप्तिनिमित्तं पूर्वाचार स्थित्यानुज्ञातम् २० प ( य ) तोस्य पूर्वभुक्तिमादया मुंजता ( तः ) कृषत ( : )' कर्षयतः प्रदिशतो वा न केनवि (चि ) स्वल्पाप्या२१ व ( ) धा विचारणा वा ( न ) कार्यास्मद्वंशजैरात (गा ) मिभद्रनृपति भिश्च वित्यान्येश्व-न्येस्थिरमोनुर्य्य २२ ता ( सा ) म ( मा ) न्यं च भूमिदानफलमवगच्छद्भिरिय मस्मदनुमतिरनुम न्तव्या ( व्या ) पि चात्र व्यासगीतः' २३ श्लोकाभवन्ति (॥ * ) बहुभिर्वसुधा भुक्ता राजभि ( : * ) सगरादिभिः' (। * ) यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा २४ फलं (॥ * ) षष्टिवर्षसहस्राणि स्वगर्गे मोदति भूमिद् ( अ ) : (। * ) आच्छे ( न * ) ता (च् ) चानुमन्त (न्ता ) चा ( च ) नान्ये ( तान्ये ) व नरके वे (व) सेत् (॥ *) २५ विछया ( विन्ध्या ) टवीष्वतोयासु शुरक ( शुष्क ) कोटरवासिहन ( :) ( वासिनः ) (। * ) कृष्णाहा (ह) यो हि जायन्ते भु (भू ) मिद ( दा ) यं हरन्ति ये ॥ २६ स्वहस्तो मम महासामन्तमहाराजध्रुवसेनस्य ( 14 ) दुतको रुद्रधरः ( ॥ * ) लिखितं किकक्क (किककेन ) २७ सं २०० १० आ [न्छ ] (आश्व ) युज ज (ब १)" १३तरनारे विसर्गन से id मीनु र छ. २ वांया चानित्यान्यैश्वर्यान्यस्थिरं मानुष्यं For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लानां पालिताणानां पतरांआ ભાષાન્તર' [ ૧-૧૫ પંક્તિઓ સંવત્ ૨૦૬ ના દાનલેખની આરંભને લગભગ મળતી જ છે ]. ( પક્તિ ૧૬ તમને જાહેર થાઓ કે -અકેલક ગામમાં ઉત્તર સીમા પર બાર પાદાવર્તન વિસ્તાર સહિત વાપી; અને ૩૦ પાદાવર્તનું ખેતર ઉક્ત ગામના વતની ઔપસ્વસ્તિ ગેત્રના, વાજસનેયને શિષ્ય બ્રાહ્મણ સ્કન્દ, જે પહેલાં તે બન્નેનો ઉપભોગ કરે અને હાલ પણ ઉપભેગ કરે છે તેને, મારાં માતપિતાના પુણ્યની વૃદ્ધિ માટે અને મને આ લેક તેમ જ પરેલેકમાં મનવાંછિત ફલપ્રાપ્તિ થાય તે માટે, પૂર્વના ઉપભેગના નિયમો અનુસાર ઉપભેગ કરવા મેં અનુમોદન આપ્યું છે. આથી કરીને પૂર્વના ઉપગના નિયમો અનુસાર તે તેને ઉપભેગ કરતે હેય, ખેતી કરતા હોય, ખેતી કરાવતો હોય અથવા બીજાને સૌપતો હોય ત્યારે કેઈએ લેશમાત્ર પણ બધી અથવા તકરાર કરવી નહિ. આ અમારા જાના દાનના અનુમાનને, અમારા વંશજોએ અને ભાવિ ધમ રાજાઓએ રાજસત્તા નાશવંત છે અને જીવન ચંચલ છે, અને ભૂમિદાન સામાન્ય છે તેમ ગણીને, અનુમતિ આપવી જોઈએ. ( ૫. ૨૨ ) આને માટે વ્યાસના કરેલા શ્લોકો પણ છે. પૃથ્વીને ઉપભેગ કર્યો છે વિગેરે...ભૂમિદાન દેનાર વિગેરે...ભૂમિદાન હરનારા વિધ્યનાં જળવિનાનાં વનનાં વૃક્ષેનાં શુષ્ક પિલાણુમાં રહેતા કાળા સર્પ તરીકે પુનર્જન્મ લે છે. (પંક્તિ ૨૬ ) મારા મહાસામન્ત મહારાજ ધ્રુવસેનન, હસ્તાક્ષર કૂતક રુદ્રધર: લખનાર કિક, સંવત ૨૦ આધ (ગુજ] કૃષ્ણ (?) પક્ષ પ. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૭ વલભી રાજા ધ્રુવસેન ૧ લાનું એક દાનપત્ર સંવત ૨૧૬ માઘ કૃષ્ણપક્ષ ૩ વળામાં કળીઓને મળી આવેલું ધ્રુવસેન ૧ પહેલાનું એક દાનપત્ર ડાં અઠવાડીયા પહેલાં મારા હાથમાં મૂકવામાં આવ્યું હતું. આની પ્રતિકૃતિ તથા ભાષાન્તર નીચે આપેલાં છે. ધ્રુવસેન રાજાએ કાઢેલું એક બીજું શાસન પણ આ સાથે હતું. વલભી રાજાઓના બધા લેખે મુજબ આ પણ તારની કડીઓથી જોડી દીધેલાં બે પતરાંઓની અંદરની બાજુએ લખેલા છે. આ પતરાંએ મને મળ્યાં ત્યારે ફકત એક જ કહી રહી હતી. બીજી કડી, જેના ઉપર મુદ્રા હશે, તે તૂટી ગઈ હતી. પતરાંઓનું માપ ૧૧” ” છે. અને તે સુરક્ષિત સ્થિતિમાં છે. પણ પહેલા પતરાની ડાબી બાજુનો ઉપરનો ખૂણો કદાચ શોધી કાઢનારની કુહાડીના અકસ્માત ઘાને લીધે ભાગી ગયેલો છે. એક ચાર ઇંચ લાંબા અને એક ઇંચ પહોળા કકડાના ચાર ભાગ થઈ ગયા છે. પણ સુભાગ્યે આ કુકડા સંભાળી રાખેલા છે. પહેલાંની જેમ બીજા પતરાને નીચેના ભાગ પણ જરા ભાંગી ગયેલ છે. બીજી ઈજાઓ કરતાં આ વધારે ગંભીર છે, કારણ કે આથી મારાથી કેટલાક અક્ષરો ઓળખી શકાતા નથી. મને પતરાંઓ મળ્યાં ત્યારે તેઓની ઉંપર કોઈ ડાઈ ઠેકાણે કાદવનાં પાડાં બાઝી ગયાં હતાં, અને મોટા ભાગમાં તો ચળકાટ મારતા કાટના થર લાગી ગયા હતા. કાંઠાને ભાગ છુટો પડી ગયો હતો. ચૂનાના પાણીમાં ઘણો વખત રાખવાથી કચરો અને કાટ એટલાં બધા સાફ થઈ ગયાં કે લગભગ બધા અક્ષરે ચેખા ઓળખી શકાય તેવા થઈ ગયા. વલભીનાં પ્રસિદ્ધ થયેલાં શાસને ઉપરથી કેટલાક અસ્પષ્ટ રહેલા અક્ષરો પણ જાણી શકાય છે. પરંતુ તારીખને છેલે આંકડો મુશ્કેલી ઉભી કરે છે. વળાનાં બીજાં પતરાઓ કરતાં આ પતરાં ઉપરના અક્ષરે વધારે પ્રાચીન દેખાય છે. આખા લખમાં “ લ’ ગિરનારના જૂના લેખે પ્રમાણે લખાયેલા છે, પ્રાચીન હોવાને લીધે જ આ દાનપત્રની કિંમત છે. સિદ્ધ થયેલાં પતરાંએમાંથી ભટ્ટારકના પ્રપાત્ર ધરસેન રજાની પહેલાંનું એક પણ નથી. પરંતુ અહિ તેના બીજા પુત્રને લેખ છે. આ પતરાંઓની સાલ શક સંવતની હોવાથી વલભી સંવત ૩૧૮-૧૯ ઈ. સ. )ની શરૂવાત દ્રસિંહના રાજ્યાભિષેક સાધે સમકાલીન છે ( એટલે કે ત્યારથી થાય છે ) તે માન્યતા હું ધાયું છે કે આ પતરાંની સાલથી નિમલ થાય છે. કારણું કે આ લેખ ઉપરનાં પહેલાં બે ચિહ્નો ૨૧૦, ચક્કસ છે, એટલે જે શાક સંવત' વિવાદ ખાતર છેલ્લા આંકડો ૯ છે, એવું માનીએ તો પણ )માં લખાયેલ હોય તે ઇ. સ. ૨૯૭ થી પહેલાંને હાથ નહિ. વલભીનાં આથી પણ વધારે પતરાંઓ છેડા સમયમાં મળી આવશે એમ હું માનું છું. તેથી આ પતરાંઓ ખરેખર કયા સમયમાં લખાયાં તે ચર્ચાસ્પદ પ્રશ્ન વિષે હાલ કંઈ પણ કહીશ નહિ. પ્રોફેસર ભાંડારકરે બે પતરાંઓમાંથી કેટલાક ભાગે પ્રસિદ્ધ કર્યા છે, તે ઉપરથી જણાય છે કે વલભી રાજાએ બ્રાહ્મણોના દેવને માનતા હતા, છતાં શ્રદ્ધા તરફ સહાનુભૂતિ રાખતા હતા. એટલે ધ્રુવસેન ૧ લા એ આપેલું દાન યુરોપીય દષ્ટિએ વિચિત્ર જણાય તો પણ આપણને આશ્ચર્યજનક નહિ લાગે કે ધ્રુવસેનની બહેનની પુત્રી શૈદ્ધધર્મના અનુયાયી હતી અને તેણે બૌદ્ધ મઠ બાંધે હતો. જ્યારે તેને મા વિર્ણવ હતો. હિન્દુસ્તાનના ઈતિહાસમાં પ્રાચીન તેમ જ અર્વાચીન સમયના રાજાઓની ઉદારવૃત્તિના ઘણા દાખલાઓ મળી આવે છે. વળી આ પતરાંઓ ઉપરથી એક બીજી જાણવા જેવી હકીકત એ મળી આવે છે કે ધ્રુવસેનના સમય સુધી વલભી રાજાઓ તદ્દન સ્વતંત્ર ન હોતા, પણ કોઈ બીજા રાજાનું સાર્વભૌમત્વ સ્વીકારતા હતા. કોઈ પણ સ્વતંત્ર રાજા સામંત, પ્રતીહાર અને દણ્ડનાયક એવા ઈલ્કાબો ધારણ કરે નહિ. ઢોણા સહના રાજ્યાભિષેકથી તેના કુટુંબ અને સાર્વભૌમ સત્તા સાથે સંબંધ તટ ન હતો પણું ફક્ત તેનું નામાભિધાન ફેરવાયું હતું, એમ લાગે છે. ૧ ઇ. અ. . ૪ પા. ૧૦૪-૧૦૭ કે, છ, મ્યુલર For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ वलभी राजा ध्रवसेन १ लानुं एक दानपत्र अक्षरान्तर पतरूं पहेलु १ स्वस्ति जयस्कन्धावारात् खुड्डवेदीयग्रामवासकात्प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुल२ बलसंपन्नमण्डलाभोगसंसक्तसंप्रहारशतलब्धप्रतापः प्रतापोपनतदानमाना३ जवोपार्जितानुरागानुरक्तमौलभृतमित्रश्रेणीवलावाप्तराज्यश्रीः श्रीसेनापतिभटा:४ तस्य सुतः तचरणरजोरुणनतपवित्रीकृतशिराः शिरावनतशत्रुचूडाम( णि) ५ प्रभाविच्छरितपादनखपतिदीधितिः दीनानाथजनोपजीव्यमानविभवः६ परममाहेश्वरः श्रीसेनापतिधरसेनः तस्यानुजस्तपादाभिप्रणामप्रशस्त ७ तरविमलमौलिमणिः मन्वादिप्रणीतविधिविधानधामी पामराज इव विहि८ तविनयव्यवस्थापद्धतिरखिलभुवनमण्डलामोगेका वामिना परमस्था९ मिना स्वयमुपहितराज्याभिषेकमहाविश्राणनावपतराजश्री: परम१० माहेश्वरः श्रीमहाराजद्रोणसिंह: सिंह इव तस्यानुजम्म्वमुजबलपरा११ क्रमेण परगजधानीकानामेकविजयि शरणैषिणां शरणमवबोद्धा१२ शास्त्रार्थतत्त्वानां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितकामफलो१३ पभोगदः परमभागवतः परमभट्टारकपादानुद्ध्यातो महासामन्त १४ महाप्रतीहारमहादण्डनायकमहाकार्ताकृतिकमहाराजश्रीध्रुवसेनः कुशली१५ सर्वानेव स्वानायुक्तकमहत्तरद्रांगिचाटभटादीन्समाज्ञा१३ पयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्या पतरूं बीजें १ प्यायनायात्मनश्चेहिकामुष्मिकयथाभिलपितफलावाप्ति२ निमित्तमाचन्द्राकाण्णवक्षितिस्थितिसमकालीनः विहारस्य पतित३ विशीर्णप्रतिसंस्कारणायं धूपदीपतैलपुष्पोपयोगि च सास्मद्रा ४ स्ताप्रक्षेपीयः सदित्यदानकरणः सवातभूतप्रत्यायः भूमिच्छिद्रन्यायेन ५ वलभ्यां स्वभागिनेयीपरमोपासिकादुड्डाकारितविहारप्रतिष्ठापितानां ६ भगवतां सम्यक्संबुद्धानां बुद्धानामायंभिक्षुसंघस्य च पिण्डपातग्लानभेषज७ चीवरिकाद्युपयोगायानुपुंज्यपरान्त पिप्पलरुवरीग्रामो दत्त [ : ] यतः८ तत्राधिकृतानां यत्तत्रोत्पद्यते तदुबाहयतां न केनचित्पतिषेधो९ विचारणा वा कार्यास्मद्वंशजैरण्यनित्यं मानुप्यमस्थिराण्यैश्वर्याण्यपे१० क्ष्यायमस्मदायोनुमन्तव्यः यश्चाच्छिन्द्यादाच्छिद्यमानं वानुमोदेत स पंच ११ भिःमहापातकैश्च सोपपातकैश्च संयुक्तः स्यादत्र च व्यासोक्तः श्लोको भवति ॥ स्वदत्तां १२ परदत्तां वा यो हरेत वसन्धरां गवां शतसहस्रस्य हन्तः प्राप्नोति किल्बिषं१३ (स्व) हस्तो मममहासामन्तमहाप्रतीहारमहादण्डनायकमहाका कृतिक१४ म (हा) रा (ज) श्रीध्रुवसेनस्य...भोगिकवैकुन्धः लिखितं किक्केन ॥ सं.२१६ माघवदि ३ १ मौलिभृतने सारे मौलभृत भूतथा शव्यु छ. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર સ્વસ્તિ ! ખુદીય ગામમાંના વિજયી નિવાસસ્થાનમાંથી, પિતાના શત્રુઓને બળથી નમાવનાર, મિત્રોના અતુલ પ્રતાપથી સામ્રાજ્ય પ્રાપ્ત કરનાર, સામાસામી કરેલાં અનેક યુદ્ધમાં યશ પ્રાપ્ત કરનાર, દાન, માન, (ભટ્ટારકના) યશનાં ફળ, અને પિતાની સરળતાથી પ્રાપ્ત કરેલા અનુરાગને લઈને અનુરકત મિત્ર નૃપમંડળના પ્રતાપથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર શ્રીમાન સેનાપતિ ભટ્ટારક પૂર્વે થઈ ગયે. તેને પુત્ર, જેનું નમન કરતું શિર તેના પિતાના ચરણની રજથી રક્ત બનીને પવિત્ર થયું હતું, જેના પદના નખની પ્રભા નમન કરતા શત્રુઓનાં ચૂડામણિના તેજથી કંકાઈ જતી, જેની લમી દીન અને અનાથનું પાલન કરતી હતી, તે પરમ માહેશ્વર શ્રી સેનાપતિ ધરસેન હતા. તેને અનુજ, જેને વિમળ ચૂડામણિ બધુના ચરણને નમન કરવાથી અધિક તેજસંપન્ન થયું હતું, જે મનુ આદિ(મુનિઓ)નાં જાહેર કરેલાં વિધિ વિધાનમાં યુધિષ્ઠિર સમાન હતો, જેણે ધર્મ પાલનના નિયમ પળાવ્યા, જેની રાજ્યશ્રી મહાદાનથી પવિત્ર થઈ હતી, અને જેને રાજ્યાભિષેક અખિલ પૃથ્વીના પરમસ્વામિથી જાતે જ થયો હતો તે સિહસમાન પરમ માહેશ્વર મહારાજ શ્રી દ્રોણસિંહ હતા. તેને અનુજ, પિતાના ભુજબળ વડે શત્રુઓના ગજોની ઘટાને એકાકી વિજેતા, શરણાગતને આશ્રયસ્થાન, શાસ્ત્રાર્થ અને તત્વમાં નિપુણ, પ્રણય મિત્રોને અભિલાષ અનુસાર ઈચ્છિત ફળ આપનાર કલ્પતરૂ સમાન, પરમ ભટ્ટારકને પાદાનુધ્યાત, પરમભાગવત, મહાસામન, મહાપ્રતીહાર, મહાદડનાયક, મહાકાર્તાકૃતિક, મહારાજ શ્રી ધ્રુવસેન હતે. તે કુશળ હાલતમાં સમસ્ત રાજપુરૂષ, આયુક્તક, મહત્તર, ચાટ, ભટ આદિને અનુશાસન કરે છે – તમને જાહેર થાઓ કે મારાં માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે, આ લોકમાં અને પરલેકમાં ઇચ્છિત ફળની પ્રાપ્તિ માટે, અનુપુજ્યના અન્તપર આવેલું પિપ્પલરૂખરી ગામ, રાજપુરૂના હસ્તે પ્રશ્ન પણ મુક્ત, ... ... ... ... ... ... ... સહિત, તેમાંની સર્વ આવક સહિત, ભૂમિછિદ્રના ન્યાયથી, વલભીમાં મારી ભગિનીની પુત્રી, બુદ્ધ ઉપાસિકા દુહાએ કરેલા વિહારમાં પ્રતિષ્ઠાપિત, પૂજાપાત્ર અને પૂર્ણ બુદ્ધિસંપન્ન બૌદ્ધો અને ત્યાં વસતા મુનિઓના સંઘને, વિહારના પડી ગએલા અને ભાંગી ગએલ ભાગેનું સમારકામ કરવા માટે અને ધૂપ, દીપ, તેલ અને (પૂજા માટે) પુષ્પ, અને આજારી જનનાં અન્ન, એસડ, વસ્ત્ર આદિ મેળવવા માટે, ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વીના અસ્તિત્વ કાળ સુધી ઉપભેગ માટે, મેં દાન આપ્યું છેઆથી તે ગામના માલિકને, જ્યારે તે ત્યાં ઉત્પન્ન થતું ભેગું કરે ત્યારે, કંઈ પ્રતિ બંધ કર નહિ. અમારા વંશના નૃપ, મનુષ્ય અનિત્ય છે, અને ઐશ્વર્ય ચંચળ છે, એમ માની, આ અમારા દાનને અનુમતિ આપવી. જે તે હરી લેશે, અથવા તે હરણ કરવામાં અનુમતિ આપશે, તે પંચ મહાપાપને, અને અન્ય અ૬૫ પાપને દોષી થશે. અને આને માટે વ્યાસનો કહેલે એક લેક છે-જે પિતે અથવા અન્યથી આપેલી ભૂમિ હરી લે છે, તે લક્ષ ધેનુના વધનું પાપ લે છે. મહાસામન્ત, મહાપ્રતીહાર, મહાદચ્છનાયક, મહાકાર્તાકૃતિક, મહારાજ શ્રી ધ્રુવસેનના સ્વહસ્ત ... ... ... . . કિકકથી લખાયું. સંવત. ૨૧૬. માઘ વદિ. ૩. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨૮ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપા [ ગુપ્ત ] સંવત્ ૨૧૭ આશ્વિન વદ ૧૩ જે બે પતરાં ઉપરથી આ અક્ષરાન્તર કરવામાં આવ્યું છે તે ડા. ખરજેસે ડા ખુલરને પ્રસિદ્ધ કરવા માટે આપ્યાં હતાં અને તેણે મને આપ્યાં હતાં. અત્યારે તે બ્રિટિશ મ્યુઝીયમમાં છે. તેમાં વલભી રાજા ધ્રુવસેન ૧ લાનું ગુ. સ. ર′′ આશ્ચિન વ. ૧૩( ઇ. સ. પ૩૬-૩૭)નું દાન લખેલું છે. પતરાંએ બહુ સુરક્ષિત નથી. પહેલા પતરાની ઉપરની કાર અને નીચેના ભાગમાં ડાય માજુના ખૂણાના ભાગ તૂટેલાં છે અને બીજા પતરાની જમણી બાજુ પણ તેવી જ સ્થિતિમાં છે તેથી શરૂવાતના ભાગમાં જે સ્થળેથી દાન અપાએલું છે તે સ્થળનું નામ નષ્ટ થયું છે. ઉપરાંત અક્ષરાના કેટલાક ભાગ કાળની અસરથી ઘસાઈ ગયા છે અને કેટલાક ઠેકાણે બીલકુલ વંચાતા નથી. તાપણુ બીજાં દાનપત્રાની સરખામણીથી ઘણા ખરા અક્ષર મેળવ્યા છે. જો કે દાનમાં અપાયેલા ગામનું નામ મળી શકતું નથી. લેખ આખા ગદ્યમાં છે. જ્યારે છેવટને અમુક ભાગ શ્લોકમાં છે. કેટલીક લેખકની ભલે સિવાય વ્યાકરણ વિગેરે માટે ખાસ નોંધ કરવાલાયક કાંઈ નથી. શરૂવાતમાં શ્રી સેનાપતિ ભટ્ટાર્કથી માંડીને ધ્રુવસેન ૧ લા સુધીની વંશાવળી, પછી દાનની વિગત અને છેવટમાં દતક વિગેરેનાં નામ આપેલ છે. જ્ઞાનવિભાગ—રાજન્હેન દુઠ્ઠાએ બંધાવેલા વિહારમાં અને યુદ્ધદાસના બંધાવેલા વિહારમાં રહેતા ભિક્ષુ સંઘને દાન આપેલું છે. દાનમાં આપેલું ગામ વટપ્રયંક ? છે અને તે જે પરગણામાં આવેલું છે તેનું નામ વંચાતું નથી. એ વિહાર પૈકીના પહેલેા ખીજાં ઘણાં દાનપત્રામાં આવે છે પણ બીજો વિહાર તદ્દન નવા છે. હ્યુએન સંગે વર્ણવેલા ૧૦૦ સંધારામે। પૈકીના આ એક હાય એમ સંભવિત છે. ધ્રુવસેન પાતે શિવધર્મી હૈાવા છતાં બુદ્ધધર્મ માટે આપેલું આ દાન ખાસ ધ્યાન ખેંચનારૂં છે; કારણ તેથી તેની ધર્મ સહિષ્ણુતાનું ભાન આવે છે. તેમ જ ચૈવ રાજાની વ્હેન દુકા ઐયમાં હતી તે પણ ઉપયોગી હકીકત છે. ગુહુસેન પ્રથમ પેાતાને પરમમાહેશ્વર લખે છે અને પાછળથી પરમેપાસક લખેલ છે. તેથી કદાચ પાછળથી બુદ્ધધર્મમાં આવ્યેા હૈાય એવા સંભવ છે. ઉપરાંત ૬ ઠી અને સાતમી શતાબ્દીમાં બુદ્ધધર્મનું બળ આનાથી પુરવાર થાય છે અને આ મધ્યકાલના રાજાએ પણ અશેક અને અકબરની માફક ધર્માંધ ન હતા, એમ પણ સાબીત થાય છે. * જ. ર. એ. સે. ઈ. સ. ૧૮૯૫ પા. ૩૯ ડૉ. ટી બ્લોચ २३ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ओं [॥] स्वस्ति [॥] विजयस्कन्ध[ वारात्....वासका ] [ सभ ] प्र[ण] तमि ] ऋणां ] म ऐ] कानामतुलबलस म्) पन्न म[]ड[ ला ]२ भोगसंसक्त संप्रहारशत[ लब्ध प्रताप ]: प्रतापोपनतदानमानाजवोपार्जितानुरा गानुरक्तमौलभृत३ मित्रंश्रेणीबलावाप्तराज्यश्रीः परममाहेश्वर श्रीसेनापति भटक्कः तस्यसुतस्तञ्च रणरजोरुणावनत ४ [ पव ]f त्री] कृतशिराश्शिरोवनतशत्रुचूडामणिप्रभाविच्छुरितपादनख पंक्तिदीधितिः दीनानाथजनोप ५ [ जीव्य ] मानविभवः परममाहेश्वरः श्रीसेनापति धरसेनः तस्यानुजस्तत्पादामि प्रणामप्रशस्त६ [वि ]मलमौलिमणिम्मन्वादिप्रणीतविधिविधानधर्मा धर्मराज इव विहितपिन यव्यवस्थापद्धतिरखिलभुवनमण्डलामोगैकस्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिषेकमहा८ ( वि ) श्राणनावपूतराजेश्रीः परममाहेश्वरश्रीमहाराजद्रोणसिंहस्सिहैव तस्यानुजस्स्वभु९ जबलपराक्रमेण परगजघटानीकानामेकविजयी शरणैषिणां शरणमवबोद्धा १० ( शास्त्रा ) थि तत्वानां' कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितकामफलोपभोगदः ११ [ परमभ ]टारकपादानुध्यातो महाप्रतिहार महादण्डनायक महाकार्ता कृतिक महासामन्त १२ [महाराज श्री ध्रुवसेनः [ कुशल सिवानेव स्वानायुक्तकविनियुक्तक द्रानिक. महत्तर चाट भ१३ टादिनन्यांश्च यथा संबध्यमानकान् समा ज्ञापय । त्यस्तुवस्संविदितं यथा मया .... १४ मन् ....स्थल संनिकृष्ट वटपज्यक ग्रामः सोपरिकक र स्स [ द ] [ त्य | दान वात भ [ ऊत प्रत्या १५ [य] : सहान्यैश्व कीर्तिभा....इ....रिभा....ऐ:' भ ऊ । मिच [ छ । इ [दन्य । येन .... 12 त छ ,ते शं छ. २ वांया भटार्कः ३ न शवाणे छ. ४ साधारण पाइप्रशस्ततर ... ५. पा. २०५ मां ५५ तर नथा. बायो राज्य ६ वाया तत्त्वानां ७ पडली अक्षर र अथवा क नेवासाय छे. त्रीने पडडेय ५५ मात्र पाय छ स्थनो थ ५५ सयस छे. ८ व અને થ અ ચોક્કસ છે. આ ગુટક અક્ષરોના અર્થ કાપી શકાતો નથી. છેલી છે એ ચોક્કસ છે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ १३ [ मातापि ]त्रोः | पुण् याप्यायनायात्मनश्च [ ऐ | हिकामुष्मिकयथाभिलषित फलावाप्तिनिम् [ इतमा ] | चन्द्रार्णवक्षितिसरित्पर्व्वतसगकालीनः वलभीतलस्वभागिनेयी दुड्डाकारित [ विहार ? ] १८ ध्रुवसेन १ लानां ताम्रपत्रो पतरूं बीजुं [ आचार्य भदन्तबुद्धदास कारितविहारकुट्यांप्रतिष्ठापितभगवतां स्सम्य| संबु ] १९ | द्धानां बुद्ध ][नाम्गन्धधूपपुष्पदी पतलोपयोगि विहारस्य च खण्डस्फुटितपति [ त ] २० [वि]शीर्ण प्रतिसंस्कारणार्थं चतुर्दिशाभ्यागतोगयविहारप्रतिवासिभिक्षुसंघस्य २१ | पिण्डपालशयनासनग्लानप्रत्यायभैषज्यपरिष्कारोपयोगार्थं च प्र २२ [ तिप् ] आदितः | | | यतो भिक्षुसंघाधिकृतानां भुञ्जतां कृपतां प्रदिशतां न कैश्वित्स्वल्पाप्या .. २३ | बाधाक् | आर्यास्मदवंशजैरागामिनृपतिभिश्चानित्यान्यैश्वय्र्याण्यस्थिरं मानुष्यं सामान्यं च २४ [ भू |मिदानफलमवगच्छद्रियमस्मदायो नुमन्तव्यः परिपालयितव्यश्च [ ॥ यश्वाच्छि २५ | न्द्यात् ] आच्छिद्यमानं वानुमोदेत स पंचभिर्महापातकैः सोपपातकैस्संयु तस्स्यात् [ ॥ ][ त्य]पि २६ [ व्या ]स गीतौ श्लोको भवतः [ ॥ ] प वर्षसहस्राणि स्वर्ग मोदति भूमिदः आच्छेत्ता २७ [ चानुमन्ता ] च ताण्येव नरके वसेत् | | | बहुभिर्व्वसुधा मुक्ता राजभिस्सगरादिभिः यस्य २८ [ यस्य यदा भूमि ]: तस्य तस्य तदा फलमिति स्वहस्तो मम महाप्रतिहार महादण्ड २९ [ नायक महाकार्त्त ] आकृतिक महासामन्त महाराजश्री ध्रुवसेनस्य ॥ दूतको राजस्थानीय भट्टिः ३० [ लिखितं क्किकेनेति [ ॥ ] सं २०० - १०-७ आश्वयुज To For Personal & Private Use Only १३ १ मेपास राहावाणी छ प . . व. २५. १०४ २ पं. ५ मा पा ઉપરથી બધું મેળવી શકાય છે. ર્ આ પાઠ અ ચોકકસ છે. રૂ અથવા કદાચ []વિ ૪ વાંચા તાન્યેય ખુ જો કે મૈં અને ૨ ના જીજ ભાગ દેખાય છે. અને ૧૦ અને છ નાં ચિહ્નમાં ઘેાડું તૂટ છે, છતાં પાઠ તદ્દન ચાકકસ છે. ४१ Page #110 -------------------------------------------------------------------------- ________________ ન૦ ૨૯ ધ્રુવસેન ૧ લાનાં વાવડી જોગીયામાંથી મળેલાં તામ્રપત્રો ગુ. સં. રર૧ આધિન વ. ૧ જૂનાગઢ તાબે ભેસાણથી થોડે છેટે અને ગાયકવાડના માણેકવાડાથી વાયગ્યમાં ૧૧ માઈલ છેટે આવેલા વાવડી જોગીયા ગામડામાં રહેતા બે બ્રાહ્મણ ભાઈઓ પાસે આ તામપત્રા હતાં. આમાંના એક તામ્રપત્રમાં કાંઈક પૈસાની વાત હશે એમ માની થોડી પંક્તિની નકલ ઉતારી મને પૂછવા આવ્યા. આ વલભીના તામ્રપત્રમાંથી છે એમ તેને સમજાવ્યું ત્યારે મૂળ પતરાં દેખાડવા કબુલ કર્યું. છેડા માસ બાદ તે પોતાના ભાઈ સાથે રાજકોટ તે પતરાં લઈને આવ્યા. આ પતરાં પાછાં ઉપલબ્ધ નથી. ( પતરાંનું માપ ૧૦ ઈ. Xા ઈ. હતું અને દરેકમાં બબ્બે કાણાં હતાં જેમાં નાંખેલી કડીથી તે બાંધેલાં હતાં, બને પતરાં સુરક્ષિત હતાં માત્ર સાત આઠ અક્ષર ગયેલા હતા તે અટકળ થી બેસારી શકાય તેમ હતા. અક્ષર સારી રીતે અને ચોખા કોતરેલા હતા. પહેલા કરતાં બીજાના ઉપર અક્ષરો જરા નાના હતા અને તેનું કારણુ એ હતું કે પહેલામાં જ્યારે ૧૫ પંક્તિ હતી ત્યારે બીજી માં ૧ડા પંક્તિ સમાવવી પડી હતી. ભાષા સંસ્કૃત હતી. અનુસ્વાર વિગેરેના તેમ જ શબ્દની ફેરબદલી મળી ને લગભગ ચાળીસેક ભૂલ હતી. તામ્રપત્ર અંદરની હકીકતમાંથી વલભી વંશના ઇતિહાસ ને લગતી કાંઈ નવી બીના મળતી નથી. તેની અંદર લખેલાં ગામડાંઓ હાલ વાવડી જેગીયા આસપાસ મળતાં નથી. શમિટુમ્બર (પડ્યું ૧ . ૧૫), ભદ્રેણિકા (પ ૨ ૫. ૧૮), દ્રાણિક) પત્રે ૨ . ૧૭), સરસ્વતિવટ (પવું. ૨ ૫. ૨૦) વગેરે ગામડાં વાવડી જોગીયાની આસપાસ મળતાં નથી. અત્યારે તે તેની પૂર્વમાં ગલથ, દક્ષિણે રફાલિયા અને ભેસાણ પશ્ચિમે રાણપુર અને ખંભાલિયા અને ઉત્તરે બરવાલા અને હડમતિ નામનાં ગામડાં મળે છે. આ ઉપરથી અટકળ થાય છે કે કાં તે ગામડાંનાં નામ બધાં ફરી ગયાં છે. અગર તે દાનનું સ્થળ કાઠિયાવાડની બહાર હોવું જોઈએ. રાધાણપુર તાલુકામાં સમી નામનું ગામડું છે અને તેનાથી ઉત્તરે પાંચ માઈલને છેટે સરસ્વતિ નદી વહે છે, જેના ઉપરથી સરસ્વતિવેટ પડેલું હોય પણ તે સિવાય બીજાં ગામડાં આસપાસ મળતાં નથી, એમ કબુલ કરવું જોઈએ. દાન લેનાર અંદત્રાત અને ગુહવ્યાત જે ભારદ્વાજ ગોત્રના છે અને છાંદેગસ સબ્રહ્મચારી છે તે નાગર બ્રાહ્મણ છે. આનન્દપુર એટલે કે ઉત્તર ગુજરાતમાંના વડનગરના રહેવાશી હોવાથી તેમ જ તેના નામ ઉપરથી તે અનુમાન બાંધી શકાય છે. તેનાં મૂળ નામ સ્કન્દ અને ગુહ હોવાં જોઈએ ત્યારે ત્રાત તે તેઓનાં શર્મ છે. તેવાં તેર શર્મો છે, અને અત્યારે પણ નાગર બ્રાહ્મણોનાં નામ સાથે ધાર્મિક ક્રિયા વખતે તેમાંનું એક જોડવામાં આવે છે. શ્રીમાલીર અને ઔદિચ્ય બ્રાહ્મણોમાં પણું ત્રાત શર્મ જોવામાં આવે છે. પણ ભારદ્વાજ અને આત્રેય ગોત્ર સાથે નાગરબ્રાહ્મણ જ્ઞાતિમાં તે શર્મ મળે છે તેથી આ દાન લેનારા નાગર બ્રાહ્મણ હતા, એ સાબીત થાય છે. દતકનું નામ ભક્ટિ આપવામાં આવ્યું છે. તેના ઇલકાબ ને અર્થ ચોક્કસ થઈ શક્તો નથી. તે શબ્દ સૂપ અને કારા વાંચીએ તે ભક્ટિ રસોડાને ઉપરી હોય એ અર્થ થાય છે પણ "સૂ”ને ત’’ ને બદલે હેય( ભૂલથી) તે તૂ%ાતિ ના અર્થ તપ અને જેલનો અધિકારી એવા થઈ શકે. વિશેષ વિવેચન આચાર્ય વલ્લભજી એ પ્રકટ કરેલાં આ નવાં તામ્રપત્ર ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી છે. તેની સાલ ગુ. સં. ૨૨૧=૫૩૯-૪૦ ઈ. સ. જે સ્પષ્ટ રીતે લખેલ છે તે ધ્રુવસેનની પ્રાપ્ત સાલથી પાંચ વર્ષ માડી છે. તેથી ધ્રુવસેન ૧ લે સં. ૨૦૭ થી રર૧ સુધી રાજ્ય કરતા હો જોઈએ, એમ અનુમાન થાય છે. મી. વલ્લભજીનું શર્મ બાબતનું વિવેચન ઉપચગી છે અને જે બધાં દાનપત્રોમાંનાં નામો તથા તેનાં શે વિગેરેને સંગ્રહ કરવામાં આવે તે બ્રાહ્મણની પેટા જ્ઞાતિ માંહેના કેટલાક પ્રશ્ન ને નિકાલ થઈ શકે. મી આચાર્યે ગામડાંની ઓળખ આપી છે તે તપાસ કરવા જેવી છે. ૧ વીએના એરીયેન્ટલ જરનલ વ. ૭ પા. ર૯૭ આચાર્ય વલસજી હરિદત્ત. ૨ શ્રીમાલી તે શ્રીમાલ હાલના ભિનમાલ( મારવાડમાંના )ના રહીશ બ્રાહ્મણની ઉપાતિ હતી. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लानां वावडी जोगीयामांथी मळेलां ताम्रपत्रो अक्षरान्तर पतरूं पहेलं १ स्वस्ति वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसंपन्नमण्ड२ लाभोगसंसक्तं' संप्रहारशतलब्धप्रतापः प्रतापोपनतदानमानजवोपार्जिता३ नुरागोनुरक्तमौलभृतमित्रश्रेणीबलावाप्तराज्यश्राः परममाहश्वरः श्रीसेना४ पति भंटार्कस्तस्य सुतस्तत्पादरजोरुणेवैनतपवित्रीकृतशिराशिरोवनतशत्रुचूडा५ मणिविच्छरितपादनखपतिदीधितिः दीनानाथकृपणजनोपजीव्यमानविभवः ६ परममाहेश्वरः श्रीसेनापतिधरसेनस्तस्यानुजस्तत्पादाभिप्रणामप्रशस्तरवि७ मलमौलिमणिमन्वादिप्रणीतविधिविधानधर्मा धर्मराज इव विहितविनयव्यवस्था८ पद्धतिरखिलभुवनमण्डलाभोगैकस्वामिना परमस्वामिना स्वयमपहितराज्यभि. ५ पेकमहाविश्राणनावपूतराजश्रीः परममाहेश्वरः श्रीमहाराजद्रोणसिंहसिंह १० इव तस्यानुजःस्वभुजबलपराक्रमेण परगजघटानीकानामेकविजयी शरणे११ षिणां शरणमवबोद्धा शास्त्रार्थतत्वानां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषित १२ कामफलोपभोगदः परमभाशवतः परमभट्टारकपादानुध्यातो महाराज १३ श्री ध्रुवसेन । x कु ]शली सर्वानेव स्वानायुक्तकविनियुक्तकद्राजिक महत्तरचाटभट१४ ध्रुवाधिकरणिकदाण्डपाशिकादीनन्यांश्च यथासंबध्यमानरांत्समनुदर्शयति १५ अस्तु वस्संविदितं यथा शमिहम्बरनामे पूर्वदक्षिणसीनि पतरूं बीज १६ भद्रणिकासमिापरतः ब्राह्मणस्कन्दसत्कक्षेत्रादुत्तरतः ब्राह्मणस्वामिदत्तसत्क [ क्षेत्रादक्षिणतः ] १७ खुद्दिलकाश्चमित्रपादीयककेसरिकादिप्रत्ययक्षेत्रपादावर्तशतानि सप्त तथा च द्रोणिकासीमा १८ परतः देवब्राह्मण क्षेत्रादुत्तरतः द्रोणब्राह्मणसत्कक्षेत्रात्पूर्वतः यामस्य च पृवसीम्नि आदि १९ त्यकप्रत्ययक्षेत्रपादावर्त्तशतं तथानयोरेव सीम्नोः भुद्दादित्याश्वमित्रबुदिलकदा मरकादिप्रत्यय १ वांया संसक्तसंप्रहार-२ वायो भट्टार्क ३ वायो रजोरुणाव. ४ वांया मुपहितराज्या. ५ पायो राज्यश्री: ६ विसर्ग २६ ४२. ७ वाय। भागवतः ८ वाया द्रागिक ९ वाया मानकान्म १० समानी शाह गया छ. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख २० वाप्यः पच प्रत्येक' पादशपादावर्तपरिसराः तथा सरस्वतिवटग्रामे दक्षिणसीम्नि वीतमध्ये वापी २१ पादशपदावर्तपरिसरा एकत्र पादावर्त शतान्यष्टौ वाप्यश्च षट् आनन्दपुर वास्तव्यब्राह्मण-- २२ स्कन्दत्रात गुहत्राताभ्यां भरद्वाजसगोत्राभ्यां छन्दोगसब्रह्मचारिभ्यां गया माता पित्रोः पुण्यप्ययनात्म२३ चैहिकामुप्मयथाभिलषितफलाचाप्तिनिमित्तमाचत्राार्णवथितभिसरि स्पर्वतस्थितिसमका२४ लीनं पुत्रपौत्रान्वयभोग्यं वलिचरुवैश्वदेवाद्यानां क्रियाणां समुत्सर्पणार्थ उदकातिसर्गेण२५ ब्रह्मदेयमतिसृष्टं यतोनयोः उचितया ब्रह्मदायस्थित्या मुंजतो कृपतो कर्पतोः प्रदिश २६ तोर्वा न कैश्चित्स्वल्पाप्याबाधा विचारणा वा कार्यास्मद्वऽशजैराशामनृपंतिभिश्वानि त्यान्यैश्वर्याण्य२७ स्थिरं मानुष्यं सामान्यं च भूमिदानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः यश्वाच्छिन्व्या २८ आच्छिद्यमानं वानुमोदेत्स पंचभिर्महापातकैस्सोपपातकैस्सयुक्तः स्यादपि चात्र व्यास २५. गीता श्लोका भवन्ति ॥ षष्टिं वर्षसहस्राणि स्वर्ग' मोदति भूमिदः । आच्छेत्ता चानुमन्ता च ताने". ३० नरके बसेन स्वदत्तां परदात्ती वा यो हरेत्वसुन्धरां शवों गतसहस्रस्य हन्तुः प्राप्नोति ३१ किल्बिर्षे बहुभिर्वसुधा भुक्को राजभिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिः तस्य तस्यै .... ३२ फलं ॥ स्वहस्तो मम महाराजश्री ध्रुवसेनस्य दूतकस्सूपकारापतिमट्टिः लिखितं किककेनेति ३३ सं २०० + २० + १ आश्वयज ब १ 1वांच्या प्रत्येकं षोड. २ वांय षोडश ३ वाया ब्रह्मचारिभ्यां ४ वाया पुण्याप्यायनायात्म ५वांच्या नश्चैहिकाममिक ६ पायो फलावाप्ति. ७ वांय। चन्द्रार्कार्णवक्षिति ८ वायो कृषतोः कर्षयतोः ९ वाया जैरागामि १० वांया मानुष्यं ११ पांच छिन्द्यात १२ पायो स्संयुक्त: १३ पायो स्वर्गे १४ वयो तान्येव १५ पाया परदत्तां १६ पांया गवां ९७ पाया शत १८ वांय किल्बिषं १९ वांया भुक्ता २० तस्य तस्य तदा २१ पाया पलं .. वाया सुपकारपति २३ पाये। आश्वयुज For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ નં. ૩૦ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો [ ગુપ્ત ] સંવત ૨૨૬ કાર્તિક સુ. ૧૫ આ બે પતરાઓના ભાંગીને ઘણા ટુકડા થઈ ગયા છે. પહેલા પતરાના ચાર, અને બીજના છ ટકડા સાચવેલા છે. તેમની મદદથી દાનપત્રને મોટા ભાગ વાંચી શકાય છે. કંઈ બહુ નુકસાનભરેલી ખટ જણાતી નથી. દરેક પતરું ૧૧”x૧ 3 '' ના માપનું છે. લેખને ઈજા એટલી બધી થઈ છે કે તેની છાપ લઈ શકાય તેમ નથી. બીજા પતરાંના, આશીર્વાદ અને શાપ આપનાર શ્લેક અને તિથિવાળા ભાગે પૂરતા સ્પષ્ટ છે. વલભીમાંથી જાહેર થયેલું આ દાનપત્ર ધ્રુવસેન ૧ થી આનર્તપુરમાં વસતા એક બ્રાહ્મણને અપાયેલા દાનની નેંધ લે છે. દાન લેનાર પુરૂષ અને દાનની મિક્તનું વર્ણન વાએલ છે. પણ તે મિલકત કેન્દ્રક મંડલીમાં કેટલાંક પાદાવર્ત ભૂમિની છે. દાનપત્રમાં જાણવાલાયક ત્રણ વિશેષ હકીકત છે. ધ્રુવસેન માટે, તે નૃપનાં બીજ દાનમાં, અને તેનું નામ જણાવતાં અન્ય દાનમાં, ન મળતું એવું એક વધારે ઉપનામ આ દાનમાં આપણે જોઈએ છીએ. તે ઉપનામ પહેલા પતરાની પંક્તિઓ ૧૦ અને ૧૧ માં જણાવેલું છે. બીજી બાબત એ છે કે આ દાનની તિથિ શબ્દોમાં અને સંખ્યા બનેમાં આપી છે તેથી તિથિની સંખ્યા સંબંધે કંઈ પણ શક રાખવાની જરૂર નથી. તિથિ અને લખનારનું નામ એક લેકમાં આપ્યાં છે. લખનારનું નામ તદન નવું છે. દૂતકનું નામ આપ્યું નથી. દાનની તિથિ સંવત ૨૨૬ નવી છે. અને વલભી સમયના જ્ઞાનને માટે ઘણી મહાન અગત્યની છે. કારણ કે અત્યાર સુધી જાણેલી નૃપ ધ્રુવસેનની તિથિ સંવત રર૧ હતી ( વી. ઓ. જ. લે. પા. ૨૯૭) અને તેથી આપણે દાનપત્ર, તેના રાજ્યને સમય આમ ઓછાંમાં ઓછાં પાંચ વર્ષ વધારે છે. વલભી નૃપ ગુહસેનની બીજી તિથિ ૨૪૦ (ઈ. એ. . ૭, પા. ૬૬) મળેલી છે. વચ્ચે થએલા નૃપ ધરપટ્ટે કોઈ પણ દાન કર્યું કે નહિ તે જાણીતું નથી. ૧ જરનલ છે. પ્રા. ર, એ. સે. ન્યુ સી, તા. ૧ પા. ૧૬ ડી. બી. દિકર. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पहेलुं पतरूं १ [ओं स्वस्ति वल]भीतः प्रसभप्रणता मित्राणां मै]त्रकाणामतुलबलसपत्नमण्डला भोगसंसक्तसंप्रहार-] २ शतलब्धप्रता]पः प्रतापोपनत[दानमाना] वोपार्जितानुरागानुरक्तमौलभृतमि श्रेणीबलावाप्त३ [राजश्रीः परम]माहेश्वरश्रीसेनापतिभटा[कस्त]स्य सुतस्तत्पादरजोरुणावनतप वित्रीकृतशिराश्शि रोवनत: ५ शत्रुचूडामणिप्रभाविच्छुरितपादनखपतिदीधितिः दीनानाथजनोपजीव्यमानविभवः प[रममा५ हेश्वरः सेनापतिधरसेनस्तस्यानुजस्तत्पादाभिप्रणामप्रशस्ततरविमलमौलिमणिर्म न्वादिप्रणीत६ विधिविधानधर्मा धर्मराज इव विहितविनयव्यवस्थापतिरखिलभुवनमण्डला भोगैकस्वामिना ७ परमस्वामिना स्वयमुपहितराज्याभिषेक महाविश्राणनावपूतराज्यश्रीःपरममा८ हेश्वरः श्रीमहाराजद्रोणसिंहः सिंह इव तस्यानुजः स्वभुजबलपराक्रमेण परग जघटानीकाना९ मे[क] विजयी शरणैषिणां शरणमवबोद्धा शास्त्रार्थतत्वानां कल्पतरुरिव सुहृत्प्रण यिनां यथाभिलषि१० [तका ] मफलोपभोगदः सं-धिकसगाशत..... ११ .... .....शिरप्रणामप्रशस्ततरीकृतविमलपादकमलयुगलः परमभट्टारकपादानुन्या१२ [तमहासामन्तमहाराज] धुवसेनः कुशली सर्लानेव स्वानन्यांश्चायुक्तकविनियुक्त कानन्यांश्च यथा१३ [ संबध्यगानकाननुदर्शयति यथा मयानर्तपुरवास्तव्य ... .... प-ग्राम १३ पाय स हर .... पल्लीक पतसं बाजु शतमेकं मातापित्रोः [ पुण्याप्यायना-] १ १ पतरामांया २ वांये। गको ३ मा भी पतरामा वामां भावतुं नया. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ १६ थमात्मनश्च पुण्ययशोभिवृद्धये क्रियोत्सपणामाचन्द्रार्क अर्णवक्षिति १७ समकालीनं पुत्रपौत्रान्वयभो [ग्यं सो] [ सो] परिकरं सभूतवातप्रत्यायं सर्वहिरण्या १८ कीयानामहस्तप्रक्षेपणीयं भूमि सोपो केन्द्रकमण्डल्यां ब्रह्मदेयः निसृष्टः १९ . ब्रह्मदेयस्थित्या भुंजतः [कृषतः कर्ष] यतः प्रदिशतो वा न कैश्रियासंघ परिपन्थना वा शजैरागामिनृपतिभिश्चानित्यान्यैश्व [[ ]ण्यस्थिरं मानुष्यं सामान्यं च भूमिदानफलमिति स्मद्दायोनुमन्तव्यः पालयितव्यश्च य [श्चैनं ] छिद्यादाच्छिद्यमानं वानुमो देत स पञ्चमहा २२ [पा]तकैस्संयुक्तस्स्यादपि चात्र व्यासे [न गीताः श्लो] का भवन्ति [ । * ] पि वर्षसहस्राणि स्वर्गे मोदति २० २१ २३ [भूमिदः आच्छेत्ता चानुमन्ता च ता] न्येव नरके [ वसेत् स्वद]त्तां परदत्तां यो हरे वसुन्धरां स विष्टा २४ २५ २६ ध्रुवसेन १ लानां ताम्रपत्रो २७ २८ .... ... यत्नाद्रक्ष युधिष्ठिर महीं महिमतां श्रेष्ठ स्वहस्तः श्री ध्रुवसेनस्य [| * ]त्रिपुं (?)क शुक्लपक्षस्य पुण्यायां पौण्णिमा [तिथौ ] भद्रेण लिखितं ताम्रशासनं [ । * ] सं २०० २० ६ कार्त्तिक शु० १० १ 2000 १ वा चन्द्राकार्णव २ वां षेधः डेट हेडअो याने महनीयेना शम्ही हाय छे स्वल्पाप्याबाधा विचारणा वा ३ तारीख तावतु या वाउय यहीं लेवामां आवे छे. २५ ४७ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨૮ गुजरातना ऐतिहासिक लेख ન૦ ૩૧ ધ્રુવસેન ૧ લાનું પહેલું પતરું એક વલભી દાનપત્રના પહેલા પતરાને આ ટુકડે છે. સુભાગ્યે ધ્રુવસેન ૧ લાનું આ દાનપત્ર છે એટલું દર્શાવતે ભાગ તેમાં મોજુદ છે. પતરાંનું માપ આપી શકાતું નથી, વલભી પતરાં માં હોય છે તેનાથી જૂદી જ જાતની હાની અને પાતળી ત્રાંબાની કડીવાળું એક ન્હાનું કાણું તેની જમણી બાજુએ છે. અક્ષરે ચેકુખા અને સંભાળપૂર્વક કોતરેલા છે, પતરાં ઉપર મેજુદ રહેલે લખેલ ભાગ સરલતાથી વાંચી શકાય છે. ૧ જરનલ છે. બ્રા. જે. એ. સે. ન્યુ. સી. જે. ૧ લું પા. ૧૮-૧૯ ડી. બી. દિકકાર. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ १ २ ३ [ राज्यश्रीः परममाहेश्वरः सेनापति श्रीभटक्कस्तस्य सुतस्त] त्यादर [जोरुणावनतप]वित्री ४ [कृतशिराः शिरोवनतशत्रु चूडामणिप्रभाविच्छुरितपादनखप ] ङ्क्तिदीधितिर्द्दनानाथजनोपजी ९ [व्यमानविभवः परममाहेश्वरस्सेनापतिधरसेनः तस्यानुजस्तत्पादा ]भिप्रणामप्रशस्तविम ६ [ लमौलिमणिर्म्मन्वादिप्रणीतविधिविधानधर्म्मा धर्मराज इव विहित ]विनय - व्यवस्थापद्धतिरखि लभुवनमण्डलाभोगस्वामिना परमस्वामिना स्वयमुपहित ]राज्यभिषेको महाविश्राण ८ [नावपूतराज्यश्रीः परममाहेश्वरो महाराजश्री द्रोणसिंह सिंह इव तस्यानुज:स्त्र] भुजबले の ध्रुवसेन १ लानु पहेलुं पतसं अक्षरान्तर ९ [ न परगजघटानीकानामेकविजयी शरणैषिणां शरणमवबोद्धा शास्त्रा ] तत्त्वानां कल्पतरुवि यथाभिलषितफलोपभोगदः परमभागवतः पर ] मभट्टार कुशली सन्धीनेव स्वानायुक्तकविनियुक्तक ] महत्त ११ [ महाराज ध्रुवसेनः रचाटभटदाण्डपाशि १२ [कवाधिकरणिकादीनन्यांश्च यथासंबध्यमानकाननुदर्शय ] त्यस्तु वस्संविदितं यथा मया १० [ सुहृत्प्रणयिनां कपादानुध्यातो १३ 5 ૧ કાંસની અંદર શબ્દો અટકળે ગણીને મકયા છે ર્ મ્હારી ગણત્રી સાચી હેાય તે માસામન્ત માટે આમાં જગ્યા નથી રૂ. હેલ્લી પંક્તિના અક્ષરા ધસાઈ ગયા છે. ४९ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ 0 गुजरातना ऐतिहासिक लेख નં૦ ૩૨ ધ્રુવસેન ૧ લાનું પહેલું પતરૂ આ પતરાની બધી બાજુમાએ થાડું નુકશાન થયેલું છે. તેનું માપ ૧૧’×૬” છે. અક્ષરા કે તદ્દન સીધી પંક્તિમાં નથી તેાપણુ ચોક્ખા અને છૂટા છૂટા કાતરેલા છે. સરતચૂકને લીધે કાતરનારે કાઇ કેાઈ વખતે શબ્દની વચ્ચેના એક અથવા વધારે અક્ષરો કાતાં નથી. દાન લેનારનું નામ તેમાં નથી. પણ છેલ્લી બે પંક્તિએપરથી જણાય છે કે તે ધ્રુવસેન ૧ લાનું દાનપત્ર છે, પતરાના શબ્દોપરથી દેખય છે કે તે રાજાનાં પ્રથમ દાન પૈકીનું આ એક છે. ૧ રનલ બા. બા. રા. એ. સા. ન્યુ. સી, વેા. ૧ હું પા, ૨૦ ટી. બી. દિર For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लानुं पहेलुं पतरं अक्षरान्तर १ ... ... ... ... ... ... ... ... ... ... ... ... त्नमण्डलाभोगसंसक्तसं२ [प्रहारशतलब्धप्रतापः प्रतापो]पनतदानमानार्जवोपार्जितानरागोनरत्तमौ५ लमृतश्रेणीबलावाप्तराज्यश्रीः परमगाहेश्वरः श्रीसेनापतिभटास्ति४ [स्य सुतस्तत्पाद रजोरुण व*नतपवित्रीकृतशिराः शिरोवनतशत्रुचूडामणि [प्रभाविच्छु५ । रि | तपाद [ न ] खपतिदीधितिदीनानाथजोपजीव्यमानविश्वः परममा६ हेश्वर: रो नापतिधरमेनस्तस्यानुजस्तत्पादामिपंशस्तविगलमौलि[ गणि-] ७ [ मन्वादि । प्रणीतविधिविधानधर्मा धर्मराज इव विहितविनयव्यवस्थाप [द्धतिरखिल-] - भुवनगण्डलामोगै[ क ] स्वामिना परगस्वामिना स्वयमुपहितराज्याभिषेकमहावि०. श्रा[ण नावपूतराजश्रीः परममाहव। महाराजद्रोणसिंह [ : ] सिहई [व तस्यानु ] १० जस्स्वभुजबलेन परगजघटानीकानामेकविजयी शरणे[षिणां शरणमव-] ११ [ बोद्धा शास्त्रार्थतत्त्वा ]नां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथागि [ लषित कामफलोपभो-] १२ [गदः परमभागवतः परमभट्टारकपादानुद्वयातो म[ हाराजश्रीध्रुवमेनः ] १३ [कुशली सर्वानेव स्वानायुक्तक[ द्राकिमहत्तरचाटभट] १ भाग पतनी भा६५ दीनानाथ पछी कृपण २६ नथी, तभा पादाभि पछी प्रणाम शाह नथा. शम्। सं. २०७ नां ताम्रपत्राने माता छ, तथा २३ातना वर्षतुं माहान शे. ३ वांया राज्य ४ मांडीना माग पण सं. २०७ नां ताम्रपत्राने भगत छे. ५ पाया सिंह. ६ भीतमा स्वभुजबलपराक्रमेण शुम्ही छ. ७ सिमाना शण्टे मणे माया. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ નવ ૩૩ ગુહસેનનાં તામ્રપત્રો સંવત ૨૪૦ શ્રાવણ સુ. ? આ તાપ ઇડીયન એન્ટીકરીના તંત્રી તરફથી મળેલાં હતાં. તેનું માપ ૧૧.૯ ઇંચ ૪૭.૭ Jય છે. સીલ અને કડી ગુમ થયેલાં છે. હાટથી પોરાં ખવાઈ ગયેલાં છે અને બીજું વધુ પડતું ખંડિત છે. ગુહસનનાં બીd પ્રસિદ્ધ થએલાં પતરાંમાંના અક્ષરથી આ પતરાંમાંના અક્ષરો બહુ જૂદા છે તેઓ વધુ હેટા અને સુવ્યક્ત છે અને પ્રવસેન ૧ લાના પતરામાંના અક્ષરોની ઢબને વધુ મળતા આવે છે. દાન આપ્યાનું સ્થળ લખેલું નથી અને સ્વસ્તિ શબ્દ લખેલે નથી, એ બે બાબતમાં બીજાં બધાં વલભી તામ્રપત્રોથી આ પતરાં જૂદાં પડે છે. વંશાવળી પણ બીજાં પતરાંનાથી જૂદી છે અને ગુહસેનનું વર્ણન તદ્દન નવું છે. તે નીચે મુજબ છે: ... . . .. .. તેની પછી ધ્રુવસેન રાજ કરે છે. તેના પગે પ્રણામ કરીને બધાં પાપ જેણે ધોઈ નાંખ્યા છે, પોતાના દુશ્મનનાં લશ્કરને હરાવવાથી જે કૃષ્ણ જેવો છે, શુદ્ધ અને કિંમતી રત્નોથી ભરપૂર હાઇને જે સમુદ્ર જે છે, બધાં મનુષ્યની દૃષ્ટિએ મનોહર હોવાથી જે ચંદ્રના જે છે એ પરમ માહેશ્વર શ્રીમહારાજ ગુહસેન .. .. •• વળી એ પણ ગુંચવાડાભરેલું છે કે ગુહસેના પિતાના પિતા ધરપટ્ટનું નામ વંશાવળીમાં નથી અને ધવસેન ૧ લા પછી તરત જ પિતાનું વર્ણન આવે છે. વધુ આશ્ચર્ય તે એ છે કે તેના પછી ગુહસેનના દીકરાનાં શાસનપત્રોમાં ધરપટ્ટનું વર્ણન છે અને તેને મહારાજાને ઇલકાબ આપેલ છે તેથી તે ગાદી ઉપર આવેલ હવે જોઈએ. આના સમાધાન તરીકે કદાચ સંભવ છે કે ધરપટ્ટે બહુ જ થોડો સમય રાજ્ય કર્યું હોય, જેથી વંશાવળીમાં તેનું વર્ણન બહુ જરૂરનું લાગ્યું નહીં હોય. આ દાનની સાલ ૨૪૦ ઉપગી છે, કારણ ધ્રુવસેન ૧ લા અને ગુહસેન વચ્ચેને સમય ૬ વરસ ટુંકો થાય છે. ધ્રુવસેન ૧ લાની બેનની દીકરી દુકાએ વલભીમાં સ્થાપેલ વિહારમાં રહેતા બદ્ધ શ્રમણોને દાન આપવામાં આવેલ છે. આ વિહાર બીજા ઘણું લેખોમાં વર્ણવેલ છે. દાનમાં આપેલા ગામનું નામ નષ્ટ થયું છે. બૈદ્ધ ધર્મનાં બીજા દાન માફક આ દાન આપવાનો ઉદ્દેશ પણ નીચે મુજબ છે. વિહારનો જીર્ણોદ્ધાર, શ્રમણને અન્ન વસ્ત્ર ઈત્યાદિ, બુદ્ધની પૂજા માટેની સામગ્રી વિગેરે. ઉપરાંત સદ્ધર્મનાં પુસ્તકની (ખરીદી ), એ એક ન ઉદ્દેશ આમાં છે. વિહારમાં પુસ્તકાલયનું અસ્તિત્વ આનાથી પુરવાર થાય છે. ૧ ઇ. એ. જે. ક ૫, ૬૬ કે. જી. ખુલર. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ गुहसेननां ताम्रपत्रो अक्षरान्तर पतरूं पहेलुं . १ ओं प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसंपन्नमण्डलाभोगसंसक्तसंप्रहारशत२ लब्धप्रतापः प्रतापोपनतदानमानाजवोपजितानुरागानुरक्तमौलभृतमित्रश्रेणी३ बल[[ ]वाप्तराज्यश्रीः परममाहेश्वरः श्रीसेनापतिभटार्कस्तस्य सुतस्तत्पादर जोरुणावत४ पवित्रीकृतशिराश्शिरोवनतशत्रुचूडामणिप्रभाविच्छुरितपादनखपंक्तिदिधितिः नानाथकृप५ णजनोपजीव्यमानविभवः परममहेश्वरः श्रीसेनापतिधरसेनस्तस्यानुजस्तत्प[1], ६ दाभिप्रणामप्रशस्तत्तरविमलमोलिमणिर्मण्वादिप्रणीतविधिविधानधर्मा धर्मराज७ इव विहितविनयव्यवस्थापद्धतिरखिलभुवनमंण्डलाभोगैकस्वामिना परमस्वामिना ८ स्वयमुपहितरज्याभिषकः परममाहेश्वरः श्रीमहाराजद्रोणसिंहस्सिह इब तस्या९, नुजस्वभुजबलपराक्रमेण परगजघटानीकानामेकविजयी शरणेषिणाम१० शरणमवबोद्धा शास्त्रार्थतत्वानां कल्पतरुरिवसुहृत्प्रणयिनां यथाभिलपितका११ मफलोपभोगदः परमभट्टारकपादानुध्यातः परमभागवतः श्रीमहाराजध्रुवसेन१२ स्तत्पादाभिप्रणामप्रभावप्रक्षालिताशेषकृष्णः कृष्ण इव निरस्तारातिसनासंगरः १३ सागर इव विश्रुद्धाद्रणमहार्हरत्नपूर्णः पूर्णचन्द्र इव सर्वजनतादर्शनाभिराम १४ परममाहेश्वरः श्रीमहाराजगुहसेन कुशली सर्वानेव ... ... ... ... ... राजस्थानीयामात्यायुक्तकविनियुक्तकद्राङ्गिकचाटभट पतरूं बीजें १ ... ... ... ... [ दी | नन्यांश्च ] यथा[संबध्यमान... ... ... ... ... २ ... ... [ वलभी पुरे पूज्य दुड्डाकारितवि [ हार ]स्य ... क ... .... ५.१ या अक्षरे। अस्पष्ट छ. ५.२ वाया वोपार्जिता. ५.३ पाया णावनत. ५.४ वांया दीधितिः ५. वांया माहेश्वरः ५. ६ वाया प्रशस्ततर; मौलि; मन्वादि. ५.७ मण्डल ५२र्नु मनुस्वार डी नामा. ५.८वांया राज्याभिषेकः, स्सिह. ५.९ वांया नुजः; शरणैषिणां. ५. १२ वाय। सेना. ५.१३ विशुद्धादण ચોકકસ રીતે અશુદ્ધ છે. પં. ૨ ટુ અસ્પષ્ટ છે છતાં બીજા સમાન લેખેને અંગે સંશય વગરને છે, ५.४ चरोवत्तेषु वतुर्पु २५ष्ट छ. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ३ ... ... प्रत्याय सर्वहिरण्यादयः सदशापराधः [सह ... ... ... श्व ... ४ ... ... चरोवर्तषु चतुर्यु [ मा ]तापित्रो - पुण्याप्यायननिमित्तमात्मनश्चैहिका मुष्मिकफलावा [प्तये]... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ५ ... ... तस्य गन्धपुप्पधूपदीपतैलादिक्रियोत्सर्पणार्थ सद्धर्मस्य पुस्तकोपक्र... ६ .....नादेशसमत्वागताष्टादशनिकाय( | भ्यन्तरा.)यंभिक्षु ( संघ ) स्य चीवि रपिण्डया (त) ... ... ... ... ... ... ... ... ७ ....भ जायविहारस्य च खण्डस्फुटितविशीर्णप्रतिसंस्कारणार्थमाचन्द्राणिवक्षि ( तिस्थिति )८ ( सरि )त्पव॑तसमकालीनः भूमिच्छिद्रन्यायेन सोदकेन कमण्डलुना विसृष्टः यतोस्योचित... ... ... ... ... ... ९ ... ... परिपन्थना वा कार्यागामिनृपतिभिश्चानित्यान्यैश्चर्याण्यस्थिरं मानुष्यं सामान्यं च भूमिदानफल ( लम) १० ( वगच्छ द्भिरयमस्मदायोनुमन्तव्य - पाललितव्य च यश्चाच्छिन्यादाच्छिद्य मानं वानुमोदेत स ( पञ्चभि ) ११ (महा ) पातकस्सोपपातकैसंयुक्तरस्यादपि नात्र श्लोका भवन्ति यानीह दारि द्रभयानरेन्द्र (धनानि १२ ( धर्माय ) तनीकृतानि निम्माल्यवान्तपतिमानि तानि को नाम साधु,' पुन राददीत विन्ध्या ( टवीप्व )१३ ( तायासु ) श्रुष्ककोटरवासिनः कृष्णायो हि जायन्ते पूर्वदायं हरन्ति ये ॥ स्वदतां परदत्तां) १४ ( योहरे ) त वसुन्धरां गवां शतसहमस्य हन्तु , पामोति किल्बिपमिति ॥ दूतको [त्र ... ... ... ... ... ... ... ... ... १५ ... ... ... ... ... ... पुत्रविष्णुसिंहेनेति ॥' १६ ( स्वहस्तो )मम श्रीमहाराजगुहसेनम्य ॥ सं २४० श्रावण शु ... ... ... वांया समभ्यागत. ५.५ तस्य संशयवाणं. मात्र 'र' स्पष्ट छ. ५.६ नानादेश शास्छ ५.७ भवजाय २५ष्ट. ५.१५ विष्णु सपष्ट छे. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૩૪ ગુહસેનનું વળાનુ` તામ્રપત્ર વલભી સંવત ૨૪૬ માઘ વિ આ તામ્રપત્ર પ્રથમ પ્રેફેસર ખુલ્હેર ઈન્ડીયન એન્ટિકવેરી વે. ૪ (૧૮૭૫ ) પા– ૧૭૪ મે પ્રસિદ્ધ કર્યું હતું. અને ફેસર કિલ્હાર્નના લિસ્ટ એક્ટ નાધન ઇન્સ્ક્રિપ્શન્સ ( ઉપરનું વ. ૫ )માં ૧૦ ૪૬૫ તરીકે નાધાયેલું છે. તે કાર્ડિઆવાડમાં વળામાં અગર તેની નજદિકમાં જયું હતું અને તે શહેરના કારભારીએ એમ્બે ઈન્ફન્ટ્રીની ૨૬ મી રેજીમેન્ટના લેફ્ટનન્ટ એ. બી. પીલને આપ્યું હતું. તેની પાસેથી ખીજાના હાથમાં ગયું, અને ૧૮૯૦ માં બ્રિટિશ મ્યુઝીયમના ટ્રસ્ટીને વેચવામાં આવ્યું હતું. હાલ ત્યાં ડીપાર્ટમેન્ટ એફ એ. પ્રી. બુ અને મેન્યુ. માં રાખેલું છે, અને એરિએન્ટલ ચાર્ટર્સ નં૦ ૪૩” તરીકે નોંધાયેલું છે. તેને અને તેટલું સાફ કરી, તથા ભુલ્હેરના પાર્ડ સાથે સરખાવીને, હવે હું સુધારેલા પ્રતિલેખ તથા પ્રતિકૃતિ આપુ છું. લેખ ત્રાંબાના ચોખંડા પતરા ઉપર છે. આ પરૂં અખંડ હતું ત્યારે ૧૨ ” પહેાળું અને ૮” ઉંચું હતું. જ્યારે ખુલ્ડરને મળ્યું ત્યારે તેને ખૂણાઓમાં કેટલુંક નુકસાન થયેલું હતું. આ પ્રતિકૃતિ અને મુહુરના પાઠની સરખામણી કરવાથી દેખાય છે કે ૧૮૭૫ અને ૧૮૯૦ ના સમયમાં ઘેાડા કડાએ કાંઠા ઉપરથી પણ નાશ પામ્યા હતા. પતરાના બાકીના ભાગ સુરક્ષિત સ્થિતિમાં છે. લિપિ તે સમયની શુદ્ધ ગુપ્ત લખેલી છે, અને જિજ્હામૂલીય તથા ઉપમાનીય અન્ન દેખાડે છે. હંમેશ મુજબના એ એધક ફ્લેકે સિવાય લેખ સંસ્કૃત ગદ્યમાં લખેલે છે. વલભીના ઝુહુસેનના લેખના ઉત્તરાર્ધ અને અંતનેા ભાગ આ પતરામાં છે. તે જ સમયના બીજા લેખે ઉપરથી જણાય છે તેમ આ લેખમાં દુડ્ડાએ સ્થાપેલ બૈદ્ધ મઠના પાણુ માટે દ્વાનમાં આપેલા પાસના ગામની હુકીકત છે. સંવત્ ૨૪૬ એટલે ગુપ્ત સંવત અથવા વલભી સંવત્ ૨૪૬ ના માઘ કૃષ્ણપક્ષમાં મંત્રિ સ્કંદભટે આ લેખ લખ્યા હતા. વલભી~એટલે હાલનુંવળા સિવાય તેમાં બતાવેલાં ખીજા કોઇ સ્થળે એ ખી શકાતાં નથી. ૧ એ. ઈ. વેા. ૧૩ પા. ૩૩૮. લાયેાનેલ ડી. ખારનેટ. ૨ બુહુર આ તિથિ ૨૬૬ વાંચે છે, પરંતુ જોઈતા સુધારો કિલ્હાન ના લિસ્ટમાં કરવામાં આવ્યા હતે. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ( समदपरगजघटास्फोटनप्रकाशित ) स त्वनिकषः तत्प्रभावप्रणतारातिनू (डा रत्नप्रभा संसक्तपादनखरश्मि )२ ( संहतिःस ) कल स्मृतिप्रणीतमार्गसम्यक्परिपालन ( प्रजा रञ्जनादन्वर्थराज शब्दोरूप )३ ( कान्तिस्थैर्यगाम्भीर्य्य ) बुद्धिसंपद्भिः स्मरशशाङ्कादिराजोदधित्रिदशगुरुधने शान( तिशयानः शरणा-) ४ (गता ) भयप्रदानपरतया त्रिणवदपास्ताशेषस्वकार्य्यफलः प्रार्थनाधिकार्थप्रदा नान (न्दितविद्व)५ सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः६ (श्री महा राजगुहसेनः कुशली सर्वानेवायुक्तकविनियुक्तकद्राङ्गिकमहत्तरचाटभ टध्रुवाधिकरणिकदाण्ड७ भोगि( क् ) चोरोद्धरणिकराजस्थानीयकुमारामात्यादीनन्यांश्चयथासंबद्धयमानकान् समाज्ञापयत्यस्तु वस्संविदितं८ वलभीतलसन्निविष्टदुड्डापादकारितदुड्डामहाविहारे नानादिगभ्यागताष्टादशनिका___ याभ्यन्तरशाक्यााभिक्षुसं. ९ घाय ग्रासाच्छादनशय्यासनग्लानप्रत्ययभैषज्याधुपयोगार्थमानुमंजीप्रावेश्यपिएल रुखरीमावेश्यशमीपद्रवाटक म् )१० तथा मण्डलीदेंगे सङ्गमानकं देटकहारे नहीयं । तथा चोस्सरी । रहवैगेत ग्रामचतुष्टयं सोङ्ग सोपरिकरं सवातभूत११ द्यान्यहिरण्यादेयं मोत्पद्यमानविष्टिकं सर्वराजकीयाहस्तप्रक्षेपणीयं भूमिच्छिन्द्रन्या येन मया मातापित्रोरात्मनश्चै( हि )१२ कामुष्मिकयथाभिलषितफलावाप्तये उदकसगर्गेणातिसृष्टं यतो स्योचितया शाक्या. >भिक्षुसंघस्थित( य* )भुंजतः कृषतः क( र्षय )१३ तो वा न कैश्चित्प्रतिषेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिश्चास्माद्वंशजैरनित्यान्यधा ण्यस्थिरं मानुष्यं सामान्यं च भूमिदा( न )१४ फलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्यश्च यश्चैनमाच्छिद्यादाच्छि द्यमानं वानुमोदेत स पंचा(प)१५ ( कर्मफल )संयुक्तस्स्यात् त्रय्यांच वर्तमानः पंचभिर्महापातकैस्सोपपातकस्संयु क्तस्यादपिच ॥ यानीह दारिद्रभया( न्न )१६ रेन्द्रर्द्धनानि धर्मायतनीकृतानि । निर्माल्यवान्तप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत ॥ बहुभिर्वसुधा( भुक्ता राजभि ). २७ [स्स]गरादिभिः । यस्य यस्य यदा भूमिः तस्य तस्य तदा फल मिति ॥ स्वमुखाज्ञा ॥ स्वहस्तो मम महाराजश्री( गुहसेन )१८ [ स्य ]लिखितं संधिविग्रहाधिरणाधिकृतस्कन्दभटेन ॥ सं. २४६ माघ व १ वाय! त्रिणवद नेमले तृणवद २ वाय। एवमेत For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ गुहसेननुं वळानु ताम्रपत्र ભાષાન્તર' તેને પુત્ર, જેણે શત્રુઓના સમદ ગજનાં કુષ્મ ભેદીને આત્મબળ પ્રકાશિત કર્યું હતું, જેના પાદનખનાં કિરણે પિતાના પ્રતાપથી નમેલા શત્રુઓના મુગટમણિની કાન્તિ સાથે ભળી જાય છે, જેણે સકળ સ્મૃતિમાં નિર્મલા માર્ગનું કાળજીથી પાલન કરીને જનોનાં હૃદય અનુરંજિત કરી, રાજ ( હૃદય હરનાર) શબ્દને અર્થ સત્ય કર્યો છે, જે સૂપમાં કામદેવ, કાન્તિમાં ઈન્દુ, સ્થિરતામાં ગિરીશ, ગાંભીર્યમાં સાગર, બુદ્ધિમાં બૃહપતિ કરતાં અધિક છે, શરણુગતને અભયદાન આપવામાં પરાયણ હોવાથી જે પિતાના હિત માટે તૃણ સરખી પણ દરકાર રાખતું નથી, જે વિદ્વાનો અને પ્રણયી મિત્રોનાં હદય, પ્રાર્થના કરતાં અધિક ધન આપી, રંજે છે, જે અખિલ ભુવનને સાક્ષાત્ આનંદ હતું, તે પરમ માહેશ્વર, મહારાજ શ્રી ગુહસેન કુશળ હાલતમાં, રાજય સાથે કોઈ પણ સંબધ ધરાવતા સર્વ આયુક્તક, વિનિયુક્તક, દ્રાંગિક, મહાર, ચાટ, ભટ, ધુવાધિકરણિક, દડુગિક, દ્ધરણિક, રાજસ્થાનીય, કુમાર, અમાત્ય આદિને શાસન કરે છે – તમને જાહેર થાઓ કે મારા માતાપિતા અને મારા માટે આ લેકમાં અને પરલોકમાં ઈચ્છિત ફળની પ્રાપ્તિ અર્થ, ભગવતી દુહાએ કરેલા અને ... ... ... ... વચ્ચે આવેલા દુડાના વિહારમાં ૧૮ શાખાના સર્વ દિશામાંથી આવતા શાક્ય ભિમુસંઘને, આજારી આદિ જનોનાં અન્ન, વસ્ત્ર, આસન ઉપાય અને ઓસડ માટે નીચેનાં ચાર ગામે – આનુમંછ અને પિપલરૂખરી વચ્ચે આવેલું સમીપટ્ટા)વાટક મન્ડલીગમાં સંગ માનક, તથા દેnકહારમાં નદીય અને ચસ્તરી, ... ... ... ...સહિત, ... ... ... ... સહિત, લીલી અને સુકી ઉત્પત્તિની આવક સહિત, અન્ન અને સુવર્ણ, અને વેડના હકક સહિત, ભૂમિ - ચ્છિદ્રના ન્યાયથી, પાણીના અર્થથી ( દાનને અનુમતિ આપી ) મેં આપ્યાં છે. આથી ભગવાન શાય-ભિક્ષુસંઘની સાથે સંબંધ ધરાવનારે કોઈ પણ આ ગામની જ્યારે ખેતી કરે અથવા ખેતી કરાવે ત્યારે કેઈએ પણ પ્રતિબન્ધ કર નહિ. અને અમારા વેશન ભાવિ ભદ્ર કૃપાએ, ઐશ્વર્ય અસ્થિર છે, મનુષ્ય અનિત્ય છે અને ભૂમિદાનનું ફળ (સર્વ રક્ષનારને ) સામાન્ય છે, એમ માની આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું. જે તે હરી લેશે અથવા તે હરી લેવામાં અનુમતિ આપશે તે પાંચ કુકમને દંડ મેળવશે અને ત્રણ (જાતનાં ) જીવિતમાં પંચમહાપાપ અને અન્ય અ૯૫ પાપને દેશી થશે. અને કહ્યું છે કે નૃપના દારિદ્રયના ભયને લઈને ધર્મ અર્થે આપેલું જે નિમય અને વાન્ત અન્ન સમાન છે તે ક્યાં સુજન પુનઃ હરી લેશે ? સગર આદિ બહુ કૃપાએ પૃથ્વીને ઉપભેગ કર્યો છે. જે સમયે જે ભૂપતિ, તેને તેનું ફળ છે. મારા સ્વમુખે દેવાએલી આજ્ઞા : મારા, મહારાજ ગુહસેનના સ્વહસ્ત. સંધિવિગ્રહાધિકરણધિકૃત સ્કન્દભટથી લખાયું. સં. ૨૪૬ ૧ ઈ. એન્ટી. . ૪ ૫. ૧૭પ. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ નં. ૩૫ વલભી રાજા ગુહસેનના સમયના માટીના ઘટના અવશેષ ઉપરનો લેખ ( સંવત ૨૪૭ ) વળાના દરબારર્મા તરતમાં જ મળી આવેલ એક મેટા માટીના ઘટના ભાગ મને બતાવવામાં આવ્યો હતો. તેના ઉપર નીચે પ્રમાણે વલભી લિપિમાં લખેલા લેખ હતો. તે લિપિની પ્રતિકૃતિ નીચે આપી છે : ગલાનર • .. . ...[ ૨૦૦] ૪૦ ૭ શ્રી પુનઃ ઘટા ... ... ... ... પહેલો શબ્દ સુવિખ્યાત વલભી રાજા ગુહસેનનું નામ છે, જેનાં કેટલાંક દાનપત્રો સંવત ૨૪૬,૨૪૭ અને ૨૮ નાં છે. બીજા શબ્દથી ઘટની જ સચન સાફ રીતે જણાય છે. ઘટ પહેલાંની સંધિ ભલાઈ ગઈ છે. તિથિનું ત્રીજું ચિહ્ન, ૭ માટેનું, સુરક્ષિત છે. તે પહેલાનું ચિત્ર થોડું નાશ પામ્યું છે. આ ચિહ્ન કદાચ ર૦, અથવા ૧૦, ૨૦, ૩૦ અથવા ૪૦ હેવું જોઈએ કારણ કે ગુહસેનનું રાજ્ય ધ્રુવસેન ૧( ર૦૭ )ને સમય અને ધરસેન ૨ જા(ઉપર)ના વહેલામાં વહેલા સમય વચ્ચે હતું. પંડિત ભગવાનલાલ ઇંદરજીના પત્રક પરથી જાણી શકાય છે કે તે ચિહ્ન ૪૦ નું છે. તદ્દન નાશ પામેલું પહેલું ચિહ્ન ખરેખર ર૦૦ છે. ઈ. એ. વ. ૧૪ પા. ૭૫ ઈ, હુશ વીએના. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ નં. ૩૬ ગુહસેનનાં તામ્રપત્રો સંવત ૨૪૮ આશ્વિન વદ ૧૪ ગુહસેનનું દાન ૧૪ અને ૯” નાં બે પતરાંઓ પર કાતર્યું છે. કડી અને મુદ્રા જે બન્ને પતરાંઓને જોડાએલાં રાખતાં હતાં તે સાચવેલાં છે અને મુદ્રા “ શ્રીભટાર્કક' લખાણ સહિત બેઠેલા વૃષભનું હંમેશનું નિશાન બતાવે છે. મુદ્રા તેના સ્થાનમાંથી બળથી તેડી લીધેલી છે તેથી કડીના કાણા આગળના પતરાના ભાગેને ઈજા થઈ છે. અને પતરાંઓ ઘટ્ટ કાટથી ઢંકાએલ છે. પતરા ૧ લા ઉપર ઘણા જ થોડા શબ્દો વંચાય છે. પણ તેઓ એટલું જણાવવા પૂરત છે કે આ દાનપત્ર વલભીમાંથી લખાયું હતું અને પહેલું પતરું ધ્રુવસેન ૧. અને ધરસેન ૨ નાં દાનપત્રોમાંથી પરિચિત છે તે પ્રમાણે, ભટ્ટારકથી ધરપટ્ટ સુધી વંશાવળી સિવાય કંઈ બીજું દર્શાવતું નથી. પત બીજ દાન દેનાર ગુડસેનના વર્ણનના છેલા ભાગથી શરૂ થાય છે. ત્યાં સર્વથી મહત્વનો હેવાલ આવે છે. કારણ કે પંક્તિ માં શ્રીમાન ગૃપ ગુહસેન પરમપાસક, બુદ્ધને પરમભક્ત છે, જેમાંથી જણાય છે કે આ નૃપ ખરેખર બુદ્ધિપંથમાં બદલાઈ ગયો હતો. પહેલાં પ્રકટ થએલા દાનપત્રમાં (ઈ એ. વૉ. ૪ પાનું ૧૭૪ ) તે હજુ પણ શિવમત પિતાને કહેતે અને પિતાને પરમ માહેશ્વર કહેડાવતે. | દાનનું પાત્ર, ( પંક્તિ ૬-૭ ), રાજસ્થાનીય શૂરને (પંક્તિ ૭) અર્પણ થએલા ભટારક વિહારના સમીપમાં શ્રી મિક્સાએ બાંધેલા અન્યન્તરિકા વિહારમાં વસતા, અને ( હીનયાનના ) ૧૮ મતના અભ્યાગત ભિક્ષુકોને સંઘ છે. ભટારક એ વેચાણ જે તદ્દન નકકી હોય તે વલભી વંશ સ્થાપનાર બુદ્ધમતને સહાય આપતે તે સાબિત થાય, તેથી તે કંઈક મહત્વનું થઈ પડશે આ “ ભટારક વિહાર” “રાજસ્થાનીય શૂરાય પ્રસાદીકૃત ” એ જણાવે છે તેમ પાછળથી તેના મૂળ આશયથી બદલાઈ ગયે હવે જોઈએ. મિમ્મા, ખરેખર, ધ્રુવસેન ૧ અને ગુહસેનનાં પૂર્વ પ્રકટ થએલાં દાનપત્રોમાં જેનું નામ આવે છે તે શ્રી દુહા સમાન બૌદ્ધ બ્રહ્મચારિણી હતી. - દાનની વસ્તુ વટથીવાળવવદુરાગ્રામે શ્વિરામરિપકવાસવાશ્વ (પંક્તિ ૫) છે, જેને અર્થ હું પ્રયોગ તરીકે વટસ્થલીકોપ્રાય(?)ને બહુમૂલા ગામમાં ચેડવક ગેપક, કણબી શ્યામ|ર અને દાસક અસ્ત્રથી આપવાની ઉપજ (આય એમ કરું છું. તિથિ અને સંવત કદાચ ર૬૮, આશ્વયુજ વદિ ૧૪ છે. પણ બીજું ચિહ્ન જનરલ કનિંગહામે ૪૦, અને પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી અને પ્રોફેસર ભાડારકરે ૫૦ વાંચેલ છે. ઈ. એ. વી. ૪ પાનાં ૧૭૪ માં તેને ૬૦ વાંચવાનું પસંદ કરવા માટેનું કારણ આપ્યું છે. હું માનું છું કે આ સવાલ માટે વધુ વિચાર જરૂર નથી, પણ તેનો નિર્ણય કરવા વધારે દાનÈત્રો જોઈએ છે. છેલ્લું ચિહ્ન પ્રો. ભાંડારકરે ૬ માટે ગયું છે. પણ ૬ માટે જુદુ ચિહ્ન છે. પંડિત ભગવાનલાલે હારી સાથે ગયે વર્ષે કરેલી આ વિષયની ચર્ચાથી મહારૂં “વંચાણું સૂચવાયું હતું. ગહસેન નૂપે તેનાં શાસન આપેલા રાજપુરૂષોમાં બીજાં દાનપત્રોમાં નહી દર્શાવિલા બે રાજપુરૂષ છે--- . અનcપન્નાદાન સમુદ્રગ્રાહક અને શૌકિક. પાછળના શુલ્ક અથવા કર ઉઘરાવનાર જકાત ખાતાના અધિકારીએ કદાચ છે. બીજી રાજપુરૂષ જેને આપણું દાન છે વખત ગણાવે છે તે “રાજસ્થાનીય’ માટે ક્ષેમેન્દ્રના લેકપ્રકાશમાં કેટલીક હકીકત મળી છે. ત્યાં કહ્યું છે કે-- પ્રક. ૪ (શરૂઆત) प्रजापालनार्थमुद्वहति रक्षयति स राजस्थानीयः ।। જે પ્રજાપાલનને હેતુ પૂર્ણ કરે છે અને તેમને રક્ષે છે તે રાજસ્થાનીય કહેવાય છે. ૧ ઇ. એ. . ૫ ૫, ૨૦૬ છે. મ્યુલર ૨૮ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं बीजुं १ प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवन मण्डलाभोग २ प्रमोदः परमोपासकः महाराजश्रीगुहसेन कुशलीसर्वानेवायुक्तकविनियुक्तक ... ... महत्तर ॥ चाट३ भटध्रुवाधिकरणिकदाण्डपाशिकचोरोद्धरणिकानुत्पन्नादानसमुदग्राहकशौल्किकरा जस्थानीयकुमारानमात्यादिकान्यांश्च यथा • ४ संवध्यमानकान्समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायना र्थमात्मनश्चैहिकामुष्मिकयथाभि५. लषितफलावाप्तये वटस्थलीकापायीयबहुमुलाग्रामे कुटुंबिश्यामणेरगोपकरेण्डवक दासकास्त्रायस्सोद्रङ्ग सोपरि६ करास्सभुतवाप्रत्या यः सर्वधान्यहिरण्यादेया सोत्पद्यमानविष्टिकः राजस्थानीय शूराय प्रसादीकृत७ भटार्कविहारप्रत्यासन्नमिम्मापादकारिताभ्यन्तरिकाविहारे नानादिगभ्यागताष्टाद शनिकायाभ्यन्तरार्यभिक्षुसङ्घाय८ ग्रासाच्छादनशयनासनग्लानभैषज्यादिक्रियोत्सर्पर्णाथमाचन्द्राार्णवसरित्क्षिति स्थितिसमकालीनंभूमिच्छिद्रन्यायेन प्रति९ पादितं यतोस्य न कैश्चित्परिपन्थना कार्यागामिभद्रनृपतिभिश्चास्मृवंशजैरनित्या न्यैश्वर्याण्यस्थिरंमानुष्यं सामान्यं च । १० भुमिदायफलमवमच्छद्भिरयमस्मद्दायोनुमन्तव्यः परिपालयितव्यश्च यश्चैनमाच्छि न्यादाच्छिद्यमानवानुमोदेत स पञ्चभि११ महापातकैरसोपपातकैस्संयुक्तस्सयादपि च । बहुभिर्वसुधा भुक्ता राजभिस्स गरादिभिः यस्ययस्य यदा १२ भूमिः तस्यतस्य तदा फलम् ॥ यानीह दारिश्वभयान्नरेन्द्रर्द्धनानिधर्मायतनीकृतानी निर्माल्यवान्त१३ प्रतिमानि तानि को नाम साधु: पुनराददीत ॥ लक्ष्मीनिकेतं यदपाश्रयेण प्राप्तोसि ... ... ... १४ ... ... पक्षन्येव च पुण्यान्यभिबाद्धा यथा न कर्शनीयो ह्युपकारिपक्ष इति १५ स्वमुखाज्ञा ॥ लिखितं सन्धिविग्रहाधिकरणाधिकृतस्कन्दमटेनेति सं आश्वयुजबदि २५.२ महत्तर २२५ . ५. ५ वटस्थ संशयवाणुछे. .पाया करस्स देयः पं. ७ भट्टार्क संशय વાળું છે. પં. ૧૪ છેલ્લા પાંચ શબ્દો સિવાય બધું અસ્પષ્ટ અને શંકાસ્પદ છે. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ નં. ૩૭ જામનગર સ્ટેટ તાબે બાસ્કેડી ગામમાંથી મળેલો રાજા ગુહસેનના સમયનો શિલાલેખ કાઠિઆવાડમાં પિોરબંદરથી ઈશાન કોણમાં લગભગ ૨૦ માઈલ પર આવેલા રાવળ મહાલનાં બાડિ નામે ગામડામાં આ લેખવાળા પત્થર મળી આવ્યું હતું. તે ભાવનગરના મ્યુઝીયમમાં રાખે છે. લેખ ૩ પંક્તિઓને છે, અને ૧૮”૪૭” માપને છે. જોકે તેની બધી બાજુઓ તથા ખૂણાઓ કપાઈ ગયા છે. તેમાં રાજા ગુહસેનનું નામ આપેલું છે. પણ ઘણુ ખરા અક્ષરે ન હોવાથી તેની તિથિ મળી શકતી નથી. એટલે શી બાબતને આ લેખ છે તે કહી શકાતું નથી. ભાષા સંસ્કૃત અને લિપિ વલભી છે. જામનગર સ્ટેટના રાવલ તાલુકામાં કલ્યાણપર હાલનાં બાણુકેડિ ગામના પટેલને જે ખોદાવતાં આ શિલાલેખ મળે હતો. પરંતુ પત્થર ભાગી ગયેલો હોવાથી ગુહસેનના નામ સિવાયનું બીજું કાંઈ જાણી શકાતું નથી. अक्षरान्तर वविप ख दाहेनलमहरगुह सेनरनहोन • પા. સં. ઈ. ૫. ૩૦ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ નં. ૩૮ ઘરસેન ૨ જાનાં ઝરનાં તામ્રપત્રો ગુ. સં. ૨પર (ઈ. સ. ૫૭૧-૭૨ ) ચિત્ર વ. ૫ કાઠિયાવાડના અમરેલી પરગણામાંના ઝર ગામમાંથી મળેલાં ધરસેન ૨ જાનાં ગુ. સં. ૨પર ( ઈ. સ. પ૭૧-૭૨ )નાં તામ્રપત્રોની પ્રતિકૃતિ, અક્ષરાન્તર અને ભાષાન્તર કર્નલ. જે. ડબ્લ્યુ વોટસન પોલીટીકલ એજન્ટ કાઠિયાવાડ મારફત ભાવનગરના મી. વજેશંકર ગેરીશકર ઓઝા તરફથી મને મળ્યાં હતાં. તે પતરાં મી., વજેશંકરને મળ્યાં હતાં અને તે તેમની પાસે છે. આખાં તામ્રપત્ર પ્રસિદ્ધ કરવાં કાંઈ જરૂર નથી પણ તેનું ટુંક વર્ણન આ નીચે આપું છઉં. આ દાનપત્રનાં બે પતરાં છે અને તેનું માપ ૧૧”x૪” છે. તેઓ સુરક્ષિત છે. પહેલા પતરામાં ૧૬ પતિ અને બીજામાં ૧૮ પંક્તિઓ છે. લીપિ તે વખતના વલભી પતરાંની જ છે અને ભાષા સંસ્કૃત છે. આ ઇંડીયન એન્ટીકરીમાં પ્રસિદ્ધ થએલ આ જ રાજનાં સં. ૨૫૨ નાં ત્રણ તામ્રપત્ર (વે. ૭ પા. ૬૮, વ. ૮ પા. ૩૦૧, . ૧૩ પા. ૧૬૦ ) ની માફક જ વંશાવલી વિભાગ છે, તે પણ નીચેના છેડા ભાગો સાચે પાઠ ચક્કસ કરવાને જરૂરના હોઈ નીચે આપું છઉં. પંક્તિ ૩ સેનાપતિ ભટાર્ક. , ૪ તેને દીકરે સેનાપતિ ધરસેન હતા. , ૭ તેને નાનો ભાઈ મહારાજા દ્રાણસિંહ હતો. , ૯ તેને નાને ભાઈ મહારાજા ધ્રુવસેન હતા. , ૧૦ તેને નાનો ભાઈ મહારાજા ધરપટ્ટ હતે. , ૧૫ તેને દીકરે મહારાજા ગુહસેન હતે. , ૧૯ તેને દીકરો સામન્ત મહારાજા શ્રી ધરસેન હતો. આ ધરસેન કુશળ હોઈને વલભીમાંથી પિતાના આયુક્તક વિગેરે અમલદારને હુકમ કરે છે કે બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિ એમ પંચમહાયના પોષણ માટે બ્રહ્મદેવ તરીકે દાન આપેલ છે. તે દાન બ્રહ્મપુરના રહેવાસી ભાર્ગવ ગોત્રના અને મૈત્રાયણક માનવક શાખાના બ્રાહ્મણ હરને આપવામાં આવ્યું છે. દાનમાં નીચે મુજબ આપેલ છે. (૧) બિલખાત સ્થલીમાં દીપનક પેઠમાં વટગ્રામ (પ. ૨૨ ) ( ૨ ) બિલખાતની ઉત્તર સીમમાં પારાવર્ત જમીન. તે ભટાર્ટમેદની ઉત્તરે, રાફડાની પૂર્વે અને અપ્રિલિક વહુની પશ્ચિમે હતી. (૩) તે જ વિભાગમાં આસપાસની ૨૫ પાદાવત જમીનસહિત વાવ. (૪) ઝરી સ્થલીમાં વેલા પટ્રકની પૂર્વ સીમામાં રાજમાર્ગથી દક્ષિણે, ઝઝઝકના ક્ષેત્રની પૂર્વમાં, દધિકપકની સીમાઓના સંગમથી પશ્ચિમે અને બ્રામરકય ગ્રામના રહેવાસી ખડકના ક્ષેત્રથી ઉત્તરે ૧૬૦ પાદાવર્ત જમીન. ( ૫ ) તે જ ગામની દક્ષિણ સીમમાં ૨૫ પાદાવર્ત જમીન. પંક્તિ ૨૮ થી ૩૨ માં દાનને અવરોધ વિગેરે ન કરવા માટેની આજ્ઞાઓ તથા શાપસૂચક બે શ્લેકે છે. પંક્તિ ૩૩–દૂતક ચિરિ હતો અને લેખક સંધિવિગ્રહાધિકૃત સ્કન્દ ભટ હતો. પછી સાલ નીચે મુજબ આપેલ છે; ૨પર ચત્ર વ. ૫. મહારાજા ધરસેનના હસ્તાક્ષર છે. ૧ ઈ. એ. વ. ૧૫ ૫. ૧૮૭ છે, કલી, ભા. પ્રા. સં. ઈ. પા. ૩૦ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ६३ धरसेन २ जानां ताम्रपत्रो अक्षगन्तरमाथी अमुक भाग पतरूं पहेलं १ ओं स्वस्ति वलभीतः प्रसभ ... ... ... ... १६ सहस्रोपजीव्यमान ... ... ... ... ... ... पतरू. बीजूं १७ धनुर्धरः प्रथमनरपतिसमभिसृष्टानामनुपालयिताः ... ... ... ... ... १० परगमाहेश्वरसामन्तमहाराजश्रीधरसेनः कुशली सर्वानेव ... ... ... ... २० ... ... ... ... ... ... ... वस्संविदितं यथा मया माता२१ पित्रोः पुण्याप्यायननिमित्तमात्मनश्चैहिकामष्मिक यथाभिलपितफलावाप्तये ब्रह्मपुर निवासि भार्गवसगोत्रमैत्रायणरमनकवस २२ ब्रह्मचारिब्राह्मण च्छच्छराय विल्वखाभस्थल्यदीपनक पेथवटग्र[ग्रा ]मः विल्व खाभस्थलेरु( ल्याउ )त्तरसीम्नि भट्टार्कभदोदुत्तरतः वल्मीकात् २३ पूर्वतः अम्रिलिकवहादपरतः त्रिभिराघाटनैविशुद्धं पादावर्तशतं तथा त्रैवाष्टमे दिग्भागे वापी पञ्चविंङ्ग( श )त्पादावर्त्तप्रतिसरा २४ तथा झरिस्थल्यां वेलापद्रकग्रामपूर्वसीम्नि महापथादक्षिणतः झञ्झकक्षेत्रात्पूर्वतः दधिकूपकसीमसन्ध्यपरतः भ्रामरकुल्य २५ ग्रामनिवासि खण्डकक्षेत्रादुत्तरत एवं चतुबि( भिं राघाटनैविशुद्धं पादावर्तशतं षष्ठ्यधिकं तथास्मिन्नेव दक्षिणसीन्नि पादावर्ताः २६ पञ्चविंश( श )तिः सर्वमेतत्सोद्रङ्गं सोपरिकरं ..... .... २७ .... भूमिच्छिद्रन्यायेन बलिचरुवैश्वदेवाग्निहोत्रातथा( तिथि ) पंचमहायज्ञिकना ( याज्ञिक )क्रियाणां समुत्सर्पणार्थआचन्द्राक( क ) ३१ ... ... ... षष्टि वर्ष .... ... ... ... ... ... ... ३२... ... ... स्वदत्ता परदत्ता वा ... ... ... ... ... ... ३३ स्वहस्तोमम महाराजश्रीधरसेनस्य दृतकश्चिर्बिरः लिखितं सन्धिविग्रहाधिकृत स्कंदभटेन २५२ चैत्र. व. ५ १ ॥. प्रा. सं.J. I. 31-32 माथी. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ નં. ૩૯ ભાવનગર તાબે મહુવા પાસે કતપુર ગામેથી મળેલાં ધરસેન ૨ જાનાં તામ્રપત્રો સંવત ૨પર વૈશાખ વદ ૫ (ઈ. સ. ૫૭૧-૭૨) ભાવનગર તાબે કાઠિવાડના દક્ષિણ કિનારા પરનું મહુવા બંદર એક હાનું શહેર છે. અને જ્યાંથી આ પતરાંઓ મળ્યાં છે તે કતપુર ગામ તેની પૂર્વમાં બે મેલપર આવેલું છે. આ બન્ને પતરાંઓ, વલભી રાજાઓની મુદ્રા તથા બન્ને પતરાઓ જોડાએલાં રાખવા માટે પસાર કરેલી કડીઓ સહિત, ભાવનગરના મ્યુઝીયમમાં રાખ્યાં છે. કાટને લીધે બીજા પતરાંના થોડા અક્ષરો ઝાંખા થઇ ગયા છે પણ તે સુરક્ષિત સ્થિતિમાં છે. તે ઉકેલવામાં કટને લીધે કંઈ પણ હરકત થતી નથી. તેનું માપ ૧૦’છે” છે અને તેમાં અનુક્રમે ૧૬ અને ૧૭ પંક્તિઓ ફક્ત એક બાજુએ લખેલી છે. વિશાખ અને બપ્પા નામના કેઈ બ્રહ્મચારીઓને અમુક યજ્ઞો કરવાના બદલામાં ડામરિપાટકની પૂર્વ તરફની સરહદ ઉપર એક ખેતરનું દાન બાબતને આ લેખ છે. તે વલભી સંવત ૨૫ (ઈ. સ. ૧૭૧-૭૨)ને છે. તે સંસ્કૃત ગદ્યમાં લખેલું છે. અને લિપિ વલભી છે. ૧ પ્રા. સ. ઈ. ૫. ૩૫-૩૯ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ भावनगर ताबे महुवा पासे कतपुर गामेथी मळेलां धरसेन २ जानां ताम्रपत्रो ६५ अक्षरान्तर पतरूं पहेलु १ स्वस्ति विजयस्कंधावारात् भद्रपत्तनकवासकात् प्रसभप्रणतामित्राणां मैत्रकाणाम तुलबलसंपन्नमण्डलाभोगसंस२ ताहारशतलब्धप्रतापः प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागानुरक्तमौलभृता ( त्या )मित्रमित्रश्रेणीबलावाप्तराज्यश्री(:)॥ ३ परममाहेश्वरः श्रीसेनापतिभटार्कः (कस्त )तस्यसुतःत( तस्त )त्पादरजोरुणावनतक तशिरा( : )शिरोवनतशत्रुचूडामणिप्रभाविच्छरितपाद ४ नखपंक्तिदीधितिदीनानाथकृपणजनो( प )जीव्यमानविभवः परममाहेश्वरः श्रीसे नापतिधरसेनः त( नस्त )स्यानुजः त( जस्त )त्पादाभिप्रणाम ५ प्रशस्ततरविमलमौलिमणिर्मन्वादिप्रणि( णी )तविधिविधानधर्मा धर्मराज ईव विहितविनयव्यवस्थापद्धतिरखिलभुवनमण्डलाभोगै । ६ कस्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिशे(धे )को महाविश्राणनावपूत राज(ज्य )श्रीः परमागहेरो( परममाहेश्वरो)महाराजश्रीद्रोणसिंहः सिंह ७ इव तस्यानुजः स्वभुजबलपराक्रमेण परगजघटानीकानामेकविजयी शरणैशि(षि) •णां शरणमवबोद्धा शास्त्रार्थतत्त्वानां कल्पत ८ रुरिवसुहृत्प्रणयिनां यथाभिलषितकामफलोपभोगदः परमभागवतः महाराजश्रीध्रुव सेनः त( स्त )स्यानुजः त(स्त )च( च्च )रणारविन्दप्रणतिप्रवि ९ धौताशेषकल्मषः सुविशुद्धस्वचरितोदकक्षालितसकलकल( कलि )कलंकः प्रसभ निर्जितारातिपक्षप्रथितमहिमा परमादित्यभक्त१० श्रीमहाराजद्ध(ध )रपट्टः त( स्त )स्यात्मजः त( स्त)त्पादसपर्यावाप्तपुण्योदयः . शैशवात्प्रभृतिखगद्वितीयबाहुरेव समदपरगजघटा ११. स्फोटनप्रकाशितसत्त्वनिकषः त(स्त )प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्तसस्त्व्य (व्य) पादनखरश्मिसंहतिः सकलस्मृतिप्रणीत १२ मार्गसम्यक्परिपालनप्रजाहृदयरंजनादन्वर्थराजशब्दो रूपकान्तिस्थैर्यगाम्भीर्य बुद्धिसंपद्भिः १३ स्मरशशाङ्कादिराजोदधित्रिदशगुरुधनेशानतिशयानः शरणागताभयप्रदानपरतयात णवदपास्ताशेषस्वकार्य १४ फलप्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृदयः पादचारीवसकलभुवनमण्डलाभो. गप्रमोदः परममाहेश्वरः श्रीमहाराज १५ गुहसेनः त( स्त )स्य सुतः तत्पादनखमयूखसंताननिशृ( स्मृ )तजान्हवीजलौघ. विक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानभोगसंप १६ द्रूपलोभादिवाश्रितः सरसमाभिगामिकैर्गुणै ( : )सहजशक्तिशिक्षाविशेषविस्मापिता खिलधनुर्धरः ॥ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख पतरू बीजु १ प्रथमनरपतिसमभिसृष्टानामनुपालयिता धर्म्यदायानामपाकर्ता प्रजोपधातकारिणा २ मुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहतारातिपक्षलक्ष्मीपरिभोगद क्षविक्रमः ॥ ३ विक्रमोपसंप्राप्तविमलपार्थि( व )श्री( :) परममाहेश्वरः श्रीमहाराजधरसेन * कुशली सर्वानेवायुक्तकि( क )विनियुक्तक ४ द्रातिकमहत्तरचाटभ( ट )ध्रुवाधिकरणिकदण्डपाशिकराजस्थ ( स्था )नीयकुमारा मात्यादीनन्यांश्चयथासंबध्यमानकान् ५ समाज्ञापयत्यस्तु व( : ) संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनायात्मनाश्चै हिकामुष्मिकयथाभिलषितफलावाप्तये ६ वहपलिकस्थल्यां डामरिपाटकग्रामे पूर्वेसीम्निक्षेत्रपादावर्तषष्टि( : ) साङ्गा सपरिकरा सवातभूत ७ धाण्या( न्य )हिरण्यादेया सोत्पद्यमानविष्टिकासमस्तराजकीयानामहस्तक्षेपणीया भूमिच्छिद्रन्यायेन छन्दोग ८ सब्रह्मचारिकश्यपसगोत्रात्मणविशाखबप्पाभ्यांबलिचस्वैश्वदेवाग्निहोत्रातिथिपञ्चम हायाज्ञिकानांक्रियाणां ९ समुत्सर्पणार्थमाचन्द्राणिवसरित्क्षितिस्थिस्ति( ति )समकालीनं पुत्रपौत्रान्वयभो ग्याउदकसग्गेण ब्रह्मदेये १० निसृष्टायतोस्थोचितया ब्रह्मदेयस्थित्या मुंजतः कृषतः कर्षयतो ब्या(वा)न कैश्चि त्प्रतिषेधे वर्तितव्य ११ मागमिभद्रनृपतिभिश्चास्मद्वंशजैरनित्यान्यैश्वव्ण्यस्थिरं मानुष्यं सामान्यं च भूमिदानफलमवगच्छद्भिः(श्च ) १२ अयमस्मदा( हा )योनुमन्तव्य(:) परिपालयितव्यश्चयश्चनमाच्छिद्यादाच्छिद्यमा वानुमोदेत सपञ्चभिर्महापातकैः सोपपात १३ कै(:) संयुक्तः स्यादित्युक्तंच भगवता वेदव्यासेन व्यासेन पष्टिवर्षसहस्राणि स्वर्गे तिष्ठतिभामिदः आच्छत्ता चानुमन्ता च । १४ तान्येव नरके वसेत् । विंध्याटवीप्वतीयासु शुष्ककोटरवासिनः कृष्णायोहि जाय न्ते भूमिदायहरानराः पूर्वदतां द्विजा१५ तिभ्यो यत्नाद्रक्षयुधिष्ठिर महीं महिमतां श्रेष्ठ दानाच्छेयोनुपालन बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः यस्य यस्य १६ यदा भूमिः तस्य तस्य तदा फलं । यानीहदारिद्रगयान्नरेद्रर्धनानि धम्मायतनीकृ तानि निर्माल्यवान्तप्रतिमानि । १७ तानि को नाम साधुः पुनरावदीत इति ॥ लिखितं सन्धिविग्रहाधिकृतस्कन्दम टेन ॥ सं. २५२ वैशाख बहु १ . १८ स्वहस्तोमम महाराजश्री धरसेनस्य ॥ १. निर्विरः । For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां ताम्रपत्रो ૬૭ ભાષાન્તર ” ભદ્રપત્તનકમાં છાવણું નાંખી રહેલી વિજયી સેનામાંથી, મહારાજ ધરસેન, જેણે પિતાના પિતાના પાદનખમાંથી નિકળતાં કિરણોરૂપી ગંગાપ્રવાહ વડે પિતાનાં બધાં પાપ ધોઈ નાખ્યાં છે, જે પિતાના સૌદર્યથી જાણે ખેંચાઈ આવ્યા ન હોય તેવા સઘળા સદગુણો વડે સંપન્ન છે, જેની લક્ષ્મીને પ્રભાવ પિતાના અસંખ્ય મિત્રોને આરામ થઈ રહ્યો છે, જેણે પોતા કુદરતી બળ તથા ચાતુર્ય વડે ધનુવિદ્યામાં કુશળ એવા સઘળાને આશ્ચર્ય પમાડ્યા છે, જે પ્રથમના રાજાઓનાં સારાં ધાર્મિક દાને ચાલુ રાખે છે, ને પોતાની પ્રજાને પીડા કરતી દરેક ઉપાધિ દૂર કરે છે, જેનામાં શ્રી અને સરસ્વતી અને વાસ છે, જે શત્રુઓની લક્ષમીને હોશિયારીથી ઉપભેગ કરે છે, જેને રાજ્યપદ સીધી રીતે પ્રાપ્ત થયું છે, અને જે ફકરને મહાન ભક્ત છે, અને જે મહારાજ શ્રીગુહસેનને પુત્ર હતું, જેણે (ગુહસેને) પોતાના પિતાના પાદસેવનથી આધ્યાત્મિક ફલની પ્રાપ્તિ કરી હતી, જેણે પોતાની બાલ્યાવસ્થાથી જ ફક્ત એક તલવારની જ મદદથી શત્રુઓના મદાંધ ગજેન્દ્રોનાં મસ્તક ભેદી અપૂર્વ શૈર્યની નિશાનીઓ બતાવી હતી, જેના ડાબા પાદનખનાં કિરણો પિતાની સત્તાને નમવા ફરજ પાડેલા શત્રુઓના મુગટનાં જવાહિરોના તેજ સાથે મળેલાં હતાં, જે સ્મૃતિઓના બધા આદેશો પ્રમાણે વર્તન કરી, પિતાની પ્રજાનાં હૃદયને રંજન કરવા રાજા નામ ધારણ કરવાને સંપૂર્ણ રીતે લાયક હતો, જે સૌદર્યમાં કામદેવથી, શેભામાં ચન્દ્રથી, ર્યમાં ડિમાલયથી, ગભીરતામાં સમદ્રથી, જ્ઞાનમાં બહસ્પતિથી અને લક્ષ્મીમાં બેરથી પણ અધિક હતા, જે શરણાગતને રક્ષણ આપતા, અને એટલા માટે જે પોતાનું સર્વસ્વ એક તૃણવત્ સમજ આપી દેતે, જે વિદ્વાનોને તેઓની મહેનત બદલ માગવા કરતાં પણ વધારે આપી તેમનાં હૃદયને ખુશ કરતો, જે જાણે સમસ્ત જગતને સાક્ષાત્ આનંદ જ હોય તે હતા, જે શંકરનો મહાન ભક્ત હતો, અને જે શ્રી મહારાજ ધરપટ્ટને પુત્ર હતો, જેણે (ધરપટ્ટ ) તેને પ્રણામ કરી પોતાના સર્વ પાપો ધોઈ નાખ્યાં હતાં, જેણે પોતાના સુચરિતથી કલિ સાથે આવેલી બધી દુષ્ટતા ધેાઈ નાંખી હતી, જેની કીર્તિ શત્રુઓનો પરાજય કરવાથી સર્વત્ર પ્રસરી હતી, જે સૂર્યનો મહાન ભક્ત હતો, અને જે મહારાજ શ્રી ધ્રુવસેનને ન્હાને ભાઈ હતો જેણે (ધ્રુવસેન) પિતાના બાહુબળ વડે શત્રુઓના અસંખ્ય હાથીઓનાં ટેળઓ પર વિજય મેળવ્યો હતો, જે શરણાગતનું રક્ષણ કરતા હતા, જે ધર્મમાં નિપુણ હતો, જે મિત્ર અને સંબંધીઓની ઈચ્છાઓ પાર પાડવાને લીધે કલ્પતરૂ સમાન હતું, જે ભગવાનને મહાન ભક્ત હતા, અને જે સિહસમાન મહારાજ શ્રી દ્રાણસિંહને ન્હા ભાઈ હતું જેના (ાણસિંહના) સુગટનું મણિ પોતાના બંધુને નમન કરવાથી પવિત્ર થયું હતું, જે મનુ વગેરેના આદેશનું પાલન એજ ધર્મ માનતા હતા, જે સાક્ષાત ધર્મ જ હતું, જેણે નમ્રતા અને ફરજના નિયમ કર્યા હતા, જેને રાજ્યાભિષેક પરમસ્વામિએ પોતે કર્યો હતો, જેની રાજ્યલક્ષમી ધાર્મિક દાનેને લીધે પવિત્ર થઈ હતી, જે શંકરને પરમ ભક્ત હતા, અને જે શ્રી સેનાપતિ ધરસેનને ન્હાનો ભાઈ હતા. જેનું (ધરસેનનું) મસ્તક પોતાના પિતાને નમઃ વાથી તેની ચરણરજથી લાલ થયું હતું, જેના પગના નખોનું તેજ શત્રુઓનાં નમેલાં મસ્તકના મુગટનાં રત્નોના તેજમાં ભળવાથી વૃદ્ધિગત થતું હતું, જેના તેજને લીધે ગરીબ, નિરાધાર અને દુઃખી લેકે પોતાનું જીવન ટકાવી શકતા હતા, જે શંકરને મહાન ભક્ત હતા, અને જે શ્રી સેનાપતિ ભટ્ટારકને પુત્ર હતું, જેણે (ભટ્ટારકે) પોતાના અસંખ્ય મિત્રોના મોટા લશ્કરે વડે શત્રુઓને નમાવી કીર્તિ મેળવી હતી, જે પોતાના બળ વડે મેળવેલાં કોમળતા, માન અને દયાળુપણાનાં સુખ ભેગવતે હતું, જેણે વંશપરંપરાના સેવકોનાં બળ વડે રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી, અને જે શંકરને પરમ ભક્ત હતા, તે ધરસેન કુશળ હાઈને પોતાની સર્વ પ્રજા, સેવક, દ્રાસિંકે (?) મહત્તર, ચાટભટ, ધુવાધિકરણિકો, દડ પાશિકે, મંત્રિઓ, રાજકુમારે, અને આ રાજ્યમાં રહેતા લોકે For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૬૮ गुजरातना ऐतिहासिक लेख તેમ જ જૈને જેને સંબંધ હાય તેની જાણ માટે પ્રસિદ્ધ કરે છે કે વિશાખ અને અલ્પા નામના કશ્યપગેાત્રના બ્રાહ્મણુ બ્રહ્મચારીઓને ચાગ્ય સંકલ્પ સાથે, પેાતાના માતાપિતાના પુણ્ય માટે અને પેાતાના આ લેાક તથા પરલેાકનાં ઇચ્છિત લેાની પ્રાપ્તિ અર્થે, વપલિકસ્થલીમાં આવેલા ડામરપાટક ગામની પૂર્વની સરહદપર ખેતી માટે (૬૦) સાઠ પાદાવર્તનું દાન કર્યુ છે. તેઓ બન્ને સામવેદ્યને અભ્યાસ કરી, સાથે બલિદાન, ચહેામ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર, અને અતિથિ નામના પાંચ યા કરે એટલા માટે આ ક્ષેત્ર સાથેની તથા આસપાસની વસ્તુઓ, તેમાં કુદરતે ઉત્પન્ન કરેલેા અથવા વાયુથી આણવામાં આવેલે પાક, સેાનું લેવાને અવિકાર, તથા ફરજીયાત મજુરીનું ઉત્પન્ન વિગેરે સહિત આપવામાં આવે છે. આના ઉપભાગ તેના વંશજે ચાવચંદ્રદ્દિવાકરી કરશે. આને ઉપભેાગ કરવામાં અથવા દાન તરીકે આપેલ ક્ષેત્ર ખેડવામાં કાઇએ પણ તેઓને હરકત કરવી નહિ. ઐશ્વર્ય અનિત્ય છે અને માનુષ્ય અસ્થિર છે, તથા આ દાનનું ફુલ પણ પેાતાને પણ મળવાનું છે,- એવું જાણી તેના પછીના રાજાઓએ પણ આ દાનને માન આપવું તથા રક્ષણ કરવું. જે કાઈ આ દાન પાછું લેશે . અગર તેમ કરવામાં અનુમેદન આપશે તે ન્હાના અનેક પાપા સાથે મ્હાટાં પાંચ પાપેા કરવાના ગુન્હેગાર થશે. ભગવાન વેદવ્યાસે કહ્યું છે કેઃ— જમીનનું દાન કરનાર માણુસ સ્વર્ગમાં સાઠ હજાર વર્ષ રહે છે, અને તે પાછું લેનાર અગર લઇ લેવા દેનાર તેટલા જ વખત નરકમાં રહે છે. પાછું લેનારાએ કાળા સર્પો થઇ વિંધ્યાચલના પાણી વગરના પ્રદેશની સૂકી ગુફાઓમાં રહે છે. હું સુધિ ષ્ઠિર ! રાજાઓમાં શ્રેષ્ઠ ! બ્રાહ્મણાને પૂર્વે આપેલાં દાનાનું રક્ષણ કર. દાન આપવા કરતાં પણ આપેલાં દાનનું રક્ષણ કરવામાં રાજાઓનું વધારે શ્રેય છે. સગર આદિ ઘણા રાજાઓએ ભૂમિને ઉપલેાગ કર્યો છે, પણ જે સમયે જે રાજા હૈાય છે તે જ તેના ઉપભેાગ કરે છે. રાજાઓએ જે ધન ધર્મમાં આપેલું છે, તે નિર્માલ્ય અને વમન કરેલી વસ્તુ સમાન છે, કયેા સાધુ પુરૂષ નિર્ધનાવસ્થાની બીકે તે પાછું લેશે ? ” સંધિવિગ્રહાધિકારી સ્કન્ધભટ્ટે આ લખ્યું છે. ( વલભી ) સંવત ૨૫૨ ના વૈશાખ કૃષ્ણુપક્ષ પ ની તિથિ. આ સ્વહસ્ત મહારાજ શ્રી ધરસેન પેાતાના છે. કૃતક ચિખ્ખિર છે. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ નં. ૪૦ ઘરસેન ૨ જાનાં ભાડવામાંથી મળેલાં તામ્રપત્રો ગુખ સંવત્ ૨૫૨ વૈશાખ વદ ૧૫ ( અમાવાસ્યા ) આ બે પતરાંઓ ર૭ વર્ષ પહેલાં કાઠિઆવાડના હાલાર પ્રાંતમાં રાજકોટથી અગ્નિકેણમાં ૫ માઇલ ઉપર લાડવા નામના મેટા ગામડાંમાંથી મળ્યાં હતાં. તે રાજંકટના વાટસન મ્યુઝીયમમાં રાખવામાં આવ્યાં છે. આ બે પતરાંઓ વલભીની સામાન્ય મુદ્રા વડે જોડેલાં છે; અને તે મુદ્રા પહેલાં પતરાંના નીચેના ભાગમાં એક કાણુમાંથી બીજા પતરાના ઉપરના એક કાણામાં પસાર કરેલી છે. બન્ને પતરાંની જમણી બાજુનાં બે કાણાંઓમાંથી પસાર કરેલી કડી ખવાઈ ગઈ છે. પતરાઓ એક બાજુ લખેલાં અને ઉત્તમ સુરક્ષિત સ્થિતિમાં છે. તેનું દરેકનું માપ ૧૦ર્”x૪” છે. લખાણના રક્ષણ માટે ચારે હાંસીયાના કાંઠાઓ વાળી દીધેલા છે. દરેક પતરાપર ૧૬ પંક્તિઓ લખેલી છે. બધા અક્ષરે તદ્દન સીધી લીટીમાં સુંદર અને ચોખા કોતરેલા હાઈ દરેક સહેલાઈથી વાંચી શકાય છે. દરેક અક્ષર આશરે ૧” પહોળો અને ” ઉચે છે. પતરાંઓ પૂરાં : જાડાં હોવાથી અક્ષરો ઉંડા કોતરેલા છતાં પાછળ દેખાતા નથી. આ દાનપત્ર વલભીમાંથી પરમ માહેશ્વર સામંત મહારાજ શ્રી ધરસેન(૨)એ જાહેર કરેલું છે. અને તે જ રાજાનાં બીજા પાંચ દાનપત્રનાં વર્ષ તથા તિથિએ, એટલે વૈશાખ બ(હુલ) ૧૫ સંવત ૨પર, આપેલું છે. પ્રશંસાવાળી પ્રસ્તાવના તથા દરેક રાજાનું વર્ણન પણ ધરસેન ૨ જાનાં પ્રસિદ્ધ થયેલાં બીજાં સર્વ દાનપત્રો પ્રમાણે જ છે. પરંતુ તેના પૂર્વે ગુહસેને છેડી દિધેલો “સામંત ' ને ઈદકાબ ધ્રુવસેન ૧ લાની માફક તે પણ ધારણ કરે છે. તેના દાદાનું નામ ધરપડ લખ્યું છે, જ્યારે એક વધારાના અપવાદ સિવાય, તેના બીજા દાનપત્રોમાં ધરપટ્ટ અથવા ધરપઠું લખેલું છે. દાન લેનાર આનર્તપુરના રહીશ, અથર્વવેદના વિઘાથી, કૌશવસ ગોત્રના રૂદ્રોશને રૂદ્રગેપ નામને બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણનું ગોત્ર વિચિત્ર છે. આ ત્રવાળો બ્રાહ્મણ મારા જાણવામાં નથી. દાનમાં આપેલી વસ્તુ, આંબરેણુ સ્થલી( પ્રદેશ)(પ્રાપીય)માં આવેલું ગામ ઈપિકાનક ૩૬, ૩પરિશર, વિગેરે સાધારણ હક્કો સહિત છે. દાન આપવાને ઉદ્દેશ બ્રાહ્મણને અપાતી દરેક દક્ષિણના હેતુ મુજબ, પાંચ યજ્ઞ કરાવવાનું છે. દાનપત્રમાં સંબોધન કરાએલા અધિકારીઓમાં અવેલેકિક અને દશાપરાધિક નામના બે છે, જે અત્યાર સુધીમાં મળી આવેલાં તે વંશના કોઈપણ દાનપત્રમાં જોવામાં આવ્યાં નથી. પહેલા શબ્દનો અર્થ સમજાતું નથી. તેને અર્થ કદાચ, જમીન મહેસુલ માટે ગામડાના લોકેની જમીન ઉપર દેખરેખ રાખનાર અમલદાર એ હોય. દશાપરાધિકનો અર્થ ઘણું કરીને ગામની * એ ભાઈ. વ. ૪ પા. ૩૩-૩૭ ડી. બી, દિસ્કલકર For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख હદમાં દશ અપરાધ કરનારાઓ ઉપર નાખેલે દંડ વસુલ કરનાર એવો છે. કોઈ કોઈ વાર આ હકક દાન લેનારને આપવામાં આવતું હતું. (જુવે. તરાપરયં-ને દાનને લગતા હકકોમાં બતાવ્યું છે. ) દૂતક અથવા આ દાનને અમલકરનાર અધિકારી ચિમ્બિર છે. અને લેખક, સંધિ અને વિગ્રહને મંત્રિ અંદભટ છે. આ અધિકારી એ ઘણુ લાંબા સમય સુધી, ગુહસેનને રાજ્યના ઉત્તર ભાગથી ઘરસેન રાજાના અંત સુધી, એ અધિકારને ઉપભેગ કર્યો લાગે છે. લેખમાં બતાવેલાં સ્થળામાં, વલભી એ ભાવનગરથી વાયવ્ય કોણમાં ૧૮ મૈલ ઉપર આવેલું હાલનું વળા કહી શકાય. આનર્તપુર એ, સુવિખ્યાત નાગર બ્રાહ્મણ જ્ઞાતિનું વતન ઉત્તર ગુજરાતમાં આવેલા હાલના વડનગરનું જૂનું નામ આનંદપુર એ જ મનાય છે. નવાનગર સ્ટેટના એક ખવાસગિરાસદારના મુખ્ય શહેર બરણ અને આંબરેણું એ બન્ને વચ્ચે બહુ જ મળતાપણું છે. પરંતુ ઈષિકાનક ગામ એળખી શકાતું નથી. પણ આંબરેણું સ્થળ કાઠિવાડ કરતાં ગુજરાતમાં હોવાને વધારે સંભવ છે. - તિથિનું વર્ણન ( હલ) ૧૫ તરીકે કરેલું છે તે ઐતિહાસિક દ્રષ્ટિએ જાણવાલાયક છે. મેં ઉપર કહ્યું છે તેમ, તે જ તારીખનાં બીજાં પાંચ દાનમાં, તથા બીજાં, માસ અને વર્ષ જુદાં હોય એવાં દાનપત્રોમાં પણ એ આવે છે. તેનો અર્થ કૃષ્ણપક્ષને ૧૫ મે દિવસ, એટલે અમાવાસ્યા એ જ છે. હાલના સમયમાં આપણે તે દિવસ વદ્ય (અથવા બાહુલ) ૩૦ એ રીતે બતાવીએ છીએ. જ્યારે પ્રાચીન સમયમાં પખવાડી અને છેલ્લે દિવસ શ૦ ૧૫ અને બ, ૧૫ એ પ્રમાણે બતાવતા હતા, એવું જણાય છે. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां ताम्रपत्रो ७१ अक्षरान्तर पहेलं पतरूं १ ओं' स्वस्ति वलभितः प्रसभप्रणतामित्राणां मैत्रकाणांमतुलबलसत्नमण्डलाभोगसंसक्तसंप्रहारशतलब्धप्रतापप्रं २. तापोपनतदानमानाजवोपार्जितानुरागोनुरक्तमौलभृतमित्रश्रेणिबलावाप्तराज्यश्री परममाहेश्वरः श्रिसेनापति ३ भटार्कः तस्य सुतस्तत्पादरजोरुणावनतपवित्रिक्रितशिरों शिरोवनतशत्रुचूडामणि प्रभाविच्छरितपादनखपंक्तिः" ४ "दिधितिदिनानाथक्रिपैणजनोपजीव्यमानविभवः परममाहेश्वरः" श्रिसेनापति धरसेनस्तस्या जतत्पादाभि ५ मप्रशास्ततरविमलमौलिमणिमन्वादिप्रणित विधिविधानधर्मा धर्मराज इव विहि तविनयव्यवस्थापद्धतिराखिल ६ भूवनमण्डलभोगैस्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिषिको' महाविश्रण- . __नावपूतराजश्रिः परममहे ७ श्वरः श्रीमहाराजद्रोणसीङ्घः सिंह इव तस्यानुज स्वभुजबलपराक्रमेण परगजघ टानीकानामेकविजाय" शरणैषि ८ णां शरणमवबोद्धा शास्त्रैर्थतत्वानां कल्पतरुरिव सुहित्प्रेणयिनां यथाभिलषितफ लोपभोगदः परमभागवतः श्रीम९ हाराजध्रुवसेनः तस्यनुजस्तच्चरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषे सुविचँध स्वच रितोदकपालिताशेषकलि १० कलंङ्क प्रसभनिर्जितारातिपक्षप्रथितमहिमा परमादित्यभक्तः श्रीमहाराजधर पै? तस्यसुतस्तत्पादसपर्यावाप्त ११ पूण्योदय शैषवात्प्रभृति खगद्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्व निकषः तत्प्रभावप्रणता १ यि३३ २ वांया वलभीतः ३ वांया मैत्रकाणामतुल ४:-मा वर्षनी अन्य नपत्रमा नया सवे। સપન્ન શબ્દ માંહિ વપરાયો છે કે જે શબ્દ આ દાનપત્ર કરતાં પ્રાચીન દાનપત્રોમાં જોવામાં આવે છે. જુઓ એ. a. 3 41. 3१८ ५वाय प्रताप ६ वयोमानाजवो ७ वाया श्रेणी ८ वांया राज्यश्रीः ९ वांय श्री १० वाय। शिरा ११-१२ सने १३ पायो नखपतिदीधितिर्दीनानाथ १४ पायो कृपण १५ वांये। श्री १६ पाये। नुजस्तत्पादा १७ वां-यो प्रणाम १८ पायो प्रणति १९ वायो पद्धतिरखिल २० वायो भुवनमण्डलाभोगैक २१ वांया राज्याभिषेको २२ पायो महाविश्राण २३ पास राज्यश्री: २४ वांया माहेश्वर २५ पायो द्रोणसिंह २६ पायो तस्यानुज २७वांया विजयी २८ वाय। शास्त्रार्थतत्वानां ९ वाया सुहृत् ३० बायो तस्यानुज ३१ पायो कल्मषः ३२ वाय सुविशुद्ध ३३ वांय! कलङ्क ३४ वायो धरपडः ३५ वांया पुण्योदयः ३६ पायो शैशवात् ३७ वाया सत्त्व ३१ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ७२ गुजरातना ऐतिहासिक लेख १२ रातिचूडारत्नप्रभासंसक्तसख्यपादनखरैष्मिसंहति सकलंम्म्रितिप्रणितमार्गसम्य ग्परिपालनाप्रजाहृिदयरंजना १३ दन्वर्थराजशब्दो रुपकान्तिस्थैर्यधैर्यगांभीर्यबंधिसंपद्भिः स्मारशशाङ्कादिराजो दधित्रिदशगुरुधनेशानतिशयानः श१४ रणागताभयप्रदानपरतया 'त्रिणवदपास्ताशेषस्वकार्य्यफले प्रार्थनाधिकार्थप्रजा (दा ) नानन्दितविद्वच्छुहप्रणयिहृद। १५ यः पादचारिखें सकल वैनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरी महाराजश्रीगु हसेनें तस्य सुत तत्पादनखमयू १६ खसन्तानविनितजौहवीजलौघविक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यभोगसपैत् रुपलोभा बीजं पतरूं १७ दिवाश्रितः सैरमाभिगामिकौर्गुणैः सहजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिनि" १८ ष्टानामनुपालयिता द्वैर्मदायानामपाकर्ता प्रजोपघातकरिणांमुपप्लवांनी दरिंशयित श्रीसरस्वत्योरेकाधिवासस्य सं १९ हतारातिपक्षल विपरिभोगदक्षविक्रमक्रमोपसंप्राप्तविमलपात्विश्री परममाहेश्वरोः समंन्तमहाराजश्रीधर २० सेनः कुशली सर्वानेवायुक्तकविनियूक्तकेंद्राङ्गिकमहत्तरचाटभटध्रुवाधिकरणिकदा ण्डपौषिकशौल्किकावलोक्कि २१ प्रतिसारकचोर धेरणिकदशापराधिकराजस्थानियकुमारामात्यादीन्यन्यांश्च यथा सम्बध्यमानका समाज्ञापयत्यस्तु वै २२ संविदितं यथा मया मातापित्रो" पुण्याप्ययनायात्मनश्चैहिकामुष्मिकयथाभिलषित___ फलावाप्तये आनर्तपुरवास्तव्यकौश्र । २३ वससगोत्राय अथर्वणसबैचारिणे ब्राह्मणरुद्रघोषपुत्ररुद्रगोपाय अम्बरेणुस्थली प्रापीय इषिकानकग्रामः सोद्र१ वांये। सव्य २ भने ३ पाया रश्मिसंहतिः ४ वाया स्मृतिप्रणीत ५ हृदय ६ वाय। रूप ७ वांया बुद्धि ८ वाय। स्मर ९ वाया तृण १० पाय। फल ११ बया विद्वत्सुहत्प्रणयि १२ वांया पादचारीव १३ पाया भुवन १४ पाया गुहसेन १५ पायो सुत १६ वांये। सन्तान १७ पाया विसृत १८ पांये संपत् १९वाय। रूप २० पांया सरसमाभिगामिकर्गुणैः २१ पाया सुष्टाना २२ वांया धर्म २३ वायो कारिणामुपप्लवानां २४ वाया दर्शयिता २५ पाय लक्ष्मी २६ वाया श्रीः २७ पाय माहेश्वरः २८ वांये। सामन्त २९ पाये। विनियुक्तक ३० बाया पाशिक ३१ वांये चौरोद्धरणिक ३२. वांया राजस्थानीय ३३ पाया दीनन्यांव ३४ पायो मानकान् ३५ वांया वः ३६ पायो मातापित्रोः ३७ वायो पुण्याच्यायनाय ३८ वाया ब्रह्मचारिणे For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ७३ धरसेन २ जानां ताम्रपत्रो २४ ङ्ग सोपरिकर सभूतवातप्रत्याय सधान्यहिरण्यदेय स्योत्पद्यमानविष्टीकै सद शापराध समस्तराजकीयानामहस्त २५ प्रक्षेपणीयः भूमिच्छिद्रन्यायेन बलिचस्वैश्वदेवामिहोत्रातिथिपञ्चमहायाज्ञिकानां क्रयानां समुत्सर्पणार्थमाचद्रको । २६ णवसरिक्षितिस्थितिसमकालीनं पुत्रपौत्रान्वयभोग्यं'' उदकातिसग्गेण ब्रह्मदेयं निस्रिष्टि" यतोस्योचितया ब्रह्मदेयस्थित्या मूं २७ जैतः क्रुषतः कर्षापयतः प्रदिषतः प्रदिशापयतो वा न कैश्चि प्रतिषेधे वर्तितव्य मागाभिभद्रनिपतिभिश्चास्मद्वंशजैर २८ न्यद्वंशजैानित्यन्यैश्वर्यन्यस्थिरं" मानुष्यं सामान्यञ्च भूमिदानफलमवगच्छद्भि रयमस्मदायोनुमन्तव्य परिपालयितव्य २९ श्च [1] यश्चैनमाच्छिंद्यदाच्छिद्यमानं वानुमोदेत स पञ्चभिव्हापातके: __ सोपपातकैः संयुक्त स्यादित्युक्तंञ्च भगवता वेदव्यासेन व्यसे ३० नै ॥ षष्टी वर्षसहस्राणि स्वगर्गे मोदति भूमिदः [1] आच्छेत्तांचामन्ती च तान्येव नरके वसे ।। पूर्वदत्तां द्विजातिभ्यो यज्ञाँद्रक्ष युधिष्ठिरों [ । ] महीं ३१ महिमतांश्रेष्ठ दानाच्छयेयोनुपालनं ॥ बहुभिर्वसुध/भूक्ता राजेभि सगरा दिमि" [। ] यस्य यस्य यादी भूमितस्य तस्य तदा फलमिति= [॥ ] ३२ स्वहस्तो मम महाराजश्रीधरसेनस्य । लिखितं सन्धिविग्रहाधिकरणाधिक्रित स्कन्दभटेन । हूँ चिबिरः [। ] से २०० ५० २ वैशाख ब १५ १ वाया सोद्रङ्ग २ वांया सोपरिकर ३ वांया सभुतवातप्रत्यायः ४ पायो सधान्यहिरण्यादेयः ५ पाया सोत्पद्यमानविष्टीकः ६ वाया सदशापराधः ७ पायो क्रियाणां ८ वाया चन्द्रा ९ वांया सरिरिक्षतिसमकालीनः १० पाय पुत्रपौत्रान्वयभोग्यः ११ वाया ब्रह्मदेयः १२ पायो निस्रष्टः १३ पाया भुञ्जतः कृषतः कर्षयतः प्रदिशतः प्रदेशयता १४ वयो कैश्चित् १५१-यो नृपतिभिश्चास्मद्वंशजैः १६ या अनित्यान्यैश्वर्याण्यस्थिरं १७ वाया सामान्यश्च १८ पायो मस्मदायोनुमन्तव्यः १९ वांया च्छिद्यादा २० पायो महापातकैः २१ वांया संयुक्त २. पाये। क्तश्च २३ वाय। व्यासेन २४ वयो षष्टिं २५ पाय चानुमन्ता २६ वांया वसेत २७ पांच्या यत्नादक्ष २८ वाया युधिष्ठिर २९ पायो दानाच्छेयो ३० पान्यो भुक्ता ३१ वायो राजभिः ३२ पांय। सगरादिभिः ३३ वायो यदा ३४ वांया कृत ३५ वाय! दूतक ३६ संवत ३७ वांय। बहुलपक्ष For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ નં ૪ ધરસેન ૨ જાનાં પાલિતાણાનાં તામ્રપત્રા [ ગુપ્ત–] સંવત્ ૨૫ર વૈશાખ વદ ૧૫ ( અમાસ ) ઇ. સ. પ૭૧ કાર્ડિઆવાડમાં પાલિતાણામાંના ભોંયરામાંથી આશરે ૪૦ વર્ષ ઉપર મળી આવેલાં અને હાલ પાલિતાણા સ્ટેટની માલિકીનાં તામ્રપત્રાની સાત જોડીએમાંનાં આ પતરાંએ છે. સિંદ્ધાદિત્યનાં પતરાંએ માફ્ક આ પણ પ્રથમ ઈન્ડીયન એન્ટિકવેરી વેા. ૩૯ પા. ૧૩૦ નં૦ ૫ માં મી. એ. એમ. ટી. જેકસને, ( આ ઈ. સી. એસ ) વર્ણવ્યાં હતાં. ડા. વેગેલના કારકુને મના. વેલી તેની એ શાહીની છાપે ઉપરથી તે ઉપરનો લેખ હું પ્રસિદ્ધ કરૂં છું. પાલિતાણાના એડમિનિસ્ટ્રેટર સી. ડબ્લ્યુ. સી. ચુડર આવને અસલ પતરાંએ કૃપા કરીને રાય. માહાદુર બેંકથ્યને આપ્યાં હતાં, અને તેમણે આ શાહીની છાપે! મારા ઉપયેગ માટે મને આપી હતી. આ એ તામ્રપત્રો છે, અને તે મી. વૈંકય્યના કહેવા પ્રમાણે, ૧૧૬ ઇંચ પહેાળાં અને ૭૬ ઇંચ લાંબાં છે. દરેક પતરાની અંદરની ખાજુએ લેખની ૧૮ પંક્તિએ છે. પહેલા પતરાને નીચે અને બીજાની ઉપર એ કડીઓનાં કાણાં છે. પરંતુ મળેલી મુદ્રા આ પતરાંઓની છે કે તે સાથે મળેલાં મૈત્રકેાતાં બીજા પાંચ પતરાંની છે, તે કહેવું મુશ્કેલ છે. તે ઉપરના લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. અને લિપિ સામાન્ય વલભી છે. લેખમાં વલભીના રાજા ધરસેન ૨ જાના જમીનના દાનનું વર્ણન છે. અને તેની તિથિ વર્ષ વગેરે. તે જ રાજાનાં બીજા ચાર દાને પ્રમાણેની છે. યોગાન કરતી પ્રસ્તાવના લગભગ ધરસેન રજાનાં પ્રસિદ્ધ થયેલાં ખીજા દાના પ્રમાણે જ છે. ખાસ જાણુવા જેવી હકીકત ફક્ત એ જ છે કે તેના દાદાનું નામ ધરપડ લખેલું છે, જયારે તેનાં બીજા દાનેામાં ધરપટ્ટ અથવા ધરપડુ આપેલું છે. દાનનેા ભાગ આ પ્રમાણે છેઃ— ( પં. ૧) વલભી માંથી— પં. ૨૧ ) મહેશ્વર( શિવ )ના પરમ ભકત, યશસ્વી મહારાજ ધરસેન (૨) કુશળ હેાઈ, સર્વ અધિકારીએ, જેવાકે, આયુક્તકે, વિનિયુક્તકા, ક્રાંÎિકા, મહત્તા, કાચા અને પાકા સૈનિકો, ધ્રુવાધિકરણિકા, દણ્ડપાશિક, ચાદ્ધળુિકા, રાજસ્થાનીય, કુમારામાત્યા વિગેરે તથા સંબંધ ધરાવતા સર્વેને શાસન કરે છે કેઃ-~ તમેાને જણાવું છું કે મારા માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે તથા આલેકે તેમ જ પરલેાકમાં ફૂલ પ્રાપ્તિ અર્થે મેં નીચે પ્રમાણે દાન કરેલું છેઃ- ૧૮૦ પાદાવતા~[v] વાનક પ્રદેશના નાટયાટક ગામની ઈશાને,અને એકલિક ગામમાં દારકના ચૈત્રની પશ્ચિમે અને આદિત્યના ક્ષેત્રની ઉત્તરે; ૧૨૦ પાદાવતા અને ૩૨ પાદાવતાનું નિખતળાવ જે (નાટયેાટકની) વાયવ્યના રસ્તાની પૂર્વે છે, નખકૂપ પ્રદેશના દે(વ)રક્ષિતપાટકની નૈરૂત્ય તરફ ખણ્ડભેદક તળાવની ઉપરના ભાગમાં, અને વત્સવહુક નદીના અને કાંઠા પર ગાક્ષની માલીકિના ૧ એ. ઈ. વેડ. ૧૧૫૫, ૮૦ પ્રા. ઈ. હુશ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां पालिताणानां ताम्रपत्रो ૧૩૦ પાદાવતકદમ્બપદ્ર પ્રદેશનાં ચિત્રકસ્થલ્ય ગામની ઉત્તરે ધાર્મિકની માલિકીના ૧૦૦ પાદાવ, અને કદમ્બપદ્રની જમીનની પૂર્વ તરફની સીમા પર કાધકની માલીકિનું અવતર તળાવ. આ જમીન તે સાથેના ૩૩, પરિવાર-વાત્ત-મૂત-ધાભ્ય-, તથા ફરજીયાત મજુરીના હકક સાથે, કઈ પણ રાજના અધિકારીની દખલગિરિ રહિત નિરિ ન્યાયે, તે કેશિક ગોત્રના વાજસનેય-માäદિન શાખાના બે રઘ તથા સ્પેન નામના બ્રાહ્મણોને, , , વૈવ, શિર્વોત્ર, અને સ્થિતિ નામના પાંચ મહાયજ્ઞો કરવા માટે, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર અને નદીના અસ્તિત્વ પર્યત તેના પુત્ર, પૌત્ર અને પછીના વંશજોના ઉપગ માટે પ્રદેશ તરીકે આપેલી છે. ત્યાર પછી હંમેશ મુજબ બેધ અને વ્યાસના બે લોકો છે. છેલ્લી પંક્તિ આ પ્રમાણે છે:-- મારી, મહારાજા શ્રીધરસેનની સહી ( આ છે) (આ લેખ) સંવિધન સકંદલટે લખે છે. દૂતક) ચિરિ ( હતો). સંવત્ ૨પર વૈશાખ વદ ૧૫. તારીખ ગુપ્તવલભી સંવત ની ગણવી. અને બતાવેલ મહિને ઈ. સ. પ૭૧ ને આવે છે. ધરસેન ૨ જાનાં બીજા પાંચ દાનમાં દૂતક ચિરિ બતાવેલ છે. લેખક અંદભટ, ધરસેન ૨ જા તથા તેના પિતા અને પહેલા આવનાર ગુહસેન બનેને સેવક હતા. લેખમાં બતાવેલાં સ્થળે એળખી શકાયાં નથી. અનુલેખ, વલભીના દાન વિશેના પહેલાંના બે લેખમાં મેં ભૂલ કરી છે તે સુધારવાને આ તકનો હું લાભ લઉં છું. ૧. . ૩ પા. ૩ર૩.પ. ૧૧ માં વાત “હરિયાનક, જે હરતવપ્રાહરણના (એક પેટા ભાગ ) અક્ષરકમાં આવેલું છે.” (પ્રાગ્યને બદલે) પ્રાપીય સારૂ જુઓ ઉપર, પા. ૮૧ ટ ૧. ૨. મી. ટી. કે. લઘુ એ મારી સાથે નગાવાનાં પતરાં (. ૮ - ૨૦ ) વાંચતાં એગ્ય કહ્યું હતું કે ગુમાન ને અર્થ “ કહ્યું ” નથી, પરંતુ “કહેવાનું, હવે પછી જણાવવામાં આવતું ” એવો છે. માટે સામાનમુત્તૌ અને ૩૨qમાનવિય (. ૮ પા. ૧૮૯ ) એ શબ્દ નવઘામવમુક્ત અને ચંદ્રપુત્રવ-વિપ ને બદલે છે. તે જ પ્રમાણે, પા. ૧૯૩ માં પાઠની પંક્તિઓ ૩૮ અને ૪૦ માં ૩માન–-રાઈ-સીમા એ નવરામ-વાવ-સામા ને બદલે છે. અને પ. ૧૯૮ ઉપર પક્તિ ૪૩ માં તે જ શબ્દ વંagવા-ચાવનારા ને બદલે છે. તેથી જે. ૮ના સાંકળીઓમાં નવમ –મુત્તિ અને સંપુત્ર--વિઘા એ બે પ્રદેશે આપવા પડશે. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख पतरूं पहेलं १ [ओं ] स्वस्त [॥ ] वलभीत[ : ]प्रसभप्रणतामित्राणां मैत्रकाणांमतुलबलस पत्नमण्डल[ । ]भोगसं( स सक्तसंग्रह । रशतलब्धप्रता२ प[:] [प्र]तापोपनतदानम[ । ]नार्जवोपार्जिता[नु रागोनुरक्तमौलभृतमि त्रश्रीणीबलावाप्त( ॥ )राज्यश्री[ : ] परममाहेश्वरः ३ श्रीसेनापेतिभटार्कस्तस्यै सुतस्तत्पादरजोरुणावनतपवित्रिक्रितशिरा[ : ] शिरावन तशत्रुचूडामणिप्रभाविछ ४ रितपद्नखपन्तिदीधितिदीनानाथक्रिपणजनोपजीव्यमानविभव! : ]° पर[ म् ] माहेश्वरः श्रीसेनापतिधरसेनस्तस्यानु५ जस्त[ त ]पादाभिप्रणामप्रस्ततस्ततरविमलमौलिमणिर्मा( । न्वादिप्रणीतविधिवि. धानधर्मा धर्मराज यि विहि ] तविन६ यव्यवस्थापद्धतरखिलभुवनमण्डलाभगैकस्वामिनों परमस्वामिनास्वयमुपहितराज्या भिषकमही विश्राणनाव७ पूतराजश्री[ : ] परममाहेश्वर महाराजश्रीद्रोणसिङ [ : ] सिड़े इव तस्या नुज[ : ] स्वभुजबलपराक्रमेण परगजघ८ टानीकानामकविजयि" शरणेषिणां शरणमवबोद्धा शास्त्रार्थतत्वानों कल्पतररिव' सुहृ[ त् प्रणयिनी यथाभि९ लषितकामफलोपभोगद : ] परमभागवत [ : ] श्रीमहाराजध्रुवसेनस्तस्वानुज स्तच्चरणार[ विन्दप्रणतिप्रविधता१० शेषकल्मषः सुविशुद्धस्वचरितोदकक्षालित(।)सकलकलिकलंकः प्रसभनिर्जिता रातिपक्षप्रथितमहिमां पर११ मादित्यभक्त : ] श्रीमहाराजधरपडस्तस्य[1]त्मजस्तत्पाद(।) सपरिय्यावा तपुण्योदय : ]" शैशवा त् ] प्रभृत खगद्वितिये१२ बाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितस्वत्वनिकपः तत्प्रभाव( । )प्रणताराति. चूड( 1 )रत्नप्रभासंस१३ तसव्यपादनखरश्मिसंहति[ : ] सकलस्मितिप्रणितमार्गसम्यत्परिपालनप्रजाहृद यर[ अ ] नादन्वर्थराजशब्दो" [1] पांया स्वस्ति २ वांया मैत्रकाणाम ३ वाया श्रेणी ४ वांया सेनापति ५ वाया पवित्रीकृत ६ वाय: शिरो अने विच्छु ७ पांया पादनखपशिदीधितिर्दीनानाथकृपण ८ वांया प्रशस्ततर ९ वायो इव १० पायो पद्धति मन लाभोगैक ११ पाया भिषेक १२ पायो श्वरो १३ पाया सिंहः सिंह १४ वांया नामेकविजयी १५ पायो शरणै १६ वांया तत्त्वानां १७ वयो तरुरिव १८ पायो नां १९ वांया विधौता. २० वयो मा २१ पायो सपा २२ वाय। प्रभृति २३ वाया द्वितीय २४ वाय। सत्त्व २५ वांये। स्मृतिप्रणीत सने सम्यक्परि Jain Education Interational For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां पालिताणानां ताम्रपत्रो १४ पकान्तिस्थिर्यगाम्भिर्य्यबुद्धिसम्पद्भि : ]' स्मरशश[ । [1]दिराजोदधि त्रिदशगुरुधनेशान[ । तिशयान[ : ] शरणगताभय१५ प्रदानपरतया तृणवदपास्त शेषस्वकार्यफल[ : ] प्र[]र्थन[1]धिका स्थप्रदानानन्दितविद्वत्सुहृत् ] प्रणयिहृद१६ या : ] पादचारिर्वं सकलभूवनमण्डलाभोगप्रमोद[ : ]" परममाहेशर[ : ] श्रीमह[ 1 ] राजगुहसेनस्तस्य सुतस्तत्पा१७ दन[ ख मयूखसन्त ननितिजाह्नविजलोघविक्षालिताशेषकल्मषः प्रणयि शतसहस्रोपजी१८ व्य( : ) भोगसम्प[ द् ] [ रू पलोभा दि ]वाश्रीत[ : ] सरसम[ 1 ]भिगा ___मिकैगुणे सहजशक्तिशीक्षाविशेषविमापिताखिलधनु[ र्द्धर ] [ : ]" पतरूं बीजें १९ प्रथम[ न ]रपतिस[ मतिसृ ]ष्ट [ 1 ] नामनुपालयती धर्मदायाना[ म ]पकर्ता प्रजोपघ[तकारिणां( न )मु[प]" २० प्लवानं[1] दरिशयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहतारातिपक्ष्मलक्ष्मिपरिक्षो भदक्षविक्रम[ : ]" क्रमो प. २१ संप्र । प्तविमलपास्थिवश्री : । परममाहेश्वर[ : ] श्रीमहाराजधरसेन( ॥) कुशली सर्वानेवायुक्तकविनियुक्तकद्रांगिक२२ महत्तरचाटभटध्रुवाधिकरणिकदाण्डपाशकचोरोद्धरणिकराजस्थानीयकुमारामात्यादी. ( नां ) नन्यांश्च य[ था - २३ सबद्धमानका न् । समाज्ञापयत्यस्तु व[ : ] संविदितं यथा मया म[1]___तापित्रुपुण्याप्यायना[ या ] त्मनश्चैहिक[T मुप्मिकर्फ२४ ल[1] वाप्तये ॥ [ बंबू वानकस्थलिप । पीये" नाट्योटकग्रामे पुर्वोत्तर सिम्नि तथा एकलिकग्रामे च[ द ]रिकसत्कक्षेत्राद२५ परत[ : ] {च ]रिपादावर्तशतं अशीत्यधिक तथा आदित्यक्षेत्राचोतरत : ] ॥ तथा( द )परोतरसीम्नि' पर्थों पूर्वत[ : ] पादावर्तशत १ वाय। स्थैर्यगाम्भीर्य २ वाया शशाङ्काद्रि ३ तृणवद नाद तरनारे व भाथा सुधार्योछ ४ वांया चारीव ५ वन्य। भुवन ६ वायो हेश्वर ७वांच्या संताननिवृत्तजाह्नवीजलौघ ८ यांच्या वाश्रित ९वांय। कैर्गुणैः १० पायो शिक्षा अने विस्मापिता ११ वायो नामनुपालयिता १२ वायो कारिणामुप १३ पाया दर्शयिता १४ वांच्या लक्ष्मीपरिभोग १५ वांय! पाशिक १६ लांया संबध्यमान १७ वाय! तं १८ qiये। पितृ १९ वाया स्थलीप्राप्ये २० वाया पूर्वोत्तरसीम्नि १वाया शतमशीत्यधिक २२ वाय। क्षेत्राच्चोत्तरतः २३ सेत्तर २४ पाय। पथः २५ शतं For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख २६ विशधिकं द्वात्रिशपादावर्तपरिसरी निम्बवापी[ । ] तथा निम्बकुपस्थलिप्र[1] पीये दे[ व ] रक्षितपाटके अवरदक्षणसीन्मि २७ वत्सवहकस्योभयतटेषु खण्डभेदकतटाकाग्रोदरे च पादावर्त्तशतं त्रिशधिक गोक्ष प्रत्ययं[। ] कदम्बप२८ दस्थलिप्रापिये चित्रकस्थल्यग्रामे उत्तरसीम्नि पादावर्तशतं धार्मिकप्रत्यय[1] लथाकदम्बपद्रस्वतले पूर्वरीम्नि कोधकप्रत्यया [ अवतर - २९ वापी[1] एत[ त् ] सोद्रङ्गं सोपरिकर सव [1] तभूतधान्यहि! र ] ण्यादेयं सोत्पद्यम[ 1 ]नवेष्टिकं समस्तराजकिय[ । ] न (।) महस्तप्रक्षेपेणियं भूमि च्छिद्रन्याये( न )" ३० ( न ) वाजसनेयमाध्यन्दिनकौशिकसगोत्रब(I)मणरोघश्येनाभ्यां बलिचरुवैश्व देवाग्निहोत्रातिथिपञ्चमहायाज्ञिकानं 1] ३१ क्रियाणां समुत्सप्पणार्थमाचन्द्राण (व) "सिरिक्षितिस्थितिसमकालिनं पुत्रपौ त्रान्वयभोग्यं उ( द )कातिस( गर्गे )ण ब्र ३२ ह्मदेयं निस्रिष्ट(।) यतोस्योचितया ब्रह्मदेयस्थित्या भूजत( : ) क्रिषत( : ) ___ कर्षिपयत( : ) प्रदिश(य ) तो वा व कैश्चि( त् ) प्रतिषेधे वर्तित( व्य ) ३३ मागामिभत्रिपतिभिश्चास्वद्वशजैरनित्यानैश्वर्यान्यस्थिर म( 1 ) नुष्यं सामा न्यश्च भुमिदानफलामवगछद्भिरयमम्मदायोनुमन्तव्य[ : ]" ३४ परिपालयतव्यश्च । )यश्चैनमाछिन्द्य( 1 )दाछिद्यम(नं(।) वानुमोदेत स पञ्चभिमहापातकै(:)" सोपपातकै( : ) सयुक्त :)" स्यादित्युक्तं च भग वता वैदव्या३६ सेन व्य( 1 )से न ॥ ] षष्टिवरिषसहस्राणि स्वर्गे तिष्ठति भुमिदः( : 1) अछित चानुमन्त( 1 ) च तान्येव नरेके वसे( त् )। [१] बहुभिर्वसुधा भुक्ता राजभि : सगरादिभि( : ) यस्य यस्य यदा भु ३६ मि( त )रय तस्य तदा ( फ )लमिति ॥ ( २ ) स्वहस्तो मम महाराज (श्री) धरसेनस्य ॥ लिखितं सन्धिविग्रहाधिक्रितस्कन्दमटेन ॥ दूचिबिर[ : } ॥ म २०० ५० २ वैश । ]ख व १० ५ (॥) वाया विंशत्यधिकं २ वाय द्वात्रिंशत्पादा ३ पाया कृपस्थलीप्राप्ये, ४ वाया अपरदक्षिण ५ पाया नटयोः वायो त्रिंशदधिकं ७ पायो स्थलीप्राप्ये ८ वायो कर ९ पाया राजकीया भने प्रक्षेपणीयं १० या भूमिच्छिद्र ११ पायी सरिरिक्षतिमनेकालीनं १२ पाया निसष्टं १३ पाया भुजतः कृषतः कर्षयतः या नृपतिभिश्चास्मद्वंशजैरनित्यान्यश्वग्यिस्थिर. १५ वायी भूमि, गच्छ, सने स्मदायो १६ वाय पालयित व माच्छिन्द्यादाच्छिद्य. १८ पाया भिर्महा ५९ वाया संयुक्तः २० पायोक्तं २१ पायो वेद २२ पायो वर्ष :: पाया भुमि २४ पाया आच्छेत्ता २५ वाया नरके २६ बाय भूमिस्तस्य २७ धिकृतं २८ दूततर्नु ३५ छे For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ નં૦ કર ધરસેન ૨ જાનાં માળિયાનાં તામ્રપત્રો ગુ. સંવત ૨પર ( ઈ. સ. પ૭૧-૭૨) વૈશાખ વદ ૧૫ આ લેખ તરફ પ્રથમ ૧૮૮૪ માં ઈ. એ. વ. ૧૩ ૫. ૧૬૦ માં મેં ધ્યાન ખેંચ્યું હતું મુંબઈ ઇલાકામાં કાઠિવાડના સ્વસ્થાન જુનાગઢના માળિયા મહાલના મુખ્ય શહેર માળિથામાંથી મળી આવેલાં કેટલાક તામ્રપત્રો ઉપરથી આ લેખ લખેલે છે. મૂળ પતરાં જૂનાગઢના દરબારના હવાલામાં છે. દરેક લગભગ ૧૧કૃxહરૂ” ના માપનાં એવાં બે પતરાઓ છે. અને તેની એક બાજુપર લેખ લખેલો છે. લેખના રક્ષણ માટે કાંઠાઓ વાળી દીધેલા છે. અને આ લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. પતરાંઓ ઠીક ઠીક જાડાં છે, પણ અક્ષરો ઉંડા હાઈ પાછળના ભાગમાં ચોખા દેખી શકાય છે. કેતરકામ સારૂં કરેલું છે, પરંતુ અક્ષરોની અંદર કેતરનારનાં ઓજારેનાં નિશાન હમેશ મુજબ દેખાય છે. પહેલા પતરાની નીચે અને બીજાની ઉપરના ભાગમાં કાણામાંથી પસાર કરેલી કડીઓથી પતરાંઓ જેડેલાં છે, મારા જોવામાં આવ્યાં ત્યારે બન્ને કડીઓ કાપેલ હતી. એક કડી સાદી ત્રાંબાની છે તે ” જાડી અને ૧” વ્યાસવાળી ગોળ છે. બીજી તેટલી જ જાડી પણ વલભી મુદ્રાઓની કડીઓ પ્રમાણે લબગોળ છે. આના છેડા ઉપરથી ૧રૂઝર” વાળી લંબગોળ મુદ્રાથી બાંધેલા છે. આ મુદ્રામાં જરા ઉંડી સપાટીમાં ઉપડતી રીતે કોતરેલો જમણી બાજુ મહાવાળો નંદી છે જે વલભી મુદ્રાઓમાં સામાન્ય રીતે કોતરવામાં આવે છે. તેની નીચે બે આડી લીટીએ કરી તેની નીચે શ્રીભટકઃ (શ્રીભટાર્ક ) એટલે પ્રતાપી ભટાર્ક એમ લખેલું છે. બે પતરાંઓનું વજન ૩ પીંડ ૧ સ છે. બે કડીઓ તથા મુદ્રાનું વજન ૧૨ ઔસ છે. અને કુલ વજન ૩ પોડ, 13 સ છે. અક્ષરનું માપ ” અને ” વરચે છે. વલભી વશના મહારાજી ધરસેન ૨ જાને આ લેખ છે. તેમાં લખેલ શાસન વલભી એટલે કાઠીઆવાડમાં ગોહિલવાડ પ્રાંતના વળાસ્ટેટના હાલના મુખ્ય શહેર વળામાંથી કાઢેલું છે. સમય આંકડાઓથી આપેલ છે. તે સંવત્ ૨૫૨(ઈ.સ. ૫૭ - ૨ ના વૈશાખ (એપ્રીલ-મે) વદિ ૧૫ છે. આ લેખ કઈ પશુ પંથને નથી. તેને હેતુ ફકત મહારાજી ધરસેન ૨ જાએ બ્રાહ્મણને પંચ મહાયજ્ઞ ચાલુ રાખવા માટે અંતરત્રા ઓભિગ્રામ, તથા વજગ્રામ નામનાં ગામડાંઓમાં દાનમાં આપેલા જમીનની નોંધ કરવાના છે. ૧ કો. ઈ. ઈ. વ. ૩ પા. ૧૬૪–૧૬૫ ફલીટ ૨ જૂનાગઢથી નૈરૂત્ય ખુણામાં આશરે ૨૩ માઈલ ઉપર ઉત્તરમાંના માળિયા મીઆણાથી જૂદું પાડવાને અને મારિઆ હાટીના પણ કહે છે. ३३ For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पहेलं पतरूं १ ॐ स्वस्ति वलपीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलस[ म् पन्नमण्ड लाभोगसंसक्तसंप्रहारशतलब्धप्रतापः २ प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागानुरक्तमौलभृतमित्रश्रेणीबलावाप्तराज्यश्रीः परममाहेश्वरः श्रीसेनापति३ भटार्कः [॥ तस्य सुतस्तत्पादरजोरुणावनत पवित्रीकृतशिराः शिरोवनतशत्रु. चुडामणिप्रभाविच्छरितपादनखपङ्क्ति दीधितिर्दी४ नानाश कृपणजनोपजीव्यमानविभवः परममाहेश्वरः श्रीसेनापतिधरसेनस्तस्या नुजस्तत्पादप्रणामप्रशस्ततरविमल--- मणिमन्वादिप्रणीतविधिविधानधर्मा धर्मराज इव विहितविनयव्यस्थापद्धतिरखि लभुवनमण्डलाभोगैकस्वामिना परमस्वामिना६ स्वयमुपहितराज्याभिषेकः महाविश्राणानावपूतराज्यश्रीः परममाहेश्वरी महाराजद्रो णसिंहः सिंह इव [॥ ] तस्यानुजस्वभुज७ बलापराक्रमेण परगजघटानीकानामेकविजयी शरणैषिणां शरणमवबोब्धौ शास्त्रा र्थतत्त्वानां कल्पतरुरिव सुहृत्प्र८ णयिनां यथाभिलषित कामफलोपभोगदः परमभागवतः श्रीमहाराज ध्रुवसेनस्तस्या नुजस्तच्चरणारविंदप्रणितप्र२ विधौताशेषकल्मषः सुविशुद्धभ्य [ स्व ] चरितोदकप्रक्षालितसकलकलिकलङ्कः प्रसभनिर्जितारातिपक्षप्रथितमहिमा १० परमादित्यभक्तः श्रीमहाराजघरपट्टस्तस्यात्मजस्तत्पादसपर्यावाप्तपुण्योदय[:] शैशवात्प्रभृतिखग द्वितीयबाहुरे११ व समदपरगजघटास्फोट प्रकाशितसत्त्व निकषः तत्प्रभावप्रणताराति चूडा रत्नप्रभासंसक्तसख्य व्य ]पा१२ दनखरश्मिसंहति[:] सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरञ्जना दन्वर्थराजशब्दो रूपकान्तिस्थैर्य१३ गाम्मीर्य बुद्धिसम्पद्भिः स्मरशशांका ि[ द्रि ] राजोदधित्रिदशगुरुधने [शा] नतिशयाना नो ! भयप्रदानपरतया तृणव૧ મળ પતરા ઉપરવા ૨ ઇ. અ. વા. ૧૫ ૫ ૧૮૭ મે આપેલા આ જ મહારાજાનું ઝરનું દાનપત્ર सही पधारे सारे ५४ आयेछ-प्रशास्ततरविमलमौलिमणिर 3 वांया अवबोद्धा ४ मा भूत पाये હતો અને પાછળથી તેની જગ્યા કરતાં જરા ઉંચે ઉમેરવામાં આવેલ છે. ૫ ઝરના દાનપત્રમાં અહી अतिशयानः शरणागतअभयप्रदान भ पाई छ. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ गुहसेननां ताम्रपत्रो १४ दपास्ताशेषस्वकार्यफल: पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीमहारा १५ जगुहसेनः [ ॥ ] तस्यसुतस्तत्पादनखमयूख संतान निवृत्त जाह्नवीजलो [ लौ ] - विक्षालिताशेषकल्मषः प्रणयिशत १६ सहस्त्रोपजीव्यभोगसंपत्रूपलोभादिवा [ श्रि ]तस्सरसमाभिगामिकैर्गुणैः सहजशक्तिशिक्षाविशेषविस्मा १७ पिताखिलधनुर्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपालयित्वा धर्म्य[[ ] दायानमपाकर्त्ता १८ प्रजोपघाटकारिणामुपप्लवानाम् दर्शयित्वा श्रीसरस्वत्योरेकाधिवासस्य संहतारातिपतरूं बीजुं १९ पक्षलक्ष्मीपरिक्षोभक्षविक्रमः क्रमोपसंप्राप्त विमलपात्थििवश्रीः परममाहेश्वरः महाराज२० श्रि (श्री) धरसेनः कुशली सर्व्वानेवायुक्तकविनियुक्तकद्राङ्गिक महत्तरचाटभटध्रुवा - धिकरणिकदण्डपाशिक २१ राजस्थानीयकुमारामात्यादीनन्यांश्च यथासंबध्यमानकान् समाज्ञापयत्यस्तु वः संविदितं यथा मया माता २२ पित्रोः पुण्याप्यायनायात्मनश्चैहिकामुष्मिकयथाभिलषितफलावाप्तये अन्तरत्रायां शिवकपद्रके वीरसेन २३ दन्तिकप्रत्ययपादावर्चशतं एतस्मादपरतः पादावर्त्तः पञ्चदश तथा अपरसीम्नि स्कम्भ सेनप्रत्ययपादावर्त्तशतं विंशाधिकं ' २४ पूर्व्वसीम्नि पादावर्त्तदश डोम्भिग्रामे पूर्व्वसीम्नि वर्द्ध किप्रत्ययपादावर्त्त नवति[:] वज्रग्रामे परसीम्नि ग्रामशिखरपादावर्त्ततं २५ वी ( ? ) कि ( ? )* दिनमहत्तरप्रत्यया अष्टाविंशति पादावर्त्तपरिसरा वापी | भुम्भुसपद्रके कुटुम्वि( म्बि ) बोटकप्रत्यया [ च ] पादावर्त्तशतं २६ वापी च । एतत्सोद्रङ्गं सोपरिकरं सवातभूतधान्यहिरण्यादेयं सोत्पद्यमानविष्टी[ष्टि ] कं समस्तराजकीयानाम ૧ ઝરના દાનપત્રમાં આંહી રોય પાઠ છે. ૨ આ વિસર્ગ ઉપરના સ્થાને લીધે જરા નીચે લખવામાં આવેલ છે. ૩ આ દશ અક્ષરા પ્રથમ કાંઈ ક્રાર્યુ હતું તેના ઉપર ફરીથી કાતર્યાં છે. ૪ આ બન્ને અક્ષશના સ્વર ચાખ્ખા છે, પણ વ્યજના શ ંકાવાળા છે. ત્રાંબામાં કાંઇક દોષ હાવાથી વ્યંજન કાતરેલા નથી. ८६. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख २७ हस्तप्रक्षेपणीयं भूमिच्छिद्रन्यायेन उन्नतनिवासी [ सि ] वाजसनेयी[ यि ] कण्ववत्ससगोत्रब्राह्मणरुद्रभूतये बलिचरुवैश्व२८ देवामिहोत्रातिथि पञ्चमहायाज्ञिकानां क्रियाणां समुत्सर्पणार्थमाचन्द्राणिव सरित्क्षितिस्थितिसमकालीनं पुत्रपौ२९ त्रान्वयभोग्यं उदकसर्गेण निसृष्टं[ । ] यतोस्योचितया ब्रह्मदेयस्थित्या भुंजतः कृषतः कर्षयतः प्रदिशतो वा ३० न कैश्चित्प्रतिषेधे वर्तितव्यम् [। ] ( आ ) गामिभद्रनृपतिभिश्चास्मद्वंशजैरनि त्यान्यश्वर्याध्यस्थिरम् मानुष्यं सामान्यं च भूमि३१ दानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्यश्च[ । ] यश्चैनमाच्छि द्यादाच्छिद्यमानं वानु३२ मोदेत स पञ्चभिर्महापातकै( : ) ॥ सोपपातकै[ : ] ॥ स ( सं )युक्तस्स्यादि त्युक्तं च भगवता वेदव्यासेन व्यासेन ॥ (।) ३३ षष्टिं वर्षसहस्राणि स्वगर्गे तिष्टति भूमिदः आच्छेत्ता चानुमन्ता च । तान्ये व नरके वसेत् ॥ पूर्वदत्तं ३४ ......... द्विजातिभ्यो यत्नाद्रक्ष युधिष्ठिर ॥ ( १ )मही म् ]महिमतांश्रेष्ठ ॥ दानाच्छेयोनुपालनम् ॥ बहुभिर्वसुधा भुक्ता ३५ ........... राजभिस्सगरादिभिः ॥ (।) यस्य यस्य यदा भूमिः तस्य तस्य तदा फलमितिः । । (॥) लिखितं स्[ आ ]न्धिविग्रहिक स्कन्दर्भटेन ॥ ३६ स्वहस्तो मम महाराजश्रीधरसेनस्य ॥ र्दू चिबिर[ : ] सं २००, ५०, २, वैशाख ब १०, ५ [॥] ૧,૨, આ બન્ને જગ્યાએ વિસર્ગને બદલે વિરામચિહ્ન કરેલ છે. ૩ છંદ અનુષ્યપ શેક આ અને પછીના भन्ने समां. ४,५, मनमाय विशमाथिहनी १३२ छे. वांया इति ७ भेरे। शासनम् ८ मेट: दूतक: For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लानु पहेलुं पतरूं ભાષાન્તર ૐ ! સ્વસ્તિ ! વલભી( નગર )માંથી૧—મળથી શત્રુએને નમાવનાર, મૈત્રકેાનાં અતુલ બળવાન્ મહાન્ સૈન્ય સાથે અનેક યુદ્ધોમાં યશ પ્રાપ્ત કરનાર, અને પ્રતાપથી વશ કરેલા અને દાન, માન અને સરળતાથી પ્રાપ્ત કરેલા અનુરાગથી અનુરકત મૌલભૂત અને મિત્રની શ્રેણિના મળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર પરમ માહેશ્વર શ્રીસેનાપતિર ભટાર્ક હતા. (લી.૩) તેના પુત્ર, જેનું શિર તેના ચરણની રકત રજમાં નમન કરવાથી પવિત્ર થયું હતું, જેના પદનખની પંકિતનાં કિરણેા તેને શિર નમાવતા શત્રુએના ચૂડામણિનાં રત્નાની પ્રભા સાથે ભળતાં, (અને) જેની લક્ષ્મી દીન, અનાથ અને કૃપણુ જતેનું પાલન કરતી તે પરમ માહેશ્વર ( મહેશ્વરને પૂજક ) સેનાપતિ ધરસેન (૧) હતા. ૧ ( લી.૪) તેના અનુજ, જેના ચૂડામણુ તેના ચરણુને નમન કરવાથી પ્રથમ કરતાં અધિક પ્રકાશવાળા થયા હતા, જે મનુ આકિ મુનિએએ કરેલા વિધિ અને વિધાનનું પાલન કરતા, જે ધર્મરાજ ( યુધિષ્ઠિર )જેમ સદાચારના માર્ગમાં પરાયણ હતા, જેના અભિષેક અખિલ ભૂમંડળના પરમ સ્વામિથી જાતે જ થયેા હતેા, ( અને ) જેની રાજ્યશ્રીને યશ તેન! મહાન દાનથી પવિત્ર થયા હતા તે સિંહ સમાન પરમ માહેશ્વર મહારાજ દ્રાસિંહ હતા. ( લી. ૬) તેને અનુજ, જે નિજ ભુજના પરાક્રમથી શત્રુએના માતંગેની સેનાના એક વિજયી હતા, જે શરણાગતનેા આશ્રય હતા, જે શાસ્ત્રાર્થ તત્ત્વના મેધ આપતા, અને જે ૫તરૂ' સમાન મિત્રા અને પ્રણયિજનાને ઇચ્છિત ફળ આપતે તે પરમ ભાગવત મહારાજ શ્રી ધ્રુવસેન (૧) હુવે. (લી,૮) તેના અનુજ, જેના સર્વ પાપ તેના ચરણકમળને પ્રણામ કરી ધાવાઈ ગયાં હતાં. જેનાં અતિશુદ્ધ કૃત્યોના જળથી કલિયુગનાં સર્વ લંક ધોવાઈ ગયાં હતા, અને જેણે ખળથી શત્રુપક્ષના મહિમા હરી લીધેા હતેા પાઢિન્ય ભકત શ્રી મહુારાજ ધરપત્ત હતા. ( લી. ૧૦ ) તેના પુત્ર, જેણે તેના ચરણુની સેવાથી પુણ્યની વૃદ્ધિ પ્રાપ્ત કરી હતી; જેને બાળપણુથી તરવાર બીજા કર સમાન હતી, જેનું ખળ નિજ શત્રુમના સમદ માતંગાનાં કપાળ ઉપર કરથી પ્રહાર કરી પ્રકાશિત થયું હતું, જેના પદનખની રશ્મિ તેના પ્રતાપથી નમાવેલા શત્રુ એના ચૂડામણિની પ્રજા સાથે ભળતી, જેણે સકળ સ્મૃતિથી નિર્માણ થએલા માર્ગનું ચાગ્ય પરિપાલન કરી નિજ પ્રજાનાં હૃદય અનુજી રાજશબ્દ સત્ય અને ઉચિત કથા હતા, જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંસીર્ય, બુદ્ધિ અને સંપદમાં, મર, ઈન્દુ, અદ્રિરાજ ( હિમાલય ), સાગર, દેવાના ગુરૂ ( બૃહસ્પતિ ) અને ધનેશ કરતાં અનુક્રમે અધિક હતેા, જે શરણાગતને અભયદાન દેવામાં પરાયણ હાવાથી નિજ સર્વ કાર્યોનાં ફળ તૃણવત્ લેખતા, અને જે અખિલ ભૂમંડળને સાક્ષાત્ પ આનન્દ હતા તે પરમ માહેશ્વર શ્રીમહારાજ ગુહુસેન હતા. ( લી. ૧૫ ) તેના પુત્ર, જેનાં સર્વ પાપ તેના પિતાના પદ્મનખની રશ્મિના પ્રસારથી બનેલી જાન્હવી નદીના જળના પ્રવાહથી ધોવાઈ ગયાં છેઃ—જેની સપદ ( લક્ષ્મી) લક્ષ અનુરાગીઓનું પાલન કરે છે, જેનું, સર્વ આકર્ષક ગુણાએ જાણે તેના રૂપના અભિલાષથી (અને) મેહથી, અવલખન ઠંયુ છે, જે સર્વ ધનુર્ધરને નૈસર્ગિક ખળ અને શિક્ષાથી (અભ્યાસથી) પ્રાપ્ત કરેલી વિદ્યાની વિશેષતાથી વિસ્મય પમાડે છે, જે પૂર્વેના નૃપેએ કરેલાં દાન રહ્યુ છે, જે નિજ પ્રાતે પીડા ૧ આના સંબંધ પક્તિ ૧૯માં મહારાન્ત ધરસેન કુશળ હોઈને આજ્ઞા કરે છે તેની સાથે છે. ૨ સેનાને પતિ તે લશ્કરી હેદ્દા છે. ૩ બધી અભિલાષા પૂરનાર ઇન્દ્રના સ્વર્ગમાંનું ઝાડ ૪ અથવા કદાચ ખાળપણથી બન્ને હાથે તલવાર ફેરવી રાકતા એમ પણ અર્થ હોય. ૫ પગે ચાલનાર ३४ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ * गुजरातना ऐतिहासिक लेख કરનારાં દુઃખને હરે છે; જે શ્રી અને સરસ્વતીના એકત્ર નિવાસને પુરાવે છે, જેરા પ્રભાવ રાત્રગણુની લક્ષ્મીને સંતાપવામાં દક્ષ છે; (અને) જે પરંપરાથી પ્રાપ્ત કરેલી વિમળ રાજ્યશ્રી સંપન્ન છે, તે પરમ માહેશ્વર મહારાજ શ્રીધરસેન (૨) કુશળ હાલતમાં સર્વ આયુકતક, વિનિયુક્ત, દ્રાડ્રિંક, મહત્તર, ચાર્ટ, ભટ, ધ્રુવાધિકરણુક, હૃષ્ટપાશિક, રાજસ્થાનીય, કુમારામાય, અદિને તેમના સંબંધ અનુસાર શાસન કરે છેઃ- ( લી. ૨૧ ) તમને જાહેર થાએ કે મારાં માતપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે અને આ લેાકમાં તેમજ પરલેાકમાં મારાં ઇચ્છિત ફળની પ્રાપ્તિ અર્થ, ઉન્નતના વાસી, વાજસનેય–કવ સમ્રાચારી અને વત્સ ગેાત્રના બ્રાહ્મણ ફ્દ્રભૂતિને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, અને અતિથિના પંચમહાયજ્ઞના અનુષ્ઠાન અથૈ ચંદ્ર, સૂરજ, સાગર, નદીઓ, અને પૃથ્વીના અસ્તિત્વ કાળ સુધી પુત્ર અને પૌત્રાના ઉપભોગ માટે અન્તત્રા ગામમાં, શિવકદ્રક કહેવાતા પાદરમાં વીરસેન દન્તિકની માલિકીની ૧૦૦ પાદાવત ભૂમિ, (અને) આની પશ્ચિમે ૧પ પાદાવર્ત; વળી પશ્ચિમ સીમામાં સ્કમ્ભસેનની માલિકીનાં ૧૨૦ પાદાવર્ત (અને) પૂર્વ સીમામાં ૧૦ પાઠ્ઠાવđ;-ડોમ્બિ૨.મમાં પૂર્વસીમામાં વર્ધકની માલિકીનાં ૯૦ પાદાવર્તઃ-વાગ્રામમાં પશ્ચિમ સીમામાં સર્વથી ઉંચા ભાગમા ૧૦૦ પાદાવર્ત અને મહત્તર વીકિન્નિની માલિકીના ૨૮ પાદાવર્ત વિસ્તારના વાપી; (અને) ભુમ્ભમ્રપત્રકનામના પાદરમાં ભેાટક ખેડૂતની માલિકીનાં ૧૦૦ પાદાવર્ત અને ચેક વાપી;--આ સર્વ ઉદ્ગગ અને ઉપરિકર સહિત, વાત, ભૂત, અન્ન, સુવણું, ાદેય સહિત, ઉર્દૂભવતી વેઠના ઠુકસહિત, (અને) રાજપુરૂષના હરતપ્રક્ષેપણુ મુક્ત, ભૂમિચ્છિદ્રના ન્યાયથી મારાથી, પાણીના અર્ધથી અપાયું છે. ( લી. ૨૯ ) આથી આ માણસ જ્યારે બ્રહ્મદેય અનુસાર ઉપભાગ કરતા હાય, ખેતી કરતા હાય, અથવા ખેતી કરાવે અથવા અન્યને સોંપે તેમાં કેઈએ પ્રતિબંધ કરવે નહિં. ( લી. ૩૦ ) અને આ અમારા દાનને અમારા વંશના ભાવિ ભટ્ટ નૃપેએ લક્ષ્મી અનિય છે, જીવિત અનિશ્ચિત છે, અને ભૂમિઠ્ઠાનનું ફળ ( દાન કરનાર અને તે રક્ષનારને ) સામાન્ય છે એ મનમાં રાખી અનુમતિ આપવી અને રક્ષવું જોઇએ. અને જે આ દાન જગ્ન કરશે અથવા તેની જપ્તિમાં અનુમતિ આપશે તે પંચ મહાપાપ અને અન્ય અલ્પ પાપાના દોષી થશે. ( લી. ૩૨ ) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે~~ભૂમિ દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ રસ્તે છે. ( પણ ) દાનજપ્ત કરનાર અને ( જપ્તિમાં ) અનુમતિ આપનાર તેટલાજ વર્ષ નર્કમાં વરે છે ! નૃપામાં ઉત્તમ હે યુધિષ્ઠિર ! દ્વિજોને આપેલી ભૂમિનું સંભાળથી રક્ષણ કર; (ખરેખર) દાનનું રક્ષણ દાન કરવા કરતાં અધિક છે! સગરથી માંડીને ઘણા તૃપાએ ભૂમિના ઉપભેગ કર્યો છે; જે સમયે જે ભતિ હશે તે તેનું રક્ષણ કરે તે તેને તે સમયનું (આ હુમાં કરેલાં દાનનું ) ફળ છે ! ( લી. ૩૫ ) સાંધિવિગ્રહિક સ્કન્દભટથી આ દાનપત્ર લખાયું છે. (આ) મારા મહુારાજ શ્રી ધરસેનના સ્વહસ્ત છે. કૃતક ચાર્મર છે. સંવત્ ૨૫ર, વૈશાખ વદે. ૧૫. For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૪૩ ધરસેન ૨ જાનાં તામ્રપ સંવત ૨૫૨ વૈશાખ વદ ૧૫ ( અમાવાસ્યા ) આ લેખ દરેક ૧૨.૫ ઇંચ૮.૫ ઇંચના માપનાં એ પતર એ દંપર લખેલે છે. હુમ્મે મુજબ ચિહ્નો અને લેખવાળી મુદ્રા સહિત જમણી બાજુની ઘડી તેની યોગ્ય જગ્યાએ છે. લિપિ, નીચે આપેલાં ધરસેનના દાનપત્રમાં છે, તેના જેવી છે. પતરાંએ સુરક્ષિત સ્થિતિમાં છે તથા કાટ લાગેલે નથી. પરંતુ શેાધી કાઢનારે તે સાફ કયા હાય એવું લાગે છે. કેતરકામ ઘણું જ ખરાબ અને મીન છે. ૬ અને માં ભેદ રાખ્યા નથી. ને બદલે ઘણી વાર ૩ લખેલો છે. ધ ની પહેલા ૢ ની નિશાની કરી નથી. અને વિસર્ગ, અનુનાસિક, તથા આ ઘણી વાર ઘેાડી દીધેલા છે અથવા ખાટે ઠેકાણે મૂકેલા છે, તે સિવાય ખેડણીમાં અસંખ્ય ભૂલેા છે અને કેટલાક ભાગ ખાલી રહેલ છે. અદ્ધિમાં આ પતરાંએ ઇં, એ. વેપા. ૧૬ માં પ્રસિદ્ધ કરેલાં શિલાદિત્ય ૫ માનાં પતરાંને મળતાં આવે છે. સંસ્કૃત ભાષા પણ શુદ્ધ નથી. કેટલાક શબ્દોની જાતિનું ચોક્કસ પણું તથા વ ને બદલે વધારે પ્રમાણમાં થતા શ ના ઉપયાગ મતાવે છે કે લેખક સંસ્કૃત કરતાં પ્રાકૃત ભાષા સાથે વધારે પરિચય ધરાવતા હતા. વંશાવળીમાં કાંઈ નવીન જાણવા જેવું નથી. પરંતુ તારીખ-સંવત્ પર ની વૈશાખ વદ ૧૫ ઐતિહાસિક દૃષ્ટિએ જાણવા જેવી છે. કારણુ કે, ધરસેનના પિતા ગુહસેનના જાણવામાં આવેલા છેલ્લા લેખ સવત ૨૪૮ ના છે. અને આથી પિતાના મૃત્યુ તથા પુત્રના રાજ્યા રાહુણ વચ્ચેના સમય ચાર વર્ષને થાય છે. દાનની વસ્તુઓમાં, સૂર્યદાસ નામના ગામમાં એક ક્ષેત્ર તથા વાવ, તથા નૈતિપદ્રક અને લેશુક ગામેામાંના વધારાનાં એ ક્ષેત્રા છે. ધરસેન ૪ થા નાં ઇ. એ. વા. ૧ પા. ૧૬ માં પ્રસિદ્ધ થયેલાં દાનપત્રા પ્રમાણે, આ ક્ષેત્રેનું માપ ફૂટ ‘ પાદ ’ થી આપ્યું છે; “લટ્ટલકાસ્થિત ” નવીન તથા મારાથી ન સમજી શકાય તેવા શબ્દ છે. с، જ્ઞાન લેનારાએ શાડિલ્ય ગોત્રના કુશા તથા વૃધ્ધિ નામના એ બ્રાહ્મણા છે. તે, હાલમાં ગુજરાતમાં પ્રસિદ્ધ, સામવેદની છંદોગ્ય કૌથુમી શાખાના શિષ્યા હતા. કાશ્મીરના ગ્રંથમાં બ્રાહ્મણાના નામ તરીકે ‘ ષષ્ઠિ' શબ્દ વાપરેલેા છે. ‘’ સંસ્કૃત નથી, કદાચ તે દેશી ઉપ નામ હાય. આ લિસ્ટમાં વર્મપાલ અને પ્રતિસરક એ એ અધિકારીઓનાં નામ આપ્યાં છે. આ અધિકારીએ પ્રથમના લેખામાં બતાવ્યા નથી. વષઁપાલ ” ને અર્થ ‘માગરક્ષક ' એવા થાય છે, અને કદાચ તે રસ્તા ઉપર ચારી થતી અટકાવવા રાખેલે ચાકીદાર હોય. આધુનિક સમયમાં પણ કાર્ડિઆવાડ અને રાજપૂતાનાના રસ્તાઓનું, એ ત્રણ કેસને અંતરે ઝુપડાંઓમાં રહેતા આવા ચાકીદારાથી રક્ષણ કરવામાં આવે છે. ‘ પ્રતિસરક’ ના અર્થ સામાન્ય ચાકીદાર થાય છે અને ગામડાંએમાં રાખવામાં આવતા રાત્રિના ચાકીદારને માટે વપરાયા લાગે છે. ઈ. એ. વા. ૭ પા. ૬૯ છે. બ્યુહૂર For Personal & Private Use Only " Page #154 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ओं स्वस्ति वलभीतः प्रसभप्रणातामित्राणामैत्रकाणामतु[ ल ]बलसंपन्नमण्डलाभो.. गसंसक्तसप्रहारशतलब्धप्रतापः प्र२ तापो( प )नतदानमानार्जवोपर्जितनुरगनुरक्तमौलभृत-मित्रश्रेणीबलावप्तरजश्रीः परममहेश्वरः श्रीसेनापतिभटर्क ३ स्तस्य सुतस्तत्पदरजोरुणावनतपवित्रीकृतशिरा शिरोवनतपशत्रुचूडमणिप्रभाविच्छु रितपादनखपक्तिदीधितिर्दीनानाथक४ पणजनोपजीव्यमनविभव परममाहेश्वरः श्रीसेनापतिधरसेनस्तस्यनुज त्यपद पणामप्रशस्ततरविमलमौलिमणि५ मन्वदिप्रणीतविधिविधानधर्मा धर्मराज इव विहितविनयव्यवस्थापधतिरखिल भुवनमण्डलाभोगै कस्वमिना पर६ मस्वमिना स्वयमुपहित रज्यभिशेको महाविश्रणनावपूतराजश्रीः परममाहेश्वर महाराजाश्रीद्रोणसिंहः सिंह इव ७ तस्यनुजः स्वभुजवलपराक्रमेण परगजघटनीकनामेकविजयी शरणेशिणा शरण मवबोध्या शस्त्रार्थतत्वा८ ना कल्पतरुरिव सुहित्प्रणयिना यथाभिलशितफलोपभोगदः परमभागवतः महा रजध्रुवसेनस्तस्यानुजः ९ स्तचरणारविन्दप्रणतिप्रविधौताशेशकल्मशः सुविशुधस्वचरितोदकक्षालितासकल कलिकलंकः प्रसभनिजिता१० रतिपक्षप्रथितमहिमा परमदित्यभक्तः श्रीमहारजधरपट्टस्तस्यात्मजस्तत्पाद सपउवाप्तपुणोदयः शैशवत्पभृति खड्गद्वि११ तीयबहुरेव समदपरगजघटास्फौटनप्रकाशितसत्वनिकशस्तत्प्रभावप्रणतारतिचूड रत्नप्रभसंसक्तसरव्यपादनखरश्मि ५.१ पतरामभावार्थ तथा हम "वयन तावत नामा माव्या नथा. पाय प्रणतामित्राणां; संप्रहार.° ५.२ वाय. पार्जितानुरागानु, वाप्तराज्यश्रीः; माहेश्वरः; भट्टार्क. ५.३ पायो त्पाद; शिराः; शत्रु पडेलनि। प नामा. वांया चुडा; पनि ५. ४ वांये। जीव्यमानविभवः; स्तस्यानुजः; तत्पादप्र. ५.५ वाया मन्वादि; पद्धति; स्वामिना ५.१ वाया स्वामिना; राज्याभिषेक; राज्यश्रीः माहेश्वरः महाराज ५. ७वांया तस्या; ब, घटानीका; शरणैषिणां बोद्धाशा ५.८ वाया नां; हत्प्रणयिनां; लषित; महाराज; तिन छाना विसर्ग हनामा ५.५ पायो स्तचरणा; ताशेष; सुविशुद्ध; क्षालित ल्मषः. ५. १. वाय. राति; परमादि; महाराज, पुण्यो; शैशवात्प्र. ५. ११ १२! बाहु; स्फोटन; सत्त्वनिकष; तारातिचूडा; प्रभा सव्य. For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ८७ धरसेन २ जानां ताभ्रपत्रो १२ संहति सकलस्मृतिपिणीतमार्गसम्यक्परिपालनप्रजहृिदयरजनादद्वर्थराजशब्दो रु [प]कांतिस्थैर्यगाम्भीर्य्यबुधिसंपद्भि १३ स्मरशशाङ्कदिरजोदधितृदशगुरुधेनेशानतिशयान शरणागताभयप्रदानपरतया तृण वदपास्ताशेषखकार्यफल प्र१४ र्थनाधिकार्थप्रदानानन्दितविद्वसुहित्प्रणयिहिदय पदचरीव सकलभुवनमण्डला भोगप्रमोदः परममा१५ हेश्वर श्रीमहाराजगुहसेनस्तस्य सुतस्तत्पदनखमयुखसंतननिपृतजन्हवीजलोध. विक्षालिताशेशक१६ ल्मश प्रणयिशतसहस्त्रोपजीव्यभोगसंपत रुपलोभदिवश्रितः सरसमाभिगमिकै र्गुणै सहजशक्ति१७ शिक्षाविशेशविस्मपिताखिलधनुर्धरः ... ... ... प्रथमनरपतिसमतिसृष्टनाम नुपालयिता ... ... ... धर्म१८ दायानामपकर्ता पतरूं बीजुं १ प्रजोपघतकरिणामुपप्लवान दर्शियिता श्रीसरस्वत्योरेकाधिवासस्य सं( ह ) तारतिपक्षल-" २ क्ष्मीपरिक्षोभदक्षविक्रम क्रमोपसप्रप्तविमलपार्थिवश्रीः परममाहेश्वरोः महा राजश्रीधरसेन ३ x कुशलि सानेवायुक्तकठाङ्गिकः महतरचटभटध्रुवाधिकरणिकदण्डपशिक भोगाधरणिकशौ-" ४ लिककवर्मपलप्रतिसरकराजस्थानीयकुमारमात्यदीनन्याछ यथासबध्यमानका समा ज्ञापयत्यस्तु वस्सं ५ विदितं यथा मया मतापित्रोः पूण्याप्यायनायात्मनश्चैहिकामुष्मिक यथाभिलशित फलावाप्तयेः=सुर्यदासग्रामे दक्षि६ णपूर्वसीम्नि पदावर्त्तशतद्वयः वापी च जोतिपद्रकग्रमे उत्तरपूर्वसीम्नि क्षेत्रपादा वर्तशतद्वयः विंशोत७ रः लेश्रुदकग्रामे खट्टखट्टावत्थितपादाव" - पञ्चात्रिशः एतसोदृझं सोपरिकरं सवातभूतधानहिरण्या५. १२ पाया संहतिः; प्रणीत; सम्यक्; प्रजाहृदयरंजनादन्व; रूप; बुद्धिसंपद्भिः ५. 13 या कादिरा; त्रिदश, धनेशा; शयानः, फलः प्रा. ५. १४ पाया विद्वत्सुहृत्प्र; हृदयः पादचारीव. ५.१५ पायो त्पाद; मयूखस. तानविसृतजा;-ताशेष. पंतिवाया ल्मषः; मानभोगसंपद् रूपलोभादिवा, सरभसभा; भिगाभि; णौः. ५. १७ वायाविशेषविस्मा; सृष्टा.५.१ वाया पघातका; प्लवानांदर्श; राति. ५.२ यायो दक्षविक्रमो विक्रमोपसंप्राप्त माहेश्वरो पछार्नु विसर्गना । ५. 3 वांय। दाङ्गिकमहत्तरचाट; दण्डपाशिक. ५. ४ पाये। वर्त्मपाल; रामात्यादीनन्यांश्च; कान्समा. ५.५ पाये। माता, पुण्या; भिलषित; आयंदास होवाना संभव छ. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ८८ गुजरातना ऐतिहासिक लेख ८ देयः सोत्पद्यमानविष्टिकः समस्तराजकीयानामहस्तप्रक्षेपणीयं भूमिच्छिन्द्रनांयेन - शाण्डिल्य • सगोत्रच्छदो कौथुम सब्रह्मचारिब्राह्मणदुशाय तथा ब्राह्मणपष्टये ॥ बलिचरुवैश्वदेवाग्निहोत्रा १० तिथिपंचमहायज्ञिकाना क्रियाना समुत्सर्पणार्थमा चन्द्रार्कार्णवसारेत्क्षितिसमकालीन पुत्रपौत्रान्व ११ यभोग्य उदकसर्गेण ब्रह्मदेय निखिष्ट यतो- सोचितायाब्रह्मदेय स्थित्या भुजतः कृशत कर्शयतः १२ प्रदिशतो व न कैश्चित्प्रतिषेधे वर्त्तितव्यमगामिभद्रनृपतिभिश्चास्मद्वराजैर नित्यान्यैश्वस्थिर मानुश्य सामान्यच १३ भूमिदानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्यच्छ यश्चैनमाच्छिद्यादाच्छि १४ [द्य ] मान वानुमोदेत स पंचभिर्महापातकैः सोपपातकैः संयुक्त स्यादित्युक्तच भगवता वेदव्यासेन व्यास्येन १५ षष्ठिवर्षसहस्राणिस्वर्गे तिष्ठति भूमिदः [ । ] आच्छेता चानुमता च तानेव नरके वसेत [ ॥ ] पूर्व्वदता द्विजतिभ्यो १६ यत्नद्रक्ष यूधिष्ठिर महीमहीमता श्रेष्ठ दानाच्छ्रेयोनुपालनम्। यानीहि दारिद्रभयान्नरेन्द्रैर्द्धनानि ध १७ मयतनीकृतानि निर्माल्यवातप्रतिमानि तानि को नाम साधु पुनराददीत लिखितस्सद्धिविग्रहा १८ घिकृतस्कन्दभटेन = स्वहस्तो मम महाराज श्रीधरसेनस्य ॥ दू = चिब्बिर सं २५२ वैशाख ब १५ पं.८ वा विसर्ग ने पहले अनुस्वार; च्छिद्र न्यायेन. पं. वो च्छन्दोग. पं. १० वाये। पञ्च यज्ञादीनां क्रियाणां कालीन पं. ११ पाय भोग्यमु देयं ष्टं; यतोस्यो; भुञ्जतः; कृषतः कर्षयतः पं. १२ वा वा; मार्गीमि; द्वंश; य्र्याण्यस्थिर; मानुष्यं सामान्यं पं. १३ पायो मवगच्छद्भिः छायो व्यश्व; माच्छिन्द्या; व्यासेन पं. १४ व मानयुक्तः, पं. १५ वा षष्टिं; तिष्ठति छेत्ता; मन्ता; तान्येव वसेत्; दत्तां. पं. १९ वयो यत्नाद्र; युधि; महीमतां यानीह; पं. १७ वा वान्त; साधुः न्धिविग्रहा. ५. १८ वायो चिब्बिर:; वैशाख. For Personal & Private Use Only . Page #157 -------------------------------------------------------------------------- ________________ નં. ૪૪ ધરસેન ૨ જાનાં બંટીયાવાળાં તામ્રપત્રો ગુ. સં. ૨૫૭ વૈ.વ. ૧૫ બંટીયાના માસ્તરે આ તામ્રપત્રની પ્રતિકૃતિ ૧૯૦૪ માં વોટસન મ્યુઝીયમમાં મોકલી હતી. અસલ તામ્રપત્ર મળી શક્યાં નથી. પતરાંઓનું માપ આશરે ૧૨”x૪” છે અને તેમાં ૧૭ અને ૧૫ પંક્તિઓ છે. આ જ રાજાનાં એ. ઈ. સ. ૧૧ પા. ૮૦ એ પ્રસિદ્ધ થએલાં તામ્રપત્રો ને આ બહુ અંશે મળતાં આવે છે. શરૂવાતમાં વલભીનું નામ આપેલ છે, જ્યાંથી દાન આપેલ છે. પછી ભટ્ટાર્કથી માંડીને દાન આપનાર ધરસેન બીજા સુધીના રાજાઓની વંશાવલિ આપેલ છે. જે બ્રાહ્મણને દાન આપવામાં આવેલ છે તેનું નામ દેવદત્ત છે. તેનું ગોત્ર શાંડિલ્ય છે અને તે મૈત્રાયણિ શાખાને છે દાનમાં આપેલું ગામ ભક્કપત્ર છે અને સુરાષ્ટ્રમાં કેન્ડીન્યપુરની ઉત્તરમાં આવેલું છે. સુલેહ અને લડાઈ ખાતાના અધિકારિ સ્કન્દmટે દાન લખેલું છે અને દતક ચિબિર નામે છે. દાન આપાયાની તિથિ સં. ૨૫૭ ના વૈશાખ વદ ૧૫ અમાવાસ્યા છે અને તે દિવસે સૂર્યગ્રહણ હતું. ધરસેન ૨ જાનાં પ્રાપ્ત તામ્રપત્રોમાંના સં. ર૫ર અને સં. ર૬૯ ની વચ્ચેનું આ સં. ૨૫૭નું તામ્રપત્ર તે મોટો ગાળે અમુક અંશે ટુંકે કરે છે. તે દિવસ સૂર્યગ્રહણ હતું, હકીકત પણ ખાસ આ સંવતની શરૂવાત ચોક્કસ કરવામાં ઉપયોગી થાય, એ સંભવ છે. વિ. મ્યુ. પી. ઈ. સ. ૧૯૨૫-૨૬ પા. ૧૩ ડી. બી. ટીસ્કલકર For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ નં. ૪પ ધરસેન ૨ જાનાં તામ્રપત્ર સંવત્ ૨૫૯ ચૈત્ર વદિ ૨ હાલમાં પ્રસિદ્ધ થયેલાં વલભીનાં ત્રણ દાનપત્રમાંનું પ્રથમ દાનપત્ર વલભીનાં ખંડેરામાંથી જૂની ઇંટે ખોદતાં કેળીઓને મળ્યું હતું. મને તે ૧૮૭૫ ના જાનેવારીમાં મળ્યું હતું. ધરસેન ૨ જાનું દાનપત્ર હું ઇંચ૮૧૬ ઇંચનાં બે પતરાંઓ ઉપર લખેલું છે. મુદ્રા સાથેની કડીઓ અધી બળથી તોડેલી અને અર્ધા કાપેલી છે, તેથી ડાબી બાજુની કડીની આસપાસમાં પહેલા પતરાના નીચેના ભાગમાં અને બીજાના ઉપરના ભાગમાં, અર્ધ ગોળ પતરાંના કકડાઓ નાશ પામ્યા છે. આ અકસ્માતને લીધે બીજા પતરાની પહેલી પંક્તિઓના કેટલાક અક્ષરો બહુ ઝાંખા અને અસ્પષ્ટ છે, જે એક મહદર્શક કાચથી જોઈ શકાય છે. બીજા પતરાને જમણી બાજુએ નીચેનો એક કકડે પણ નાશ પામ્યો છે. મને મળ્યાં ત્યારે બન્ને પતરાં પર રેતી તથા કાટ લાગેલાં હતાં, અને ચૂનાના પાણીમાં ઘણો સમય રાખવાથી તે સાફ થયાં. તેમ છતાં પહેલું પતરું સહેલાઈથી વાંચી શકાય તેવું નથી, અને ફેટોગ્રાફ લેવા માટે પણ નકામું છે. બીજાને ફેટોગ્રાફ સારે આવે છે. પતરાં પરના અક્ષરો ગુહસેનની જેમ ગળાકારના અને પાતળા છે. દાનપત્રની તારીખ એક “ વિજયી છાવણી ” માંથી નાંખેલી છે. ગામનું નામ ખરાબ થઈ ગયું હોવાથી તે સ્થળ નક્કી થઈ શકાતું નથી. નામની શરૂવાત ભદ્રાપાથી થાય છે. વંશાવળીમાં નિયમ પ્રમાણે ભટારકથી ગુહસેનના પુત્ર ધરસેન સુધીના રાજકર્તાઓની યાદી આપ્યું છે. વલભીમાં આવેલો, આચાર્ય ભદંત સ્થિરમતિએ બંધાવેલો શ્રીબાપપાદન મઠ દાનમાં આપેલ છે. હું ધારું છું કે, આ વિહાર હિવેનસાંગે “અહ” “એચેલે ” નો કહે છે તે જ છે. તેમાં શંકા નથી. તેણે આ મઠ વિષે આ પ્રમાણે કહ્યું છે – -“શહેર(વલભી)થી થોડે દૂર પ્રાચીન સમયમાં અહંત ઓચેલે એ બંધાવેલે એક મઠ છેઃ ગુમતિ અને સ્થિરમતિ નામના બેદ્ધિસાએ આજ સ્થળે પિતાને નિવાસ રાખે હતે. અને તેમણે પ્રખ્યાત થયેલા કેટલાક ગ્રંથ પણ આંહિ જ લખ્યા હતા. આપણું લેખને તથા હિવેનસાંગે લખેલે સ્થિરમતિ વસુબંધુને સુવિખ્યાત શિષ્ય હતે. અને તેણે પિતાના ગુરૂના લેખોની ટીકા લખી હતી એ નિર્વિવાદ છે. દાનમાં બે ગામે આપેલાં છે–એક હસ્તવપ્ર–આંતરણમાં મહેધરદાસેનક અને બીજું ધારકેઠ સ્થલીમાં દેવદ્રિપલ્લિકા. ધ્રુવસેન ૧ લાના સંવત ૨૦૭ ના પતરાંમાં “હસ્તવપ્ર” હસ્તકવપ્ર” તરીકે આપેલું છે. અને તે હાલના હાથબ તરીકે ઓળખાવેલું છે. કર્નલ ચુલે ત્યાર બાદ, હાથબ ગ્રીક અસ્ટકંત માનેલું છે. મહેશ્વરદાસેનક કદાચ હાથબની નૈરૂત્યમાં આવેલું મહાદેવ પુર હોય. ધરસનના દાનમાં દત્તવાદuથાન એ પાઠ ઓખો આપેલો છે, અને તેથી મારે સુધારો પ્રથમ અને આહરણ” એ કઈ પ્રદેશને ભાગ બતાવે છે, એ મતને પુષ્ટિ મળે છે, ઈ. એ. . ૬ પા-૯ છે. ખુલહર, For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां ताम्रपत्रो દાન આપવાને હેતુ, દરેક બૌદ્ધ મઠને આપવામાં આવતાં દાન પ્રમાણે, બુદ્ધ ભગવાનની પૂજાના ખર્ચ માટે, પૂજ્ય ભિક્ષુઓના કપડાં, ખેરાક તથા ઔષધ વિગેરેને ખર્ચ, તથા મઠના સમારકામ વિગેરેને ખર્ચ કરવા માટે છે. દાનની તારીખ વિષે, હું હવે તે ૨૬ ચિત્ર વદ ૨ વાંચું છું. બીજી નિશાનીના અર્થ માટે પંડિત ભગવાનલાલ ઇંદ્રજીના મતને હું મળતું આવું છું. મારા અભિપ્રાય પ્રમાણે, તેઓ પિતાની પાસેના કેટલાક ક્ષત્રપના સિક્કાઓની મદદથી, ૪૦ અને ૭૦ માટેની નિશાનીઓની મુશ્કેલી ઉકેલવામાં ફળીભૂત થયા છે. જમીનનાં દાનમાં “દિવિર” અથવા “દિવિ પતિને ઈલ્કાબ હંમેશાં વપરાય છે, અને શાસને ઘડનારા અધિકારીઓ માટે તે ખાસ વપરાય છે. એટલે દિવિરપતિ અંદભટ અર્થ મુખ્ય કારકુન અથવા સેક્રેટરી સ્કંદમટ ” થાય છે. આ શબ્દની સંસ્કૃત વ્યુત્પત્તિ શોધી શક નથી. ખીલા આકારના લેખમાં આવે છે તે પર્શઅન “દિવિ ” “ લખાણુ” સાથે તે શબ્દનો સંબંધ કદાચ હોય. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ स्वस्ति विजयस्कन्धावारा(त्) भद्रोपात्त-वास[ कात् ] प्रस[ प्रणतामित्राणां मैत्र काणा* ]मतुलबलसपन्नमण्ड[ ला भोगसंसक्तसंप्रहारशतलब्ध[ प्रताप प्रता]२ [पोपनत ]दानमानार्जवोपार्जितानुरागानु[ रक्तमौल ]भृत [ मित्र ] श्रेणीबला वाप्त परममोहश्वरः श्रीसेनापती भटार्कस्तस्य सुत [स्तत्पा] दरजो [रु] ण३ नतपवित्रीकृतशिराः शिरोवनतशत्रुचूडामणिप्रभाविच्छुरितपादनखपति-दीधितिः __ दीनानाथकृपणजनोपजीव्यमानविभवः परममा४ हेश्वरः श्रीसेनापतिधरसेनः तस्यानुज स्तत्पाद प्रणामप्रशस्ततरविमलमणि__ मन्वादिप्रणीतविधिविधानधर्मा धर्मराज इवविनयविहित ५ व्यवस्थापद्धतिरखिलभुवनमण्डलाभोगैकस्वामिना परमस्वामिना स्वयमुपहित राज्याभिषेकमहाविश्राणनावपूतराज्यश्रीः परमसाहे६ श्वरः महाराजश्रीद्रोणसिङ्घ सिङ्घ इव तस्यानुजस्स्वभुजबलपराकमेण परगज घटानिकानामेकविजयी शरणैषिणां शरणमवबोद्धा ७ शास्त्रार्थतत्वानां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितकामफलभोगदः परम भागवतः महाराजश्रीधवसेनस्तस्यानजः ८ [ तच्च ]रणारविन्दप्रणतिप्रविधौतावशेषकल्मषःसुविश्रुद्धस्स्वचरितोदकप्रक्षालिता शेषकलिकलङ्कप्रसभनिर्जितारातिः ९ --(प ) रमादित्यभक्तः श्रीमहाराजधरपट्टः तस्य सुतस्तत्पादसप-- वाप्तपुण्योदयश्शैशवात्प्रभृतिखड्गद्वितीबाहुरेव सम१० ( दपर ) गजघटास्फोटनप्रकाशितसत्वनिकषस्तत्प्रतापप्रणतारातिचूडारत्नप्रभासं सक्तसव्यपादनखपति दीधितिः सकलस्मृति११ प्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरंजनान्वर्थराजशब्दः रूपकान्तिस्थैर्यधैर्यबु द्धिसंपद्भिः स्मरशशाङ्कादिराजोदधित्रिदशगुरु१२ धनेशानतिशयानः शरणागताभय (प्रदान ) परतया तृणवदपास्ताशेषस्वकार्य्यफल: प्रार्थनाधिकार्थप्रदानानंदितविद्वत्सुहृ ( प्रण). १३ यिहृदयःपादचारीव (सकलभुवनमण्डलाभोगप्रमोदः) परमाहेश्वरी महाराजश्री सेनः तस्य सुतस्तत्पादनख ( मयूखसंतान )१४ ( विसृत ) जान्हवीजलौघप्र (क्षालिताशेषकल्मषः प्रण ) यिशतसहस्रोपजी. ___व्यमानभोगसंपद्रूपलो ( भा) दिवाश्रितस्सरसमाभिगामिकैर्गुणैः १५ सहजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपा___ लयिता (ध ) मदायानामपकर्ता प्रजो१६ पघातकारिणामुप ( प्लवा ) नां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहताराति पक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमः विक्रमोपसंप्रा*११-१४ अक्षरे। संशयवाणा छ. ५. १ पायो संपन्न. ५. ४ वाया मौलिमणि. ५. पाय द्रोणसिंह सिंह. ५.७ पाया तत्वाना. ५. १० पाया सत्त्वनिकष. पं. ११ धैर्य पछी गाम्भीर्य मे। For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां ताम्रपत्रो पतरूं बीजें १ प्तविमलपार्थिवश्रीः परममा(हेश्वरो) महासामन्तमहाराजश्रीधरसेन कुशली सर्वानेव स्वानायुक्तकद्राङ्गिकमहत्तरचाट ( भट)- - - - - * २ ध्रुवाधिकारणिकविषयपतिरा(ज )स्थानीयोपरिककुमारामात्यहस्त्यश्वारोहादीनन्यांश्च __ यथासंबध्यमानकान्समाज्ञापयत्यस्तु वस्संवि३ दितं यथा मया मातापित्रोः पुण्याप्यायनायात्मनश्चैहिकामुष्मिकयथाभिलषित __फलावाप्तये वलभ्यां आचार्य्यभदन्तस्थिरमतिकारितश्रीबप्पपादीय४ विहारे भगवतां बुद्धानां पुष्पधूपगन्धदीपतैलादिक्रियोत्सर्पणार्थं नानादिगभ्या गता-भिक्षुसङ्घस्य च चीवरपिण्डपातग्लानभैषजाद्यर्थ विहारस्य च ख५ ण्डस्फुटितविशीर्णप्रतिसंस्कारणार्थ हस्तवमाहरण्यां महेश्वरदासेनकग्रामधाराखेट स्थल्यां च देवभद्रिपल्लिकाग्रामौ सोहङ्गौ सोपरिकरौ सवा६ तभूतप्रत्यायसधान्यभागभोगहरण्यादेयौ सोत्पद्यमानविष्टिकरौ सदशापराधौ सम स्तराजकीयानामहस्तप्रक्षेपणीयो भूमिच्छिद्रन्या( येन ) ७ आचन्द्रार्कार्णवसरित्क्षितिस्थितिपर्वतसमकालीनौ उदकातिसम्र्गेण देवदायौ निसृष्टौ यत उचितया देवविहारस्थित्या भुंजतः कृष ( तः) ८ कर्षयतः प्रतिदिशतो वा न कैश्चिद्व्याघाते वर्तितव्यौ आगामिभद्रनृपतिभिरस्मद्वं शजैरन्यानित्यान्यैश्वर्याण्यस्थिरां मानुष्यं सामान्यं च ( भूमि ) ९ ( दानफल ) मवगच्छद्भिरयमस्मदायोनुमंतव्यः परिपालयितव्यश्च यश्चैनमाच्छि न्यादाच्छिद्यमनां वानुमोदेत स पञ्चभिर्महापा( तकैः) १० (स्सोप) पातकैस्संयुक्तः स्यात् इत्युक्तं च भगवता वेदव्यासेन व्यासेन ।। । षष्टिवर्षसहस्राणि स्वगर्गे मोदति भूमिदः । आच्छेत्ता चानुमन्ता च (तान्येव नर.) ११ के वसेत् ॥ बहुभिर्वसुधा भुक्ता राजभिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिः तस्य तस्य तदा फलम् ॥ अनोदकेष्वरण्येषु ( शुष्ककोटर- ) १२ वासिनः कृष्णसर्पा हि जायन्ते धर्मादायापहारकाः ॥ स्वदत्तां परदत्ता वा यो __ हरेत वसुन्धरां । गवां शतस( हस्रस्य हन्तुः प्राप्नोति ) १३ किरिवषम् ।। यानीह दारिद्रभयानरेन्द्रर्द्धनानि धर्मायतनीकृतानि । निर्माल्य वान्तप्रतिमानि तानि को नाम ( साधुः पुनराददीत ) १४ लक्ष्मीनिकेतं यदपाश्रयेण प्राप्तो...... कोभिमतं नृपार्थं। तान्येव पुण्यानि विव र्द्धयेथा न हापनीयो ह्युपकारिपक्षः ॥ १५ स्वहस्तो .... मम .... महाधिराजश्रीधरसेनस्य दूतकः सामन्तशीलादित्यः । १६ लिखितं .... सन्धिविग्रहाधिकरणाधिकृतदिवीरपतिस्कन्दमटेन । सं २६९ चैत्र ब २॥ ૫. ૧ અક્ષરો ૯-૧૨ અને ૧૬-૧૭ તદ્દન ઝાંખા છેપં. ૨ અક્ષરે ૧૧-૧૪ અને ૧૫–૧૮ તદ્દન ઝાંખા છે. ૫. ૩ અક્ષરો ૯-૧૬ બિકુલ ઝાંખા છે. ૫. ૪ અક્ષરે ૧૧-૧૮ ઘણાજ ઝાંખા છે અને 12 संशयवाणा छे.पं. ५ वायो दासेनग्रामो पल्लिकाग्रामो. ५.६ पाय हिरण्या. पं. ७ वाया कालीनावु पं. वाय वर्तितव्यं. स्थिरं. पं. वायो च्छिद्यमान, ५. 11 वाय। अनुदकेष्व. ५.११ पाये। दिविर. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ નં. ૪૨ ધરસેન ર જાનાં તામ્રપત્રો [ગુપ્ત-] સંવત રહ૦ માઘ સુદ ૧૦ (ઈ.સ. ૧૯૦) આ સોસાયટી તરફથી પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝીયમ ઓફ વેસ્ટ ઈન્ડિઆને આપવામાં આવેલાં તામ્રપત્રોમાં નં ૭૩ની નિશાનીવાળાં ૪ પતરાંઓના કકડા છે. આ નંબર દેખીતી રીતે સંસાયટીના લીસ્ટને છે. આ પતરાંઓમાં સૌથી મોટું આ દાનપત્રનું બીજું પતરું છે, જેના નીચેના બે ખૂણાઓ કટાઈને નાશ પામ્યા છે. તેનાથી નાના કકડામાં પહેલાં પતરાંના મધ્ય ભાગ છે. અને તેમાં ફક્ત હંમેશને વંશાવળીને ભાગ જ સુરક્ષિત છે. બન્ને છેડાની બાજીઓ નાશ પામી છે. બાકીના બે કકડામાંને એક, ૯૪ર”માપને, કેઈ અન્ય દાનપત્રના બીજા પતરાને ઉપર ભાગ છે, અને આ દાનપત્ર સાથે કંઈ પણ સબંધ ધરાવતું નથી. છેલ્લે કકડે, આશરે ૧૦”x૪” માપન, એક વલભીના દાનપત્રનાં પહેલાં પતરાંને ભાંગી ગયેલો ભાગ જણાય છે; પણ આ દાનપત્ર સાથે સંબંધ ધરાવતો નથી. આ છેલલા બે કકડાઓનું મૂળ મળી આવે ત્યાં સુધી રાખી મૂકવા પડશે. પહેલા પતરાવાળો કકડો ૫૪૫.” અને બીજે ૧૨૪૮૩ માને છે. બન્ને એક જ ખાપર લખેલા છે. પહેલા પતરા ઉપર ૧૫ અને બીજા ઉપર ૧૭ પંક્તિઓ સાચવેલી છે. તારીખ પહેલાં પતરાંની છેલ્લી પંક્તિમાં આપેલી છે. અને તેમાંથી ૨૦૦,૭૦,૧૦નાં ચિહ્નો મળી શકે છે. પહેલા પતરામાં આપેલો વંશાવળીને ભાગ છે. એ. ૭ પા. ૩૦માં પ્રસિદ્ધ કરેલા ગુપ્ત સંવત્ ૨૭૦ના દાનપત્રમાં છે તેને બરાબર મળે છે. બીજા પતરાની બીજી પંક્તિમાં દાન કરનાર ધરસેન(૨)નું નામ આપ્યું છે. તેણે સુરાષ્ટ્રપ્રાંતમાં સુદત્તભાનક પાસે આવેલા ઉલ્ટપાલક ગામનું દાન આપેલું છે. આ દાન નીચેનાં ત્રણ કાર્યો માટે આપ્યું છે -(૧)બુદ્ધની મૂર્તિની પૂજા,(૨) પૂજ્ય ભિક્ષુઓનું સ્વાગત (કપડાં, ખોરાક ઔષધ વિગેરે વડે ), (૩) મઠનું સમારકામ. તારીખ ઈ. સ. ૫૯૦ને મળતી ગુ.સં. ૨૭૦ના માઘ શુદ ૧૦ આપેલી છે. દાનને દૂતક સામંત શિલાદિત્ય અને લેખક દિવિરપતિ ઋ૬ભટ છે. જનલ છે, બ્રા. રે. એ, સે. . ૧ પા. ૬૬-૬૭ જી. વી. આચાર્ય For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां ताम्रपत्रो अक्षरान्तरं पतरूं पहेलं ... ... ... ... प्रसभ ... ... ... ... .... पोपनतदानमानार्जवो ... ... .... ... ... सुतः तत्पादरजोरुणावनतपवित्रीकृतशिराः ... : : :: : .... नाथकृपणजनोपजीव्यमानविभवः प ... ... ... प्रशस्ततरविमलमौलिमणिमन्वादिप्रणितविधिवि ___ मण्डलाभोगैकस्वामिना परमस्वामिना स्वयमुपहित. ... ... स्यानुजः स्वभुजबलपराक्रमेण परगजघटानीका नामकविज परम ... : :: :: :: :: :: :: : ... ... ल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितफलभोगदः ... ... विन्दप्रणतिप्रविधौताशेषकल्मषः सुविशुद्धस्वचरि ... रतिपक्षप्रथितमहिमा परमादित्यभक्तः महाराजधरप टनप्रकाशि ... ... प्रभृति खड्गद्वितीयबाहुरेव समदपरगजघटाफो... ... ....... नखरश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यकपरि ... ... ... ... धैर्यगांभीर्यबुद्धिसंपद्भिः स्मरशशाकादिराजो___दधितृदशगुरु ... ... ... ... ... ... .... ... ... ... तृणवदपास्ताशेषस्वकार्यफलिः प्रार्थनाधिकार्थप्रदानानंदि ... ... ... ... १५ ... ... ... ... मण्डलाभोगप्रमोदः परममाहे ... ... . ૧ મૂળ પતરા ઉપરથી For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ९६ १६ स्य संहतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमः बिक्रमोपसंप्राप्त विमल ( पार्थिव - ) श्रीः परममाहे १७ श्वरः महासामन्तमहाराज श्रीधरसेनः कुशली सर्व्वानेव स्वानायुक्तकद्रांगिकमभवाधिकरणिकविषयपतिराजस्थानीयोपरिककुमारामात्यादीनन्यांश्च १८ गुजरातना ऐतिहासिक लेख पतरू बीजुं १९ मानकान्समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनाय आत्मनश्चैहिकामुष्मिकयथाभि यथासम्बध्य २० लषितफलावाप्तये दुड्डोविहारस्याभ्यन्तरेव भगवत्सम्यग्संबुद्धस्य २६ ३१ ३२ २१ बुद्धस्य पुष्पधूपदीपतैलादि रिकशयनासन चतुर्द्दिगभ्यागतार्य्यभिक्षु संघस्य चीव - २२ ग्लानभैषज्यार्थं विहारस्य च खण्डस्फुटितविशीर्णप्रतिसंस्करणार्थं च सुराष्ट्रेस सुदत्त भट्टानकसमी २३ पे उट्टपालकग्रामः सोद्रङ्ग: धर्म्मदायो निसृष्टः दूतकस्सामन्तशीलादित्यः लिखितं सन्धिवि ग्रहाधिका - दिविरपतिस्कन्दभटेन सं २०० मम महाराज श्रीधरसे ७० लकारितविहारे १ हुडाविहार उसे ४. . . ६ . १३ मे पशु छे. माघ सु १० स्वहस्तो. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ નં ૦ ૪૭ ધરસેન ૨ જાનાં તામ્રપત્રો સંવત્ ૨૦૦ ફાલ્સન વદિ ૧૦ ધરસેન ૨ નું દાનપત્ર ૧૨.૮ ઇંચ૮૬.૫ ઇંચના માપનાં બે પતરાંઓ ઉપર લખેલું છે. તે બનને પતરાંઓને જોડતી બે કડીઓ ખેવાયાનું જ ફકત નુકશાન થયું છે. પરંતુ તેના ઉપર કાટને જોડે થર લાગેલા હતા અને કેટલેક સ્થળે તે તે દૂર કરવાના પ્રયત્ન નિષ્ફળ થયા અને તેથી કેટલાક અક્ષરે શંકાભરેલા રહ્યા છે. અક્ષરો ધ્રુવસેન ૧લાનાં પતરાંઓ તથા ગુહસેનનાં સંવત ૨૪૦નાં શાસનને મળતાં છે, અને ચેખા અને સારી રીતે કરેલા છે. લખાણની ભૂલે થેડી છે. વંશાવળી હંમેશ મુજબ છે. પરંતુ ધરસેન ૨ જાને આ દાનમાં પણ માણામંત હોટે ખંડીઓ રાજા એ ઇલ્કાબ આપેલો છે, તે ખાસ નોંધ લેવા જેવું છે. ધરસેન ૨ જાનું એક દાનપત્ર સંવત ૨પર તથા એક સંવત ૨૬૯નું હોવાથી, નવા સંવત ૨૭૦ના દાન આપનારના રાજ્યના વખત વિષે આપણું જ્ઞાનમાં કંઈ વધારે ઉમેરે કરતાં નથી. દાન લેનાર ખેટકમાં વસતા, આનર્તપુરના રહિશ ... મિત્રને પુત્ર વિષ્ણમિત્ર શાર્કરાક્ષિ શેત્રને કન્વેદિ બ્રાહ્મણ હતે. ખેટક જીલ્લા આહાર)ના તાલુકા ( પથક) બલ્ડરિદ્રિમાં અશિલાપલ્લિકા ગામ દાનમાં આવ્યું હતું. આ શબ્દ, ધ્રુવસેન ૧ લા તથા ધરસેન ૨ જા ( સંવત ૨૬૯ના) અને 'થા (ઈ એ. . ૧. પા. ૪૫)ના શાસનમાં આવતા આ શબ્દને મળતો આવે છે. અને તે દેખતી રીતે “વિષ” “જીલા નો પર્યાય લાગે છે. તેનો પેટા વિભાગ “ ” શબ્દ ધ્રુવસેન ૨ જા( ઈ. એ. . ૬ પા. ૧૩)ના દાનપત્રમાં, તથા ચાલુકાના લેખમાં મળી આવે છે. દાન આપવાને હેતુ દરેક બ્રાહ્મણને આપેલાં દાન મુજબ, યજ્ઞ કરાવવાનું છે. નામથી બતાવેલા અધિકારીઓમાં, દૂતક, સામંત શિલાદિત્ય, અને વિવિઘત્તિ અને સિવિત, એટલે “દિવાન” અને મુખ્ય સેક્રેટરી, કંદભટ છે. રાજાએ દાનપત્રની પ્રસ્તાવનામાં સંબોધેલા અધિકારીઓમાં એક સાથે નામના નવીન હોદ્દેદાર આવે છે. આ શબ્દનો અર્થ હું જાણતો ન હોવાથી ફકત અહિં તે લખું છું. ઈ. એ. વ. ૭ પા. ૭૦.૭૧ છે. મ્યુલર For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिकलेख अक्षरान्तर पतरूं पहेलं १ ओं ॥ स्वस्ति विजयस्कन्धावारात् भर्तृटानकवासकात्प्रसमप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसपन्नमण्डलाभोगसंस२ क्तसंप्रहारशतलब्धप्रतापः प्रतापोपनतदानमानार्जवादार्जितानुरागोनुरक्तमौलभृ तमित्रश्रेणीबलावाप्त३ राज्यश्रीः परममाहेश्वरः श्रीसेनापतिभटार्कस्तस्य सुतः स्तत्पादरजोरुणावनत पवित्रीकृतशिरः शरोवन( त )शत्रु४ चूडामणिप्रभाविच्छरितदादनखपतिदीधितिः दीनानाथकृपणजनोपजीव्यमानवि भवः परममाहेश्वरः श्रीसे५ नापतिधरसेनः तस्यनुजः तत्पाद( प्रणाम )प्रशस्ततरविमलमौलिमणिमन्वा. दिप्रणितविधिविधानधर्मा धर्म६ राज इव विनयविहितव्यवस्थापद्धतिरखिलभुवनमण्डलाभोगैकस्वामिना परमस्वा मिना स्वयमुपहितरा७ ज्याभिषेक महाविश्राणनावपूतरज्यश्रीः परममाहेश्वरः महाराज श्रीद्रोणसिंहः सिंह इव तस्यानुजः ८ स्वभुजबलपराक्रमेण परगजघटानीकानामेकविजयी शरणैषिणां शरणमवबोद्धा शास्त्रार्थतत्वानां ९ कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितकामफलभोगदः परमभागवतः महारा “जश्रीध्रुवसेनः तस्या१० नुजः तच्चरणारविंदप्रणतिप्रविधौतावशेषकल्मषः सुविशुद्धस्वचरितोदकप्रक्षालिता शेषकलिकलङ्कः प्र११ सभविर्जितारतिपक्षप्रथितमहिमा परमादित्यभक्तः महाराजश्रीधरपट्टः तस्य सुतः तत्पादसपर्यावाप्त१२ पुण्योदयः शैशवात्प्रभृति खन्तद्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितस त्वनिकषः तत्प्रभाव पं. १ पाया संपन्न पं. २ वाया पार्जित भने वाप्त पं.3 पाया सुतस्त, शिराः; शिरो, पं. ४ पाया पाद. पं. ५वाया तस्याः प्रणित, पं. ५ वांया विहितविनयः; पं. ७ वाया राज्यश्री, पं. ११ वांया निर्जिताराति. पं. १२ वांया खड्ग For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां ताम्रपत्रो १३ प्रणतारातिचूडारत्नप्रभासंसक्तसादादनखरश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गस १४ रंजानादन्वत्र्थराजशब्दोभिरूपकान्तस्थैर्यधैर्य्यगांभीर्य्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्का द्विराजोदधितृदशगुरुधनेशानति १५ शयानः शरणागताभयप्रदानपरतया तृणवदपास्ताशेषस्वकार्म्यफलिः प्रार्थनाभिकार्थप्रदानानंदितविद्वसु १६ हृ-दय: पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः पर· माहेश्वरः महाराजश्रीगुहसेनस्तस्य सुतस्तत्पादन १७ खमयूरवसंतान विसृतजाह्नवी जलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहसहस्थोपजीव्यमानभोग सद्रूपलोभा १८ विवोश्रितः सरसमाभिगमिकैर्गुणैः सहजशिक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसृष्टानां म्यक्परिपालनप्रजाहृदय १९ अनुपालयिता धर्मदायानामपाकची प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्री - सरस्वत्योरेकाधिवस २० स्य संहतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमः विक्रमोपसंदाप्तविमलपात्थिश्रीः । परममाहेश्वरः पतरूं बीजुं १ महासामन्तमहाराजश्रीधरसेन कुशली सर्व्वानेव स्वानायुक्तकविनियुक्तकद्राशिकवाहत्तरभट २ चारभटभ्रुवाधिकरणिकशौल्किकचोरोद्धरणिकबण्डपाशिककाथेबरिकविषयपतिर।जस्थानीयो ३ परिककुमारामात्यहस्त्यश्वारोहादीनान्यांश्च यथासंवद्धय मानकान्समनुदर्शयत्यस्तु - वस्संविदितं यथा ४ मया मातापित्रोः पुण्याप्यायनायात्मनश्चैहिकामुष्मिकयथाभिलषितफलावाप्तये आनर्त्तपुरविनि ५ तखेटक निवासिशर्कराक्षिसगोत्रबहूवृचसब्रह्मचारिब्राह्मण मित्र पुत्रब्राह्मण विष्णुमित्राय खे ६ टकाहारविषये चण्डरिजिद्विपथकान्तर्गत अशिलापल्लिकाग्रामः सोदृङ्गः सोपरिकरः पं. १३व सव्यपाद १६ पं. १४ पांच रंजाना; रुप पडेसांना लि उडाडी नांव कान्ति'त्रिदश' पं. १५वा फलः ' विद्वत्सु पं. १६ व हृत्प्रणयिहृदय; हृ पछीनी नीशानीना उपलो लाग पाथी सातो नयी; न येना भाग र अथवा ऋ छे. पं. १७ वा सहस्रो ५ १८ व माभिगामिकै; - शक्ति; समतिसृष्टानां पंथ रेकाधिवास पं. २० वां लट शब्द डाटी नांगो पं. २ वां चाट, दण्ड, पं. वो नन्यांश्च पं. ६ - સંશયવાળું છે કદાચ વસ્રોિિબરિ ડાઈ શકે दिवाश्रितः; संप्राप्त. पं. १ वांया महत्तर; 'टकाहारवि; ' - बण्डरिजिदि ३८ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ १०. गुजरातना ऐतिहासिक लेख ७ सवातभूतप्रत्याय सधान्यभागभोगहिरण्यदेयः सोत्पद्यमानविष्टिकः सदशापराधः समस्त८ राजकीयानामहस्तप्रक्षेपणीयः भूमिच्छिद्रन्यायेन बलिचरुवैश्वदेवामिहोत्रा तिथिपंचमहा९ यज्ञिकानां क्रियाणां समुत्सर्पणार्थमाचन्द्रार्कार्णवसरित्क्षितिस्थितिपर्वतसमका लीनः पुत्रपौत्रान्वय१० भोग्यः उदकातिसर्गेण ब्रह्मदयो निसृष्टः यतो (स्योचि ) तया ब्रह्मदेयस्थित्या भुंजतः । कृषतः कर्ष१.१ यतः प्रदिशतो वा न कैश्चिद्वयाघाते वर्तितव्यमागामिमद्रनृपतिभिरस्मद्वंशजैरन्यै ह्यनित्यान्यैश्वर्याण्य१२ स्थिरं मानुष्यं सामान्यं च भूमिदानफलमवगच्छद्भिरयमस्मद्दायोनुमन्तव्यः परि पालयितव्य१३ च यश्चैनमाच्छिन्धादाच्छिद्यमानं वानुमोदेत स पंचभिर्महापातकैस्सोपपातकैश्च । ___ संयुक्तस्स्यादित्युक्तं च भगव१४ ता वेदव्यासेन व्यासेन ॥ षष्टिं वर्षसहस्राणि श्वर्गे मोदवि भूमिदः आच्छेत्ता .... चानुमन्ता च तान्येव नरके १५ वसेत् बहुभिर्वसुधा भुक्ता राजमिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिः तस्य तस्य __ तदा फलं ॥ विंध्याटवी१६ ष्वतोयासु-शुष्ककोटरवासिनः कृष्णाहयो हि जायन्ते ब्रह्मदेयापहारकाः ॥ .. स्वदत्तां परदत्तां वा १७ यो हरेत वसन्धरा गवां शतसहस्रस्य हन्तुः प्रामोति किल्बिषं ॥ पूर्वदत्तां द्विजा. तिभ्यो यत्न.दक्ष युधिष्ठिर १८ महीं महिमतां श्रष्ठ दानाच्छ्योनुपालनं ॥ यानीह दारिद्यभयानरेन्द्रैः धनानि धर्मायतनीकृतानि १९ निर्माल्यवान्तप्रतिमानि तानि को नाम साधुः पुनराददीतेति-स्वहस्तो मम महा राज श्रीधरसेनस्य ॥ २० दू–सामन्तशीलादित्यः ॥ लिखितं सन्धिविग्रहाधिकरणाधिकृतदिविरपतिस्कन्द-- भटेन ॥ सं २७० फागुन व १० ५.७वांया प्रत्यायः:-ण्यादेयः, पं. वांया सरित्पर्वतक्षिति पं. १३ सोपपातकैः पीना च Bीनां ५.१४ पायो स्वर्गे पं. १७ या वसुंधरां पं. १८ पाया महीमतां श्रेष्ठ, नरे पं.२० वांय फाल्गुन. Jain Education Interational For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૪૮ ધરસેન ૨ જાનાં બે તામ્રપા આ છે પતરાંઓની સપાટીમાં કેટલાંક ન્હાનાં કાણાં પડેલાં છે. તે બહુ જ પાતળાં હાવાથી તરત ભાંગી જાય એવાં છે. દરેક પતરાના જમણી માજીના ભાગ ભાંગી ગયા છે. દરેક પતરૂં લગભગ ૧૨૮”માપનું છે. તેના દરેકના ઉપર ૧૭ પંક્તિએ લખેલી છે. પહેલા પતરાના જે ભાગ ઉપર દાન આપવાનું સ્થળ આપ્યું છે તે ભાગ વાંચી શકાય તેવા નથી. જોકે ભાંગી ગયેલા ભાગ સાથે દાન આપનાર રાજાનું નામપણુ ગયું છે, તાપણુ ૨૧ અને રરમી પંક્તિએ ઉપરથી ચાખ્ખું જણાય છે કે ધરસેન ૨ જાએ આ દાન આપ્યું હતું. તે દાન લેનાર વલભીના કાઈ બૌદ્ધ મઠ હતા. તે મને આપેલી મિલ્કતની વિગત આપણને મળી શકી નથી, પરંતુ તે હિરયાણક નામના ગામડાંમાં આવી હશે એવું જણાય છે. ઐાદ્ધ દાનાના હેતુ મુજબ, આ દાનના ઉદ્દેશ પણ ખુદ્ધોની પૂજા, મઠમાં રહેનારને માટે રહેવા ખાવાની સગવડ, તથા મઠનાં સમારકામ વિગેરે માટે ખર્ચ કરવાના હતા. આ દાનપત્રમાં સંખાધાએલા કેટલાક અધિકારીએ નીચે પ્રમાણે છેઃ-આયુક્તક, વિનિયુક્તક, મહુત્તર, ચાર્ટ, ભટ, તથા ધ્રુવાધિકરણિકઃ આ દાનપત્રના અમલ કરનાર અધિકારી, કૃતક શીલાદિત્ય હતા. લેખકનું નામ નાશ પામ્યું છે. પણ તેને લગાડવામાં આવેલાં વિશેષણા ઉપરથી જણાય છે કે તે, ધ્રુવસેન ૨જાનાં ઘણાં ખરાં દાનપત્રાને લેખક, દ્વિવિરપતિ સ્કન્દભટ પેાતે જ હતા. કમનશીબે તારીખવાળા પતરાંના ભાગ ખાવાઈ ગયા છે. પરંતુ એટલું કહી શકાય છે કે આ દાનપત્ર તે રાજાના રાજ્યના અંતકાળનું છે. કારણ કે લેખક એક જ છે, છતાં કૃતક સંવત ૨પરનાં બધાં દાનપત્રામાં ચિખિર છે. જ્યારે આ દાનપત્રમાં છે તે પ્રમાણે, ૨૬૯ અને ૨૭૦નાં દાનપત્રોમાં કૃતક શીલાદિત્ય છે. બીજું ધરસેન ર જાનાં આરંભકાળનાં દાનપત્રામાં પોતે સામંતના ઈલ્કાબ કવચિત જ ધારણ કરે છે. પરંતુ છેવટનાં દાનપત્રોમાં તે મહાસામંતને ઈલ્કાબ હંમેશાં ધારણ કરે છે. આ દાનપત્રમાં કાઈ પણ ઈલ્કાબ ધારણ કરેલા જણાતા નથી. એટલે, આ દાનપત્ર સં. ૨૫૨ પછીનું પરંતુ સં. ૨૬૯ પહેલાંનું હાવા સંભવ છે. જ. આ. પ્રા. રા. એ. સા. ન્યુ. સી. વેા. ૧ પા. ૨૧–૨૨ ડી. બી. વિચાર For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर . ... ... ... ... ... ... ... ... ... ... शतलब्ध प्र २ ... ... ... ... ... लभृतमित्रश्रेणी ... ... ... ... . ३ श्रीः [ परममाहेश्वरः श्रीसेनापतिभटार्कः] ... ... ... वित्रीक ... ... ... ... " नापतिधरसेनस्तस्या-] ४ ... ... ... ... ... ... ... [ श्रीसेनापतिधरसेनस्तस्या-] ५ [ नुजस्तत्पाद ]प्रणामप्रशस्ततरविमलमौलिमणिमन्वादिप्रणीतविधि विधान धर्मा धर्मराज इव] ६ विहित[ विनयव्यवस्था ]पद्धतिरखिलभुवनमण्डलाभोगैकस्वामिना परमस्वामिना स्वयमुप[ हितराज्याभिषेको महा-] ७ विश्राणनावपूतराज्यश्रीः परममाहेश्वरी महाराजश्री[ द्रोणसिंहः ] सि[ यह इव __ तस्या ]नु ... ... ... ... ... ... ... ... ... ८ नपरगजघटानीकानामेकविजयी शरणैषिणां शरणमवबोद्धा शास्त्रार्थतत्वानां क ... ९ नां यथाभिलषितकामफलोपभोगदः परमभागवतः श्रीमहाराजध्रुवसेनस्तस्यानु [ जस्तच्चरणारविन्द-] १० प्रणतिप्रविधौताशेषकल्मषः सुविशुद्धस्व[ च* ]रितोदकक्षालिताशेषकलिकल[ः प्रसभनिर्जितारातिपक्षप्रथित-] ११ महिमा परमा[ दित्यभक्तः श्री ]महाराजधर[ पडस्तस्य सु ]तः तत्पादसप योवाप्त ... ... ... ... ... .. ... ... ... ... १२ भृति खगाद्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्वनिकषः तत्प्रभा ... १३ रनप्रभासंसक्तसव्यपादनखरश्मिसंहति' सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालन प्रजा हृदयरञ्जना-] १४ दन्वर्थ[ राजशब्दः रूपकान्तिस्थैर्यधर्म्यगाम्भीर्य्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्का दिराजोदपित्रिदशगुरुधनेशान१५ तिशयान[ : शरणा ]गताभयप्रदानपरतया तृणवदपास्ताशेषस्वकार्य्यफलप्रार्थना धिकार्थप्रदानानन्दित१६ [विद्वत्सुहृ ]प्रणयिहृदयः पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहे___श्व[रः महाराज-] १७ [ श्रीगुहसेनः ] तस्य सुतस्तत्पादनखमयूखसन्तानविसृतमाहवी जलौघ विक्षालिताशेषकल्मषः १वांया संहतिः For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां बे ताम्रपत्रो १०३ पतरूं बीजुं १८ [ प्रणयिशतसह ]स्त्रोप[ जीव्यमानभोग ]संपद्रूपलोभादिवाश्रि[ तः सरसमाभि ] गामि[ कैर्गुणैः ] १९ [ सहज ]शक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टाना [मनुपालयिता धर्म-] २० [दायाना]मपाकर्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवा... २१ [लक्ष्मी परिभोगदक्षविक्रमक्रमोपसंप्राप्तविमलपार्थिवश्री परममाहेश्वरी महाराज [ श्रीधरसेनः कुशली ] २२ [ सर्वानेवा ]युक्तकविनियुक्तकमहत्तरचाटभटध्रुवाधिकरणिक ... ... ... २३ ... ... ... ... ... यथासंबध्यमानकान्समाज्ञापयत्यस्तुवस्संविदितं ___यथा मया ... ... ... ... ... ... ... ... ... २४ [ नश्चैहिका ]मुष्मिकयथाभिलषितफलावाप्तये श्रीवलभी ... ... ... ..... ... ... बुद्धस्य बुद्धस्य पुष्पधूपदीपतैलपूजानिमित्तं चतुर्दिगभ्यो. ____ गतभिक्षुसंघस्य २६ ... ... थं विहारस्य च खण्डस्फटितविशीर्णप्रतिसंस्करणार्थ ... ... २७ ... ... ... हरियाणकग्रामे पूर्वदक्षिणदि ... .... २८ ... सभूसवातप्रत्यायः सधान्यगतभागः सहिर ... ... स्य ... २९ प्रक्षेपणीयः भूमिच्छिद्रन्यायेनाचन्द्रार्णवसरिस्क्षिति ... ... ३० ... ... परिपन्थना कार्यागामिभद्रनृपतिभिरस्मद्वशी ३१ दानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्य ... ... ... ... ... ३२ धर्मायतनीकृतानि निर्माल्यमाल्य ... ... ... ... ... ... ... ३४ दूतकः [श्री]शीलादित्यः लिखितं सन्धिविग्रहाधिकृत[ दिविरपतिस्कन्दभटेन]स्व .. १ वांय। श्रीः २ वाया वंशजैा. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ નં. ૪૯ ધરસેન ૨ જાના એક દાનપત્રનું પહેલું પતરું આ પતરાના નીચેના બે ખુણાઓ ભાંગેલા છે. પણ તે સિવાય એ સારી સ્થિતિમાં છે. તેનું માપ ”x૧ર” છે. તેમાં ૧૯ પંક્તિઓ લખેલ છે, અને આ લેખ વ્યાકરણની ભૂલ વગરને છે. દાનપત્ર વલભીમાંથી જાહેર કરવામાં આવ્યું હતું. ધરસેન ૨ જાના પ્રાસ્તાવિક વર્ણનના ભાગથી આ લેખ પૂરો થાય છે. પરંતુ દાનપત્ર તે જ રાજાનું છે એમાં સંશય નથી. કારણ કે તેને પ્રસ્તાવનાને ભાગ, વંશના સ્થાપક ભટ્ટારકથી શરૂ કરી ધરસેન ૨ જા પછી આવતા શીલાદિત્ય 1 લાના સમયનાં દાનપત્રોમાં જણાયું છે. તેમ, કંઈ પણ ઓછું કર્યા સિવાય, સંપૂર્ણ વંશાવળી આપે છે. ધરસેન ૨ જાનાં દાનપત્રો પછીનાં બધાં દાનપત્રમાં ગુહસેનનું નામ ભટ્ટારક પછી વંશાવળીમાં તરતજ આવે છે, જ્યારે વચ્ચેના ચાર રાજાઓ, ધરસેન ૧, કોણસિંહ, ધ્રુવસેન ૧ અને ધરપદ(અથવા ધરપટ્ટ )નાં નામે તદ્દન છોડી દેવામાં આવ્યાં છે. માટે આ દાનપત્રમાં ધરસન ૨ જાના વર્ણનનો ભાગ (તેનાં નામ શિવાય) પહેલા પતરામાં આવતો હોવાથી, તેણે જ તે જાહેર કરેલું હોવું જોઈએ. અને જે દૈવાગે બીજું પતરું મળી આવે તે આ બાબત ચક્કસ તેમ જ છે, એવું માલુમ પડશે. વળી, આ દાનપત્ર ધરસેન ૨ જાને રાજ્યના પ્રથમ સમયનું છે, એમ પણ બતાવી શકાય છે. કારણ કે, આ રાજાના આરંભકાળનાં દાનપત્ર એટલે, સં. ૨૪૮ અને ૨૫રનાં વલભીમાંથી જાહેર કરાયેલાં છે, અને પછીનાં દાનપત્રો, એટલે સં. ૨૬૯ અને ૨૭૦ નાં ભદ્રપટ્ટન નામની લશ્કરી છાવણીમાંથી જાહેર થયાં છે. આ દાનપત્ર વલભીમાંથી જાહેર થયું હતું તેથી તે તેના રાજ્યના આરંભકાળનું હોવાનો ઘણે સંભવ છે. *જ, બે. બા. રે. એ. સે. ન્યુ. સો. વે. પા ૨૪ ડી. બી. દિપકાર For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ धरसेन २जानां ताम्रपत्रो १०५ १ ओं स्वस्ति वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसपत्नमण्डलामो गसंसक्तसंप्रहारशतलब्ध२ प्रतापः प्रतापोपनतदानानार्जवोपर्जितानुरागादनुरक्तमौलभृतश्रेणीबलावाप्तराज्यश्रीः ३ परममाहेश्वरः श्रीसेनापतिभटार्कस्तस्य सुतस्तत्पादरजोरुणावनतपवित्रीकृतशिराः शिरोवनत४ शत्रुचूडामणिप्रभाविच्छुरितपादनखपंक्तिदिधितिदिनानाथकृपणजनोपजीव्यमान विभवः परममाहेश्वरः ५ श्रीसेनापतिधरसेनस्तस्यानुजस्तत्पादाभिप्रणामप्रशस्ततरविमलमौलिमणिमन्वादि प्रणीतविधिविधानधर्माधर्म६ राज इव विहितविनयव्यवस्थापद्धतिरखिलभुवनमण्डलाभोगैकस्वामिनापरमस्वा मिना स्वयमुपहित७ राज्याभिषेकः महाविश्राणनावपूतराजश्रीः परभमाहेश्वरः श्रीमहाराजद्रोणसिंहः ___ सिंह इव तस्यानु८ जः स्वभुजबलपराक्रमेण परगजघटानीकानामेकविजयी शरणैषिणां शरणमव___बोद्धा शास्त्रार्थ९ [ त ]त्वानां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितफलोपभोगदः परमभाग. क्तः श्रीमहाराज१० [ ध्रुवसेनस्तस्या ]नुजस्तञ्चरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः सविशुद्धस्वच रितोदकक्षालिताशेष११ [ कलिकलङ्क ]: प्रसन्ननिर्जितारातिपक्षप्रथितमहिमा परमादित्यभक्तः श्रीमहा राजधरपडस्तत्य १२ [ सुतस्तत्पादसपर्यावाप्तपु ]ण्योदयः शैशवात्प्रभृतिखड्गद्वितीयबाहुरेव समदपरग___ जघटास्फोटनप्रकाशित१३ [ सत्वनिकषस्तत्प्रभावप्रणतारा ]तिचूडारत्नप्रभासंसक्तसव्यपादनखरश्मिसंहति स्सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परि१४ [ पालनप्रजाहृदयरंजनादन्वर्थरा ]जशब्दो रूपकान्तिस्थैर्यगाम्भीर्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्कादिराजोदधित्रिदश[ गुरुध-] १५ [ नेशानतिशयानः शरणागताभ ]यप्रदानपरतया तृणवदपास्ताशेषस्वकार्यफल: प्रार्थनाधिका[ र्थप्रदानान- ] | १६ [न्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः ] पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः पर ममाहेश्वरो [ महाराजश्री-] १७ [ गुहसेनस्तस्य सुतस्तत्पाद ]नखमयूखसंताननिवृत्तजाह्नवीजलौघविक्षालिताशे प[ कल्मषः प्रण ] १८ [यिशतसहस्रोपजीव्यमान भोगसंपत् रूपलोभादिवाश्रितस्सरसमाभिगामिकैर्गुणैस्सहज१९ [ शक्तिशिक्षाविशेषवि स्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसम[ तिसुष्टानामनु ] १ वाय। दीधितिर्दीना For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ નં. ૫૦ ધરસેન ૨ જાનાં બનાવટી તામ્રપત્રો શક સંવત્ ૪૦૦. ગુ. સં. (૨૬૫). વલભીના ધરસેન ૨ જા એ શક સંવત્ ૪૦૦માં આપેલું હોવાના આશયવાળું નીચે આપેલું દાનપત્ર છે. બ્ર. જે. એ. સો.ના મ્યુઝીયમની માલિકીનું છે. તેની પ્રથમ નોંધ સગત મી. ભાઉ દાજી(જ. બે, બૅ. રો. એ. સો. વ. ૮ પા. ૨૪૪ )એ લીધી હતી, અને પછી હે ( ઈ. એ . ૫ પા ૧૧૦ વ. ૭ પા, ૧૬૩ ) લીધી હતી. ૧૮૭૮માં બેઓ ગવર્નમેન્ટ તે ડૉ. બસને “ફેટઝકગ્રાફ કરવા માટે આપ્યું હતું. મૂળ બે કડીઓ વડે સાથે બાંધેલાં ૧૦ ઇંચx૭ ઈંચનાં બે પતરાંઓ ઉપર આ દાનપત્ર કોતરેલું છે. ફકત ડાબી બાજુની કડી જેના ઉપર મુદ્રા ચટાડી છે તે જ સાચવેલી છે. મુદ્રા ઉપર ઉભા રહેલા નંદીની છાપ છે, જેનું મુખ જમણી તરફ છે, અને તે પર “વાર એ લેખ છે. દાનપત્ર વલભીથી કાઢેલું છે અને તેની તારીખ, શક-સંવત્ ૪૦૦(ઈ. સ. ૪૭૮)ના વૈશાખની પૂર્ણિમા છે. દાન આપનાર, ભટ્ટાર્ક( એટલે ભટ્ટાર્ક)ને પત્ર અને ગુહસેનનો પુત્ર ધરસેન દેવ ક છે. દાન મેળવનાર, સામવેદની છંદેગ શાખાના, તથા કૌશિક ગોત્રના, અને દશપુરના રહીશ એક ચતુર્વેદી, ભટ્ટ ઈસર( એટલે ઈશ્વર)ને પુત્ર ભટ્ટ ગેમદ(એટલે ગાવદ) છે. દાનની વસ્તુ, તારપ્રામરોરાત (એટલે કતારગામના સોળસો વિષય અથવા જીલ્લામાં આવેલું) નંદીઅર અથવા નંદીસર ગામ છે. ગામની સીમા નીચે મુજબ આપેલ છેઃ પૂર્વે, ગિરિવિલિ ગામ, દક્ષિણે મદવિ નદી પશ્ચિમે મહાસાગર, અને ઉત્તરે દેથલિ ગામ. વલભી રાજાએ આપેલા કહેવાતા એક દાનમાં ગુર્જર લિપિ તથા શક સંવતને થએલે ઉપગ, તેના બીજા અને મુખ્ય ભાગનું ઉમેટાનાં ગુર્જર શાસન સાથે નિકટનું મળતાપણું, તથા વલભી રાજાઓની વંશાવળીમાં દેખીતી ભૂલ, વિગેરે બાબતોને આધારે મી. ભાઉ દાજીએ તથા મેં આ પતરાને બનાવટી હોવાનું જાહેર કરેલ છે. ૧ ઇ, એ. , ૧૦ પા. ૨૮ ડે. જી. બ્યુલર For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ १ ओं स्वस्ति श्रीवलभितः सकलपृथ्वीपालमौलिमालापरिचुंबितचरणारविन्दो निजभुजस्तम्भोद्धृतवि २ श्वविश्वांभरभारःपरममाहेस्वरो निजभुजबलनिहतसकलरिपुकुलललनालोचनः कमलविनि ३ स्सृतवारिधारापरिशांतकोपानलः कलिकालकलङ्कङ्कितलोकपापनिर्णाशनचतुरतराशुभाचरितः श्री ४ भट्टाकस्तस्य सूनुराखन्डल इव खन्डितविक्रम पृथुरिव पृथुतरयशोवितानविमली कृतसकल ५ दिगान्तश्चतुः सागरमेखलाय भुवः पालयिता संस्कृतप्रकृतापभ्रंशा भाषात्रयप्रति बद्धप्रबन्धरच ६ नानिपुणातरांतकरणो विपश्चित्समाजमानसरजहंस समरशिरोविदारितरातिकरीघटकुंभस्थलप्र धरसेन २ जानां बनावटी ताम्रपत्र अक्षरान्तर पहेलुं पतरूं の क्षालितरुधिरधारनिकुरुंबकाल संध्योजितविश्वांतारालः करीराजइव सदादानार्दिकृतकरो हिमाचल ८ इवांतसरालोतितुगश्चा रत्नाकर इव बहुसत्वाश्रयोतिगंभिरश्च शिशिरेतरकिरणा इव निजपादच्छाया ९ क्रांतमहामहीधरचक्रवाल: श्रीगुहसेनस्तस्य सुनुरनुपमगुणगणाघरभूतो भुतनथ१० इव रिपुपूरां भेत चतुरांभोधिवेलामेखलाय भुतधात्र्या भर्त्ता निजभुजबलहठाकृष्णसमस्तसापत्नसंपत्कः ११ पङ्कजनाभ इव सदा लक्ष्मिनिवासो विबुद्धधुनीप्रवाह इव भुवनत्रयपवित्रकरणोद्यतो दिन १२ कर इव करनिकरनिहतबहुतारारिपुतिमिरविसारो विशादतरयशोराशिप्रसरप्रसाधि१३ तासकलदिगंत भुतल: कमलासन इव विबुद्धवृन्दसंसेवित पयोदसमयजलधरनिवाह इव सकलाशा २३ पं. १ व भीतः - पं. २ वां विश्वंभर; श्वरो; लोचन पं वा परिश्रान्त; - कलङ्काङ्कित; तरशुभचारितः - पं. ४ वांया भटार्क राखण्ड, वाखण्डितविक्रमः पं वांया दिगन्त मेखलाया; प्राकृता. पं. ६ वो निपुणतरान्तः; राजहंसः; तारातिकरिघटा पं. ७ वा धारा; करि; नाहींकृतः पं ८ वां इवातिसरको; तुङ्गश्च, गंभीर; किरण; पं. ए थे। सूनुर, गणधर ; भूतनाथ पं १० पाया रिपुपुरां भेत्ता चतुरभो; मेखलाया भूतकृष्ट पं. ११वां लक्ष्मी विबुध १२ पायें बहुतर; विस्तारो विशद पं. १३ वा तसकल; भुतल:; विबुध;-सेवितः; ४० १०७. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ १०८ गुजरातना ऐतिहासिक लेख १४ परीपूरणाकुशलो लोकसंतापहारी च वज्रधर इव पटुतरधिषणो बहुद्रेकच महारा जाधिराजप१५ रमेश्वरपरमभट्टारकः श्रीधरसेनदव कुशली सर्वानेव राष्ट्रपतिविषयपतिग्रामकू टायुक्तका१६ नियुक्तकाधिकमहात्तारादित्समाज्ञापयति अस्तु वो विदितं यथा मय मा१७ तापित्रोरात्मनश्चैवामुष्मिकण्यायशोभिवृद्धाये दशपुरविनिर्गत पतरूं बीजें १ तचातुर्विद्यसामान्यकौसिकस्यगोत्रच्छंदोगासब्रह्मचारिभाट्टा इसरस्तस्यसुत२ भाट्टगोमिंद बलिचरुवैस्वदेवामिहोत्रपञ्चमहायज्ञार्थं कंतारग्रामशोडशतं वि३ षयंतःपातिनंदीअरकग्रामो तस्य च घटानानि पुर्वतः गिरिविलिग्रामः दक्षिणतः म४ दाविनदि पश्चिमतः समुंद्रो उतरतः देयथलिग्रामः एवमयं स्वचतुराघटनवि शुद्धो ग्रामः सोद्रंग सप५ रिकर सधान्यहिरन्यादेय सोत्पद्यमानवेष्टिक समस्तराजीकयनमप्रवेस्यमाचद्रार्का___णवक्षितिसरी६ पर्वतसमानकालिना पुत्रपौत्रांन्वयक्रमोपभोग्य पुर्वप्रतदवब्रह्मदायवर्जमभ्यंतर शिध्य शकनृप७ कालातीतसंवच्छरशतचतुष्टये वैशाख्यं पौर्णमशि उदकातिस्वग्णप्रतिपादितं यतोस्योचि ८ तया ब्रह्मदायस्थित्या कृषतः कर्षयतो भुंजतो भोजयतः प्रतिदिशतो वा न व्या सेधः प्रवर्ति९ तव्यश्च तथागामिभिरापि नृपतिभिरास्मद्वंस्यैन्यौवा सामान्य भुमिदानफलमवे. त्य बिन्दूलो१० लान्यनित्यैन्यैश्वर्याणि तृणालमाजलबिन्दुचण्चलण्चजिवितमकलय्यस्वदायोनिर्वि सेषोयप११ स्मद्वायोनुमन्तव्य पलयितव्यश्च तथा चोक्तं बहुभिर्वसुधा भुक्तराजभिः साग रादिभिः जस्य जस्य य पं. १४ वांया परिपूरण; बहुगुकच, ५-१५ पाया देवः; युक्तक; ५. पाय महत्तरादीन्स; मया पं. १७ वांया पुण्ययशोभिवृद्धये 1 पायो तचातुर्विद्य; कौशिकसगोच्छंदोग;-भट्ट. ५. २ वाया भगोविन्दाय; वैश्वदेवा; पञ्च. पं. ३ वाया षयान्त; चाघाटनानि; पूर्वतः ५ ४ वायो दावी नदी; समुद्र उत्तर; राघाटन; सोनंगः-५.५ पायो करः; ण्यादयः; विष्टिकः; राजकीयानामप्रवेश्यआ; सरि- ५, ६ पायो समानकालीन; पौत्रा. न्वय; भोग्यः पूर्वप्रत्त; माभ्यंतरसिद्धया. ५.७ पाय वैशाख्यां पौर्णमास्यांः सर्गेण प्रतिपादित... तथा; रापि; रस्मद्वंश्यैर; सामान्यभूमि; बिन्दु. ५.10 वांया नित्यान्यै; तृणाग्रलग्न; चञ्चलच; माकलय्य; स्वदायनिविशेषो. पं. 11 वांया स्मदा; मन्तव्यः पा: भुक्ता; राजभिः स; यस्य यस्य. For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ १०९ धरसेन २ जानां बनावटी ताम्रपत्रो १२ दा भुमिस्तस्य तस्य तदा फलंजश्वज्ञनतिमिरवृतमतिराच्छींद्यदाच्छिद्यमनमनुमो देता व स पंचभिर्महा१३ पातकैरुपपातकैश्च शंयुक्त स्यादिति उक्त च भागवता वेदव्यासेन व्यासेन षष्टिं वर्षसहस्रणि स्व१४ र्गे तिष्ठति भूमिदः अच्छेत चानुमंत च तांनेव नरके वसेत् जनिह दतानि पुरतना नि दानानि धर्मा१५ यषस्कराणि निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधुः पुनरादादित स्व दत्तां परदत्तां वा यत्ना१६ द्वधा नराधिपः महीं महिमतां श्रेष्ठ दानाच्छ्योनुपालनं लिखित संधीविग्रहा धिकृतेन माधवसू१७ तेन देवेण स्वहस्तोयं मम श्रीधरसेनदेवास्य ॥ ॥ १२. वांया भूमि; यश्चाज्ञान; राच्छिन्द्यादाच्छिद्यमानमः देत वा. पं. १३ वाया संयुक्तः सहस्राणि, ५.१४ पायो भूमिदः आच्छेत्ता चानुमंता; तान्येव; यानीह दत्तानि पुरा; ५, १५ पायो यशस्क, राददीत ५.१६ पांया द्रक्ष. प, महीमतां; लिखितं संधि; माधवसु;. ५. १७ वाया मम श्रीधरसेनदेवस्य. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર' 8. સ્વસ્તિ, વિખ્યાત વલભીમાંથી ! જેનાં ચરણ-કમળ માળાની પેઠે આવૃત કરતા નૃપના મુગટથી ચુંબિત થતાં-જે સ્તંભ સરખા બળવાન કર્થી અખિલ ભૂમિને ભાર ઘારતે-જેના કે પાઝિ બલસંપન્ન ભુજથી સંહારેલા પિતાના શત્રુઓની વનિતાઓનાં નેત્રોમાંથી વહેતી અશ્રુધારાથી શાન્ત થયો હતે,જેને સદાચાર કલિકાલથી કલંકિત જગનાં પાપ હણવા અતિ શક્તિમાન હતું તે પરમ માહેશ્વર શ્રી ભટ્ટાર્ક (ભટાર્ક ) થયે. તેને પુત્ર અખંડિત વિકમને લઈને આખડલ ( ઈન્દ્ર) સમાન અને પૃથતર યશનાં વિતાન વડે સકળ દિગન્ત વિમળ થએલ હોવાથી પૃથુ સમાન મેખલાની પેઠે ચાર સાગરથી આવૃત થએલી પૃથ્વીને રક્ષનાર, અને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એ ત્રણ ભાષામાં પ્રબન્ધ રચનામાં અધિક નિપુણ--પંડિત સમાજના માનસમાં રાજહંસ સરખો, યુદ્ધના અગે શત્રઓના માતંગોના સૈન્યનાં કુમ્ભમાંથી વહેતા સંધ્યાકાળ સમા રક્ત રુધિરની અનેક ધારાઓથી પૃથ્વીના સર્વ પ્રદેશનો વિજય કરનાર, સર્વ અંતરભાગને વિજય કરનાર, દાનમાં અનુમતિ માટે પાણીના અઘંથી ભીંજાએલા કરવાળે હેવાથી કુક્ષમાંથી ઝરતા મદથી નિત્ય ભીંજાયેલી ચૂંઠવાળા કરિરાજ સમાન, અતિ સરળ અને અતિ તંગ હઈ હિમાલય સરખે,-બહ સર્વાશ્રય (બહ હિંમતવાન ) અને અતિ ગંભીર હોવાથી બહ સવાશ્રય ( બહુ પ્રાણીઓના આશ્રય) અને અતિ ગંભીર સાગર સમાન, પાદછાયા ઘણા મહાન મહીધો (રાજ) ઉપર પડતી હોવાથી અતિ મહાન મહીધરે (પર્વત ) ઉપર પડતી પાદછાયા (કિરણોની પ્રભા) વાળા સૂર્ય સમાન શ્રી ગુહસેન હતો. તેને પુત્ર, અતુલ ગુલુસમૂહ સંપન્ન, શત્રુઓનાં ત્રિપુર( ત્રણ શહેર)નો નાશ કરનાર હોવાથી ત્રિપુર હણનાર શિવસમાન, મેખલાની પેઠે સાગરથી આવૃત પૃથ્વીને પતિ, પિતાના સર્વ સ્પધીઓની શ્રી સ્વ બાહુબળથી પિતાની પાસે ખેંચી લેનાર-વિષ્ણુ જેમ સદા લક્ષમીથી સેવાએલા-ગંગાના પ્રવાહ જેમ નિત્ય ત્રિભુવનની શુદ્ધિમાં પ્રવૃત્ત, પિતાના માતંગેની સૂંઢના સમૂહ થી અસંખ્ય શત્રુઓનાં તિમિર હણવાથી, અને સકલ ભુવનને અતિ પ્રસરેલા અને અતિ ઉજવલ યશવડે શેભાવતો હોવાથી, કિરણના સમૂહથી પ્રસરેલા તિમિર શત્રુને હણનાર અને અતિ પ્રસરેલા ઉજ્જવલ તેજ વડે અખિલ ભુવનને શેભાવનાર સૂર્ય સમાન, વિબુદ્ધ મંડળથી સેવાતો હોવાથી દેવમંડળથી સેવન થતા બ્રહ્માસમાન-જનની સર્વ અભિલાષ પૂર્ણ કરવામાં નિપુણ હેવાથી અને સંતાપ હરનાર હોવાથી સકળ નભને ભરી દેવા શકિતમાન અને સંતાપી જનેના તાપ હરનાર, વર્ષ ઋતુના મેઘ સમાન, મહા મતિ અને ધિષણુ સંપન્ન હાઈ ધિષણુ (બૃહસ્પતિ) ગુરૂવાળા અને બહુ નયનવાલા ઈન્દ્ર સમાન મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમભટ્ટારક શ્રી ધરસેન દેવ હ. જે તે કુશળ હાલતમાં સર્વ પાપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુકતક, નિયુક્તક, મહત્તર આદિને આ શાસન કરે છે – . તમને જાહેર થાઓ કે પરલોકમાં મારાં માતાપિતા અને મારા પુણ્યની અને મારા યશની વૃદ્ધિ અર્થે, ઈસર (ઈશ્વર) ભટ્ટના પુત્ર, દશપુરથી આવેલા, તે નગરને ચતુર્વેદી મધ્યેના, અને કૌશિક ગોત્રના, છન્ફગસબ્રહ્મચારી, ગેમિન્દ(ગેવિન્દ)ને, બલિ, ચરૂ, વિશ્વદેવ, અગ્નિહોત્ર, પંચમહાયજ્ઞ આદિ વિધિ અનુષ્ઠાન માટે કન્તા૨મામશેડશતે વિષયમાં આવેલું નન્દીઅરક ગામ જેની સીમા -પૂર્વ ગિરિવિલિગામ, દક્ષિણે મહાવીનદી, પશ્ચિમે સાગર, ઉત્તરે દેથલિ ગામ: આ ગામ રાજ પુરૂષની દખલગિરિ મુકત, પુત્ર, પૌત્ર અને વંશના ઉપગ માટે ઉપરની સીમા પ્રમાણે . .. . . . ... સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, વેઠ સહિત દે અને દ્વિજોને પૂર્વે કરેલાં દાને વર્જ કરી, ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતેના અસ્તિત્વકાળ સુધી, મેં ભક્તિથી પાણીના અર્થથી શક સં. ૮૦૦ વૈશાખ પૂર્ણિમાને દિને દાનમાં આપ્યું છે. આથી જ્યારે તે બ્રહ્મદેયના નિયમ અનુસાર આ ગામની જમીન નની ખેતી કરે, ખેતી કરાવે, ઉપભેગ કરે કે અન્યથી ઉપભેગા કરાવે અથવા અન્યને સોંપે ત્યારે કેઈએ પ્રતિબંધ કરવા નહિ ... ... ... ... ... ... ... ... • • માધવના પુત્ર, સંધિવિગ્રહાધિકારી રેવથી લખાયું. આ મારા શ્રી ધરસેન દેવના સ્વહસ્ત છે. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ નં ૫૧ શીલાદિત્ય ૧ લા(ધર્માદિત્ય )નાં પાલિતાણાનાં તામ્રપત્રા સંવત્ ૨૮૬ વૈશાખ વદ ૬ રાય બહાદુર વિ. વૈંકય્યએ મારા ઉપર કૃપા કરીને આ પતરાનું વર્ણન નીચે પ્રમાણે આપ્યું છેઃ- લેખનું એક જ * પતરૂં સાચવેલું છે. તેને નીચેના ભાગમાં એ કડીઓનાં કાણાં છે; પરંતુ કડી અથવા તેના પરની મુદ્રા મળી શકતાં નથી. પતરાના એક ન્હાના કકડા ઉપરના ડાબા ખુણાપરથી ભાંગી જવાથી ચિહ્નના થોડા ભાગ મગડી ગયા છે. એ જ પ્રમાણે ૧૦ મી પંક્તિની શરૂવાતના થોડા ભાગ પણ ગયા છે, પરંતુ એક પણ અક્ષરને નુકશાન થયું નથી. પતરાની એક જ બાજુએ કાતર કામ કરેલું છે. અને કાતરનારનાં માજારાનાં ચિહ્નો પાછળની મનુએ સંપૂર્ણ રીતે દેખાય છે. પતરાની લંબાઈ ૧૧’થી ૧૧”ની છે અને ઉંચાઈ લગભગ ૮” છે. પતરા ઉપર સુંદર રીતે લખેલી ૧૮ પંક્તિ છે. દરેક અક્ષરની સરાસરી ઉંચાઈ 3” છે. લિપિ શીલાદિત્ય ૧ લાનાં દાનપત્રમાંની લિપિને મળતી છે. પતરામાં ફક્ત દાનપત્રના નિયમ પ્રમાણેના થેાડા ભાગ છે અને શીલાદિત્ય ૧ લા ધર્મોદાયના વર્ણનથી ભાગી ગયા છે. પરંતુ આ દાનપત્ર તેનું જ છે, એવેા મી. જેકસનના મત ખરા છે એ વાત તદ્દન નક્કી છે. ડા. ભાંડારકરે પ્રસિદ્ધ કરેલા સંવત ૨૮૬ વશાખવદ ૬ ના, શીલાદિત્ય ૧ ( ધર્માદિત્ય )ના વળાના બીજા પતરાના અવશેષપરના આ પહેલા શબ્દો છે.ર પ્રસિદ્ધકર્તાના આધાર પ્રમાણે આ પતરૂં ૧૨” લાંષુ' અને ૮” ઉંચું છે. એટલે આપણા પતરા સાથે માપ પણ મળતું આવે છે. અને એ પતરાં જોડમાં જ છે, એ વિષે કંઈ પણ શંકા નથી. એટલે હવે આખું દાનપત્ર આપણી પાસે મેાજુદ છે. ડા. ભાંડારકરે પ્રસિદ્ધ કર્યું છે તે ઉપરથી એમ જણાય છે કે ખીજું પતરૂં સંભાળપૂર્વક રાખેલું નથી. પહેલા પતરા સાથે ફરીથી પ્રસિદ્ધ કરી શકાય તે માટે તે પતરૂં મેળવવા માટે મેં રાવ. બહાદુર વિ. વેંચ્યને વિનંતી કરી હતી, પરંતુ એમના પ્રયાસ ફળીભૂત થયા નથી. એટલે હું શરૂવાત જ પ્રસિદ્ધ કરૂ છું. ૧ એ. ઈ. વેા. ૧૧ પા. ૧૧૫–૧૧૬ પહેલુ' પતરૂ, સ્ટેનકાના ઈ. એ. વા. ૧ પા, ૪૬ બીજી પૂરૂં પ્રા. ભાંડારકર ૨ જીવા ઈ. એ. વે।. ૧ પા. ૪૫ ४१ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ११२ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ॐ स्वस्ति [ ॥* ] वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसंपन्न - मण्डलाभोगसंसक्तप्रहा २ रशतलब्धप्रतापात्प्रतापोपनतदानमानार्जवोप। र्जितानुरागाद नुरक्तमौलभृतश्रेणीबला३ वाप्तराज्यश्रियःपरममाहेश्वर श्री भटार्कादिव्यवच्छिन्नरा [ - ]जवंशान्मातापितृचरणारविन्द प्रणतिप्रविधौताशेषकल्म ४ षः शैशवात्प्रभृतिखङ्गद्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितस[त्*]त्वनिकषस्तत्प[ र* ] भा ५ वप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंघ [ ह ] तिस्सकलस्मृतिप्रणीतमार्ग सम्यक्परिपालन ६ प्रजा हृदयरंजनान्वर्थराजशब्दः रूपकान्तिस्थैर्य्यधैर्यगाम्भीर्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्काद्रिराजो ७ दधि तृ[ त्रि ] दशगुरुधनेश । नतिशयानश्शरणागताभयप्रदानपरतया त्रि[तृ ] [व]दपास्ताशेषस्वकार्य्य ८ फल [ : ]प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवनमण्डलाभो - ९ प्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखस न्ता न विसृतजाह्नवीजलौ १० घप्रक्षालिताशेषकल्मषः प्रणमिशतसहस्रोपजीव्यमानसम्पद्रूप लोभादिवाश्रितस्सरभसमाभि ११ गामिकैर्गुणैस्सहजशक्ति शिक्षाविशेषविस्मापिताखिलबलधनुद्धरः प्रथमनरपतिसमतिसृष्टाना १२ मनुपालयिता धर्म्मदायानामपाकर्त्ती प्रजोषघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेका १३ धिवासस्य संघ [ ह ] तारातिपक्षज लक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तवि - मलपार्थिवश्रीः परममाहे १४ श्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातस्सकलजगदानन्दनात्यद्भुतगुणसमुदयस्थगितसमग्रदिम १५ ण्डलस्समरशतविजयशोभासनाथमण्डलाग्रद्युतिभासुरतरांसपीठोदूढगुरुमनोरथमहाभारः ૧ ચિહ્નરૂપે દર્શાવેલા. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ११३ शीलादित्य १ लानां पालिताणानां ताम्रपत्रो . १६ सर्वविद्यापरावरविभागाधिगमविमलमतिरपि सर्वतस्सुभाषितलवेनापि सुखोपपाद नीयपरि२७ तोष[ :* ]समग्रलोकागाधगाम्भीर्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याण स्वभावः खिलीभू१८ तकृतयुगनृपतिपे( प )थ विशोधनाधिगतोदग्रकार्तिर्द्धम्ानुपरोधो[ न्* ज्वल ज्वलतरीकृतार्थ अक्षरान्तर* ( सवत् २८६ वैशाम 4 ) पतरूं बीजें १ सुखसंपदुपसेवानिरुढधाद्वित्यदितीयनामापरममाहेश्वरः श्रीशिला२ ... युक्तकविनियुक्तक ... महात्तरा ... ... दीनन्या ... ... ... ... ३ ... समाज्ञापयत्यस्तुवस्संविदितं यथा मया मातापितृ( पुण्या )प्ययनाय४ ... करितविहारनिवासिचतुर्दिगभ्यागतार्याभिक्षुसंघस्यचीवरपिण्डपातशयनासन. ५ परिष्कारार्थबुद्धानाश्च भगवतां गन्धधुपपुष्पमाल्यदीपतैलाधुपयोगार्थविहारस्य च खण्डस्फुटितप्रतिसं६ स्काराय पालतीरोलझे [ ? ]रक्षरपुत्र[ ? ]ग्रामे नद्युत्तरतटे ... ... ... ... ७ क्षेत्रं तथोद्रपद्रकग्रामे ... ... ... ... ... ... क्षेत्रं सोदृङ्गं सोपरिकरं १५ दूतक : ] पुत्रभट्टादित्ययशाः लिखितं संधिविन ... ... ... ... ... ... १६ ... ... ... सं २८६ वैशाख व ६ ॥ ... ... ... ... ... ... ... स्वहस्तो म . *. . al. १ . ४६ मी त३ . भांडा२:२ For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ११४ गुजरातना ऐतिहासिक लेख ભાષાતર (પંક્તિ ૧) છે. સ્વસ્તિ ! વલભીમાં મૈત્રક વંશમાં શત્રુને બળથી નમાવનાર, અતુલ બેલથી પ્રાપ્ત કરેલા ભૂમિમંડળમાં સેંકડે યુદ્ધ કરી પ્રતાપ મેળવનાર, એના પ્રતાપને વશ થઈને નમન કરનારને દાન, માન, અને સરળતાથી અનુરાગ જિતનાર, વંશપરંપરાના તેમ જ પગારદાર સેવકગણુના બલથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર, મહેશ્વરના પરમ ભક્ત શ્રીમદ્ ભટ્ટાર્કોથી શરૂ થઈ અછિન્ન રાજવંશમાં, મહેશ્વરને પરમ ભક્ત શ્રીમાન ગુહસેન ઉત્પન્ન થયે-જેનાં પાપ માતાપિતાનાં ચરણકમળને નમન કરવાથી વાઈ ગયાં હતાં, જેને બાલપણુથી તરવાર બીજા બાહુ જેવી જ હતી, જેની શક્તિ શત્રુઓના મદભરેલા હાથીના કપેલ ભેદીને પ્રકાશિત થઈ હતી, જેના પદનખ પંક્તિનાં કિરણે તેના પ્રતાપથી તેને નમન કરતા શત્રુઓને મુગટનાં રત્નની પ્રભા સાથે એકમેક થતાં, જેણે બધી સ્મૃતિના માર્ગ અનુસાર પ્રજાનું મનરંજન કર્યું હતું અને એ રીતે પિતાનું રાજપદ અવર્થ કરી બતાવ્યું હતું, જે સૂપ, કાન્તિ, સ્થિરતા, ધૈર્ય, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં અનુક્રમે કામદેવ, ચંદ્ર, મે, સાગર, બૃહસ્પતિ અને કુબેરથી ચઢી. આતે હતો, જે રક્ષણ માગનારને અભયદાન આપવાના દઢ નિશ્ચયવાળે હતા અને તેથી પિતાનાં સર્વ કાયૉનાં ફલ તૃણવત તજી દે, જે પ્રજા, મિત્ર, અને અનુરાગીઓનાં હદને પ્રાર્થના કરતાં અધિક ધન આપી રંજતે, અને જે અખિલ ભૂમંડળને મૂર્તિમાન્ હર્ષ હતા. (પક્તિ ૯) તેને પુત્ર, પરમ માહેશ્વર શ્રી ધરસેન હતું, જેનાં પાપ તેના પિતાના પદનખની પંક્તિના રશ્મિ સમૂહમાંથી વહેતી ગંગા નદીના પાણીથી ધોવાઈ ગયાં હતાં, જેની લમીને ઉપલેગ તેના સેંકડે હજારે અનુરાગી કરતા, આકર્ષક ગુણે જેના રૂપથી ખેંચાઈને તેને અવલંબતા; જે સર્વ સેનાના ધનધાને પોતાની શક્તિ અને ઉત્તમ તાલીમ( વિદ્યા )થી અજાયબ કરતે, જે પહેલાંના નૃપનાં દીધેલાં ધર્મદાનનું રક્ષણ કરતો, છે પ્રજાનાં ત્રાસદાયક દુઃખો હરતે, જેનામાં શ્રી અને સરસ્વતીની સાથે જ વાસ થતું હતું, જેનું પરાક્રમ શત્રુગણુની સંપદને ઉપભંગ કરવામાં ચતુર હતું, અને જેણે પ્રભાવથી વિમલ રાજ્યશ્રી પ્રાપ્ત કરેલી હતી. ( પંક્તિ ૧૪ ) તેને પુત્ર, અને પાદાનુધ્યાત, સકલ જગતને આનન્દદાયી સદગુણોના ઉદયથી દિશામંડળને ભરતે, સેંકડો યુદ્ધમાં વિજયવતી તલવારથી પ્રકાશિત થતા અંધ ઉપર મનોરથના મહાભારને નિભાવનાર વિદ્યાના સર્વ વિભાગથી વિમલ થએલી મતિવાળા હોવા છતાં હાના ચરખા પણ સુભાષિતથી સદા જે સંતુષ્ટ થતો, સમસ્ત જગતથી નહિં માપી શકાય એવા ઉંડા હૃદયવાળે, છતાં સદાચારથી સ્પષ્ટ જણાઈ આવતા ઉમદા સ્વભાવવાળે, મુંઝાઈને ઉભા રહેલા કતયુગના કાજાઓનો પથ વિશદ્ધ કરી મડાકા સંપાદન કરનાર, સંપદ, સુખ અને ધારાઓનું અપ્રતિબંધ શાસનથી ઉજજવળ કીતિવાળી થએલી શ્રીના ઉપગથી ધર્માદિત્ય ઉપનામ મેળવનાર થઈ મહેશ્વરને પરમ ભક્ત, શ્રીમાન્ શિલાદિત્ય હતા. ભાષાન્તર ( પતરું ૨ જું શ્રિ શીલા .. પરમ માહેશ્વર, જેનું બીજું નામ ઉપભેગથી પ્રાપ્ત થયેલું ધર્માદિત્ય હતું, તે અધિકારીઓ, યુક્તક વિનિયુક્તક એ મહત્તર આદિને શાસન કરે છે કે . તમને જાહેર થાઓ કે, મારાં માતાપિતાને પુણ્યની વૃદ્ધિ અર્થે મેં, પલતિરેલહ (?) માં રક્ષર-પુત્ર(?) ગામમાં નદીની ઉત્તરે ... નામનું ક્ષેત્ર, અને ઉદ્રપદ્રક ગામમાં ... ક્ષેત્ર, ... થી બંધા વાએલા વિહારમાં વસતા, ચાર દિશાઓમાંથી આવતા ભિક્ષ સંધન, વસ્ત્ર, અન્ન, શયન, અસન, ગ, ધૂપ, પુષ, શ્રી બુદ્ધના દીપ માટે તેલ અને વિહારના સમાર કામ માટે (એટલે ખંડિત થયેલા ભાગે સરખા મૂકવા ) આપ્યું છે. આ ક્ષેત્રો પાણીના અર્થથી તે સબંધની વસ્તુઓ સહિત આપ્યાં છે. વિગેરે વિગેરે. ( બાકીનું હમેશમુજબ છે) - પુત્ર ભટ્ટાદિત્ય-શઃ અહીં દૂતક છે .. લખાયું . . ૨૮૬ ના વૈશાખ વદ્ય ૬ ને દિને, મારા સ્વહસ્ત. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ નં૦ પર શીલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રો સંવત ર૦૬-છ વદિ ૬ કાઠિયાવાડમાં ગેહીલવાડ પ્રાંતના સંસ્થાન વળાના મુખ્ય શહેર વળા-પ્રાચીન વલભી–માંથી મળેલાં કઈ તામ્રપત્ર ઉપર આ લેખ છે. આ પતરાંઓ હાલ બ. બ્ર. ઓફ ર. એ. સે. ની લાયબ્રેરીમાં રાખ્યાં છે. પતરાઓની સંખ્યા બે છે, અને દરેકનું માપ આશરે ૧૧” ” છે. લખાણના રક્ષણ માટે કાંઠાઓ જાડા વાળેલા છે. લેખને કાટને લીધે ઘણું નુકશાન થયું છે, પરંતુ તે જ વંશના તે જ નામના ઉપરથી લખેલાં બીજાં દાનની મદદથી, તે લગભગ આખે વાંચી શકાય છે. પહેલા પતરાને નીચે તથા બીજાને મથાળેથી થોડું ત્રાંબું કપાઈ ગયું હોવાથી ઘડી હકીકત તદ્દન નાશ પામી છે. પતરાંઓમાં બે કડીઓ માટે કાણાં છે. પરંતુ તે કડીઓ તથા મુદ્રા મળી આવતાં નથી. બન્ને પતરાંઓનું વજન ૨ પડ ૧૦૩ ઔસ છે. છેવટ સુધી ભાષા સંસ્કૃત વાપરેલી છે. આ લેખ પ્રથમ ઓનરેબલ, વિ. એન, મંડલિકે જ. . . એફ એ. સે, . ૧૧ પા. ૩૫૯ માં પ્રસિદ્ધ કર્યો હતે. લેખ શિલાદિત્ય ૧ લાના સમયને છે. અને તારીખ આંકડાઓથી, સંવત્ ૨૮૬ ના જ્યેષ્ઠ વદ ૬ આપેલી છે. આ દાનપત્ર ઉપરથી મળતી ઐતિહાસિક માહિતી, આ જર્નલમાં વેલ્યુમ ૯ પા. ૨૩૭ માં પ્રસિદ્ધ કરેલ તે જ રાજાના એક દાનપત્રને બરોબર મળતી આવે છે. હમેશ મુજબ વંશાવળી ભટ્ટાથી શરૂ થાય છે. વચ્ચેનાં કેટલાંક નામે બાદ કરતાં તેના પછીને સીધે વંશજ ગુહસેન હતો. તેને પુત્ર ધરસેન ૨ જે, અને તેનો પુત્ર શીલાદિત્ય ન હતું, તેણે ધર્માદિત્ય ૧ લે એ નામ પણ ધારણ કર્યું હતું, અને તેણે વલભી માંથી શાસન જાહેર કર્યું હતું. વલભીનાં બીજ દાનપત્રમાં બતાવેલી રાજવંશી સ્ત્રી દુહાએ સ્થાપેલા વલભીના એક બૌદ્ધ મઠને આ દાન આપ્યું છે. અને દાનનો હેતુ પણ હમેશ મુજબનો, એટલે, ધાર્મિક પૂજા, મઠમાં રહેનારાઓનું પોષણ, તથા મઠના સમારકામ વિગેરેને ખર્ચ કરવાનો છે. દાનની વસ્તુઓ નીચે મુજબ છે–પ૩રકૃપિકા (?) નામનું ગામ, કુટુંબિન સૂર્યની માલિકીનું એક ક્ષેત્ર, અને એક . .. (?)ની માલિકીનું ઉચ્ચપદ્રકમાંનું ક્ષેત્ર, અદ્ધિકની માલિકીનું એક નહેર વતી પાણી પાયેલું ક્ષેત્ર, અને એક કુંભારની માલિકીનું કકિકજ નામનું ક્ષેત્ર, એક ઇંદ્રાણિપદ્રકમાં .....ની માલિકીનું ક્ષેત્ર આ બધાં પુષ્યક સ્થલીમાં આવેલાં છે. આ ઉપરાંત વલભીની સીમા ઉપર આવેલી ચાર પુષ્પવાટિકાઓ તથા કૂવાઓ છે. દાનમાં લખેલા અધિકારીઓમાં, દૂતક ભટ્ટાદિત્યયશસ, જે પ્રથમ વો. ૧ પા. ૪૬ પં. ૧૫ માં પણ બતાવેલ છે, તે અને સંધિવિગ્રહાધકૃત તથા દવિરપતિ વત્રભટ્ટિ છે. આ પાછળના અધિકારીનું નામ ઘણું દાનપત્રોમાં આવે છે, અને જુદી જુદી રીતે તેની નકલ કરવામાં આવી છે. ઈ. એ. વ. ૧૪ પા. ૩૨૭ પ્રો. એફ. કિહોને ४१ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ११६ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ ओं स्वस्त वलभितः प्रसभप्रणतामित्राणांमै[त्रकाणाम ]तुलबलसंपन्नमण्डलाभा गसंसक्तप्रहारशतलब्धप्रतापात्प्रतापो२ पनतदानमाना[ G ]वोपा[ र्जि ]तानुरागादनुरक्तमौलभृतश्रे[ णी ]बलावाप्तरा ज्यश्रियः परममाहेश्वरश्रीभटार्काद३ व्यवच्छिन्नरजवंशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रं भृतिखड्गद्वितीयबाहुरेव ४ समदपरगजघटास्फोटनप्रकाशितस[ त्व ]निकषस्तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभा संसक्तपादनखरश्मि५ संघतिस्सरलं स्मृतिप्रणीतमर्ग सम्यक्परिपालनप्रजाहृदयरंजनान्वर्थराजशब्दःरूप कान्तिस्थैर्य धैर्य६ गाम्भीर्य्यबुद्धिसंपद्भिः स्मरशाशाकद्रि राजोदधितृदर्शगुरुधनेशानतिशयानः शर णागताभयप्रदान७ परतया तृणवदपास्ताशे ष स्वका[ N ]फल[ : प्रार्थनाधिकार्थप्रदानानन्दि तविद्वत्सुहृत्प्रणयिहृदयः पाद८ चारीव सकलभुवनमण्डलाभागप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पा दनखमयूर्ख[ सन्तान९ विसृतजाह्नवीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्मद्रूपलो भादिवा श्रित : *] १० सरभसमाभिगामिकैर्गुणैस्सहजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलबलधनुर्द्धरः प्रथ मनरपतिसमतिसृ११ ष्टानामनुपालयिताधर्मदायानामपाकर्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरका१२ घिवासस्य संघतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपाथि वश्रीः परममाहेश्व१३ रः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुयातस्सकलजगदानन्दनात्यद्भुतगुणसमुदयस्थ गितसमग्रदिग्मण्ड १ वांया स्वस्ति २ वांय वलभीत 3 वांया राज ४ वाया द्वितीया ५ वांया संहतिस्सकल पायो मार्ग ७ वाया शशाङ्कादि ८ वाय। त्रिदश ४ वाय। मयूख १० पाया संहता For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य १ लानां ताम्रपत्रो ११७ १४ लस्समरशतविजयशोभासनाथमण्डलाग्रद्युतिभासुरतरान्सं पाठोदूढगुरुमनोरथमम हाभारस्सर्व१५ विद्यापरावरविभागाधिगमविमलमतिरपिसर्वतस्सुभाषितलवेनापि सुखोपपाद! नी] यपरितोषस्स१६ मग्रलोकागाधगाम्भीर्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्वभावः खिली भूतकृतयुगनृ१७ पतिपथविशोधनाधिगतोदप्रकीर्तिर्द्धमानुप[ रो ]घोज्वलंतरीकृतार्थसुखसंपदुपसे वानिरू[ ढध : ] [ ` दि[ त्य] १८ द्वितीयनामा परममाहेश्वरः श्रीशिलादित्य कुशली सर्वानेवायु[क्त ]कविनि [यु] .... .... ......... ....... १९ ह त रचाटभटकुमारामात्यदीनन्यांश्च यथाभिसंबद्धयमानका[ न्स ]मा ज्ञाप .... .... .., ... . २० दि[तं ] यथा मया[म ]तपित्रो * ]: पुण्याप्या[ यना ]य वलभी[ प्रतिष्ठि तराज्ञीदुड्डाकारितवि] ... ... ........ पतरूं बीजुं पण्ड २१ ..... .........पिण्डपातशयनासन ग्ला ]नप्रत्ययभैषज्यपरिष्कारार्थ[ बु ] [द्धाना ] .... ... २२ ..... .... ष्पमाल्यदीपतैलाडुपयोगार्थ विहारस्य च खण्डस्फुटितप्रति[सं] पण्ड( ! )रकूपिका । पुण्यानकस्थल्यन्तर्गतउच्चापद्रकै कुटुम्बिसूयंकप्रत्ययक्षेत्रं [ तथा ] २४ ... .... [प्रत्य ]यक्षे त्रं ]तथा कक्विज्जग्रामेअर्द्धिकप्रत्ययवापि । तथा कुम्भारप्रत्यवापि तथेन्द्राणिपद्रके २५ ... ... रप्रत्ययक्षेत्रं तथा वलभीस्वतलसीग्निपुप्पवाटिकाकूपकचतुष्टयमेवमयं क्षेत्रत्रयवापि २६ द्वयपुप्पवटिकोकूपकचतुष्टयसमेतो ग्रामस्सोद्रङ्गस्सोपरिकरस्सवातभूतप्रत्यायस्स धान्यहिरण्या १ वाया रांस २ वाया धोज्ज्वल 3 वांया श्रीशीला, ४ पायो त्यादीन, ५ पायार्थ । वाया चापदके ७ वांय वापी वय पुष्प, ८ वाय। पुष्पवाठिका. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ११८ गुजरातना ऐतिहासिक लेख २७ देयस्सदशापराधस्सोत्पद्यम विष्टिस्स+राजकीयानाम[ ह ]स्तप्रक्षेपणीयः पूर्व प्रत्तदेवबह्मदेय२८ वर्जितः भूमिच्छिद्रन्यायेनाचन्द्राार्णवक्षितिसरित्पर्वतसमकालीनोव्यवच्छित्ति भोग्यः धर्मदय त२९ या प्रतिपादितः यत उ[ चित ]या[ च देवाग्राहारस्धिया भुज्यमनकः न कैश्चित्परिपन्थनीयः आगा३० मिभद्रनृपतिभिरप्यस्मद्वंश जैरन्यानित्यान्यैश्वर्याण्यस्थिरं मानुष्यं सा. मान्यं च भूमिदानफलम३१ वगच्छाद्भिरयमस्मद्दायोनुमन्तव्यः परिपालयितव्यश्चेति ॥ बहुमिर्वसुधा भुक्ता राजमिस्सगरादि३२ भिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दारिद्रयभयान्नरन्दै र्द्धननिधर्मायतनी३३ कृतानि निर्भुक्तमाप्रति मा ]नि तानि को नाम साधुः पुनराददीत ॥ षष्टिं वर्षसह सा ]णि स्वर्गे मो. ३४ देत भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् ।। दूतकश्चात्र भट्टा दित्ययशाः लिखित ३५ सन्धिविग्रहाधिकृतदिविरपतिवत्रभाट्टना ॥ सं २०० ८, ६ ज्येष्ठ ब ६ ॥ स्वहस्तो मम ॥ ३६ ____१ पाये। त्पद्यमान २ पाये। दाय 3 पांये भज्यमानकः . . १ पाया त्पद्यमान २ वाय। दाय 3 वांया भुज्यमानकः ४ वांया रन्यैर्वा, ५ पाया रेन्द्रर्द्धनानि ९ पायो लिखित For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ નં. ૫૩ શીલાદિત્ય ૧ લાનાં નવલખીમાંથી મળેલાં તામ્રપત્રો સં. ૨૮૬ આષાઢ વ. ૮ મી. ડી. આર. ભાંડારકરે આપેલી શાહીની છાપ ઉપરથી આ લેખ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, નાગઢથી ૮-૧૦માઈલ છેટે આવેલા શાહપૂર પાસેના નવલખી ગામડામાંથી ઇ. સ. ૧૯૦૪૫ માં આ તામ્રપત્ર મળેલ છે. તે અત્યારે જૂનાગઢમાંના બહાદુરખાનજી મ્યુઝિયમમાં સુરક્ષિત છે. પતરાં બે છે અને દરેક એકેક બાજુએ કોતરેલું છે. ચારે બાજુને છેડા જાડી કેરના જેવા છે. પહેલા પતરાંમાં નીચે અને બીજામાં ઉપર બે કાણું છે તે ઉપરથી અનુમાન થાય છે કે જીડી કડીથી પતરાંમાં જોડેલા હશે. કાણાં 3 ઈંચ પહોળાં છે અને લેખ કોતર્યા પહેલાં પાડવામાં આવેલાં લાગે છે. સીલ મળી નથી. પતરાંની લંબાઈ પહોળાઈ ૧૦. ૮ ઇં. અને ૮ ઇંચ છે. પહેલામાં ૨૧ અને બીજામાં ૧૫ પંક્તિ છે. અક્ષરનું સરેરાસ કદ ” ઇંચ છે. ગમવત ૨૯૦ ના રાજકેટ મ્યુજીયમમાંના ડે, બુલરે ઈ. એ. જે. ૯ પા. ૨૩૭ મે પ્રસિદ્ધ કરેલા પતરાની સાથે સરખાવતાં આ દાનપત્રમાં બહુ જ ઓછી ભલે છે. અક્ષર દક્ષણના પશ્ચિમ વિભાગના જેવા છે.. ભટાર્કના વંશના શ્રીગુહસેનના પૌત્ર અને ધરસેનના પુત્ર શીલાદિત્ય ૧ લા ઉર્ફે ધમોદિત્યને આ લેખ છે. તેની તિથિ સં. ૨૮૬ (ઈ. સ. ૬૦૫ )ના આષાઢ વદિ ૮ છે. આ દાનપત્રને દરેક રાજાના વર્ણનવાળા શરૂવાતનો ભાગ ઉપર વર્ણવેલા સં. ૨૯૦ ના દાનપત્રની સાથે મળતે આવે છે. તેની સરખામણી ઉપરથી જણાય છે કે મૂળપુરૂષ ભટાર્ક અને આમાંના રાજાના દાદા ગુહસેન વચ્ચેના રાજાઓનું વર્ણન શીલાદિત્યે પ્રથમ છોડી દીધું અને ત્યાર પછીનાં બધાં તામ્રપત્રોમાંથી તે વર્ણન બાતલ કરવામાં આવ્યું છે. વટનગરની હદમાં આવેલા ભેડાનક ગામનું દાન આપ્યાની હકીકત આ દાનપત્રમાં છે. આ ઘટનગર તે વડોદરા રાજ્યમાંનું વડનાર હશે કે ડે. બુલરે કપ્યું છે તેમ વડોદ્રા હશે તે હું ખાતરીથી કહી શકતા નથી. કોઈ પણ પ્રકારે ગામ ઓળખી શકાતું નથી. સંગપુરી જે કદાચ જજૂનાગઢ પાસેનું શહાપૂર હોય ત્યાંથી નીકળેલા ૪૩ બ્રાહ્મણને દાન આપેલું છે. કદાય આ દાનથી જ ત્યાં આવીને વસવા માટે લલચાવ્યા હોય એવા સંભવ છે. બ્રાહ્મણોનાં નામ વિચિત્ર છે. કેટલાંક નામ ઓડખ જેવાં અગર ગેત્રના નામ જેવાં છે, જ્યારે બાકીનાં સ્પષ્ટ વ્યક્તિનાં નામ છે. બોખ્ખસ્વામી તૈલંગી બ્રાહ્મણના જેવું લાગે છે, કેટલાંક નામે સંસ્કૃતનાં પ્રાકૃત રૂપમાં જ છે; જેવાં કે સ્કન્દનું ખડ, સિંહનું સી, નર્તકનું નટ્ટક, ગે પશમન ગેવશર્મા અને ભતૃમાંથી ભટ્ટિ થએવું લાગે છે. આ એવું નામ ભટ્ટિકાવ્યના કર્તાનું હોઈ પરિચિત છે. બીજાં કેટલાંક નામોનાં મૂળ સ્વરૂપ કલ્પી શકાતાં નથી. વત્સ અત્યારે પણ ગેત્રનું નામ છે, કેટલાંક નામો જેવાં કે દ્રોણ, ભદ્ધિ, અદિત્ય ભદ્ર એક કરતાં વધારે નાં નામે ગણાવ્યાં છે તેથી તે જ નામ બીજી વાર આવે છે ત્યારે તેથી પહેલાં દ્વિ, ત્રિ, ઈત્યાદિ લખેલાં છે. આને અર્થ બીજે ત્રીજો એમ થવો જોઈએ, દાનપત્રમાં નીચેના અધિકારીઓનાં નામ છે : આયુક્તક, વિનિયુક્તક, દ્વાહૂિક, મહત્તર, ચાટ, ભટ, કુમારામાત્ય વિગેરે. દાનનાં ગામ સાથે નીચેનાં વિશેષ ગે લગાડેલાં છેઃ સેદ્રડઃ પરિકરઃ સવાતભૂતપ્રત્યાયઃ સધાન્યહિરણ્યાદેયઃ સદશાપરાધ: પદ્યમાનવિષ્ટઃ અહસ્તપ્રક્ષેપણીયા અને ભૂમિછિદ્રન્યાયેન. ૫. ૩૪ માં આપેલા દૂતક શબ્દનો અર્થ દૂત એ કરવામાં આવે છે પણ કેટલીક વખતે રાજપુત્રો દ્વતક તરીકે આવે છે, તેથી એવું અનુમાન થાય છે કે તે મૃત અનુસાર દાનના સાક્ષી તરીકે રહેનાર મેટ અધિકારી છે જેઈએ. મનુસ્મૃતિ અ. ૭ લે-૬૩–૫ માં દૂતને રાજાના વિશ્વાસના પાત્ર મુખ્ય પ્રધાન તરીકે વર્ણવ્યું છે. તેની સલાહ લડાઈ તેમ જ સીધ ઈત્યાદિ પ્રસંગે લેવામાં આવતી. ડે. ભાંડારકરે કર્યો છે તેંમ તેને અથ “ પ્રધાન” અગર ” આધકારી” કર જોઇ એ. દિવીરપતિ તે મુખ્ય કારકુન અગર મુખ્ય મંત્રી હવે જોઈએ. ૧ એ.ઈ., ૧ પા.૧૭૪ છે. એચ.એમ. ભડકંકર ૨ આ બધાના અર્થ વિવેચન માટે અંતમાં આપેલ શબ્દકોશ જુએ. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ ओं' स्वस्ति वलभीतः प्रसभप्रणतामित्राणों मैत्रकाणामतुलबलसंपन्नमण्डलाभोगसं सक्तंप्रहारशतलब्ध प्रतापा[स] २ तापोपनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृत[ श्रे ]णीबलावाप्तराज्य श्रियः परममाहेश्वरश्री. ३ भटा/दव्यवच्छिन्नराजवंशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृतिखड्गद्वितीयबा४ हुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्वैनिकषस्तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभा. संसक्तपादनखरश्मि५ संघतित्सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरंजनान्वर्थराजशब्दः रूप. कान्तिस्थैर्यधैर्य्या ६ म्भीर्य्यबुद्धिसंपद्भिः स्मरशशङ्कादिराजोदधिर्तृदेशगुरुधनेशानतिशयानश्शरणागता भयप्रदानपरतया ७ त्रिणवंदेपास्ताशेषस्वकार्य्यफल प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रेणयिहृदयः पादचारी सकलभुवन८ मण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसे तस्तस्य सुतस्तत्पादनखमयूखसन्तान विसृतजाहन[ वी ]जलौघप्र९ क्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पद्रूपलोभादिवाश्रितस्सरभसमा भिगामिकैर्गुणैः १० सहजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलबलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनु पालयिता धर्मदा ૧ ચિહ્ન રૂપે છે. ૨ આના સ્થળ માટે જુઓ “ગુપ્તના શિલાલેખો” પા. ૧૬૫ અને નોટ, ૩ મૈત્રકો માટે જુઓ ઈ. એ. વ. ૧૫ પા. ૩૬૧ અને નોટ. ૪ આમાં અને આ પછીના શાસનમાં પણ પાઠ છે. મના શાસનમાં પત્ર પાઠ છે. તેના ઉપર ડે, હુ૯ ની નેટ જુએ એ. ઈ. વ. ૩ પા. ૩૧૮ ५ मामा मन मा पछीनामा प्रहारने महले प्रथम नाभा संप्रहार भने छे. वाया सस्य ७ वाया संहति ૪ આ. સ. ૨૯૦ના અને ધરસેન ૨ જાના (ઈ. એ. . ૭ ૫. ૭૧ ) તામ્રપત્ર સિવાય બીજામાં કયાં ચૈ શબ્દ આવતો નથી. તેના અભાવમાં આગળ ઉપરના સમાસમાંના અદ્રિરાજ શબ્દનો અર્થ હિમાલય થાય છે. પણ જ્યારે ધૈર્ય શબ્દ હોય ત્યારે સ્થથ્ય અને ધૈર્ય બને ગુણ માટે અદ્વિરાજને ત્રાડી નાંખવો પડે. અદ્રિ પર્વત અને રાજ એ ધર્મરાજનું ટુંકું રૂપ ગણું ધિર્યના નમુનારૂપ યુધિષ્ઠિરને ઉદેશીને स्पा शाय.४ पाया शशाङ्क १० पायो त्रिदशगुरु ११ वाया तृणवद. १२ वाय। फल: १४ सुहृत्प्रणयि ૧૪ રવ નો અર્થ જાણે કે મુતિમાન હોય એવો થાય છે. ૧૫ અભિવામિઃ ગુર્ણઃ ને અર્થે આકર્ષતા ગુણો થાય છે. જુઓ ગુપ્ત પા. ૧૬ નોટ ૨. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ १२१ शीलादित्य पहेलानां नवलखीमांथी मळेलां ताम्रपत्रो ११ यानामपाकर्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरकाधिवा सस्य संघेतारातिपक्ष१२ लक्ष्म[ 'पिरि भोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रिः परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुस्तस्तत्पदानु१३ द्धयातस्सकलजगदानन्दनात्यद्भुतगुणसमुदयस्थगितसमग्रदिङ्गमण्डलस्समरशतवि जयशोभासनाथमण्डला१४ प्रद्युतिभासुरतरन्सपिठोदढंगुरुमनो[ र थमहाभारस्सर्वविद्यापरावरविभागाधिगम विमलमतिरपि सर्व १५ तस्सुभाषितलवेनापि सुखोपपादनीयपरितोषस्समग्रलोकागाधगाम्भीर्य्यहृदयोपि सुच रितातिशयसुव्य१६ क्तपरमकल्याणस्वभाव - खिलीभूतकृतयुगनृपतिपथविशोधनाधिगतोदग्रकीर्द्धि उनुपरोधोज्वलतरीकृता१७ र्थसुखसंपदुपसेवानिरुढधादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादित्य : कुशली सर्वानेवायुक्त१८ कविनियुक्तकद्राङ्गिकमहत्तरचाटभटकुमारामात्यादीनन्यांश्च • यथाभिसंबद्धयमान कान्समाज्ञापयत्यस्तु वः १९ संविदितं यथा मया मातापित्रो पुण्याप्यायनाय संगपुरीविनिर्गतनानागोत्र चरणतपस्स्वे२० घ्यायोपेतब्राह्मणद्रोण-इव्रवसु-वत्स-षष्टि गुहिला-भट्टिसूर्य-दिनभट्टि२१ लुद्रक-आदित्यवसु-द्विद्रोण-त्रिद्रोण-कुमारशर्म-भट्टि-आदित्यरवि पतरूं बीजूं २२ [ गणर्क ! j° उ [ञ्झ ]]-गोपाढयक खन्द-शर्म-भद्र-आदित्य-द्विआदित्य बप्पटक-मतृशे२३ ऑ-ईश्वर-बोप्पस्वामि-द्विवप्पटक-गोप-दाम-द्विभद्र-खोक्खक-केशव १वाच्या संहताराति २ वाया पार्थिवश्री: ३ वाया भासुरतरांसपीठो ४ वांयोज्ज्वल ५ वाय। स्स्वाध्यायोपेत वाया इन्द्रवसु (!)७ मा नाम वाया नया ते गणक अ१२ गणर्क (गणार्कने गहने) ५५ ण पछीन। भक्षरत्न सागेछ तथा गणन ( गणरत्न ने महत) होवो नये. नाभ सायु नही तामात्री नथा. तमांथा वयात नथा.वाया मातृशर्मा For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ १२२ गुजरातना ऐतिहासिक लेख २४ गोवशा-अग्निशा-द्विगोप-नावुव क कुमारभद्र-सीह-नट्टक-गिंजक गोग्गक-संगम -1 २५ द्विभट्टि-भानु-एवं चतुश्चत्वारितेब्राह्मणेभ्यः वटनगरस्थल्यन्तर्गतभोण्डानक ग्रामस्सोद्रङ्ग२६ स्सोपरिकरस्सवातभूतप्रत्यायस्सधान्यहिरण्यादेयस्सदशापराधस्सोत्पद्यम[ 1 ]नवि ष्टिसवर[1]२७ जकीयानामहस्तप्रक्षेपणीयः पूर्वप्रत्तदेवब्रह्मदेयवर्जितः भूमिच्छिद्रन्यायेनाच२८ निवैक्षितिसरित्सर्वतसमकालीनः पुत्रपौत्रान्वयभोग्य उदकातिसर्गेण धर्मदायो २.९ निसृष्टः यतः ए[ षां मुंजता[ कृ ]षतां कर्षयतां प्रदिशतां वा न कैश्चिद्व्या सेधे वर्तितव्यमागामिभद्र३० नृपतिभिरप्यस्म[ इं ]शजैरन्यैवी अनित्यान्यैश्वर्याण्यस्थिर मानुष्यं सामान्यञ्च भूमिदानफलम३१ वगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्यश्चेति ॥ बहुमिसुधा भुक्ता राजभिस्सग३२ रादिभिः [ । ] यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दारिद्य भयान्नरेन्द्रैर्द्धनानि ध३३ यितनीकृतानि[ । ] निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधु - पुनराद दीत ॥ [ष ]ष्टिं वर्षस३४ हस्राणि स्वर्गे मोदेत भूमिदः [ ।]आच्छेत्ता चानुमन्ता च तान्यवे नरके वसेत् ॥ दूतकश्चा-- ३५ त्र भट्टादित्ययशाः[ । लिखितं सन्धिविग्रहाधिकृत दिवीरपतिवत्रभट्टिना ॥ ३६ सं २.०० ८०६ आषाढ व ८ ॥ स्वहस्तो मम ॥ १ पधारे शुद्ध चत्वारिंशते २ पाये। विटिस्स अ.१२ विष्टिकस्स 3 वाया बर्णव ४ २८० नानपत्रमा मायोनी शथात “ उक्तं च भगवता वेदव्यासेन व्यासेन" मे शहाथी थाय छ. ५ पेन्द्र भने चन्द्र भणीत थती 60ती छ. मोदेत नपहले भी शासनमा मोदति ५ हाय छ, ५॥ स्मृतिमा वसति छ. ७ भाभा यो वत्रभटिना छ, पण तेना अर्थ थती नथा. २८. ना शासनमा चन्द्र भट्टिना सोते पधारे सायी बाण छ.. ... १७ मां .. मा.२४रे प्रसिद કરેલ શાસનમાં પણ વેત્રમટિના હેવું જોઈએ, જે વશમઢ વાંચેલું છે. ૮ અહી શરૂવાતમાં છે તેવું જ ચિહ્ન छ, तथा तेने ओं वायवू लेगे. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ નં. ૫૪ શીલાદિત્ય ૧ લા ઉર્ફે ધર્માદિત્ય ]ના સંવત ૨૮૬ ના એક દાનપત્રનું બીજું પતરું સંવત્ ૨૮૬ શ્રાવણ વદિ ૭ આ પતરૂં મને વળામાં મળ્યું ત્યારે તેના પર જાડાં પિડાં બાઝેલાં હતાં, અને બહુ ઘેડા અક્ષરે વાંચી શકાતા હતા. પરંતુ આર્કલેજીકલ કેમીસ્ટે સાફ કર્યા પછી તેને દરેક અક્ષર સહેલાઈથી વાંચી શકાય. પતરાની સપાટી ઉપર અસંખ્ય હાનાં કાણાંઓ પડેલાં છે, અને બન્ને બાજુઓને, ખાસ કરીને ડાબી બાજુના નીચેના ખુણને ઘણું નુકશાન થયું છે. પતરાની ઉપલી કોર તથા ઉપલા ભાગનાં બે કડીઓ માટેનાં કાણુઓ સુરક્ષિત છે. પતરાંઓ આશરે ૧૦૩૭ માપનાં છે, અને લખાણ ૧૫ પંક્તિઓનું છે. અક્ષર પ્રમાણમાં મેટા કદના છે, અને ચેખા ઊંડા તથા સંભાળપૂર્વક કતરેલા છે. તેથી લેખમાં વ્યાકરણની ભૂલે ઓછી છે. વલભીનાં દાનપત્રનાં બીજાં પતરાંમાં દાન આપનાર રાજાનું નામ હતું નથી. પરંતુ સંવત ૨૮૬ ઉપરથી અનુમાન કરી શકાય કે દાન આપનાર, શીલાદિત્ય ૧ ધર્માદિત્ય, છે. તેનાં તે જ વર્ષનાં ત્રણ દાને પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. આ દાન લેનાર વશકટમાં આવેલે બૌદ્ધ મઠ છે, આ મઠ, તે જ રાજાના (નં ૮ નીચેનામાં) જણાવ્યા પ્રમાણેના બીજા દાનપત્ર પરથી જણાય છે તેમ, શીલાદિત્ય ૧ એ પિતે જ બંધાવ્યા હતા. દુર્ભાગ્યે, દાનમાં આપેલી મિલ્કતનું વર્ણન એવાઈ ગયું છે, પરંતુ તે કલાપક(?) પથકમાં આવી હશે, એવું જણાય છે. તે જ વર્ષમાં જાહેર કરેલાં બીજાં દાનપત્રો પ્રમાણે આને દતક પણ ભટ્ટ આદિત્યયમ્ છે. લેખકનું નામ દેખાતું નથી, પરંતુ તે જ વર્ષમાં કાઢેલાં તે જ રાજાનાં બીજાં દાનપત્રોને લેખક સંધિવિગ્રહધિકૃત-દિવિરપતિ વત્રભક્ટિ આ દાનપત્રને પણ લેખક હૈ જોઈએ. . ૧ જર્નલ. છે. બ્રા રે. એ. સે. ન્યુ. સી. વ. ૧ પા. ૨૬ ડી. બી. દિસ્કલકર ૪૪ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ १२५ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ युक्तकद्रागिकमहत्तरचाटभटकुमारामात्यादीनन्यांश्च यथाभिसम्बद्धयमानकान्स .... २ त्यस्तुवस्संविदितं यथा मयो मतापित्रोः पुण्याप्यायनाय वंशकटप्रति .... ३ रितविहारनिवासिचतुर्दिगभ्यागता-भिक्षुसंघस्य चीवरपिण्डपातश .... ४ [ ग्लानप्र ]त्यय[ भैषज्यपरिष्कारार्थं बुद्धानाञ्च भगवतां गन्धधूपपुष्पमाश्य दीपतैल[ द्यु ]पयो .... ... ५ रस्य खण्डस्फु[ टि ]तप्रतिसंस्काराय कल्पिकारपादमूलप्रजीवनाय चै .... कपथके ... ... ६ सोद्रङ्गस्सोपरिकरस्सवातभूतप्रत्यायस्सधान्यहिरण्यादेयस्सदशापराधस्सोत्पद्य । मान ]वि .... ..... ७ [ ज ]कीयानामहस्तप्रक्षेपणीयः पूर्वप्रत्तदेवब्रह्मदेयवर्जितः भूमिच्छिद्रन्याये [ नाचन्द्रा ] ... .... ८ [ ति ]सरित्पर्वतसमकालीनः अव्यवच्छिन्नभो[*] धर्मदायतया निसृष्टः यत उचितया देवब ... ... ९ स्थित्या (ज्यमनकः न कैश्चित्परिपन्थनीयः आगामिभद्रनृपतिभिरप्यस्मद्वं शजैरन्यैर्वा अ ... ... १० [श्र ]वाण्यास्थिरं मानुष्यं सामान्यञ्च भूमिदानफलमवगच्छद्भिरयमस्मदायो नुमन्तव्यः ... ... ... ११ ... ... ति ॥ बहुभिर्वसुधा भुक्ता राजमिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य ... ... १२ ... निह दारिद्यभयानरेन्द्रैर्द्धनानि धर्मायतनीकृतानि निर्भुक्तमाल्यप्रतिमा... १३ ... धुxपुनराददीत ॥ पंप्टि वर्षसहस्राणि स्वर्गे मोदेत भूमिदः आ ... ... १४ ... ... नरके वसेत् ॥ दूतकश्चात्र भट्टादित्ययशाः ॥ लिखितं सन्धि ... ... १५ सं २०० ८० ६ श्रावण व ७॥ ॥ स्व ... ... १ वाया नन्यांश्च २ वाया माता 3 ५५नु नाम [ ५] खाय ? ४ वाया भुज्यमानकः ५ 4 षष्टिं For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ નં. ૫૫ શીલાદિત્ય ૧ લા( ઉ ધર્માદિત્ય)નાં બે તામ્રપત્રો ગુપ્ત સંવત્ ૨૮૭ માર્ગશીર્ષ વદિ ૭ આ દાનપત્રનું બીજું પતરું બહુ જ સુરક્ષિત સ્થિતિમાં છે. પહેલા પતરાની શોધ કરતાં. સંગ્રહમાંથી મને ચાર કકડાઓ મળી આવ્યા. આ કકડાઓ જોડવાથી પહેલા પતરાને મોટે ભાગ થયો છે. બીજા પતરા સાથે હમેશની વલભી મુદ્રા જડેલી છે. તેનું માપ ૧૧૪૮ટ્ટ છે, પહેલા પતરામાં ૧૯ પંક્તિઓ લખેલી હોય એવું જણાય છે. બીજામાં ૧૭ પંક્તિઓ છે. અક્ષર ચેખા અને સંભાળ પૂર્વક કતરેલા છે. પહેલા પતરાને જે ભાગ દાન જાહેર કર્યું તે સ્થળ બતાવતું હતું, તે નાશ પામે છે. પરંતુ તે સ્થળ વલભી હશે એમ લાગે છે. દાન આપનાર રાજાના નામનું પણ એમ જ થયું છે. પરંતુ બીજા પતરાના સંવત ૨૮૭ ઉપરથી દાન આપનાર શિલાદિત્ય ૧ ઉર્ફે ધર્માદિત્ય હવે જોઈએ એમ જણાય છે. તેણે સંવત્ ૨૮૬ નાં (ત્રણ દાનપત્રો) તથા ર૪૦ નાં (બે દાનપત્રો) દાનપત્રો પણ જાહેર કર્યા છે. એથી આ સં ૨૮૭ ના દાનપત્ર ઉપરથી તેનું રાજ્ય કેટલો સમય ચાલ્યું તે વિષે વધુ જાણવામાં આવતું નથી. આનર્તપુરમાંથી વલભીમાં આવી વસેલા, સામવેદની કૌથુમ-શાખાના શિષ્ય, અને ભાર દ્વાજ ગોત્રના ભદ્રગ્રહના પુત્ર, ભક્ટિ નામના બ્રાહ્મણને આ દાન આપ્યું છે, તેને આપેલી મિલકત આ પ્રમાણે બતાવેલી છેઃ-(?) પૂજ્ય રાણી જજિકાના તાબાના કાલાસામક ગામની ઈશાન દિશામાં સહદત્તની માલીકીની ૧૦ પાદાવર્ત જમીન જે–પિપલ(પુષ્યમિત્ર ગામને એક રહીશ)ને ક્ષેત્ર તથા કર્કકના ક્ષેત્રની પશ્ચિમે, મિશ્રણના ક્ષેત્રની ઉત્તરે, ક તથા મણૂકના ક્ષેત્રની પૂર્વ, તથા ચેટ્ટિયાનક ગામની સીમા ઉપર આવેલાં કમુબી વત્સના ક્ષેત્રની દક્ષિણે આવી છે. (૨) ઈશાન કોણમાં તે જ સીહદત્તને ૧૬ પારાવાર્તાના ક્ષેત્રફળને, મેચનિકા નામને કૂવે. આ દાનને દ્વતક ભટ્ટ આદિત્યયશસ્ હતા, અને તે સંધિવિગ્રહના મંત્રી તથા મુખ્ય મંત્રી વત્રભટ્ટિએ લખ્યું હતું. * સ્થળના એળખાણ વિષે, મોં ઉપર કહ્યું છે તેમ, વલભી એ હાલનું વળા છે, અને આનર્તપુર એ હાલનું વડનગર છે. બીજે ગામ ઓળખી શકાતાં નથી. જ, બ, બ્રા. જે. એ. સ. ન્યુ, સી, ડે. ૧ પા. ૨૮ ડી. બી. દિસ્કાર For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ १२६ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ [ओं स्वस्ति वलभीतः प्र सभप्रणतामित्राणां मैत्रकाणामतुलवलसंपन्नमण्ड[ ला] भोगसंसक्तप्रहारशतलब्धप्रताप. २ [ प्रतापोपनतद ]नमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणीबलावाप्तराज्य___ श्रियः परममाहेश्वर३ [ श्रीभटादियव ]च्छिन्नराजवंशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेष___ कल्मषः शैशवात्प्रभृति खड्ग४ [ द्वितीयबाहुररेव समद परगजघटा[ स्फो टनप्रकाशितसत्त्वनिकषस्तत्प्रभावप्र णतारातिचूडारत्नप्रभा५ [ संसक्तपादनखरश्मि सङ्घतिस्सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदय रंजनान्वर्थराज६ । शब्दः रूपकान्तिस्यै ]य॑धैर्यगाम्भीर्य्यबुद्धिसम्पद्भिः स्मरशशाङ्काद्रिराजोदधि [त्रिद ] शगुरुधनेशान७ (तिशयानः शरणाग )ताभयपदानपरतया तृणवेदपास्ताशेषस्वकार्य( फ- )ल (:* ) प्रार्थनाधिकार्थप्रदाना८ (नन्दितविद्वत्सुहृत्य )णयिहृदयः सकलभुवनमण्डला(भोगप्र)मोदः परममाहेश्वरः ९ (श्रीगुहसेनस्तस्य सु )तस्तत्पादनखमयूखसन्तान( वि )सृतजाह्नवीजलौघ(प्र क्षालि )ताशेषकल्मषः प्रणयि१० ( शतसहस्रोपजीव्यमा )नसम्पपलोभादिवा(श्रितः स )रभसमाभिगा(मिकैर्गु) णैस्सहजशक्तिशिक्षाविशे११ ( षविस्मापिताखिलबलधनुर्द्धरः प्रथमनर )पतिसमतिसृष्टानामनुपा( ल )यिता धर्मदायानामपा. १२ ( कर्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्श )यिता श्रीसरस्वत्योरेकाधिवा( स- ) __ स्य संघतारातिपक्ष१३ ( लक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमोप )संप्राप्तविमलपार्थिवश्रीः परममाहे (श्वरः श्रीधर )सेनस्त१४ ( स्य सुतस्तत्पादानुध्यातःसकलज )गदानन्दनात्यद्भुतगुणसमुदयस्थगि ... ... १५ ... ... प्रद्युतिभासुरतरान्सपीठोदूढगुरुमनोरथम ... ... .... १६ ... ... पिसवतस्सुभाषितलवेनापि सुखोपपा..... ... १७ ... ... योपि सुच ... ... ... १९ ... ... ... ... (श्रीशीलादित्यः कुशली ) For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य १ ला उर्फे ( धर्मादित्य ) नां बे ताम्रपत्रो १२७ पतरूं बीजूं २० सर्वानेवायुक्तकविनियुक्तकद्राङ्गिकमहत्तरचाटभटकुमारामात्या( दीन )न्यांश्च यथाभिसंबद्धयमान२१ कान्समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रो पुण्याप्यायनायानर्तपुर विनिर्गतवलभी२२ वास्तव्यभरद्वा( ज )सगोत्रच्छान्दोगकौथुमसब्रह्मचारिब्राह्म( ण )भट्टगुहपुत्रभट्टिन (1)ह्मणे राज्ञी जञ्जि(?) २३ कापादीयकाल सामकग्रामे पूर्वोत्तरसीम्नि (पु)यमित्रग्रामनिवासिपिप्पलस कक्षेत्रात्कर्ककसत्कक्षेत्त्रा२४ चापरतः मिश्रणसत्कक्षेत्रादुत्तरतः तथा दूषकसत्कक्षेत्रान्मण्णकसत्कक्षेत्राच्च पूर्वतः चोट्टिया२५ नकग्रामसीम्नि कुटुम्बिवत्सप्रत्ययक्षेत्वादक्षिणतः सीहदत्तप्रत्ययपादावर्तशतं विंशोत्तरं अपरो२६ तरसीम्नि सीहदत्तप्रत्यया एव षोडशपादावर्तपरिसरा मोचनिका संश द्वितवापी । एव२७ मेतद्वापीक्षेत्रं सोद्रङ्ग सोपरिकरं सवातभूतप्रत्यायं सधान्यहिरण्यादेयं सदशापराधं सोत्य २८ धम[ [* ]नविष्टीकं सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयं पूर्वप्रचदेवब्रह्मदेयवर्जितं मु( भ )मि२९ च्छिद्रन्यायेनाचन्द्राकार्णव क्षितिसरित्पर्वतसमकालीनं पुत्रपौत्रान्वयभोग्य मुदकातिसग्नें३० ण धर्मदायतया निसृष्टं यथास्योचितया ब्रह्मदेयस्थित्या भुजंत कृषत कर्ष यतः प्रदिशतो वा न कै३१ श्चिव्यासेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिरप्यस्मद्वंशजैरन्यानित्यान्यैश्वव्ण्यस्थ (स्थि )रं मानुष्यं सा३२ मान्यञ्च भूमिद * नफलवमगच्छाद्भिरयमस्म दाया( यो )नुमन्तव्यः परिपाल यितव्यश्चेति ॥ बहुभिर्वसुधा ३३ भुक्ता राजमिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानि (नी )ह दारिद्रयभयानरे ३४ न्द्रैर्द्धनानि धर्मायतनीकृतानि निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधु पुनराददीत् ॥ षष्ठिं वर्ष३५ सहस्राणि स्वर्गे मोदेत( मोदति ) भमिदः आच्छेत्ता चानुमन्ता च ताम्येव नर___के वसेत् ॥ दूतकश्चात्र भट्टादित्ययशाः [*] ३६ लिखितं सन्धिविग्रहाधिकृतदिविरपतिवत्रभट्टिना ॥ सं २०० ८० ७ मार्गशिर व ७ ॥ स्वहस्तो मम ॥ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ના પર વળામાંથી મળેલાં શીલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રો ગુ. સં. ૨૮૭ ઈ. સ. ૬૦૬ ઈ. સ. ૧૩૦ માં વલભીમાંથી મળેલાં પાંચ તામ્રપત્રો પૈકીનું આ એક છે. તે શીલાદિત્ય ૧ લાના સમયનું ગુ. સં. ૨૮૭ ના વર્ષનું છે, વંશાવલિ–ભટાર્કના વંશમાં ગુસેન જન્મ્યા હતા. તેને દીકરો ધસેન બીજે, તેને દીકરો શીલાદિત્ય હતું, જેનું બીજું નામ ધર્માદિત્ય પણ હતું. દાનવિભાગ–ઘાસર, પ્રાંતમાં આવેલા નિષ્ણુડ ગામનું દાન કરેલ છે. દાન યક્ષસુર વિહારમાં રહેલી ભિક્ષુણીઓના સંઘને કપડાં, ખેરાક અને દવા માટે તેમ જ ભગવાન બુદ્ધની પૂજા નિમિત્તે જોઈતાં ચંદન, ધૂપ, પુષ્પ માટે અને વિહારના ત્રુટક ભાગોના જીર્ણોદ્ધાર માટે આપવામાં આવેલ છે. નોટમાત્ર, ગૌ. હી. ઓઝા, For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ નં ૫૭ શીલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રો સંવત ૨૯૦ ભાદ્રપદ વદિ ૮ નીચે આપેલો લેખ જે પતરાંઓ પર લખેલો હતું તે પતરાંઓ કેટલાંક વર્ષ પહેલાં કાઠિયાવાડમાં ઢાંકમાંથી મળ્યાં હતાં, અને હાલ તે રાજકેટના મ્યુઝીયમમાં રાખ્યાં છે. કર્નલ એલ. બારટન અને મેજર સી. એચ. વુડડાઉએ કપા કરી, મને થોડા દિવસ માટે તે પતરાંઓ આપ્યાં હતાં, અને ત્યાર પછી તે પૂનાની ગવર્નમેન્ટ ટેઝિક ગ્રાફિક ઓફિસમાં મેકલ્યાં હતાં, જ્યાં આ સાથે આપેલી પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. પતરાંઓનું રક્ષણ બહુ સંભાળપૂર્વક કરેલું છે. અને હમેશનું ચિહ્ન તથા લેખવાળી મુદ્રા હજુ તે ઉપર છે. અક્ષરે, જી રે.. એ. , . ૧૧ ૫, ૩૬૦ માં પ્રસિદ્ધ કરેલાં પતરાંઓના જેવાજ છે. તે ઊંડા અને સારી રીતે કાપેલા છે. આમાં આવતી લખાણુની ભૂલ તે જ વંશનાં બીજો પતરાંઓ કરતાં વધારે નથી. એક, રૂપ ને બદલે સઢ ની ભલ સંસ્કૃત મૂળ રૂપને બદલે પ્રાકૃત લખવાથી થયેલી લાગે છે. દાનપત્રના પહેલા અથવા વંશાવળીના ભાગના શબ્દો શીલાદિત્યનાં પહેલાંના, સંવત્ ૨૮નાં શાસનેના શબ્દોને લગભગ મળતા આવે છે. તેથી તેમાં કંઈ નવીન હકીકત નથી. આમાં દર્શાવેલા વલભીના રાજાઓમાં-૧ ભટાર્ક, ૨ ગુહસેન, ૩ ધરસેન ૨ જે, અને ૪ દાન આપનાર શીલાદિત્ય ૧ ઉર્ફે ધર્માદિત્ય છે. ફકત એટલું જ જાણવા જેવું છે કે, ભટાર્કના ચાર પુત્રોનાં નામ છેડી દેનાર પહેલે રાજા શીલાદિત્ય છે. ઘણું કરીને કારણ એ છે કે તેના મંત્રીઓએ વાપરેલાં પતરાંઓ એટલાં બધાં નાનાં હતાં કે રાજાઓની સંપૂર્ણ નોંધ, તેઓ દરેકની આવશ્યક પ્રશંસાસહિત, તેમાં આવી શકે નહિ. બીજી રીતે, આ દાનપત્ર કેટલીક જાણવા જેવી બાબતો રજુ કરે છે, પહેલું,–તે વિષયવાર ત્ વર્ચમી રહોન્નવાસવાર એટલે, “ વલભીના દ્વાર આગળ ખુલ્લી જગ્યામાં આવેલા હોવા ઉપર અથવા અંદર નાખેલી વિજયી છાવણીમાંથી,” લખેલું છે, આંહિ વિચિત્ર “હ” શબ્દ જે દેશી જેવું લાગે છે તે કઇક મુશ્કેલી ઉભી કરે છે. આ શબ્દ બીજા કોઈ દાનપત્રમાં મેં જે નથી, અને તેના ચક્કસ અર્થ વિષે વળામાં તપાસ કરતા કંઈ જાણી શક નથી. પરંતુ પૂર્વાપર સંબંધ ઉપરથી જણાય છે કે તે કઈ લશ્કરી રહેઠાણ, અથવા તે રાજાએ પિતાના તંબુઓ નાંખેલે કઈ બગીચે હશે. બીજું, દાન લેનાર વન–વટપકતનિવિદ–નિવાસ–મદાવાદ–“હરિનાથે અર્પણ કરેલા અને બલવર્માનક–વટપદ્રની સીમામાં વસતા પૂજ્ય મહાદેવ” એ જાણવાજોગ છે-કારણ કે, જો કે બે અપવાદ સિવાય પિતાને ઘરમાર “ માહેશ્વરના પરમ ભકત” કહેવડાવતા વલભી રાજાઓનાં ઉકેલેલાં અને ઉકેલી શકાય તેવાં વીસેક પતરાંએ આપણી પાસે છે, તાપણુ રાજાનું દાન લેનાર તરીકે કુળદેવને દર્શાવતું આ પહેલું જ દાનપાત્ર છે. બીજાં બધામાં બ્રાહ્મણે અથવા બુદ્ધ સંઘને દાન આપ્યાનું જણાવેલું છે. આ દાન ઉપરથી સાબિત થાય છે કે વલભી રાજાઓની શિવની ભક્તિ એકલા શબ્દો કરતાં વધારે પ્રકારની હતી. બ્રાહ્મણ લાગતા હરિનાથે જે સ્થળે લિંગ અર્પણ કર્યું હતું તે સ્થળ હું નક્કી કરી શક્યું નથી. ઘટ હાલના ૧ ઈ. એ. વ. ૯ પા. ૨૩૭૯-૨૩૯ ડે. જી. બ્યુહર For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ १३० गुजरातना ऐतिहासिक लेख વરાહા અથવા વડોદરાને મળતું આવે છે. પરંતુ કાઠિયાવાડના નકશામાં આ નામવાળાં ઘણાં સ્થળે છે પણ તેમાંનાં એક પણ પાસે આ દાનપત્રમાં લખેલાં ભદ્રાણક, પુષ્મિલનક, બ્રમિલનક અને દીનાનાક નામનાં ગામે આવેલાં નથી. પ્રાચીન સમયમાં પણ વટપદ્ર સાધારણ નામ હશે એમ જણાય છે. કારણ કે, આ દાનપત્રમાં વટપદ્રની આગળ લગાડેલ શબ્દ વઢવન, જેને અર્થ મેં, “બલવર્મનનું અથવા બલવર્મને સ્થાપેલું” કર્યો છે, તે ફકત આ ગામ તથા તેવાં અને કાથી ગામ વચ્ચેનો તફાવત બતાવે છે. દાનમાં આપેલી વસ્તુઓનું વર્ણન આપતે ભાગ નીચે પ્રમાણે છે – યમલવાપી, જે, પચીસ ચોરસ ફટના ઘેરાવવાળી, વટપદ્રની સીમાની અંદર ઉત્તર તરફ આવેલી છે. અને વાણિઘોષ કુવાની પશ્ચિમે, બલભટના કૂવાની દક્ષિણે તથા ચન્દ્રભટના કૂવાની પૂર્વે છે. આ ઉપરાંત ૧૫૦ ચોરસ ફૂટનું પશ્ચિમ તરફની સીમા ઉપરનું એક ક્ષેત્ર, જે ભદ્વાણુક ગામના રસ્તાની દક્ષિણે, વીતખટ્ટાની પશ્ચિમે દીનાનાકના રસ્તાના ઉત્તરે, તથા બરટકની સીમાની પૂર્વ છે, તથા [ ૧૫૦ ચોરસ ફૂટનું એક ક્ષેત્ર] દક્ષિણ તરફની સીમા ઉપર, પૂજ્ય ભગવાન આદિત્યના કવાની પૂર્વે, મોઆરે) કાફિન્નિકાકિબિ ?)ના ક્ષેત્રની ઉત્તરે. અમિલનક ગામના રસ્તાની દક્ષિણે, પુષ્મિલાનક ગામની સીમાની પશ્ચિમે આ રીતે કૂવા સહિત આ ૨૫ ચેરસ ફૂટ (જમીન) . . . .. .. ( આપવામાં આવી છે ) આ દાન આપવાને હેતુ હમેશ મુજબને, એટલે, મંદિરની પૂજા તથા સમાર કામના ખર્ચની સગવડ કરવાને છે. આ બધી હકીકતે કરતાં વધારે જાણવા જેવી હકીકત દંતક, જે કદાચ વટપદ્ર જ્યાં આવેલું છે તે પ્રદેશને અમલ કરનાર અધિકારી હશે, તેનું નામ, અને દાનની તારીખ છે. દ્વતક ખરગ્રહ નામને છે. અને પછીનાં પતરાંઓ ઉપરથી આપણે જાણીએ છીએ કે ખરગ્રહ ૧ લે શિલાદિત્ય ૧ લાને હા ભાઈ અને તેના પછી ગાદીએ આવનાર હતું. અને તે શીલાદિત્યના સમયમાં રાજ્યવહીવટ ચલાવતા હતા. દતક અને રાજાને એક જ કહેવામાં હું જરા પણ સંકોચ રાખતા નથી, તથા આ જવાબદારીવાળી જગ્યાએ તેની નિમણુંક હોવાની અંગે રાજ્યની ખરી સત્તા છેવટે તેના હાથમાં આવી અને “પોતાના બંધુના આદેશ પ્રમાણે વર્તન કરી, એક કેળવાયેલ બળદ ઘેંસરું ઉપાડે તેવી રીતે, જો કે ઉપેન્દ્ર(વિષ્ણુ)ના વડલ બંધુ (ઈન્દ્ર) જેવા પિતાના વડિલ બંધુની બહુ ઈચ્છા જાતે (રાજ્યલક્ષમી) ઉપાડવાની હશે છતાં, તે રાજ્યલક્ષમીનો ભાર ઉપાડી લીધો હતો આ લેખની તારીખ સંવત ર૦૦ છે. જ્યારે શીલાદિત્યનાં બીજા બધા જાણવામાં આવેલ લેખે સંવત ૨૮૬ ના છે. આ નવી તારીખથી શીલાદિત્યનાં અને બીજા ધ્રુવસેનનાં સંવત ૩૧૦ નાં દાનપત્રો વચ્ચેનું અંતર ૨૦ વર્ષનું જ રહે છે. જે સમયાન્તરમાં બે રાજાઓ થયા, એક ખરગ્રહ ૧ લે અને ધરસેન ૩ જે. તેથી આ દાન શીલાદિત્યના રાજ્યના અંતના સમયમાં આપ્યું હશે અને ત્યાર બાદ થોડા સમયમાં જ તેને પદભ્રષ્ટ કર્યો હશે, એ બહુ સંભવિત છે. For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य १ लानां ताम्रपत्रो १३१ अक्षरान्तर . पतरूं पहेलु १ ओ स्वस्ति विजयस्कन्धावाराद्वलभीप्रद्वारहोम्बवसकात्प्रसभप्रणतां मित्राणामैत्रका णामतुलबलं २ संपन्नमण्डलाभोगसंसक्तप्रहारशतलद्धप्रतापात्प्रतापोपानतदानमानार्जवोपार्जितानुरा ३ गादनुरक्तमौलभृतश्रेणीबलावाप्तराज्यश्रियः परममाहेश्वरश्रीभटार्कादध्यवच्छिन्न राजवंशान्माता ४ पिकचरणारविन्दप्रणतिप्रविधौताशेषाकल्मषः शैशवत्प्रभृतिखगद्वितीयबाहुरेव सम दपरगज ५ घटस्फोटनप्रकाशितसत्वनिकषस्तत्प्रभावप्रणतारातिचूडारलप्रभाससाक्तपादनखर श्मिसंहतिस्सक ६ लस्प्रितिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरन्जनान्वर्थराजशब्दः रूपकान्तिस्थै यंगाम्भीर्य ७ बुद्धिसम्पद्भिः स्मरशशाङ्काद्रिराजोदधित्रिदशगुरुधनेशानतिशयानश्शरणागताभयप्र दानपरतया ८ तृणवदपास्ताशेषस्ककार्य्यफलप्रार्थनधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचरीव सकल९ भुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूख सन्तानविसृत १० जाह्नवीजलौघप्रक्षालिताशेषकाल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पद्रूपलोभादि वाशतस्स ११ रभसमाभिगामिकैगुणैस्सहजशक्तिशिक्षाविशेषविस्मापितखिलबलधनुर्द्धरः प्रथमन रपातिसम १२ तिसृष्टानामनुपालयितधर्मदायानामपाकर्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्श यिता श्रीसरस्व १३ त्योरेकधिवसस्य संहतरातिपक्षलक्ष्मीपारिभोगदक्षविक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः पर १४ ममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुद्ध्यातस्सकालाजगदनन्दनात्यद्भुतगुण समुदयस्थगतिसम पं.१ पाया ओं; वास; प्रणतामित्रा.पं. २ वांया संसक्त; लब्ध; पोपनत ५.४ पायो पितृ; प्रविधौताशेष; शैशवात्प्र. पं. ५ या संसक्त, ५. १ या स्मृति; रञ्जना; शब्दो. ५.८ पायो फल, प्रार्थनाधि; चारीव. पं. १० वांन्यो कल्मषः; वाश्रित ५. ११ वांया कैर्गुण, ताखिल; बल 6डी नांजा. नरपति.पं. १२ वाया पालयिता. ५. 13वांया रेकाधिवासस्य; संहताराति: परिभोग. ५.१४ वाया सकलजगदान, ४६ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ १३२ गुजरातना ऐतिहासिक लेख १५ ग्रदिग्मण्डलस्समरशतविजयशोभासंनाथमण्डलाग्रद्युतिभासुरतरान्सपीठो दृढगुरूम नोरथमा १६ भरस्यर्व्वविद्यापरावर विभागा घिगमविमलमतिरपि सर्व्वतस्सुभाषितलवेनापि सुखोपपादनीयप १७ रितोपः समग्रलोकागाधगाम्भीर्य्यहृदयो पिसुचरिता तिशय सुव्यक्तपरंमकल्याणस्व भावः खिलीभूत १८ कृतयुगनृपतिपथविशोधनाधिगतोदमकीर्तिर्द्धर्म्मनुपरोधज्वलतरीकृतार्थसुख सम्पदुपसेवा १९ निरूढधर्म्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्री शीलादित्य कुशली सर्व्वानेवयुतकविनियुक्त द्रा पतरूं बीजुं १ किशौल्किकचौरोद्धरणिकचाटभटकुमरामात्यादीनन्यांश्च यथासम्बद्ध्यमानकान्स माज्ञाप २ त्यस्तु वस्संविदितं यथा मया मातापित्रो पुण्याप्यायनाय बलवर्म्मानकबाटपद्रस्वतल निविष्टहरिनाथ ३ कारितमहादेवपादानं पूजास्नपनगन्धधूपपुष्पमाल्यदीपतैलाद्यव्यवच्छितये चाथ गीतनृत्याधु ४ पयोगाय देवकुलस्य च खण्डस्फुटितप्रतिसस्करयपादमूलप्रजीवननिमित्तय वटपद्रस्वतल एवोत्त ५ रसीम्नि वाणिजकघोषसस्कवाप्या अपरतः तथा बलभटसत्कलवाच्या दक्षिणतः तथा चन्द्रभटसत्कवाप्या ६ पूर्व्वतः वटपद्रा देवोत्तरतः पंचविशैत्पादावर्त्तपरिसरा यमलवापी तथापरसीनि भद्राणक ७ ग्रामपथाद्दक्षिणतः वीतखट्टायापरतः दिन्नानाकग्रामप्रथदुत्तरतः बरटकमर्थ्याद पूर्व्वतः ८ पादावर्त्तशतं सार्द्धं तथा दक्षिणसीम्नि आदित्यदेवपादीयवाप्या पूर्व्वतः काकिन्निमूवकत्कक्षेत्र ९ तरतः ब्रमिलनकग्रामपथदक्षिणतः पुष्मिलानकग्राभसीन अपरतः एवमेतत्सह वप्या पादा पं. १५ । सनाथ; रांस; गुरुम. पं. १६ वांया भारस्सर्व्व; परापर पं. १७ वया तोषः पं. १८ वांथे। र्द्धर्मानुपरोधोज्ज्वलतरी. पं. १८ वां नेवायुक्तक. ५. १ कुमार, पं. २ वा माता. पं. उ पाथी पादानां; वाद्यगीत. पं. ४ वां संस्काराय, निमित्ताय पं. वो घोष सत्क चन्द्रभटसत्कवाप्याः पं. ७ थि पथादुत्तरत; दापूर्व्वत. पं. ८ वाप्याः हाथ काकिम्बिमूचक पं. वांया पथादक्षि; वाप्या. For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य १ लानां ताम्रपत्रो १३३ १० दावर्त शतद्वयं पंचनवत्याधिक सोहंगं सोपरिकरं सवातभूतप्रत्ययं सधान्यहिर ___ण्यादेयं सद ११ शापराधं सोत्पद्यमानविष्टिकं सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयं पूर्वप्रत्तब्रह्मदेयवर्जितं १२ भूमिच्छिद्रन्यायेनाचन्द्रार्कार्णवक्षिीतसरित्पतसमकालीनं धर्मदेयतया प्रतिपा दित यतोपरिलि १३ खितस्थित्या भुज्यमानं न कैश्चिद्ध्यासेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिरप्यस्मद्वंशजैर न्यैर्वानित्यान्यै१४ श्वव्ण्यस्थिरं मानुष्यं सामन्यं च भूमिदानफलमवगच्छद्भिरयमस्मदायोनुम. न्तव्य ४ परिपा१५ लयितव्यश्चेत्युक्तं च भगवता वेदव्यासन व्यासेन ।। बहुभिर्वसुधाभुक्ता राजमि स्सगरादिभिः य१६ स्य यस्य यदाभूमि तस्य तस्य तदा फलं० यानीह दारियभयानरेन्द्रैर्द्धनानि धर्मायतनीकृतानि १७ निभुक्तमत्यप्रतिमानि तानि को नाम साधु पुनराददीत=षष्टिं वर्षसहस्राणि स्व गर्गे मोदति भू १८ मिदः आच्छेत्ता चानुमता च तान्येव नरके वसेदिति ॥ दृतकश्चात्र श्रीखर ग्रहः लिखितं सन्धिवि१९ ग्रहाधिकृतदिविरपतिचन्द्रभट्टिना ।। सं [ २९० ] भद्रपद ब ८ स्वहस्तोमम. __५१० दावत मां दा 31 ना त्यधिक प्रत्यायं. ५. १२ वांया पादित; यत उपरि ५. १६ पाया भूमिस्त. ५, १७ पायो निभुक्तमाल्य. ५.१५ वाया भाद्रपद. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ નં. ૫૮ વળામાંથી મળેલાં શીલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રો ગુપ્ત. સં ર૯૦ ઈ. સ. ૬૦૬ ઈ. સ. ૧૩૦ માં વળામાંથી મળેલા પાંચ તામ્રપત્ર પૈકીનું આ એક છે. તે શીલાદિત્ય ૧ લાના સમય અને ગુ. સં. ર૯૦ ના વર્ષનું છે. વંશાવલિ- ભટાર્કના વંશમાં ગુહસેન જન્મે હતો. તેને દીકરે ધરસેન બીજે હતું અને તેને દીકરો શીલાદિત્ય ધર્માદિત્ય નામે પ્રસિદ્ધ હતે. - દાનવિભાગ-દરેશનિ ગેત્રના દશપુરથી આવેલા અને વલભી(વળ)માં રહેતા બ્રાહ્મણે મિત્રશર્મનું અને ગમેશ્વર જે દ્રશર્મનના દીકરા હતા, તેને મૉડલી ગામના તાબામાંનું દસ્તૂરપુત્ર નામનું ગામડું શીલાદિત્યે દાન આપ્યું, દશપુર તે માળવામાંનું હાલનું મંદાસર ગામ છે. નોટ માત્ર ગ. હી. ઓઝા For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૫૯ વળામાંથી મળેલાં શીલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રા ગુપ્ત સં. ૧૯૦ ઈ. સ. ૬૦૯ ઈ. સ. ૧૯૩૦ માં વળામાંથી મળેલાં પાંચ તામ્રપત્રા પૈકીનું આ એક છે. તે શીલાદિત્ય ૧ લાના સમયનું છે અને ગુ. સં. ૧૯૦ ના વર્ષનું છે. વલભી દરવાજા બહાર ભદ્રેશ્વર મુકામેથી દાન અપાએલું છે. વંશાવલિ–ભટાર્કના વંશમાં ગુહુસેન જન્મ્યા હતા. તેના દીકરા ધરસેન ખીન્ને હતા અને તેના દીકરા શીલાદિત્ય ધર્માદિત્ય નામથી પ્રસિદ્ધ હતા. દાનવિભાગ——યક્ષસુર વિહારમાં રહેતી ભિક્ષુણીએના સંઘને માટે કપડાં, ખારાક તેમજ ઢવા મેળવવા માટે તેમજ ભગવાન્ બુદ્ધની પૂજા માટે જોઈતાં ચંદન, ગ્રૂપ પુષ્પા વિગેરે માટે અને વિહારના ત્રુટક ભાગના દ્બિાર વારતે ઘસરકના પ્રાંતમાં વટવ્રૂહ પાસેના અમદસપુત્રના ગામનું દાન શીલાદિત્યે કર્યું છે. ૧ નાઢ માત્ર ગૌ. હી. આઝા ૪ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ નં. ૬૦ શીલાદિત્ય (ઉ ધર્માદિત્ય) ૧ લાનાં તામ્રપત્રો આ બે પતરાંઓને બધી બાજુએ ડું નુકશાન થયું છે. દરેક પતરાનું કડી માટેનું જમણી બાજુનું કાણું ચેખું દેખાય છે. સહુથી વધારે નુકશાન દોનનું વર્ષ બતાવનારા ભાગને થયું છે. ઉપલી બાજુમાં ચેડા અક્ષરે ઝાંખા થઈ ગયા છે. પરંતુ જેટલા અક્ષરો સ્પષ્ટ છે તેટલા બહુ સંભાળપૂર્વક અને સુંદર રીતે કેતર્યા છે. શીલાદિત્ય ૧ લાનાં દાનપત્રો સાધારણ રીતે લખાણની ભૂલ વગરનાં છે. તેથી આ દાનમાં પણ લખાણની અને કેતારક મની ભૂલો કવચિત જ છે. પતરાંઓ લગભગ ૧૧”x૪” માપનાં છે. પહેલા પતરામાં ૧૯ પંક્તિઓ અને બીજામાં ૧૭ પંક્તિઓ લખેલી છે. જે સ્થળેથી દાન આપ્યું હતું તે સ્થળનાં નામવાળો ભાગ ભાંગી ગયા છે. તેવી જ રીતે રાજાનું ખુદ નામ જે ભાગમાં હતું તે ભાગ ભાંગી ગયો છે. પણ તેને બીજાં નામને છેડો ભાગ ૧૯મી પંક્તિમાં જણાય છે. - આ એક બોદ્ધ દાન છે. અને તે વશકરના સ્વતલમાં દાન આપનાર રાજાએ પિતે બંધાવેલા વિહારને આપ્યું છે. આ રાજાના સં. ૨૮૬ના એક બીજા દાનપત્રમાં આ જ વિહાર બતાવ્યો છે. પરંતુ તેમાં તે બંધાવનાર રાજાનું નામ આપ્યું નથી. - વિહારને દાનમાં બે ગામો આપ્યાં છે. તેમાંનું એક, વ્યાધિન્નાનક નામનું, સરક પ્રદેશમાં આપ્યું હતું. બીજા ગામનું નામ, તયા જે પ્રદેશમાં તે આવેલું હતું તેનું નામ વાંચી શકાતું નથી. દૂતક ખરગ્રહ છે. લેખકનું નામ નાશ પામ્યું છે. પરંતુ તેને લગાડેલાં વિશેષણ, જે રક્ષિત છે તે પરથી તથા તે રાજાનાં બીજાં દાને પરથી તે સંધિવિગ્રહધિકૃત તથા મુખ્ય મંત્રી વત્રભક્ટિ હવે જોઈએ, એમ કહી શકાય. ભાંગી ગયેલા ભાગ સાથે દાનનાં વર્ષ તથા માસ નાશ પામ્યાં છે. પણ પખવાડીયું રક્ષિત છે. આ દાનને દૂતક, ખરચંડ સં.૨૯૦ નાં દાનપત્રમાં આવે છે, પણ સં. ૨૮૬ ના દાનપત્રોમાં આવતું નથી. આ ઉપરથી દાનપત્રનું વર્ષ અટકળે નક્કી કરી શકાય. તેથી આ શીલાદિત્યનાં અંતના વખતનાં દાનપત્રોમાંનું એક છે. આ દાનનું ખાસ મહત્ત્વ એ છે કે ફક્ત આના ઉપરથી જ આપણને જાણવામાં આવે છે કે શીલાદિત્યે પોતે એક બૌદ્ધવિહાર બંધાવ્યું હતો. આથી જણાય છે કે તેણે ઉત્તરાવસ્થામાં, ગુહસેનની માફક, બૌદ્ધધર્મ સ્વીકાર્યો હતે. (ઇં. એ. . ૫, ૫. ૨૦૬) જ. છે. બ્રા. જે. એ. સે. ન્યુ, સી. ધો. ૧ ૨ ૩૧-૧૨ ડી. બી, દિકલકર For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ शीलादित्व १ लानां ताम्रपत्रो अक्षरान्तर पतरूं पहेलु मौलभृतश्रेणी ... ... ... ... ... ... .. वङशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशे ... .... ४ ... ... हुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्वनिकषस्त... ... ... संसक्तपादनखरश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्ग सम्यक्प ... ... ... ६ ... ... राजशब्दः रूपकान्तिस्थैर्यधैर्यगाम्भीर्य्यबुद्घिसम्पद्भिः स्मर शशाङ्काद्रि ... ... ... ७ शानतिशयानश्शरणागताभयप्रदानपरतया तृणवदपास्ताशेष ... ... ... ८ धिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवन ... ... ९ ... ... ... दः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूस्खस न्तानवि ... ... ... ... १० ... ... ... ... क्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पद्रु पलोभादि ... ... ... ... ११ ... ... ... भिगामिकैर्गणैस्सहजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलबल धनुर्द्धर x प्रथम ... ... ... १२ ... ... सृष्टानामनुपालयिता धर्मदायानामपाकर्ता प्रजोपघातकारिणामुप___प्लवानां द ... ... ... १३ ... त्योरेकाधिवासस्य संहतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमसंप्राप्त १४ ... ... श्रीः परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातस्सकलजगदानन्दना ... ... ... स्थगितसमग्रदिङमण्डलस्समरशतविजयशोभासनाथमण्डलाग्रद्युतिभासुर ... गुरुमनोरथमहाभारः सर्वविद्यापरावरविभागाधिगमविमलमतिरपि स ... १७ ... नापि सुखोपपादनीयपरितोषः समग्रलोकागाधगाम्भीर्यहृदयोपि सुचरि ... १८ ... मकल्याणस्वभावः खिलिभूतकृतयुगनृपतिपथविशोध १९ ... ... तार्थसुखसम्पदुपसेवानिरूढधर्मा[ दित्यद्वितीयनामा ]' ૧ આ અક્ષરે અટકળે મૂક્યાં છે. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ १३८ गुजरातना ऐतिहासिक लख पतरूं बीजें २० [ श्रीशीलादित्यः कुशली सर्वानेवायुक्तकविनियुक्त ]कद्रा[ कि ] ... ... ... ... बद्धयमानकान्स ... ... ... ... ... ... पुण्याप्यायनाय वशकटं स्वतलनिविष्टास्मत्कारितविहार .... २३ ... पिण्डपातशयनासनग्लानप्रत्ययभिषज्यप्रतिस्काराय( ? ) ... ... २४ ... स्नानगन्धदीपतैलपुष्पमाल्यवाद्यगीतनृत्याधुपयोगाय च विहा.... ... सैरकपथकान्तर्गतव्याघ्रदिन्नानकं । तथा काल( ? ) ... ... का( ? )लण-मेतद्रामद्वयं सोद्रङ्गं सोपरिकरं सवातभूतप्रत्याय ... ... ... सदशापराधं सोत्पद्यमानविष्टि[ के ]सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयं ... ... ... ... ... भूमिच्छिद्रन्यायेनाचन्द्राकार्णवक्षितिसरित्पवतसमकालीनं विहारसङ्घ .... .... ... ... ... ... २९ ... ... उपरिलिखितस्थित्या भुंजमानस्य न कैश्चिद्वयासेधे वर्तितव्यमागा___ मिभद्रनृपति३० मि ... ा अनित्यान्यैश्वर्याण्यस्थिरं मानुष्यं सामान्यं च भूमिदानफल मवगच्छद्भिः ३१ ... स्मदायोनुमन्तव्यः परिपालयितव्यश्चेत्युक्तं च भगवता वेदव्यासेन व्यासेन ३२ ... भुक्ता राजभिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य त ... ३३ ... यान्नरेन्द्रर्द्धनानि धर्मायतनीकृतानि निर्भुक्त माल्यप्रतिमानि तानि को नाम, सा ... ... ३४ ... षष्ठिं वर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः आच्छेत्ता चावमन्ता च ता ... ३५ दूतकोत्र श्रीखरग्रहः ।। लिखितं सन्धिविग्रहाधिकृतदिविरपति ... ... ३६ ... ... ... ... हुल ७ स्वहस्तो ... ... ... ... ૧ આ નામ સં.૩૭૫ ના દાનપત્રમાં તેમ જ ધરસેન ૨ જાના દાનપત્રમાં આવે છે. ૨ આ કદાચ અક્ષસરક હોય ? ૩ મું ઉપરનું અનુસ્વાર ભૂલથી મૂકાયું છે. For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ નં૦ ક ધરસેન ૩જાનાં ભાવનગરમાંથી મળેલાં તામ્રપત્રા ૩. સ. ૩૪ માઘ. સ. ૭ આ પતરાંએ સંબંધી પ્રે. બી. કે. ઠાકોરે માહિતી આપી હતી અને તે ભાવનગરના દાણાના વેપારી દીપસંગ કાનજીના કબજામાં હતાં. પતરાં એ છે અને તેમાં ધરસેન ૩ જાનું પૂરૂં દાનપત્ર છે. તે ૧૨ ઈંગલાંમાં અને ૮ ઈંચ પડાળાં છે અને પહેલામાં ૨૪ અને ખીજામાં ૨૦ પંક્તિઓ છે. ખરગ્રહના દીકરા ધરસેન ૩ જાએ ખેટક પ્રદ્વારમાં લશ્કરી મુકામ હતા ત્યાંથી દાન આપેલું છે. શરૂઆતમાં ભટાર્કથી માંડીને ધરસેન ૩ જા સુધીના વંશના રાજાઓનું વર્ણન છે અને તે ધ્રુવસેનના સં. ૩૧૦ ના દાનની સાથે લગભગ મળતું આવે છે. જેને દાન મળ્યું. તે બ્રાહ્મણુ વિષ્ણુયશસના દીકરા મિત્રયશસ નામે હતો. તે આત્રેય ગાત્રના, અથર્વવેદી અને હસ્તવપ્રના રહેવાસી હતા. તેને નીચે પ્રમાણે દાન આપવામાં આવેલું હતું. (૧) સુરાષ્ટ્ર વિષયમાં હસ્તવપ્ર આહરમાં અમકરકૂપ ગામમાં ૧૦૦ પાદાવર્ત્ત જમીન; ( ૨ ) કાલાપક પથકમાં ડભક ગામમાં એક ખેતર; ૩) તેજ ગામમાં ૧૮ પાઢાવર્ત્ત માપવાળી વાવ; ( શિરવટક સ્થલીમાં હસ્તિહૃદક ગામમાં ઉત્ખન ( ? ) પાદાવત્તું જમીન. રાજકુમાર શીલાદિત્ય કૃતક તરીકે આપેલ છે અને સુલેહ તથા લડાઈ ખાતાના અધિકારી વત્રભટ્ટિએ લખેલ છે. દાનની તિથિ ગુ. વ. સં. ૩૦૪ ના માઘ સુ. ૭ છે. આની ઐતિહાસિક ઉપયેાગિતા એ છે કે શીલાદિત્યની છેલ્લીમાં છેલ્લી સાલ ર૯૨ અને ધ્રુવસેન ૨ જાની વ્હેલામાં વ્હેલી સાલ ૩૧૦ વચ્ચેની એક પણ સાલ મળી નથી. વળી આ બે રાજાએની વચ્ચે ખરગ્રહ અને ધરસેન ૩ જો એમ બે રાજાઓએ રાજ્ય કર્યું હતું, પણ તેમાંથી કાઈનું દાનપત્ર અત્યાર સુધી મળ્યું નહાતું. આ દાનપત્રથી તેથી સં. ૧૯૨ અને ૩૧૦ વચ્ચેને ગાળા અમુક અંશે ટુંકા થાય છે. સુરાષ્ટ્ર ( અત્યારનું કાઠિયાવાડ ) હસ્તવપ્ર (ભાવનગર સ્ટેટમાંનું હાથમ ) અને કાલાપક ( હાલનુ` કાઠિયાવાડની નૈૠત્ય કેણે આવેલું કાળાવડ), એ ત્રણુ સિવાય શ્રીજી જગ્યાએનાં નામ મળતાં નથી. * વા. મ્યુ. રી. ઈ. સ. ૧૯૧૫-૨૬ પા. ૧૪ ડી. બી. દીલકર For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ નં. ૦ર વલભી દાનપત્રનું ગેપનાથમાંથી મળેલું પહેલું પતરું પહેલું પતરું ફેસર બ્યુહરને કાઠિવાડના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સપેકટર રાવ બહાદુર ગોપાલજી એસ. દેસાઈ તરફથી મળેલી એક કાગળની છાપેલ પ્રત, જે તેમની કૃપાદૃષ્ટિથી મને પ્રાપ્ત થઈ તેના ઉપરથી, નીચે આપેલું અધૂરું વલભી દાનપત્ર મે પ્રસિદ્ધ કર્યું છે. જે પતરા ઉપરથી તે છાપ લેવાઈ હતી તે ગેપનાથમાંથી મળ્યું હતું, અને તેનું માપ ૧૪”x૧૦” છે. પ્રતિકૃતિ ઉપરથી જણાય છે કે તે પતરું સંભાળપૂર્વક રાખેલું નથી. અને પહેલી તથા છેલ્લી પંક્તિના બધા તથા બીજી લગભગ બધી પંક્તિઓના બન્ને છેડાના અક્ષરે ડેક અંશે નાશ પામ્યા છે. દાનપત્ર ઉપર તારીખ વલભીમાંથી નાખેલી છે. વલભીનાં બીજાં બધાં દાનપત્ર માફક આ દાનપત્રમાં પણ પ્રથમ બે પતરાઓ હશે. પહેલા પતરાંને છેડે બે કાણુઓ ઉપરથી સાબિત થાય છે કે બીજું પતરું તે સાથે જોડેલું હશે તે નાશ પામ્યું છે. અને તે સાથે તેની તારીખ, દાનના પાત્રનું નામ, દાન આપનારાઓનાં નામ તથા દાનમાં આપેલી વસ્તુઓનાં નામે પણ નાશ થો છે. સાચવી રાખેલું પહેલું પતરું, પ્રસિદ્ધ થયેલાં અન્ય વલભી દાનપત્રનાં પહેલાં પતરાંએ સાથે સરખાવવાથી અમુક હદમાં તેની તારીખ ચોક્કસ કરી શકાશે. આપણે પહેલા પતરામાં, ગુહસેન અને તે પછીના ઉત્તરકાલીન વલભી રાજાઓની વંશાવળી આપેલી છે. તેમાં ધરસેન ૩ જાનું વર્ણન અધુરું રહે છે. આ વર્ણનની એકાદ પક્તિ ખેવાયેલ પતરાં ઉપર હોવી જોઈએ. દેરભરના એક પુત્રનું આ દાનપત્ર હોઈ શકે નહીં, કારણ કે વલભી સંવત્ ૩૩૭ નાં ખરગ્રહ ૨ જાનાં દાનપત્રનાં પહેલાં પતરાંમાં ધરસેન ૪ થા સુધી વંશાવળી આપી છે. તેથી આ દાનપત્ર ધરસેન ૩ જા અથવા ધ્રુવસેન ૪ થા અથવા ધરસેન ૪ થાએ જાહેર કર્યું હશે. આ અનુમાનને નીચેની બાબતથી વધારે ટેકો મળે છે. ધ્રુવસેન ૨ જાનાં વ. સં. ૩૧૦ નાં દાનપત્રોનાં તથા ધરસેન ૪ થાનાં વ. સં. ૩૩૦૨ નાં દાનપત્રનાં પહેલાં પતરાંઓ પણ બરોબર આપણું પડેલા પતરાની જગ્યાએથી જ ભાંગી ગયાં છે, જ્યારે ધરસેન ૪ થાનાં વ. સં. ૩૨૬૩ ના એક બીજા દાનપત્રના પહેલા પતરામાં વંશાવળીની લગભગ અઢી (૨) પંકિતઓ વધારે છે. લિપિ ધ્રુવસેન ૨ જા અને ધરસેન જ થાનાં પ્રસિદ્ધ થયેલાં દાનપત્રની લિપિને પૂરેપૂરી મળતી આવે છે. ઈ. એ. જે. ૧ર પા, ૧૪૮ ઈ. હુલ્થ. ૧ છે, બ્યુલહેરે પ્રસિદ્ધ કરેલું છે, જુઓ ઈ. એ. વ. ૭ ૫. ૭૬. ૨ પ્રો. બ્યુલહરે પ્રસિદ્ધ કર્યા છે. જુઓ, ઈ. એ. કે. ૬ પા--૧ર અને વ. ૭ પા. ૭૩. ૩ છે. ભાડારકરે પ્રસિદ્ધ કરેલું છે. જી. ઈ. એ. વ. ૧ પા. ૧૪. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ वलभी दानपत्रनुं गोपनाथमाथी मळेलुं पहेलुं पतरूं अक्षरान्तर १ ओं स्वस्त वलभतः प्रसभप्रणतमित्राणा मत्रकाणामतुलबलसम्पन्नमण्डलाभाग ससक्त प्रहारशतलब्ध२ प्रतापात्प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणीबलावाप्तरा ज्यश्रियः परममाहे३ श्वरश्रीभादव्यवच्छिन्नराजवशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकस्मपः शैशवात्प्रभृति खड्गद्विती४ यबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्वनिकषः तत्प्रभावप्रणतारातिचूडारन प्रभाससंक्तपा५ दनख[ र ]श्मिसँहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरज नान्वर्थराजशब्दो रूपकान्तिस्थैर्य्यगा६ [ म्भी ] यं बुद्धिसम्पाद्भिः स्मरशशाङ्कादिराजोदधित्रिदशगुरुधनशानतिशयानः शरणागताभयप्रदानपरतया तृ७ णवदपास्ताशेषस्वकार्यफलप्रर्थनाधिकार्थप्रदानानन्दितवद्वत्सुहृत्प्रणयिहृदयः पा दचारीव सकलभु८ वन[ म ]ण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनख[ म] युखसन्तानविसृतजाह्नवी९ जलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पद्रूपलोभादिवाश्रितः सरभसमाभिगामिकै१० [र्गुणै ]स्सहजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टा नामनुपालयिता धर्मदाया११ नामपाकर्ता प्रजोपधातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरकाधिवासस्य सँह तारातिपक्षलक्ष्मीप१२ रिभोगदक्षविक्रमो विक्रमापसंप्रसविमलपार्थिवश्रीःपरममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातः १३ सकलजगदानन्दनात्यद्भुतगुणसमुदयस्थगितसमग्रदिमण्डलः समरशतविजयशो भासनाथमण्डलाय.. १४ यतिभासुरतरान्सपीठादूढगुरुमनोरथमहाभारः सर्वविद्यापरावरविभागाधिगमविम लमतिरापि पं. १ पांच्या ओं स्वस्ति वलभीतः; मित्राणां मैत्र भने मण्डलाभोगसंसक्त-५. २ भान आ नुरागा ना भने मौल नौ औ भूसा/२या छ. पं. ४ वंशान ने। आ भूसा गया छ. ५. ४ प्रकाशित न आ पा छे. वाय। निकषस्तत्प्र. पं. ७ वाया फलः प्रार्थना सन विद्वत. पं. ८ प्रमोदः नामो भूसा गयो छे. पं. ११ उपप्लवानां मनुस्वार य मु छे; वांया रेकाधिवासस्य- १२ वां। विक्रमोपसंप्राप्त. पं. १४ यि युतिभासुरतरास; भासुरतरन्सा भासुरेतरान्स, नाभाय छे. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ १४२ गुजरातना ऐतिहासिक लेख १५ सर्वतस्सुभाषितलवेनापि सुखोपपादनीयपरितोषः सम[ ग्र ]लोकागाधगाम्भीर्य____ हृदयापि सुचरितातिशय१६ मुख्य रूपरमकल्याणस्वभावः खिलिभूतकृ[ त ]युगनृपतिपथविशोघनाधिगतोदन कीर्तिमानुपरोधो१७ ज्ज्वलतरिकृतार्थसुखसम्पदुपसेवानरूढधर्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्री शीलादित्यस्तस्यानुजः १८ तत्पादानुध्यातः स्वयमुपेन्द्रगुरुणेव गुरुणात्यादरवता सममिलषणीयामपि राज लक्ष्मी स्कन्धासक्तां पर१९ मभद्र इव धुर्य्यस्तदज्ञासम्पादनैकरसतयैवोद्वहन्खेदसुखरतिभ्यामनायासितसत्वस म्पत्तिः प्रभावसम्प२० वशीकृतनृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपीठोपिपरावज्ञाभिमानरसानालिङ्गितम___नोवृत्तिः प्रणसिमे२१ का परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभिरनासादितिप्रति[ क्रि ]योपायः कृतनिखिल भुवनामोदविमलगु२२ णसँहति प्रसभविघटितसकलकलिविलसितगतिनींचजनाधिरोहिभिरशेषैर्दोषैरनामृ प्टात्युन्न[ त हृदयः प्रख्यात२३ पौरुषास्त्रकौशलातिशयगणतिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयंग्रहप्रकाशितप्रवीरपुरुषप्र थमसख्याधिग२४ मः परममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तत्पादानुध्यातः सकलविद्याधिगमविहि तनिखिलविद्वज्जन२५ मनः परितोषातिशयः सत्वसम्पदा त्यागौदाव्येण च विगतानुसाधानाशमाहिता रातिपक्षमनो२६ [ र थाक्षभङ्गः सम्प[ गुप | लक्षितानकशास्त्रकलालोकचरितगहरविभागोपि पर मभद्रप्र[ कृ ] र [ तिकृ]. २७ [ त्रि ]मप्रश्रयविनयशोभाविभूषणः समरशतययपताकाहरण[ प्रत्य ]लोदग्रबाहु. दण्डवि[ ध्वन्सि ]त[नि खि[ ल . ५. 1७ पाया निरूढ मने तस्यानुजस्तत्पादा. ५.१८ पाया राज्यलक्ष्मी. ५. १५ वांय तदाज्ञा मन खेट. ५.२१ पायो सादित. ५. २२ पांय सहतिः ५. २३ पाया तिशयो भने संख्या.-५. २५ विगतानुसन्धाना ना 7 અને 8 ની વચ્ચે લાઈન ઉપર એક મીંડુ છે. આ દાનપત્ર કરતાં પ્રથમનાં દાનપત્રો બધાંની પ્રતિકૃતિઓમાં विगतानुसंधानाशमाहिताराति. पाये छे. पाथा मा यिनमा संधानासमा (शासाहित्य 3 गर्नु हानपत्र ४. . . ५ ५२. २०७) संधानसमा (शाहित्य ५ मा मनानां हमपत्र. स. .16 तथा 1.७ ५. ५) सभुशम ३२४२ १२वामा साम्य तो.५.२४ वर-वाया परमभद्रप्रकृतिरकृत्रिम. ५, २५ २ सक्षशभूसाध गया. पायो समरशतजय भने विध्वंसित. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ वलभी दानपत्रनुं गोपनाथमांथी मळेलु पहेलु पतलं ભાષાંતર સ્વસ્તિ! વલભીપુરમાંથી મિત્રોનાં અને બળથી નમાવેલા શત્રુઓનાં મહાન અને અસંખ્ય સૈન્યના પ્રબળ અને સતત પ્રહારથી યશ પ્રાપ્ત કરનાર, પિતાના વિકમમાંથી ઉદ્ભવતા દાન, માન અને વિનયથી પ્રજાને અનુરાગ પ્રાપ્ત કરનાર, શરણ થએલા તૃપની શ્રેણીના બળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર, અને અવિચ્છિન્ન રાજવંશવાળા ભટ્ટાર્કમાંથી, તેને પૌત્ર, માતપિતાનાં ચરણકમળને નમન કરી સર્વ પાપ ધોઈ નાંખનાર, બાળપણથી એક જ મિત્ર સમાન અસિથી શત્રુઓને ! મસ્ત માતંગોની ઘટા છેદી બળ પ્રકાશિત કરનાર, જેના પદનખની મહાન પ્રભા પિતાના પ્રતાપ વડે નમન કરતા શત્રુઓના મુગટના મણિની પ્રભા સાથે મળતી, સર્વ સ્મૃતિમાં જણાવેલ માર્ગનું યોગ્ય પાલન કરી પિતાની પ્રજાનાં મન અનુરંજિત કરીને રાજશબ્દ તેના પૂર્ણ અર્થમાં જેને સારી રીતે બંધબેસતે, જે સૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં અનુક્રમે કામદેવ, ઈન્દુ, હિમાલય, સાગર, બૃહસ્પતિ અને કુબેર કરતાં અધિક હતો, શરણાગતને શરણ આપવામાં નિત્ય ઉદ્યત હોવાથી સ્વાર્થ તૃણવત્ લેખી ત્યજી દેનાર, વિદ્વાને, બધુજને, અને મિત્રોનાં હદય અભિલાષ કરતાં અધિક આપીને પ્રસન્ન કરનાર, સકળ જગતને ગમન કરતા સાક્ષાત આનન્દરૂપ, પરમ માહેશ્વર ગુહસેન ઉતરી આવ્યો હતો. તેને પુત્ર, પોતાના પિતાના પદનમાંથી નીકળતા રશ્મિરૂપી ગંગાના જળમાં સર્વ પાપ ધોઈ નાંખનાર, અસંખ્ય મિત્રોના જીવિતનું પાલન કરતા પ્રતાપની અભિલાષથી તેની તરફ આકર્ષાએલા સર્વ સદ્ગુણસંપન્ન, નૈસર્ગિક બળ અને વિશેષ વિદ્યા ( શિક્ષા )થી સર્વ ધનુર્ધરોને વિચિમત કરનાર, પિતાના પૂર્વજોએ કરેલાં સર્વ ધર્મ દાન રક્ષનાર, પિતાની પ્રજાને હણનારાં સર્વ વિદ્ઘાને હરનાર, શ્રી અને સરસ્વતીને એકત્ર નિવાસસ્થાન, શત્રુઓના પક્ષમાંથી લક્ષમી હરી લઈને તેને ઉપગ કરવામાં દક્ષ વિકમવાળે, પિતાના પ્રતાપથી વિમળ રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર પરમ માહેશ્વર શ્રી ધરસેન હતે. તેને પુત્ર, તેને પાદાનુધ્યાત, અખિલ જગતને નકારી અને અતિ અદ્દભુત ગુણેના તેજથી સર્વ દિશા ભરનાર, અનેક યુદ્ધોના શદ્ધ તેજ અને સેનાપતિના તેજથી પ્રકાશિત કંધવાળા. અભિલાષના મહાભાર વહનાર, વિદ્યાના પર અને અપર ભાગના જ્ઞાનથી અતિ પવિત્ર થએલી મતિસંપન્ન હોવા છતાં કોઈની પાસેથી એક સુચનથી રહેલાઈથી પ્રસન્ન થાય તે, અગાધ ગાંભીર્યવાળા હૃદયવાળો હોવા છતાં અનેક સત્કાર્યોથી અતિ ઉમદા સ્વભાવ દર્શાવનાર, સત્યયુગના પર્વના નાના માર્ગ પર ગમન કરી મેર પ્રસરેલા યશવાળા, ધર્મકાર્યની સીમા કદાપિ ન ઉલંધી હોવાથી અધિક ઉજજવળ બનેલ લક્ષમી, સુખ, અને પ્રતાપના ઉપભેગથી ધર્માદિત્યનું વર્ણન આપતું નામ પ્રાપ્ત કરનાર પરમમાહેશ્વર શ્રી શીલાદિત્ય હતું. તેને ભાઈ અને પાદાનયોત, અન્ય ઉપેન્દ્ર સમાન અને તેના તરફ પ્રેમથી પૂર્ણ હાઈપિતાના વડીલ બધુથી તેના સ્કપર મકાએલી રમ્ય અને અભિલાષિત રાજ્યશ્રીની ધરી, પિતાના બધુની અભિલાષાનું પાલન કરવાના આનન્દ માટે જ ફકત, સુખી વૃષભ જેમ ધારનાર, શ્રમ, સુખ કે પ્રેમથી જેની શાન્તિ સદા અસ્પેશિત હતી, તેના વિકમના પ્રતાપને નમન કરતા અનેક નૃપના મુગટનાં રત્નથી તેનું પાદપીઠ આવૃત હતું, છતાં જે અન્યનું અપમાન કરવાના લેશ માત્ર દેથી મુક્ત હતા, જે મદવાળાં પરાક્રમો માટે વિખ્યાત જનો પાસે ફકત નમન જ થવા દેતે, જે સકળ જગને આનકારી સર્વ ગુણોથી પૂર્ણ હતો, જેણે કલિયુગના સર્વે માર્ગ બળથી હાંકી મુક્યા હતા, જેનું અતિ ઉમદા હય દુર્ટોમાં સદા જણાતા દોષોમાંના એક પણ દેષથી નિત્ય મુકત હતું, જેણે સર્વ જાતનાં પુરૂષાર્થવાળાં શસ્ત્રના પ્રાગમાં મહાન દક્ષતાથી અસંખ્ય શત્રુ નૃપની લક્ષમી હરી લઈને પિતાને પરાક્રમી પુરુષોમાં પ્રથમ સાબીત કર્યો હતો તે પઅમાહેશ્વર શ્રી ખરગ્રહ હતા. તેના પછી તેને પુત્ર, અને પાદાનુધ્યાત, સર્વ વિદ્યા પ્રાપ્ત કરી વિદ્વાનના પરમ સંતાષરુપ, અવ્યવસ્થિત અને અનિયમિત શત્રુઓના મનોરથરુપી રથની ધરીને બળ, દાન, અને ઉદારતાથી ભાંગી નાખનાર, લેકચરિત (જાતના અન્તર વિષય), સર્વ કળા અને વિદ્યાથી અતિ પરિચિત હોવા છતાં અતિ આનન્દી સ્વભાવવાળે, અકૃત્રિમ પ્રેમ અને વિનયથી ભૂષિત, પિતાના વિશ્વાસ સંપન્ન અને અનેક યુદ્ધમાં વિજયુદવજ હરી લેનાર કરથી સર્વ શત્રુઓમાં સ્પર્ધાના ઉત્સાહને નાશ કરનાર, જેની આજ્ઞા તુતિ પામી હતી ... ... ... ... ... ... .. • For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ નં. ૬૩ ધ્રુવસેન ૨ જાનાં તામ્રપત્રો સંવત ૩૧૦ આશ્વિન વદિ પર ધ્રુવસેન ૨ જાનું દાનપત્ર દરેક ૧૦ ઇંચx૧૨ ઇંચ માપનાં બે પતરાંઓ ઉપર લખેલું છે. કડીઓ અને મદ્રા તેનાં એગ્ય સ્થાને છે. અત્યારે પતરાંઓ ઘણાં જ પાતળાં થઈ ગયાં છે, અને કઈ કઈ જગ્યાએ ન્હાનાં કાણું પડ્યાં છે. કાટને લીધે સપાટી બહુ ખરાબ થઈ ગઈ હોવાથી, શેધનારે ઉપરનાં પડ ભાંગી નાખ્યાં હોય એવું જણાય છે. સુભાગ્યે નકકર ત્રાંબાને છેડો ભાગ મધ્યમાં રહી ગયો હતો. જેમાં અક્ષરના લીટા દેખાય છે. છતાં જ્યારે મને પતરાંઓ મળ્યાં ત્યારે આખું દાનપત્ર ઉકેલી શકીશ કે નહિ તે વિષે મને શંકા હતી. પરંતુ જ્યારે નજરે પડી શતા બધા લીટાઓ ધોળા રંગથી પૂરી દીધા ત્યારે મને અતિ આનંદ સાથે માલુમ પડ્યું કે, એકાદ પંકિત જે બીજાં પ્રસિદ્ધ થયેલાં પતરાંઓની મદદથી સહેલાઈથી જાણી શકાશે. તે સિવાય આખું દાનપત્ર વાંચી શકાય તેવું હતું. આ દાનપત્ર વલભીમાં લખાયું છે. વંશાવળીમાં કંઈ નવીન જાણવા જેવું નથી. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે, ધ્રુવસેન ૨ જો, જેને બાલાદિત્ય કહેવામાં આવે છે. તે ૬ મહારાજ નો ઈહિકામ ધારણ કરતા નથી, તથા તેના પહેલાં થઈ ગયેલામાંથી કોઈને “ ” “ પ્રતાપી ? સિવાય બીજું વિશેષણ આપ્યું નથી. આ ભૂલ કદાચ અકસ્માત હોય. પરંતુ હિંદુસ્તાનના રાજાઓનું શબ્દાડંબરપણું જોતાં આ બાબત શંકાસ્પદ છે. અને છેવટે જે એમ માલુમ પડી આવે કે ધ્રુવસેન ૨ જાને પિતાની મહત્તા વિષે મૌન રહેવાનાં સબળ કારણે હતાં, તે તે નવાઈ જેવું નહિ લાગે. આ દાન ગેહકે બંધાવેલા વિહારમાં વસતા ભિક્ષુસંઘને આપ્યું છે. આ વિહાર રાજકુમારી દડાએ વલભીમાં બંધાવેલા વિહારની સીમામાં આવેલ છે. દુહા અને તેના વિહાર વિષે ધ્રુવસેન ૧ તથા ગુહુસેનના શાસનમાંથી જાણવામાં આવે છે. આંહિ જો તેને “રાઝી” “રાણ” કહેવામાં આવી હોય તે, હું ધારું છું કે લેખકને હેતુ તે “રાજાને પરણેલી હતી એ નહિ પણ “ રાજકુટુંબની હતી ? એવું બતાવવાને હશે. કારણ કે પ્રવસેન ૧ લે તેને ૮૮ મારી બેનની પુત્રી ” કહે છે. વર્માવતરુન્નિવિષ્ટ એટલે “વલભીની પિતાને સપાટી ઉપર બેઠેલે ” એ શબ્દનો ચોકકસ અર્થ હું કરી શકતો નથી. તેને અર્થ મેં કર્યો છે તેમ, વલભીમાં આવેલો એટલે ચાર દિવાલની વચ્ચે ” એવો થાય. પણ કદાચ “સ્વત” સમાસનો કંઈ પારિભાષિક અર્થ હોય. આ દાનનો હેતુ ધ્રુવસેન ૨ જાના પહેલાના દાનમાં આપે છે તે જ છે. સરાષ્ટ્રમાં કાલાપક પથમાં સંત નામનું ગામડું દાનમાં આપ્યું છે. સેરઠના એક પેટા ભાગનું નામ કાલાપક પથ હોવું જોઈએ. ‘સુરાષ્ટ્ર” વિશે ધ્યાનમાં રાખવાનું એ છે કે આ શબ્દ હમેશાં બહુવચનમાં વાપરવામાં આવે છે, જેમ કે કુરાZIઃ અને તેથી વંવાટા, ફિર ની માફક તેને અર્થ પણ સુરાષ્ટ્ર દેશમાં વસતા લોકો એવું થાય છે. સેરઠ કદાચ કુરાને અપભ્રંશ નહિ, પણ સોરાષ્ટ્રમ( મંડલમ ) હશે. કારણ કે, તદ્ધિત પ્રત્યય લગાડવાથી બનેલે સંસ્કૃત ૌ નિયમિત રીતે પ્રાકૃત સો થી બતાવાય છે. કાઠિયાવાડના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર રાવ સાહેબ ગોપાલજી એસ. દેસાઈ સૂચવે છે કે, ભાસંત એ સેરઠ પ્રાંતમાં જૂનાગઢના નવાબના તાબાનું હાલનું ભેસાણ ગામ હશે.' સૌરાષ્ટ્રના, વલભી રાજાઓ સાથેના સંબંધ વિષે હિવેનસેંગ પણ કહે છે કે “આ દેશ વલભી રાજ્યના તાબામાં છે.” તારીખમાં, વર્ષ સંવત ૩૧૦ અને માસ આશ્વયુજે આપેલાં છે. દિવસ, “બહ૫, એટલે બહ (લપક્ષ), વદ ૫,” અથવા “બ ૧૫, વદ ૧૫” વંચાય છે. કારણ આ પતરાં પર ‘દ ' અને ૧૦ ની નિશાની બહ મળતી આવે છે. *ઈ. એ. . ૬ પા. ૧૨-૧૩ જી બ્યુહર For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां ताम्रपत्रो अक्षरान्तर पतरू पहेलुं १ स्वस्ति वलभीतः प्रसभप्रणता मित्रणामैत्रकाणामतुलबलसंपन्नमण्डलाभोगसंसक्तप्र हारशतलब्धप्रता २ पात्प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागादनुर क्तमौलभृतश्रणीबलावाप्तराज्यश्रियः परममाहेश्वरः श्रीभार्कादिव्यव ३ च्छिन्नराजवँशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषश्शैशवात्प्रभृतिख गद्वितीयबाहुरेवसमदपरगजघटास्फोटन ४ प्रकाशितसत्वनिकषस्तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभाससक्तपादनखरश्मिसँहतिस्स कृलस्मृतिप्रणीतमार्गसम्यक्परिप ५ लनप्रजाहृदयरञ्जनार्थराजशब्दो रूपकान्तिस्थैर्यगाम्भीर्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्काद्विराजोदधित्रिदशगुरुधनेशानतियानश्शर ६ णागतभियप्रदानपरतया त्रिणवदपास्ताशेषस्वकार्य्यफलप्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारी • ७ व सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पदनखमयूखसंतानविसृतजान्हवीज लैघ ८ प्रक्षालिताशेषकल्पपः प्रणयिशतसहस्रोपजीव्यमानसंपद्रूपलोभादिवाश्रितस्सरभसमागामिकैर्गुणैस्सहजशक्तिशि ९ क्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिता धर्म्मदायानामपाकर्त्ता प्रजोप १० घातकारिणामुपप्लवानां दशयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य सहृतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमविक्रमेोपस ११ [ प्रा ]तविमलपथैिवश्री परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यात स्सकलजगदानन्दनात्यद्भुत गुणसमुदयस्थ १२ . [ गि ] तसमग्रदिङ्मण्डलस्समुरशतविदशतोभासनाथमण्डलाग्रद्युतिभासुरान्सपीठोव्यूढगुरुमनोरथमहाभार १३ [ स ]र्व्वविद्या परापरविभागाधिगमविमलमतिरपि सर्व्वतस्सुभाषितलवेनापि सुखपपादनीयपरितोषस्समग्रलोकागाध १४ गाम्भीर्यहृदयेोपि सुचरिता तिशय सुव्यक्तपरम कल्याणस्वभवः खिलीभूतकृतयुगनृपतिपथविशोधनाधिगतोदग्रकीर्त्ति पं. १ वांया मित्राणां पं. २ वांया श्रेणी; महेश्वरः पं. ४ चं. १ । फल, पं. ७ वांया स्तत्पाद; जलौघ. पं. १० वां वांगे विजयशो; रांसपीठो महामारः; - पं. १३ वा सुखोप पं. १४ थे। सत्त्व; संसक्त; परिपा. पं. ५ वां रंजनान्वर्थ. दर्शयिता. पं. ११ व पाथिश्री. पं. १२ ! स्वभावः, - For Personal & Private Use Only १४५ Page #214 -------------------------------------------------------------------------- ________________ १४६ गुजरातना ऐतिहासिक लेख १५ चानुपरोधोज्ज्वलतरिकृतार्थसुखसंपदुपसेवानिरूढधर्मादित्यद्वितीयनामा परम माहेश्वरः श्रीशीलादित्यस्तस्या१६ नुजस्तत्पादानुध्यातः स्वयमुपेन्द्रगुरुणेव गुरुणात्यादरवता समभिलषणीयामपि राज लक्ष्मीस्कन्धासक्तपरमभद्रइव धु१७ य॑स्तदाज्ञा [ सं ] पादनॅकरसतयैवोद्वहन्खेटसुखरतिभ्यामनायासितसत्वसंपत्तिः प्रभावसंपद्वशीकृतनृपतिशतशिरो१८ रत्नच्छायोपगूढपदपीठोपि परावज्ञाभिमानरसानालिङ्गितमनोवृत्तिः प्रणतिमेकापरि त्यज्य प्रख्यातपरुषाभि [ मानैर ] १९ प्यकतिभिरनासादितप्रतिक्रियोपायः कृतनिखिलभुवनामोदविमलगुणसँहति प्रसभ [ विघ ] टितसकलविलसितगतिनी [ च ] २० जनाधिरोहिभिरशेषैर्दोषैरनामृष्टात्युन्नतहृदः प्रख्यातपौरुषास्त्रकौशलातिशयगणति थविपक्षक्षितिपतिलक्ष्मीस्वयग्राह [प्र]२१ काशितप्रवीरपुरुषप्रथमसंख्यादिगमःपरममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तत्पा दानुध्यातः सकलविद्याधिगम[ विहित ] २२ निखिलविद्वज्जनमनः परितोषातिशयस्सत्वसंपदात्यागौदार्येण च विगतानुसन्धा नाशमहितारातिपक्षमनोरथाक्षभङ्ग२३ स्सम्यगुपलक्षितानेकशास्त्रकलालोकचरितगव्हरविभागोपि परमभद्रप्रकृतिरप्यकृ. त्रि[ मप्रश्न ] २४ य विनयशोभाविभूषणः समरशतजयपता[ काहरणप्रत्यलोदप्रबाहुविध्वंसित ] पतरूं बीजें १ निखिलप्रतिपक्षपोदयः स्वधनुः प्रभावपरिभूतास्त्रकौशलाभिमानसक लनृपतिमण्डला-* २ भिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेनस्तस्यानुजस्तत्पादानुध्यातः सच्चरि तातिशयित ३ सकलपू [ वनरपतिर ]तिदुस्साधानामपि प्रसाध[ यि ]ता विसयाणां मूर्तिमानि व पुरुषकारः परिवृद्धगुणानु४ रागनिर्भर[ चित्तवृ ] तिर्मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिभिर[घि ]गतकलाकला. पः कान्तिमान्निवृतिहेतुरकलङ्क - कुमुद५ नाथः प्राज्यप्रतापस्थगितदिगन्तरालप्रध्वन्सितध्वान्तराशिस्सततोदितस्सविताप्रकृ तिभ्यः परप्रत्ययमर्थवन्त६ मतिबहुतिथप्रयोजनानुवन्धमागमपरिपूर्णं विदधानस्सन्धिविग्रह समासनिश्चयनि पुणः स्थानेनुरूपमादेशं पं. १५ या ज्ज्वलतरीकृता पं. 16 पायो स्कन्धासक्तां पं. १७ पांया सत्वः. पं. १८ मेकां; पौरुषा. ५. 16 वाया प्यरातिभि; संहतिः, कलिविलसित. ५.२१ पायो परममाहेश्वरः. ५.२२ वांया समाहिता पं. १ पायो दर्पोदय. ५ बाय विषयाणां. ५. ५ वांय। प्रध्वंसित; परं; For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां ताम्रपत्रो ७ ददद्गुणवृद्धविधानजनितसंस्कारस्साधूनां राज्यसालातुरीयतन्त्रयोरुभयोरपि निष्णा तप्रकृष्टविक्रमोपि क- . ८ रुणामृनुहृदयः श्रुतवानप्यगर्वित x कान्तोपि प्रशमी स्थिरसौहृदय्योभिनिरसिता दोषवत्तामुदय९ मुपजतितजनतानुरागपरिपिहितभुवनसमर्थितप्रथितबालादित्य द्वितीयनामा परम माहेश्वरः श्रीध्रुवसे१० न x कुशली सर्वानेव यथासम्बध्यमानकसमाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्ययनाय ११ वलभीस्वतलसन्निविष्टराज्ञीदुड्डाकारितविहारमण्डलंतर्गतगोहक कारितविहारनि वास्यायंभिक्षुसङ्घायचीवरपिण्डपातश[ य ] १२ नाशनग्लानप्रत्ययभिषज्य प्रतिस्काराय बुद्धानां च भगवतां पूजास्नानगन्धधूपपु ष्पदीपतैलाद्यर्थविहार१३ [ स्य ] खण्डस्फुटितप्रतिसंस्काराय पादमूलप्रजीवनाय सुराष्ट्रेषु कालापकपथके भसन्तग्रामः सोद्रङ्गस्सो१४ परिकरः सभूतवातप्रत्यायस्सधान्यहिरण्यदेयस्सदशापराधस्सोत्पद्यमानविष्टिकसर्च राजकीयानामहस्तप्रक्षेपणीय१५ पूर्वदत्तदेवब्रह्मदेयं रहितः आचन्द्राणिवक्षतसरिपर्वतसमकालीनः आर्य भिक्षुसङ्घपरिभोग्य उदकातिस[ गें] १६ ण ब्रह्मदायो प्रसृष्टो यतोस्योचितया देवाग्राहारस्थित्याभुञ्जतः कृषतः कर्षयतः प्र दिशतो वा न कैश्चिद्वयासेधे१७ वर्तितव्यमागामिभद्रनृपतिभिरस्मद्वंशजैरन्यैर्वा अनित्यान्यैश्वर्याण्यस्थरं मानुष्यः सामान्यं च भूमिदानफलमव १८ गच्छद्भिरयमस्मद्दायोनुमन्तव्यः परिपालयितव्यश्चेत्युक्तं बहुभिर्वसुधा भुक्ता राज भिस्सगरादिभिः यस्य यस्य१९ यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दारिद्यभयान्नरेन्द्रर्धनानि धर्मयत नीकृतानि निर्वान्तमाल्यप्रतिमानि २० तानि को नाम साधुः पुनराददीतः षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः आच्छेत्ता चानुमन्ताच तान्येव नरके वस्ये । २१ दूतकोत्र सामन्तशिलादित्यः ॥ लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपतिवशभ ट्टिना ॥ सं ३१० आश्वयुजबह ५ स्वहस्तोमम ॥ २ पं. ७ पायो वृद्धि; शालातुरीय, निष्णातः. पं. ८ वांया सौहृदय्योपि; दोषवतां. ५. 10 पायो बध्यमानकान्. पं. ११ वाय। मण्डलान्तर्ग. पं. १२ वांय नासन, प्रतिसंस्काराय ५. १४ पाय हिरण्या; विष्टिकः; प्रक्षेपणीयः. ५.१५ वयो ब्रह्मदेयरहितः क्षिति. पं.१५ वाया योतिसृष्टो. ५. १७ वयो स्थिरं ५.२० वायो ददीत; वसेत. ६० For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ નં. ૬૪ ધ્રુવસેન ૨ જાનાં તામ્રપત્રો (ગુપ્ત) સંવત્ ૩૧૨ જ્યેષ્ઠ સુદ ૪ આ બે પતરાં ઓ છે. દરેકને માપ ૧૩૫”x૧૦” છે, અને બન્નેની એક જ બાજુ ઉપર લેખ છે. પહેલા પતરામાં ૨૩ અને બીજામાં ૨૧ પંક્તિઓ છે. ૪૪ મી પંક્તિમાં તારીખ આપી છે તેમાંથી ૩૦૦,૧૦, ૨ અને ૪ એવા આંકડાઓની સંખ્યા-ચિહ્નોના દાખલા પૂરા પડે છે. ડૉ. જી. બુહુરે ઈ. એ. ૬, પા.૧૨ માં પ્રસિદ્ધ કરેલાં ધ્રુવસેન રજાનાં પતરાંઓને આ પતરએ. ઘણાં મળતાં આવે છે. અ. લેખ ધ્રુવસેન(૨)ને છે. દાન લેનાર દેગ શાખાના અને ભારદ્વાજ ગોત્રના અંદવસુને પુત્ર બ્રાહ્મણે માત્રાકાલ છે. તે ગિરિનગર છોડ્યા પછી ખેટકમાં રહેતો હતો. દાનમાં સારસકેદ નામનું ક્ષેત્ર આપ્યું છે. આ ક્ષેત્રનું ચેકકસ માપ તથા સીમા વિગેરે સંપૂર્ણ આપેલાં છે. આમાં આપેલાં સ્થળો નીચે પ્રમાણે છે--( ) ગિરિનગર–કાઠિવાડમાં જ નાગઢની ઈશાન કેશમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું શહેર. (૨) ખેટક-તે ખેડા મહેમદાવાદ ડિરિટ્રકટમાં અકલું ૯ લનું ખેડા ગણવામાં આવે છે. ( ૩ ) કાણક–પથક, ખેડા ડિસ્ટ્રિકટને પટામહાલ છે હરિક-પલ્લિકા નામનું ગામ એળખી શકાતું નથી ... તારીખ ઈ. સ. ૬૩૨ ને મળતાં [ ગુપ્તવલભી સેવાનાં વર્ષ ૩૧૨ ને શુકલ પક્ષ ૪ આપેલી છે. સામંત શીલાદિત્ય અને દિવિરપતિ વદિ (વશભદિનહિં) બ ધ્રુવસેન ૨ જાનાં પતરાંઓ(ઇ. એ. ૬, પા. ૧૪)માંથી તેમ જ બીજામાંથી એ પણ જાણવામાં આવ્યા છે. જ, બે. બ્રા. ર. એ. સે. ન્યુ. સી. - ૧ પા. ૬૯ જી. વી. આચાર્ય For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ३१ परममाहेश्वरः श्री ध्रुवसेन कुशली सर्व्वानेव यथा संबद्ध्यमानकां ३२ समज्ञपयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनाय गिरिनगरविनिर्गतखटकँनिवासिभारद्वाजसगोत्रच्छंदोगसब्रह्म ध्रुवसेन २ जानां ताम्रपत्रो अक्षरान्तरमांथी अमुक भाग तरूं ३३. चारिणे ब्राह्मण स्कन्दवसुपुत्रब्राह्मणमात्राकालाय खेटाहारविषये कोणकपथके हस्तिकपल्लिकाग्रे में अपरोत्तरसीम्नि खटकं ३४ माग्रेन त्रीहिपिटकचतुष्टयवापं सारसकेदारसंज्ञितं क्षेत्रं सभ्रष्टीकं यत्राघाटनानि पूर्वस्यान्दिशि अकोलिकेदार : जरपथश्च ३५ दक्षिणस्यान्दिशि मलिवापिवहः मत्रवरतटाकवहश्च अपरस्यान्दिशि मातङ्गकेदाराः तथा मलिवापी । वीरवर्म्मतटाकपरिवाहच । ३६ उत्तरस्यान्दिशी वीरवर्म्मतटाकं । आदित्यभटसङ्कभ्रष्टि इन्द्रवर्म्मसङ्कभ्रष्टीच । एवमेतच्चतुराघाटनविशुद्धं क्षेत्रं सभ्रष्टकं सोद्रङ्गं धर्मदाय निसृष्ट ३९ ४३ दूतकोत्र सामन्तशीलादित्यः ४४ लिखितमिदं सन्धिविग्रहाधिकृत दिविरपतिवत्रभट्टिना ॥ सं ३०० सु ४ स्वहस्तो मम १० २ ज्येष्ठ १ भूण पतरामांथी, पहेली 30 पंडित भाटे खेटक ४ वांया च्छन्दो - वां ग्रामे वा खेटक ७ वां दिशि. थे, वो ६ था. १२२ समाझा वयो १४९ For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ નં ૬૫ ધ્રુવસેન ૨ જાનાં ગારસનાં તામ્રપા [ ગુપ્ત] સંવત્ ૩૧૩ શ્રાવણ સુદ ૧૪ આ બે પતરાંઓનું એક સંપૂર્ણ દાન બનેલું છે. તે કાઠિયાવાડમાં ભાવનગર સ્ટેટના મહુવા ડિસ્ટ્રિકટના ગારસ નામના ગામડામાંથી ઈ. સ. ૧૯૦૮ માં મળી આવ્યાં હતાં, અને હાલ ભાવ નગરના બારટન મ્યુઝીયમમાં રાખ્યાં છે. આ પતરાંએ અતિ સુરક્ષિત સ્થિતિમાં છે અને તેનું વજન આશરે ૧૬ પોંડ છે. વલભી રાજાઓની હમ્મેશની મુદ્રા વડે તે એક બીજા સાથે જોડેલાં છે. તેની એક જ ખાજુ ઉપર લખાણ છે, અને તેનું માપ ૧૫”×૧૧” છે. ચાર હાંસીઆએ ઉપર તેની કેાર ઉંડી વાળી લખાણનું રક્ષણ કરેલું છે. પહેલા પતરા ઉપર ૨૪ અને બીજા ઉપર ૨૫ પંકિતએ લખેલી છે. અક્ષરે મેટા અને ચાકખા કાતરેલા ટાઈ સહેલાઇથી વાંચી શકાય છે. પરમમાહેશ્વર શ્રી–ધ્રુવસેન, જેને બાલાદિત્ય પણ કહે છે, તેણે આ દાનપત્ર વલભીમાંથી જાહેર કર્યું છે. પેાતાનાં કોઈ પણ દાનપત્રામાં તે કેાઈ રાજકીય ઇકામ ધારણ કરતા નથી, પ્રશંસા વાણી પ્રસ્તાવન, તથા તેના પહેલાંના રાજાએનું વર્ણન, ઇ. એ. ૬. પા. ૧૨. માં પ્રસિદ્ધ કરેલાં સંવત ૩૧૦ નાં તેનાં દાન મુજબ જ છે. દાનપત્રની તારીખ, સંવત્ ૩૧૩ ના શ્રાવણ શુઃ ૧૪ છે. આ રાજાનું વહેલામાં વડેલું દાનપત્ર ઉપર કહ્યું તે ( સ’વત ૩૧૦ નું) છે, અને મેડામાં મેાડું સેં. ૩૨૧ નું છે. ( જુએ, એ. ઇ. ૮, પા.૧૯૪) આ જ રાજાનાં બીજાં એ વધારે દાનપત્રે બન્ને સં. ૩૨૦ ન, જે. ખી, બી. આર. એ. એસ. વે. ૨૦ પા. ૬ અને એ. ઇ. વેા. ૮, પા. ૧૮૯ માં પ્રસિદ્ધ કર્યા' હતાં. આ રાજાનું એક વધારે સંવત્ ૩૧૨ નું દાનપત્ર અપ્રસિદ્ધ રહ્યું છે. આ દાન લેનાર સામવેદના અનુયાયી અને કષ્ઠિલ' ગાત્રતા એ બ્રાહ્મણે છે. તેઓ વેલાપદ્મ છેાડી ગારકેશ આવી વસ્યા હતા. એક બ્રાહ્મણનું નામ દેવકુલ હતું, તે શમ્મેન નામના બ્રાહ્મણના પુત્ર હતેા. બીજો, જે પહેલાના ભત્રિજોર હતા, તે બ્રાહ્મણ ઢત્તિલના પુત્ર, ભાદ નામનેા હતેા. તેમેને આપેલી મિલ્કતનું વર્ણન નીચે પ્રમાણે છે. ( ૧ ) સુરાષ્ટ્રમાં વટપલ્લિકા પ્રદેશમાં આવેલાં મહુમૂલ નામના ગામડામાં એક ૧૦૦ પાદાવર્તનું ત્રણ ભાગવાળું ક્ષેત્ર. પહેલે ભાગ તે ગામની નૈરૂત્યમાં આવેલે છે. તેની સીમા—પૂર્વે આમ્રગત્તાં, દક્ષિણે પણ આમ્રગō, પશ્ચિમે સંઘનું ક્ષેત્ર, ( અને ) ઉત્તરે દેવીનું ક્ષેત્ર છે. તેની પશ્ચિમ દિશામાં બીજો ભાગ આવેલે છે, જેની સીમા—પૂર્વે કુમારભેગને બ્રહ્મદેય' તરીકે આપેલું ક્ષેત્ર, દક્ષિણે ગારકેશ ( ગામ )ની હદ, પશ્ચિમે પણ ગારકેશની હદ, અને છુટ્ટકનું ક્ષેત્ર છે. એ જ પ્રમાણે તે જ પશ્ચિમ દિશામાં ત્રીજો ભાગ છે. તેની સીમા—પૂર્વે ગારક્ષિતપ ક્ષેત્ર દક્ષિણે સ્થવિરકનું બ્રહ્મદેય ક્ષેત્ર, પશ્ચિમે ષષ્ઠીર, ( અને ) ઉત્તરે કુટુમ્બિ કુણ્ડકનું ક્ષેત્ર. જ. ખા, બ્રાં રા, એ, સેા. ન્યુ. સી. વેા. ૧ પા, ૫૦-૫૩ ડી. બી. દુિલકર, ૧ આ શબ્દની ગાત્રના અર્થમાં વપરાશ માટે જીએ સિદ્ધાન્તકૌમુદી પ્ર. ૭ પા. ૩ ક્ષેા. ૪૧ ૨ ખીજે બ્રાહ્મણુ ભાદ, દેવકુલ અથવા તેના આપ શર્મનના ભત્રિજો હતેા કે નહિં તે સ્પષ્ટ નથી. આગલી હકીકતમાં અને દાન લેનારા કાકા ભત્રિજ્ઞના સમ્બન્ધી તરીકે છે. જ્યારે પાછલી હકીકતમાં પિત્રાઈ તરીકે છે. ૩ આ કદાચ મિમ્માના મઠ હશે કે જેનું દાન તે જ ગામમાં ૬૫ વર્ષ પહેલાં અપાયું હતું (જીએ સંવત ૨૪૮ નુ' દાનપત્ર ઈ. એ, વેા.પ,પા.૨૦૬) ૪ સાધારણ દાન સાથે નહિ અપાતા ચોકક્સ હુકા સહિત બ્રહ્મદેય દાન હેાય છે. ૫ ઢોરોને ચરવા માટેની જગ્યા (સરખાવે। મરાઠી શબ્દ ગાયરાન) For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां गोरसनां ताम्रपत्री (૨) તથા આ બહુમૂલ નામના ગામડામાં જ તેની પશ્ચિમ દિશામાં એક બીજું ૧૦૦ પાદાવનું ત્રણ ભાગવાળું ક્ષેત્ર આપેલું છે. પહેલા ભાગની સીમા : પૂર્વે બ્રાહ્મણ ભાવનું ક્ષેત્ર, દક્ષિણે સંઘનું ક્ષેત્ર, પશ્ચિમે સ્થવિરનું બ્રહ્મદેય ક્ષેત્ર, અને ઉત્તરે કુટુંબિ કુહુન્ડકનું ક્ષેત્ર છે. બીજા ભાગની સીમા ઃ પૂર્વે સ્થવિરનું બ્રહ્મદેય ક્ષેત્ર, દક્ષિણે કુમારભેગનું બ્રહ્મદેય ક્ષેત્ર, પશ્ચિમે ગુણનું બ્રાદેય ક્ષેત્ર, અને ઉત્તરે પછી શૂરનું બ્રહ્મદેય ક્ષેત્ર - ત્રીજા ભાગની સીમા–પૂર્વે સંઘનું ક્ષેત્ર, દક્ષિણે ગેરકેશની હદ, પશ્ચિમે પણ ગેરકેશની હદ, અને ઉત્તરે કુમાર ભેગનું બ્રહ્મદેય ક્ષેત્ર. આ દાનપત્રને દતક, અમલ કરનાર અધિકારી સામંત શીલાદિત્ય છે. તે રાજકુટુંબને હોય એવું લાગે છે. સં. ૩૧૦ ના દાનપત્રમાં પણ એ જ માણસ દંતક છે. પરંતુ ધ્રુવસેનનાં બીજાં દાનપત્રોમાં દતક રાજપુત્ર ખરગ્રહ છે. આ દાનપત્ર મુખ્ય મંત્રી (દવિરપતિ) વવભટિ જે સંધિ અને વિગ્રહને પણ મંત્રી હતા, (લૈંધિવિશ્રાપિત ) તેણે લખ્યું હતું. સંવત્ ૩૧૦ ના દાનપત્રને પણ એ લેખક હતે. દાનપત્રમાં લખેલાં સ્થળોમાંથી, વેલાપ ચક્કસપણે ઓળખી શકાતું નથી. પરંતુ તે સં. ૨૧૦ અને ઉપર નાં બીજાં બે દાનપત્રમાં લખેલું છે. સંવત્ ૨૫ર ના દાનપત્રમાં ઝારીસ્થલીમાં આવેલું જણાવેલું છે. કાઠિયાવાડના અમરેલી ડિસ્ટ્રિકટના હાલના “ઝાર' સાથે ઝારી ઓળખાવી શકાય. ગોરકેશ, હાલનું, ભાવનગર સ્ટેટના મહુવા ડિસ્ટ્રિકટનું ગોરસ ગામડું, જ્યાંથી આ પતરાં મળ્યાં છે તે જ છે. બહુમૂલ ગામ, વટપલ્લિકા સ્થલીમાં આવેલું, સં. ર૪૮ ના દાનપત્રમાં પણ આપેલું છે, પણ ઓળખી શકાતું નથી. ૧ જુઓ એ. ઈ. વો ૧૫ પા. ર૫૫ અને ૧૮૭ For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ १५२ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तरे पहेलुं पतरूं १ औं स्वस्ति वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसम्पन्न मण्डलाभो - गसंसक्त प्रहारशतलब्घप्रतापा २ प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागादनर क्तमौर्लभृतश्रेणीबलावाप्तराज्यश्रीयैः परममाहेश्वरश्रीभटा ३ दव्यवच्छिन्नर । जवङ्गन्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवासभृतिखङ्गद्वितीयबाहुरेव सम ४ दपरगज घटास्फोटनप्रकाशितसत्वनिकषः तत्प्रभावप्रणतारातिचूदरत्नप्रभासंसवत - पादनखरश्मिसङ्कृतिः सक ५ लस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजा हृदयरञ्जनान्वर्थराजशब्दः रूपकान्तिस्थैगाम्भीर्य्यबुद्धिसम्पद्भिः स्मरशशा ६ कांद्रराजोदधित्रिदशगुरुधनेशानतिशयानः शरणागताभयप्रदानपरतया त्रिर्णवद- पास्ताशेषस्वकाय्र्यफले प्रार्थना ७ धिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुह ८ सेनस्तस्य सुतस्तत्पादनखमयूख सन्तानविसृतजाह्नवीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमान ९ सम्पद्रूपलोभादिवाश्रितः सरभसमा भिगामिकैर्गुणैस्सहज शक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपति १० समतिसृष्टानामनुपालयिता धर्मदायानां अपाकती प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवा ११ सस्यै सहतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमोः विक्रमोपसंप्राप्त विमलपार्थिश्रीः परममाहेश्वरः श्रीधरसेनः 13 ૧ મૂળ પતરાંમાંથી, ૨ ચિહ્નરૂપે. ૩ વાંચે . ४.१.३५. ३१८ मा शोभाटे ८ वा चूडा. वांया शशाङ्कादिराजो. १० मो. १४ माहेश्वरः । विजय १२ तस्य सुतः तत्पादानुध्यातः सकलजगदानन्दनात्यद्भुतगुणसमुदयस्थगितसमग्रदिङ्मण्डलः समरशतविजय शोभा · १३ सनाथमण्डलाग्रयूँ तिभासुरतरान्सैपीठो दूढगुरूमनोरथमहाभारः सर्व्वविद्यापरापरविभागाधिगमविमलमतिर - મૈત્રાળાતુરુ ૪ પહેલાંનાં તામ્રપત્રામાં સજ્જ લખેલ છે જુએ ४.. वो ४८ ५. २०७६ वां श्रियः ७ वा वंशान्माता. व तृण. ११ वी फल: १२ वा संहता. १३ पांथे। युति १७ । तरांस. १८ व गुरु For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेनां २ जान गोरसना ताम्रपत्री १४ पि सर्व्वतः सुभाषितलवेनापि सुखोपपादनीयपरितोषः समग्रलो कागाधगाम्भीर्य्यहृदयोपि सुचरिता तिशय सुव्यक्तपरम १५ कल्याणस्वभावः खीली भूत्त कृतयुगनृपतिपथविशोधनाधिगतोदग्रकीर्तिः धर्म्मानुपरोधोज्ज्वलतरीकृतार्थसुखसम्पदुपसेवा १६ निरूढ वर्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशिलादित्यः तस्यानुजस्तत्पादानुद्ध्यातः स्वयमुपेन्द्रगुरुणेव गुरुणात्या १७ दरवता समभिलषनीयामपि राजलक्ष्मीस्कन्धासक्तां परमभद्र इव धुः तदाज्ञासम्पादनैकरसतयैवाद्वहनखेदसुख १८ रतिभ्यामनायासितसत्वसम्पत्तिः प्रभावसम्पद्वशीकृतनृपतिशत शिरोरत्नच्छायोपगूपादपीठपि परावज्ञाभिमान १९ रसानालिङ्गितमनोवृत्तिः प्रणतिमेकां परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभिनासादितप्रतिक्रियोपायः कृतनिखि २० लभुवनामोदविमल गुणसहति प्रसभ विघटितसकलकली विलसितगतिः नीचजनाधिरोहिभिरशेषैद्दोषैरं नामृष्टात्यु २१ न हृदयः प्रख्यात पौरुषास्त्र कौशलातिशयगणतिथविपक्षक्षितिपतिलक्ष्मास्वयग्रहै प्रकाशितप्रवीरपुरुषप्रथमसंख्या - २२ धिगमः परममाहेश्वरः श्रीखरग्रहः तस्य तनयः तत्पादानुध्यातः सकलविद्याधि - गमविहित निखिलविद्वज्जनमनः परितोषातिशयः २३ सत्वसम्पदा त्यागौडायेर्ण च विगतानूं संघानाशमाहितारातिपक्षमनोरथाक्षभङ्गः सम्यगुपलक्षितानेकशास्त्र २४ कलालोकचरितगह्वरविभागोपि परमभद्रप्रकृतिः अकृत्रिमप्रश्रयविनयशोभाविभूषणः समरशतजयपताका पतरूं बीजुं २५ हरणप्रत्यलो|देग्रबाहुदण्डविध्वन्सिंत निखिलप्रतिपक्षदपदयः स्वधनुः प्रभावपरिभूतास्त्रकौशलाभिमानसकलनृपतिमण्ड २६ लाभिनन्दितशासनः परममहेश्वरः श्रिधरसेन. तस्यानुजः तत्पादानुध्यातः सच्चरितातिशयितसकलपूर्व्वनरपतिरतिदु २७ साधान[ ना* ]मपि प्रसाधयिता विषयाणां मूर्तिमानिव पुरुषकारः परिवृद्धगुणानुरागनिर्भरचित्तवृत्तिभिर्म्मनुरिव स्वय पांच खिलीभूत . २ वांथे। लषणीया 3 वां संहतिः ४ वा कलि. ५ वा शेषैर्दोषै ६ वाया स्वयं. ७ वा संख्या. ८ वय त्यागौदार्येण एव तानुसंधानसमा ९० वया प्रत्ययो ११ व विध्वंसित. १२ भ्याने। अन म २ यो छे 13 व माहेश्वरः १४ श्री. १५ व थे। दुस्साधमां. १५३ For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ १५४ गुजरातना ऐतिहासिक लेख २८ मभ्युपपन्नः प्रकृतिभिः अधिगतकलाकलापः कान्तिमान्नित्रितिहेतुरकलङ्क कुमु दनाथः प्राज्यप्रतापस्थगितदिगन्तराल प्रध्वन्सि२९. तध्वान्तराशिः सततोदितस्सविता प्रकृतिभ्यः परं प्रत्ययमावन्तमतिबहुतिथप्र योजनानुबन्धमागमपरिपूर्ण विदधानः सन्धिविग्र३० हसमासनिश्चयनिपुणः स्थानेनुरूपमादेशं ददद्गुणवृद्धिविधानजनितसंस्कारस्साधूनां राज्यौलातुरीयतन्त्रयोरुभयोरपि ३१ निष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृदुहृदयः श्रुतवानप्यगर्वितः कान्तोपि प्रशमी स्थिरसौहृदय्योपि निरंसिता दोषवतां उदय३२ समयसमुपजनितजनतानुरागपारपिहितभुवनसमर्थितप्राथतबालादित्यद्वितीयना मा परममाहेश्वरः श्रीध्रुवसेन- कुशली ३३ सर्वानेव यथा संम्बद्धयमानकान्समाज्ञापयत्यस्तु वस्संदिवितं यथा मया माता पित्रोः पुण्याप्यायनाय वलापद्रविनिर्गतगोरकेशनिवासिकपि३४ ष्ठलसगोत्रछन्दोगसब्रह्मचारीब्राह्मणशर्मपुत्रब्राह्मणदेवकुलतथैतद्भातृव्यब्राह्मणदत्ति लपुत्र ब्राह्मणभादाभ्यां सुराष्ट्रेषु वटपल्लिकास्थल्या६५ न्तर्गतबहुमलग्रामेत्रिखण्डावस्थितपादावर्तशतपरिमाणं क्षेत्रं यत्र दक्षिणापरसी म्नि प्रथमखण्डं यस्य आघाटनानि पूर्वतः आम्रगर्ता दक्षिणत आम्रग३६ " च आरतः सङघक्षेत्रं उत्तरतः देवीषेत्रं तथापरसीम्नी द्वितीयखण्डं यस्या घाटनानि पूर्वतः कुमारभोगब्रह्मदेयक्षत्रं दक्षणतः गोरकेशसीमा ३७ अपरतः गोरकेशसिमैव उत्तरतः बुट्टकषेत्रं तथापरसीमन्यैव तृतीयखण्डं यस्या आ घाटनानि पूर्वतः गोरक्षितषेत्रं दक्षिणतः स्थविरकब३८ मदेयषेत्रं अपरतः षष्ठिशुरब्रीदेयषेत्रं उत्तरतः कुटुम्बिकुहुण्डकषेत्रं तथास्मि. न्नेव बहुमूलग्रामे अपरसीम्नि द्वितीयत्रिखण्डावस्थितपा३९ दावर्तशतं यत्र प्रथमखण्डस्याघटनेंनि पूर्वतः ब्राह्मणभावक्षेत्रं दक्षिणतः सङ. घषेत्रं अपरतः स्थविरब्रह्मदेयक्षेत्रं उत्तरतः कुटुम्बिकुहुण्डकषेत्रं ४० तथा द्वितीयखण्डस्याघाटनानि पूर्वतः स्थविरकब्रह्मदेयक्षेत्रं दक्षिणतः कुम[ मा ] रभोगब्रह्मदेयषेत्रंञ्च अपरतः णण्णब्रह्मदेयक्षेत्रं उत्तरतः षष्ठिशू४१ रब्रह्मदेयषेत्रं तथा त्रितीयस्खण्डस्याघटनानि पूर्वतः सङघक्षेत्रं दक्षणतः गोरके. शसीमा अपरतः गोरकेशसीमैव उत्तरतः कुमारभोगब्रह्म1 वांया निर्वृति. २ पायो राल. 3 पाया ध्वंसि. ४ शाला. ५ वाया हृदयोपि. ६ पांया सम्बध्य. ७ मानोपावेलाप रोवोनयनुमसे...१४ पान २५५ अन .. १४५.१०.८ पाया। ૯ ઈ, એ. વ. ૮ પાનું ૧૩૪ ના તામ્રપત્રમાં પણ આ ગામનું નામ છે. બહુમત સાચો પાઠ લાગે છે. ૧૦ વાંચે सीम्नि. ११ वांया दक्षिणतः १२ पाया सीमेव, 13 वायो यस्य. १४ पाया शुर. १५ पाया स्याघाटनानि वयो क्षेत्रं. १७ वांया क्षेत्रं च १८ वांया तृतीय. १४ पाया स्याघाटनानि.२० वाया दक्षिणतः २१ वांया सीमेव For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन२ जानां गोरसनां ताम्रपत्रो ४२ देयक्षेत्र एवमेतदुपरिलिखितषट्वण्डावस्थितं भूपादावर्तशतद्वयं सोद्रङ्गंसोपरिकरं सभूतवातप्रत्यायं संधान्यहिरण्यादेयं सदशापरा४३ धं सोत्पद्यमानविष्ठिकं सर्वराजकायानामहस्तप्रक्षेपणीयं पूर्वप्रत्तदेवब्रह्मदेयवर्ज भूमिच्छिद्रनुं येनाचन्द्रार्कार्णवक्षितिसरित्पर्वत४४ समकालीनं पुत्रपौत्रान्वयभोग्यं उदकातिसग्गेण धर्मदायो निसृष्टः यतोनयोः उचितयो ब्रह्मदेयस्थित्या भुञ्जातः कृषतः कर्षयतोः ४५ प्रदिशतोळ न कैश्चिद्वयासेधे' वर्तितव्यमागामिभद्रनृपतिभिरप्यस्मद्वङशेंजैरन्यै | अनित्यान्यैश्वर्याण्यस्थिरं मानुष्यं सामान्यञ्च भूमि४६ दानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्यश्चेत्युक्तं च ॥ बहुभि सुधा भुक्त्ता राजमिस्सगरादिभिः[ । * ]यस्य यस्य ४७ यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दारिद्रयभयान्नरेन्द्रर्द्धनानि धायत नीकृतानि । निब्र्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम ४८ साधुः पुनराददित ॥ षष्ठं वर्षसहस्राणि स्वर्गे तिष्ठाति भूमिदः[ ।* ]आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् ॥ दूतकोत्र । ४९ सामन्तीलादित्य : [* ]लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरर्पतिवत्रभ ट्टीनी । सं ३०० १० ३ श्रावण शु १० ४ [*] स्वहस्तो ममsss १वांया प्रत्यायं. २ वाया न्यायेना. ३ पाये। यतोनया उचितथा. ४ वां भुखतः ५ वाया कर्षयतः ६ द्वयाषेधे ७ वा वंश ८ वांया ददीत ४ वाय। षष्ठि 1. पांय। तिष्ठति १२ मा यि नथा. ૧૩ ૫ ઉપરને રે રદ કરો ५२ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ નંદ વળામાંથી મળેલાં ધ્રુવસેન ૨ જાનાં તામ્રપત્રા ગુ. સ. ૩૧૯ ઈ. સ. ૬૩૮. ઈ. સ. ૧૯૩૦ માં વળામાંથી મળેલાં પાંચ તામ્રપત્રા પૈકીનું આ એક છે. તે ધ્રુવસેન બીજાના સમયનું અને ગુ. સ. ૩૧૯ ના વર્ષનું છે. તે મુકામેથી અપાયું છે. વંશાવલિ. ભટાર્કના વંશમાં ગુહુસેન જન્મ્યા હતેા. તેને દીકરા ધરસેન બીજો હતા. તેના દીકરા શીલાદ્રિય ઉર્ફે ધર્માદિત્ય નામે હતા. તેના નાના ભાઈ ખરગ્રહ, તેના દીકરા ધરસેન અને તેના નાના ભાઈ ધ્રુવસેન બીજો હતા. .. દાનવિભાગ---વલભીની પડોશમાંના યક્ષસુર વિહાર પાસે પુન્નભટ્ટે ( પૂર્ણભટ્ટ ) બંધાવેલા વિહારમાં રહેતી ભિક્ષુણીમેાના સંઘ માટે કપડાં ખારાક તથા દવા મેળવવા વાસ્તે તથા ભગવાન બુદ્ધની પૂજા માટે જોઈતાં ચંદન, પુષ્પ, ધૂપ, દીપ વિગેરે વાસ્તે અને વિહારના ત્રુટક ભાગના જીર્ણોદ્ધાર વાસ્તે સુરાષ્ટ્રમાં રેહનક પ્રાંતમાંના નગઢિન્નનક નામનું ગામડુ ધ્રુવસેને દાનમાં આપ્યું. સામન્ત કકુકની માના આમરૂદાર કુટુંબમાં પૂર્ણભટ્ટ જન્મ્યા હતા. ૧ નેમાત્ર, ગો, હી. આઝ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ નં. ૬૭ ધ્રુવસેન ૨ જાનું તામ્રપત્ર ગુપ્ત સંવત્ ૩૨૦ આષાઢ સુદ. ૬૩૯-૪૦ ઈસ. આ દાનનાં બે પતરાં છે અને બન્નેમાં અંદરની બાજુએ લેખ કરેલ છે. તે બે કડીથી બાંધેલાં છે અને એક કડી ઉપર મુદ્રા છે, જેમાં બેઠેલ વૃષ અને શ્રી ભટક: અક્ષરે છે. બીજી પતરું જમણી બાજુએ ઉપરના ભાગમાંથી ખંડિત છે અને પહેલી પાંચ પક્તિના અમુક અક્ષરો ગયા છે. પણ બીજ દાન પત્રોમાંથી તે અક્ષરો અટકળી શકાય છે. પતરાંનું માપ ૧૩xe” છે અને લેખના રક્ષણ માટે કેર જરા વાળેલી છે. ઈ. એ. . ૬ પા. ૧૩ મે આપેલ ધ્રુવસેન બીજાના શાસનની સાથે અક્ષરો મળતા આવે છે. ઉપરાંત આમાં આદ્ય “એ” ૫. ૧૭ માં - માં મળે છે. અક્ષરે બહુ ઉંડા કોતરેલા નથી પણ પતરાં પાતળાં હોવાથી અક્ષરો પાછળની બાજી દેખાય છે. અક્ષરની ઉંચાઈ સરેરાસ ” છે. બીજા પતરાની પં. ૨૨ માં ૩૦૦,૨૦ અને ૧ નાં ચિહે છે. ભાષા સંસ્કૃત છે અને બીજા પતરાની પં. ૧૯ થી ૨૧ સુધીમાંના શ્લોક સિવાય આખો લેખ ગદ્યમાં છે. લેખ ધ્રુવસેન બીજાના સમયને છે અને ત્રિસંગમકના રવતલમાં પ્રતિષ્ઠિત કટ્ટમ્મહિકા દેવીના લાભાર્થે તે રાજાએ આપેલા દાન સંબંધી છે. તરસમિઆમાં અત્યારે પણ કેટ્રરા દેવીનું મંદિર અસ્તિત્વમાં છે. દાનવાળા વિભાગમાં પ્રાપીય અને ગુદાદાન શબ્દો છે, જેને અર્થ કલ્પી શકાતું નથી પણ એમ જણાય છે કે મહારાજા દ્રોણસિંહે કાંઈ દાન આપેલું, પણ તેને ભગવટ છેડા વખત પછી બંધ પડેલો. તેટલા માટે ધ્રુવસેન તે દાન કાયમ કરે છે અને વિશેષ માં હુકમ કરે છે કે મદિરના ખર્ચ માટે ત્રિસંગમક સ્વતલની તેજુરીમાંથી દરરોજ રૂપાને એક શિક આપવા. લેખને સંવતું ૩૨૦ ( ૬૩૯-૪૦ ઈ. સ. ) છે અને તેથી યુએન સી ઈ. સ. ૬૪૦ માં પશ્ચિમ હિંદમાં આવ્યો ત્યારે વલભીને રાજા તુલહાપતુ તે આ પ્રવસેન હવે જોઈએ એમ પુરવાર થાય છે. આ રાજાનું બીજું દાનપત્ર સં. ૩૧૦( ૬૨૯-૩૦ ઈ. સ.)નું ઈ. એ. વ. ૬ પા. ૧૩ મે પ્રસિદ્ધ થયું છે. ઈબારત બનેની સરખી છે પરંતુ તેમાં વલભી સ્વતલમાં રહેતા બુદ્ધ સાધુને દાન આપ્યાની હકીકત છે. ૧ જબી. બી, આર એ. એસ. . ૨૦ પા. ૬ એ. એમ. ટી, જેસન For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तरे पतरूं पहलं पं. १ - २४ ओं स्वस्ति विजयवलभीतः प्रसभप्रणतामित्राणां मत्रकानामतुलबलसम्पन्न मण्डलाभोग संसक्तसंप्रहारशतलब्धप्रतापात्प्रतापापनतदानामानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणी लावाप्तराज्यश्रियः परममाहेश्वर श्रीभटाक्वदिव्यवच्छिन्नराजवंशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधान्ताशेषकल्मषः शैशवात्प्रभृतिखड्ग द्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्वनिकषः तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यक्शरिपालनप्रजाहृदयरंजनान्वराजशब्दो रूपकान्तिस्थैर्य्यगाम्भीर्य्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्काद्रिराजोदधित्रिदशगु· रुधनेशानतिशयानः शरणागताभयप्रदानपरतया तृणवदपास्ताशेषस्ववीर्य्यफलः प्रार्थनाधिकार्थप्रदानानन्दित्विद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवनमण्ड लाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनः तस्य सुतः तत्पादनखमयूखसंतानविसृतजाह्नवी जलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसंपद्रूपलोभादिवाश्रितः सरभसमाभिगामिकैः गुणैः सहजशक्तिशिक्षवेशेक्षविस्मापिताखिलधनुर्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिता धर्म्मदायानामपाकत्ती प्रजोपघातकारिणां उपप्लवानां शमयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य सहोपपतिपक्षलक्ष्मिपरिभोगदक्षविक्रमः विक्रमोपसंप्राप्तविमलपाथिवश्रीः परममाहेश्वरः श्रीधरसेनः तस्य सुतः तत्पादानुध्यातः सकलजगदानन्दनात्यद्भुतगुणसमुद्रस्थगतसमग्रदिङ्मण्डलः समरशतविजयशेाभासनाथमण्डल | प्रद्युतिभासुरतर शपीठोव्यूढगुरुमनोरथमहाभावः सर्वविद्यापरावरभागाधिगमविमलमतिरपि सर्वतः सुभाषितलवेनापि स्वाप - पादनीयपरितोषः समग्रलोकागाढगाम्भीर्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्वभावः खिलीभूतकृत युगनृपतिपथविशोधनाधिगतोदग्रकीर्त्तिः धर्मानुपरोधोज्ज्वलतरीकृतार्थमुख संपदुपसेवानि रूठधम्र्म्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादित्यः तस्यानुजः तत्पादानुध्यातः स्वयमुपेन्द्र गुरुणेव गुरुणात्यदरसमभिलषणीयामपिराजलक्ष्मीं स्कन्धासक्तां परमभद्रइव धुर्यस्तदाज्ञासम्पादनैकरसतयैवोद्वहनखेडसुखरतिभ्यां अनायासितसत्वसंपत्ति: प्रभावसम्पद्वशीकृतनृप - तिशतशिरोरत्नच्छायोपगूढपादपीठापि परावज्ञाभिमानरसनालिङ्गितमनोवृत्तिः प्रणतिमेकां परित्यज्य प्रख्यातपैौरुषाभिमानैरप्यरातिभिरनासादितप्रतिक्रियापायाः कृतनिखिलभुवनामोदविमलगुण संहतिः प्रसभविघटितसकलक लिविलसितगति निचज १५८ ૧ કા, ઇ. ઇ. વા. ૩ પા. ૧૭૧ મેં અલીણાના શીલાદિત્ય ૭ માના સંવત્ ૪૪૭ તામ્રપત્રમાંના આ ભાગ મૂળ તરીકે લઇને અને તેમાં પ્રગટ કર્તાએ આપેલા પાઠ ફેર દાખલ કરીને આ અક્ષરાંતર ઉપજાવ્યુ છે. તેથી દરેક પંક્તિની શરુવાત જાણી શકાઈ નથી. For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां ताम्रपत्र नाधिरोहिभिरशेषैः दोषैरनामृष्टात्युन्नतहृदयः प्रख्यातपौरुषास्रकौशलातिशगोगणतिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयंग्रहप्रकाशितप्रवीरपुरुषप्रथमसंख्याधिगमः परममा हेश्वरः श्रीखरग्रहः तस्यतनस्तत्पादानुध्यातः पतरूं बीजं ? पं. २५-३६ सकलविद्याधिगमविहितनिखिलविद्वजनमनःपरितोपातिशयः सत्वसम्पदात्ययौदा र्येण च विगतानुसन्धानासमाहितारातिपक्षमनोरथरथाक्षभंगः सम्यगुपलक्षिताने क. शास्त्रकलालोकचरितगह्वरविभागोपि परमभद्रप्रकृतिरकृत्रिमप्रश्रयविनयशोभाविभूषणः समरशतजयपताकाहरणप्रत्यलोदप्रबाहुदण्डविध्वन्सितनिखिलप्रतिपक्षदोदयः स्वधनुः प्रभावपरिभूतास्त्रकौशलाभिमानसकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेनः तस्यानुजः तत्पादानुध्यातः सच्चरितातिशयितपूर्वनरपतिः दुस्साधानामपि प्रसाधयिता विषयाणां मूर्तिमानिव पुरुषकारः परिवृद्धगुणानुरागनिर्भरचित्तवृत्तिः मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकलाकलापः कान्तिमान्निद्रातिहेतुरकलङ्कः कुमुदनाथः प्राज्यप्रतापस्थगितदिगन्तरालः प्रध्वंसितध्वान्तराशिः सततोदितस्सविताप्रकृतिभ्यः परं प्रत्ययमर्थवन्तमतिबहुतिथप्रज्योजनानुबंधमागमपरिपूर्ण विदधानः सन्धिविग्रहसमासनिश्चयनिपुणः स्थानमनुपदेशं ददतां गुणवृद्धिविधानजनितसंकारस्साधूनां राज्यशालातुरीयतन्त्रयोरुभयोरपि निष्णातः प्रकृतिविक्रमोपि करुणामृदुहृदयः श्रुतवानप्यगम्वितः कान्तोपि प्रशमी स्थिरसौहृदय्योपि निरसिता दोषवतामुदयसमलसमुप जनितजनतानुरागपरिपिहितभुवनसमर्थितपथितबालादित्य ३७ द्वितीयनामा परमाहेश्वरश्रीध्रुवसेनः कुशलि सानेवयथासंबध्यमानकान्समाज्ञा पयत्यस्तुवस्संविदितं ३८ यथा मया मातापित्रोः पुण्याप्यायनाय त्रिसतिमकस्वतलप्रतिष्ठित कोट्टम्महिकादेवी पादेव्याः महाराजद्रोणसिंहेन त्रिसङ्गमक ३९. प्रपीयवापीषुताम्रशासन भिलिख्य गुदादानं प्रतिपादितमन्तराञ्च विच्चिांगनीतं तेंद स्मभिर्गन्धपुष्पधूपदीपतैलाद्योपयो४० गाय देवकुलस्य च खण्डस्फटितप्रतिसंस्करणाय पादमूलजीवनाय च समुत्सम्कलि. तं तथात्रिसङ्गमक(स्वतल )गञ्जत्प्रत्यहं १अनुमान २ वांया त्रिसङ्गमक अवय शासने ४ वांया प्रतिपादितं ५ वाय विच्छिनि नीतं पाये। - अस्माभिर ७पाय। गजात् For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ १६० गुजरातना ऐतिहासिक लेख ४१ तन्नियुक्तेन रुपक एको देयो क्षयनीवीत्वेन देव्याः पूजाहेतोधर्मदायो निसृष्टः यतो न केनचिद्व्यासेधे वर्तितव्यं आगामिभद्रनृ४२ पतिभिरस्मद्वंशज्यैरन्यैर्वा अनित्यन्यैश्वर्यान्यस्थिरमानुष्यसामान्यं दानफचलमव च्छद्विरे अयमस्मदायानुमन्तव्यः प्रतिपालयित ४३ व्यश्च त्युक्तञ्च ॥ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फर्ल यानि ४४ हदारिद्यभयेन्नरेन्द्रर्धनानि धर्मायतनीकृतानि निर्भुक्तमाल्यप्रतिमानितानी कोनाम साधु पुनराददीत ४५ षष्टिवैषसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः आच्छत्ता चानुमन्तौ च तान्येव नरके वसेदिति ।। दूतको नृराजपुत्र श्री खरग्रहः ४६ लिखितमिदं सन्धिविग्रहाधिकृत दिविरपति चत्रभट्टि पुत्रदिविरपति स्कन्दभटेन । सं ३००१२० आषाढ सु । स्वहस्तो मम पाय वंशजैर २ वांया अनित्य उपाय। अस्थिरं मानुष्यं ४ दानफलम् ५ पाया अवगच्छद्भिर ६ पाया अस्मदायो ७ वाया इत्युक्तं च पाया फलं यानि या भयान् १० पाया षष्टिं ११ वाया आच्छेत्ता १२ पाय। अनुमन्ता For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां ताम्रपत्र १६१ ભાષાતર ૧૩. પરમ માહેશ્વર ધ્રુવસેન કુશળ હાલતમાં સંબંધવાળા સર્વને અનુશાસન કરે છે – તમને જાહેર થાઓ કે – ૧૪–૧૬. મહારાજ શ્રેણસિંહે તેનાં માતાપિતાના પુણ્ય અર્થે પ્રાપમાં ત્રાંબાપત્ર પર લખી ત્રિસમકને સ્વતલમાં સ્થાપિત કેદ્રુમહિકાદેવી અર્થે ગુદાદાન (?) અને ત્રિસમકનાં સરવર કર્યા. અને સમય વીતે (તે દાનના ઉપભોગ)ને પ્રતિબંધ થયો હતો. આ (દાન) માં અમારાથી ગધે, કુસુમ, ધૂપ, દીપ, તેલ, આદિ માટે અને મંદિરના ખંડિત અથવા જીર્ણ થએલા ભાગના ઉદ્ધાર (સમારકામ ) માટે અને તેના પૂજારીના પાલન માટે અનુમતિ અપાઈ છે. ૧૬-૧૭ અને ત્રિસમકના રવતલના સંચય( ખજાના )માંથી પ્રતિદિન એક રૂપાને સિક્કો નિત્ય દાન તરીકે, ત્યાં નીમેલા માણસથી દેવીની પૂજા અર્થે દેવાને છે. તે ધર્મદાન તરીકે અપાયું છે, જેથી કેઈએ પ્રતિબંધ કરે નહિ. ૧૭-૧૮ અને આ અમારા દાનને, અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર નૃપએ પ્રભુત્વ અનિત્ય છે, માનુષ્ય લક્ષમી અસ્થિર છે, અને દાનનું ફળ (દેનાર અને રક્ષનારને) સામાન્ય છે, એમ જોઈ અનુમતિ આપવી અને રક્ષવું. ૧૯ર૦. અને નીચે પ્રમાણે કહ્યું છે – સગરથી માંડી ઘણા નૃપએ પૃથ્વીને ઉપભોગ કર્યો છે અને જે જે સમયે ભૂપતિ તેને તે સમયનું ફળ છે. દારિદ્રયના ભયથી નૃપેએ આ જગમાં સત્પાત્રોમાં દીધેલી લક્ષમી જે ઉપગ થએલી માળા સમાન છે તે કયે સુજન પુનઃ હરી લેશે? ૨૧ ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦૦૦૦ વર્ષ વસે છે, પણ તે હરી લેનાર અથવા હરણમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વસે છે. દૂતક રાજપુત્ર પરગ્રહ છે. ૨૨ સંધિવિગ્રહિક અને દિવિરપતિ કત્રભટ્ટિના પુત્ર દિવિરપતિ સ્કન્દ ભટથી આ લખાયું છે. સં. ૩૨૦ (ઈ. સ. ૫૦૨-૩ ) અષાઢ શુ. ૧૦ મારા સ્વહસ્ત, For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ નં ૬૮ ધ્રુવસેન ૨ જાનાં નાગાવાનાં તામ્રપત્રા ગુપ્ત સ ́વત્ ૩૨૦(ઇ. સ. ૬૩૯-૪૦) ભાદરવા હિંદુ પ આ તામ્રપત્રાની બે જોડીએ રતલામ દરબારની છે. તે મધ્ય હિન્દુસ્તાનમાં રતલામ સ્ટેટના દિવાને ૧૯૦૨ ના ડિસેમ્બરમાં મારશલ અને ઝીન્સ સાહેબેને થોડા સમય માટે આપ્યાં હતાં. મી. મારશલે રતલામના દિવાનને એક પત્ર મને મેલ્યે ને, તે ઉપરથી જણાય છે કે, રતલામની ઉત્તરે ૧૦ મેલ પર નાગાવામાં એક બ્રાહ્મણના કૂવા, તેના મકાન પાસે દુરસ્ત થતા હતા ત્યારે, ૧૮૯૧માં, આ પતરાંએ મળ્યાં હતાં. દરેક જોડી એ તામ્રપત્રાની બનેલી છે. તે જોડી ઉપર એક મુદ્રા લગાડેલી છે. આ મુદ્રાની કડી ભાંગેલી અથવા કાપેલી મળેલી છે, અને પ્રથમ કઈ જોડીની તે હશે તે કહી શકાતું નથી. મુદ્રા લંબગેાળ છે. અને તેને વ્યાસ આશરે !” અને ” માપનેા છે. તેમાં ખાદેલી સપાટીમાં ઉપડતા જમણી બાજુ મુખ રાખી બેઠેલે એક નદી છે અને તેની નીચે શ્રીમટ લખેલું છે. ઈ. સ. ૧૯૦૨–૩ ના એન્યુઅલ રિપોર્ટ એક્ ધી આર્કેએલેજીકલ સર્વે એક્ ઇંડીઓમાં આ મેમાનું ખ ં દાનપત્ર ( ખી ) પ્રતિકૃતિ સાથે પ્રસિદ્ધ કરી ચૂકયા છું. પહેલું ( એ) પ્રસિદ્ધ કરવા સાથે બીજાનું અક્ષરાન્તર પણ ફરી છાપુ છું. કારણ કે ખન્નેના દાનના ભાગે એક બીજા સાથે સંબંધ ધરાવતા હાઈ એક બીજા ઉપર ઘણા પ્રકાશ પાડે છે. મી. કઝીન્સે ૧૯૦૫ માં બનાવેલી શાહીની એ છાપે, અને તે જ વર્ષમાં મી. મારશલે મેકલે લાં રબિંગ ઉપરથી આ લેખ પ્રસિદ્ધ કĪ છે. ફક્ત અંદરની બાજીપર લખાણવાળાં બે તામ્રપત્રા ઉપર તે કતરેલા છે. પહેલા પતરાની લખેલી ખાજીના નીચેના છેડા ઉપર કડીનાં બે કાણાં છે, અને બીજા પતરાને મથાળે તેની સામે બે કાણાં છે. છાપ ઉપરથી અનુમ'ન થાય છે કે તે દરેક પતરાનું માપ, આશરે ૯ ઇંચ ઉંચાઇ અને ૧૧” પહેાળાઈનું હશે. આ લેખમાં મૈત્રક રાજા ધ્રુવસેન ( ૨ ) એ બે બ્રાહ્મણેાને જમીનનું દાન આપ્યાનું લખ્યું છે. તેણે આ શાસન ( પેાતાની રાજધાની ) વલભીમાંથી કાઢયું હતું. તેની વંશાવળી તેના સંવત્ ૩૬૦ ના દાનપત્રના શબ્દોમાં જ છે. * 66 દાન મેળવનારા આ બે બ્રાહ્મણા ઉદુમ્બરગદ્દર અને જમ્બુસર છેડી અગસ્તિકાગ્રહાર અને અયાનકાગ્રહારમાં આવી રહેતા હતા. ઉર્દુમ્બરગષ્ઠુર ખી દાનપત્રની ૫. ૪૧ માં તથા ધરસેન ૪ થાનાં એક દાનમાં પણ આવે છે. જમ્મૂસર તે ખેડા અને ભરૂચ વચ્ચેનું હાલનું જમ્મૂસર છે. ઉપર કહેલા પ્રદેશમાં માલવમાં ” ( માવ ૩માન–મુૌ ૫. ૪૧, તથા મહ સવમાન-વિષયે ખી દાનપત્રમાં ૫. ૪૪ ) એ વાકય ગુંચવણવાળું છે. મો ” એકલું પ્રસિદ્ધ કર્યું ત્યારે મેં સૂચવ્યું હતું કે દાન મેળવનારના વર્ણન પહેલાં ત્રીજી પંક્તિમાં આવતા દશપુર સાથે માન શબ્દના સંબંધ હેાય. આ વિચાર છેડી દેવા પડે છે. કારણ કે “એ” માં દશપુર '; ને ઉલ્લેખ જ નથી, દાન મેળવનારનાં વર્ણનમાં તેએ પહેલાં તરત જ આવતાં અગસ્તકાગ્રહાર અને અયાનકાગ્રહાર ગામેાના નામના સંબંધમાં માન શબ્દ બે વખત વાપર્યાં છે. તેથી મુત્તૌ અને વિષયે ની પહેલાં કમાન શબ્દ આગળ આવી ગયેલ સપ્તમી ‘માશે' તે જ લાગી શકે અને માત્ર ૩માન મુર્ત્તૌ અથવા—વિષે અને માત્ર મુૌ અથવા—વિષયે એ એક જ છે. એ. ઇ. વેા. ૮ પા. ૧૮૮ પ્રા. ઈ. હુખ્શ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां मांगावानां ताम्रपत्रो १६३ ગમે તેમ હાય પણ ધ્રુવસેન ૨ જાનાં આ બે દાનપત્રા ઉપરથી એટલું તે સાખિત થાય છે કે તેના તાખામાં માલવા અગર તેના થાડા ભાગ પણ હતા. નવગ્રામકમાં આપેલું જમીનનું દાન જેની પૂર્વે વરાહેાટક, દક્ષિણે એક નદી,અને ઉત્તરે પુલિદાનક આવેલાં હતાં, તે આ પ્રાંતનું છે. રતલામના દિવાને મી. મારશલને લખેલા પત્રમાં નવગ્રામકને હાલના ગાવા તરીકે કે જ્યાંથી આ બે દાનેા મળ્યાં હતાં, વરાહેાકને પૂર્વમાં ભારાડા તરીકે અને પુલિંદાનકને ઉત્તરમાં પદ્મના તરીકે ઓળખાવ્યાં છે. દાનના વર્ણનમાં આવતી એક ન્હાની નદી પણ તે પત્ર સાથે મેાકલેલા રતલામ સ્ટેટના નકશામાં નાગવાથી અગ્નિકાણમાં નિશાનીથી બતાવેલી છે. આ દાનપત્રનેા દૂતક રાજપુત્ર ખરગ્રહ પાછળથી ખરચર્ડ ર જા તરીકે ગાદીએ આવનાર પોતે જ હશે. લેખક દિવિપતિ સ્કંદભટ ધ્રુવસેન ર્ જા અને ધરસેન ૪ થા નાં બીજાં દાનપત્રામાં ફરીથી આવે છે. તેના પિતા વત્રભટ્ટિ શીલાદિત્ય ૧ લા અને ધ્રુવસેન રજાનાં દાનામાં તથા પુત્ર અનહિલ ધ્રુવસેન ૩ જા ખરગ્રડું ૨ જા અને શીલાદ્રિચ ર જાતાં દાનપત્રામાં આવે છે. આ લેખનું વર્ષ [ ગુપ્ત- ] સંવત્ ૩૨૦( એટલે ઇ. સ. ૬૩૯-૪૦) એ, સી. જેકસને પ્રસિદ્ધ કરેલાં ભાવનગરનાં પતરાંઓનું વર્ષ છે. For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ १६४ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरू पहेलुं १ ओं स्वस्ति [ ॥ ] वलभितः प्रसभप्रणतामित्र [ 1 ]णां मैत्रकाण [ 1 ]मतुलचलसम्पन्नमण्डलाभोगसंसक्तप्रहा [र] २ शतलब्धप्रतापात्प्रतापोपनतदानम् [ 1 ] नार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणी बलावाप्तराज्य - ३ श्रियः परममाहेश्वर [ : ] श्रीभटादव्यवच्छिन्नराजवङ्गन्मातापितृचरणारविन्दप्रतिप्रविधौताशेषकल्मष [ : ] ४ शैशवात्प्रभृति खड्गद्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्वनिकर्षः त स्प्रभावप्रणता १ रातिचूडार []]लप्रभासंसक्तपादनखरश्मिसंहतिः सकलत्मृतिप्रणीतमार्गसम्यक्षरिपालनप्रजाहृदयरं ६ नान्वर्थराजशब्दो रूपरान्तिस्थैर्य्यगाम्भिय्यैबुद्धिसम्पद्भिः स्मरशशाङ्काद्रिराजोदधित्रिदशगुरुनेशानति ७ शयान [ : ]शरणगताभयप्रदानपरतय[[ ]तृणवदपास्त[T]शेषस्वक [T]फ[T]थेनाधिका[ 1 ]प्रदानानन्दित ८ विद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्री गुहसेन - ९ स्तस्य सुतस्तत्पादन खमयूखसन्त [ 1 ][ वि ]सृतजा [] वी ] जलौघप्रक्ष[[ ]लिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्य १० मानसम्पद्रूपलोभादिवाश्रितः सरभसम्[ 1 ]भिगामिकैर्गुणैत्सहजं शक्तिशि[ क्षा ]विशेषविस्मापिताखिलधनु ११ र्द्धरः प्रथ[]ममनरपतिसमसृष्ट[T]नामनुप [ 1 ] लयिता धम्मदायानामपाकर्त्ता प्रजापघातकारि १२ []मुपप्लव[]नां दशयिती श्रीसरस्वत्योरेकाधिपासस्य संहतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रम विक्रमोपसं १३ प्राप्तविमलपात्थििवश्रीः परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुच्य[T]तः सकलज[ गदा ]नन्दन[]त्यद्भुत [T] १ ह्निरूपमा २ वांया वंशा 3 वां रूपकान्ति ७ बायो गाम्भीर्य ८ वां गुरु १२ पवित्रास्य सत्त्व. ४ वा या गैस्सहज. संहतिः ५ वांया सम्यकपरि पाया १० वां धर्म्म ११ थे। दर्शयिता For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ९ वां १२ ध्रुवसेन २ जानां नोगावानां ताम्रपत्रो १४ गुणसमुदयस्थगितसमग्रदिङमण्डले [ : ] समरशतविजय[ शो ] भासन [ 1 ]थमण्डलाद्युतिभासुरतरान्सपीठोदूढं १५ गुंरूमनोरथमहाभ्[T]रः सर्व्वविद्यापरावर विभागाधिगमविमलमतिरपि सर्व्वतस्सु[T]षितलवेनापि सुखोपपा १६ दनीयपरितोषः समग्र लोकागाधगाम्भीर्य्यहृदयोपि सुचरिता तिशय सुव्यक्तपरम कल्य[T]णस्वभावः खिली १७ भृतकृतयुगनृपतिपथविशोधनाधिगतोदग्रकी[ चिंद्ध ] म्र्मानुपरोधोज्ज्वल [ त ]रिकृत[ T ]र्थसुखसम्पदुपसेवानिरु १८ धर्मादित्य द्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादित्यस्तस्यानुजस्तत्प[ ][ 1 ]नुध्य [ ]तः स्वयमुपेन्द्रगुरुणेव गुरुण [T] १९ त्यादरवता समभिलषणीयामपि राजलक्ष्मिं स्कन्ध [ 1 ][ ] [ i ] परमभद्रइव धुर्य्यस्तदाज्ञ[T]सम्प[ 1 ]दनैक[ र ]सतयैवोद्वह २० खेदैसुखररि[ भ्य ][ ]मन [ ][ [ 1 ]सितसत्वसम्पत्तिः प्रभावसम्पद्वशीकृ[ त ]नृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपीठोपि २१ परावज्ञाभिम् [T]नरसानालिङ्गितमनोवृत्तिः प्रणतिमेर्का परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरण्यरातिभिरनासादित २२ प्रतिक्रियोपायः कृतनिखिलभुवन[ 1 ]मोदविमलगुणसङ्गतिप्रेस भविघटितसकलकलिविल[ स ]तगतिनचजना - २३ धिरोहिभिरशेषैर्दोषैरन[ ] मृष्टात्युन्नतहृदयः प्रख्यातपौ [ रु ]पास्त्रकौशलातिशयगण तिथविपक्षक्षितिपतिलक्ष्मी २४ स्वयग्रहप्रक[T]शितप्रवीरपुरुषप्रथम संख्या धिगम [ : ] परमम् [[ ]हेश्वरः श्रीख रग्रहस्तस्य तनय २५ तैत्पादा[ नुध्य ][ ]तः सकलवि[ द्य ][ [ ]धिगमविहितनिखिलविद्वज्जनमनःपरितोषातिशयः सत्वताम्पद[][ ]गौदा [ ] T २६ णच विग[ त ][ ]नु[ स ]न्धान[ 1 ][ ][ [हि ] तार [[ ]तिपक्षमनोरथाक्षभङ्गः सम्यगुपलक्षिति [ ]नेकशास्त्रकला लोकचरित १ वाये। दिङ्मण्डलः २ स उ गुरु ४ वां कीर्तिर्द्धम्र्मा ने तरीकृता पवां लक्ष्म रतिभ्या ७ वां सत्त्व ८ वां मेकां वां संदति १० वी क्षितिप्रति ११ वा स्वयमद्द स्तत्पा १३ सत्त्वसम्पदा १६५ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ १६६ गुजरातना ऐतिहासिक लेख पतरूं बीजुं २७ गहर[ वि]भागोपि प्ररमभद्रप्रकृतिर कृत्रिमप्रत्रयवि [ न ] यशोभाविभूषणैः समरशतजयपताकाह २८ रणप्रत्यलोदग्रबाहुदण्डविध्वन्सितनिखिलप्रतिपक्षदप्पोंदय: [ स्व ]धनु [ : ]प्रभापरभृतास्त्र [ A ]लाभिमा २९ [ न ]सकलनृपतिमण्डलाभिन [ न्दि ]तशासना परमम् [ ]हेश्वरः श्रीधरसेनत्यानुजस्तत्पाद [T][ [ ]तः सच्चरितातिशयित ३० स[क]लपूर्व्वनरपतिरतिदुस्साधानामपि प्रसाधयिता विषयाणां मूर्तिमा [ नि ]व पुरु[ ष ]कारः पँरिवृर्द्धगुणानुराग ३१ [नि ]र्भरचितवृत्तिभिर्मनुवि स्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकलाकलापः क[ 1 ][ न्ति ]मा[ न्निर्वृ ]तिहेतुरकलङ्क : ३.२ [ कु ]मुदनाथः प्राज्यप्रतापस्थगितदिग[ न्त ]रालप्रध्वन्तिध्वा [ न्त ]राशिस्ततोदितस्सविर्ता प्रकृतिभ्यः परं [त्य ] श्रम ३३ [ थवन्त ]मतिबहुतिथप्रयोजनानुबन्धम्[[ ]गमपरिपूर्ण विदधानः षन्धिविग्रहसमासनिश्चयनिपुणः [ स्थ ] - ३४ रुपमादेशं ददगुणवृद्धिविधानजनितसंस्कारस्स[[ ]धूंना राज्यसालातुरीय[ त ] न्त्रयोरुभयोरप नि[ ष्णा ]तः ३५ प्रकृष्टविक्रमपि किरुणमृदुहृदयः श्रुतवानप्यगर्च्छितः कान्तोपि प्रशमी स्थिरसौहृदयोप निरसिता दो ३६ षवतामुदयसमयसमुपजनितजनता नुरागपरिपिहितभुवन समस्थित प्रथितबालादित्य द्वि ३७ तीयनामा परम माहेश्वरः श्री ध्रुवसेन कुशली सर्व्वानेव यथासम्बध्यमानकान्सम[T]ज्ञापयेत्स्तु व ३८ स्संविदितं यथा मया मातापित्र पुण्याण्य[ 1 ]यनीयः दुम्बरगह्वर[ वि ]निर्गतागस्तिका [T]हार [T][T]वासिउ[ च्य ] ३९ मानचातुर्व्विद्यसामान्यपाराशरस [ गो ] वाजसनेयसब्रह्मचारिब्राह्मणकु[ मा ]रस्व [T]मिपुत्रब्राह्मण ४० अग्निस्वामिने तथा जम्बूसर विनिर्गतायानका [ 1 ] हारनिवासि [ उ ] च्यमान [चा ]तुविद्य सामान्य कौशिकस - १२ वा विध्वंसित पांया परिभूता ४यि शासन व ७ वा परिवृद्ध. ८ वां प्रध्वंसित ८ वां त्व १० वी पूर्ण स्थानेनु १३त्रया रूप १४ व धूनां १५ वा शालातुरीय भने रपि १६ ८ यिनागोदुम्बर For Personal & Private Use Only स्तस्यानु ११ प सन्धि । करुणा. १७ वां वा विषयाण १२ प पयत्यस्तु Page #235 -------------------------------------------------------------------------- ________________ ध्रवसेन २ जानां नोगावाना ताम्रपत्री १६७ - ४१ गोत्रवाजसनेयसब्रह्मचारिब्राह्मणमहेश्वरपुत्रब्राह्मणसंगरवये मालवके उच्यमानमु४२ क्तौ नवग्रामकग्रामपूर्व[ दी ]'नि भ[ क्ती ]शतं यस्याघाटनानि पूर्वतः वराहोट कग्रामकङ्कटःद[क्षिणतो४३ नदी अपरतःलष्मणपट्टिका उत्तरतःपुलिन्दानकग्रामकङ्कटः [ए]वमेतच्चतुराघाटन विशुद्धं भक्तीशतं ४४ सोङ्ग सोपरिकरं सभूतवातप्रत्यायं सधान्यहिरण्यादेय सदश[ 1 ]पराधं सोत्पद्य मानविष्टिक सर्वराज४५ कीयानामहस्तप्रक्षपणीयं पूव्वंप्रत्तदे[व ब्रह्मदेयत्र[ह्मणविङतिरहित भूमिच्छि द्रन्य[1]येन[1]चन्द्र[1] कीर्ण [वक्षि]४६ तिसरित्पर्वतसमक[ 1 ]लीनं पुत्रपात्रान्वयभोग्य उ[ द ]कातिसग्र्गेण धर्मदायो निसृष्टःयतोनयो[च ]रुचितया ४७ ब्रह्मदेयस्थित्या गुञ्जतोः कृषतोःकफर्यंतोः प्रदिशतोळ न कैश्चिद्वा[]सेधे वर्तित व्यमागामिभद्रनृप४८ तिभिरप्यस्मद्वजैरण्यैवी अनित्य[1]न्यैश्वर्याण्यास्थिरं म[1] नुष्यस[1]म[T] न्यञ्च भूमिदानफलमवेगच्छाद्भिर[य]४९ मस्मद्द[1]योनुमन्तव्यः परिप[ 1 ]लयितव्यश्चेत्युतञ्च ॥ बहुभिर्वसुध[ 1 ]भुक्ता []राजभिस्सगर[T]दिभिः [1] यस्य यस्य यद[T]भूमस्त[ स्यै] ५० तस्य तद[1]फल[1] [य]|नीहाद[T]रिद्रभय[1]न्नरे[न्द्रै ]द्धनौनि धर्म[1]. यतनीकृत[ 1]नि[1]निर्मुक्तम[ I]ल्यप्रतिम[ 1]नि त[1]नि को नाम शांघुःपु. ५१ [न]रा[ य ]दीत ॥ षष्टीव[ प ]सहस्र[1] [ णि ]स्वर्गे तिष्टति भुमिदः[।] अच्छेत्त[ ] [1]नुम[ त ] [1] चं त[T]न्य[व]नरकेव[ से ]दिति ।। दूतकोत्र राजपुत्रश्रीखरग्रह[:] ५२ लिखितमिदं सन्धिविग्रह[ 1 ]धिगृतदिविरपतिवत्रभट्टपुत्रदिविरपतिस्कन्दभटेन ॥ स ३०० २० भ[ 1 ]द्रपद व ५ स्वहस्तो मम ॥ या पूर्वसीम्नि २ वाया लक्ष्मण उपाय सोङ्ग ४ वाया देयं ५ वाय विष्टिकं पाया प्रक्षेपणीयं पूर्व ७ वायविंशति ८ वाय। पौत्रान्वयभोग्य वाया भुञ्जतो १० वांया कर्षयतो ११ वाया रप्यस्मद्वंशजरन्यैव १२ वांया मानुष्य १३ वाया त्युक्तञ्च १४ वांया भूमिस्तस्य १५ वांया फलं १६ वा दारिद्य १७ वांया र्द्धनानि १८ वय साधु १९ वांया राददीत २० पाय। तिष्ठति भूमिदः २१ पाया आच्छेता २२ पाय। मन्ता २३ वाया तान्येव २४ वांया धिकृत. २५ वाय। वत्रभट्टि. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાતર (પંક્તિ ૩૬ ) મહેશ્વરને પરમ ભક્ત, બાલાદિત્ય નામધારી, શ્રીમાન ધ્રુવસેન કુશળક્ષેમ હતે તે સમયે સર્વે લાગતાવળગતાઓને આજ્ઞા કરે છે (પંક્તિ ૩૭) તમને જાહેર થાઓ કે મારાં માતપિતાના પુણ્યની વૃદ્ધિ માટે માલવકમાં જણાવેલા વિભાગમાં નવગ્રામક ગામની પૂર્વ સીમા પર એક ભકની ભૂમિ, ઉદુમ્બરગલૂરથી આવેલા, અગસ્તિકાગ્રહારમાં નિવાસ કરતા, ત્યાંના ચતુર્વેદી મધ્યેના પારાશર ગોત્રના, વાજસ નેય શાખાના બ્રાહ્મણ કુમારસ્વામીના પુત્ર, બ્રાહ્મણ અગ્નિસ્વામીને તથા જમ્બુસરથી આવેલા અયાનકાગ્રહારનિવાસી, ચતુર્વેદી, કૌશિક ગેત્રના, વાજસનેય શાખાના, બ્રાહ્મણ મહેશ્વરના પુત્ર બ્રાહ્મણ સંગરવિને મેં આપી છે. (પંક્તિ કર ) આ ભૂમિની સીમા-પૂર્વમાં વરાહાટક ગામની સીમ દક્ષિણે એક નદી, પશ્ચિમે લક્ષમણુની પટ્ટિકા અને ઉત્તરમાં પુલિન્દાનક ગામની હદ છે. ( પાત. ૪૩)આ ઉપર જણાવેલી સીમાવાળી ૧૦૦ ભક્તી ભૂમિ ઉદ્રડ સહિત, ઉપરીકર સહિત, ભૂતવાત પ્રત્યાય સહિત, ધાન્ય અને સુવર્ણની ઉપજ સહિત, દશાપરાધ સહિત, વિષ્ટિક સહિત, અને રાજપુરૂષોના પ્રતિબંધ મુક્ત, પૂર્વે મંદિરોને અને બ્રાહ્મણને કરેલાં દાન બાદ કરી (વર્ય કરી) અને બ્રાહ્મણો માટે વીસમો ભાગ વર્ક્સ કરી, ભૂમિછિદ્ર ન્યાયને અનુસરી, શશી, સરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતાના અસ્તિત્વના સમય સુધી, ( આ બે પુરુષાના) પુત્ર, પત્રો અને તેમના વંશજોના ઉપગ અર્થે મેં પુણ્યદાન તરીકે પાણીના અર્ધ સાથે આપી છે. (પંક્તિ ૪૬-૫૧ ) ચાલુ ધમકી તેમ જ શાપ દેવાના શ્લેક છે. ( પંક્તિ પ૧ ) આ દાનનો દતક રાજપુત્ર શ્રીમાન ખરગ્રહ છે. દાનપત્રને લખનાર સાંધિવિગ્રહાધિકારી, દિવિરપતિ વત્રભક્િને પુત્ર, દિવિરપતિ સ્કન્દભટ છે. સંવત્ ૩ર૦ ભાદ્રપદ કૃષ્ણપક્ષ ૫ ને દિને. આ મારા સ્વહસ્તાક્ષર છે.” For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ નં. ૬૯૯ ધ્રુવસેન ૨ જાનાં ગાવાનાં તામ્રપત્રો સંવત ૩૨૧ ચૈત્ર વદ ૩ આ તામ્રપત્રની બે જોડીએ રતલામ દરબારની છે. તે મધ્ય હિંદુસ્તાનમાં રતલામ સ્ટેટના દિવાને ૧૯૦૨ ના ડિસેંબરમાં મારશલ અને કઝીન્સ સાહેબને થોડા સમય માટે આપ્યાં હતાં. મી. મારશલે રતલામના દિવાનને એક પત્ર મને મેક હતા તે ઉપરથી જણાય છે કે, રતલામની ઉત્તરે ૧૦ માઈલ પર ગાવામાં એક બ્રાહ્મણને કે તેના મકાન પાસે દુરસ્ત થતું હતું ત્યારે, ૧૮૯૧ માં, આ પતરાંઓ મળ્યાં હતાં. દરેક જોડી બે તામ્રપત્રોની બનેલી છે. તે જોડી ઉપર એક મુદ્રા લગાડેલી છે. આ મુદ્રાની કડી ભાંગેલી અથવા કાપેલી મળેલી છે. અને પ્રથમ કઈ જેડીની તે હશે તે કહી શકાતું નથી. મુદ્રા લંબગોળ છે અને તેનો વ્યાસ આશરે ૨,” અને ૨” માને છે. તેમાં ખોદેલી સપાટીમાં ઉપડતા જમણી બાજુ મુખ રાખી બેઠેલો એક નદી છે. અને તેની નીચે ચીમટક: લખેલું છે. ઈ. સ. ૧૯૦૨–૩ ના એન્યુઅલ રિપોર્ટ ઓફ ધી આર્કેઓલોજીકલ સર્વે ઓફ ઈડીઆમાં આ બેમાંનું બીજું દાનપત્ર (બી) પ્રતિકૃતિ સાથે પ્રસિદ્ધ કરી ચૂક્યો છું. પહેલું પ્રસિદ્ધ કરવા સાથે બીજાનું અક્ષરાન્તર પણું ફરી છાપું છું. કારણ કે બના દાનના ભાગો એક બીજા સાથે સંબંધ ધરાવતા હોઈ એક બીજા ઉપર ઘણે પ્રકાશ પાડે છે. આ બી લેખનું અક્ષરાન્તર જે આંહિ બીજી વાર છપાયું છે, તે મી. કઝીન્સે તૈયાર કરેલી બે શાહીવાળી છાપ તથા રબિગ ઉપરથી લખાયું છે. આ બિગ બહુ સુંદર છે, અને તેનાથી કેટલાક અક્ષરે મૂળને કાટ લાગવાથી શાહીવાળી છાપમાં અધૂરા દેખાય છે, તે સંપૂર્ણ દેખાય છે. આ બે પતરાંઓ છે. અને તેની અંદરની બાજુમાં જ લખાયું છે. પહેલા પતરાની લખેલી બાજુના નીચલે છેડે બે કડી માટે કાણું છે. અને બીજાને મથાળે તેની સામાં તેવાં જ બે કાણાં છે. છાપ ઉપરથી તે દરેક પતરાનું માપ આશરે ૯” ઉંચાઈ અને ૧૧પહોળાઈનું લાગે છેઃ દાન જે સ્થળથી અપાયું તે સ્થળ, દાન લેનારા બે પુરૂષોનાં વર્ણન, દાન દેવાયલી ભમિન વર્ણન અને તિથિ સિવાય લેખ “બી” લેખ એને લગભગ મળતું જ છે. વન્દિત પલ્લીના વિજયી નિવાસસ્થાનથી દાન અપાયું હતું. એ સ્થાનનો નિર્ણય થઈ શક નથી. દાન લેનારા બે પુરૂષ ઉદુમ્બરગહરથી આવેલા, અયાનકાહારનિવાસી, દશપુરને ત્રિવેદી, પારાશર ગેત્રને, માધ્યન્દિન-વાજસનેય શાખાવાળો અને બ્રાહ્મણ બુધસ્વામીને પુત્ર બ્રાહ્મણ દત્તસ્વામી તથા બીજે અગરિતકાગ્રહાનિવાસી, ચતુર્વેદી, પારાશર ગોત્રને, વાજસનેય શાખાવાળો અને બ્રાહ્મણ બુધસ્વામીને પુત્ર બ્રાહ્મણ કુમારસ્વામી હ. દાન માલવકમાં, જણાવેલા વિભાગમાં, ચન્દ્રપુત્રક ગામમાં દક્ષિણ સીમા પર આવેલી એક ભક્તી ભૂમિવાળા ખેતરનું હતું. આ ક્ષેત્રની સીમા ઃ પૂર્વમાં ઘમ્મર્ણાહકા ગામની હદ, દક્ષિણે દેવકુલપાટક ગામની સરહદ પશ્ચિમે મહત્તર વીરતરમણ્ડલિના ક્ષેત્ર( ખેતર)ની હદ ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) ખૂણે નિર્ગરડી નામનું હાનું સરેવરઃ અને ઉત્તરમાં વીરતર મહેલીનું ક્ષેત્ર; દાનની તિથિ સંવત્ ૩ર૧, ચૈત્ર કૃષ્ણપક્ષ. ૩. દાન અપાયલા બે પુરૂષમાં પ્રત્યેક પુરૂષ બુધસ્વામીનો પુત્ર, વાજસનેય શાખાવાળો, અને પારાશર ગોત્રને વર્ણવ્યું છે. આ સૂચવે છે કે તે બન્ને જણ એક જ પિતાના પુત્ર હતા અને “ ઉદુમ્બરગહૂરથી આવેલા” એવું જે પહેલા પુરૂષ માટે (લી. ૪૧) આપ્યું છે તે બીજા પુરૂષને પણ એટલી જ સારી રીતે લાગે છે. પહેલો દાન લેનાર પુરૂષ, અયાનકાગ્રહારમાં રહેતા અને ૧ એ, ઈ, ઓ. ૮ પા.૧૮૪ છે. ઈ. હુશ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ - गुजरातना ऐतिहासिक लेख દશપુરને ચતુર્વેદી હતે આ ઉપરથી હું અનુમાન કરું છું કે અચાનકાહાર એ એક દશપુરને એક વિભાગ (ભાગ ) હતે. દાન લેનારો બીજો પુરૂષ એ કદાચ પહેલા ભાઈ હતું અને તે અગસ્તિકાગ્રહાર જે દશપુરને બીજો વિભાગ હશે ત્યાંના ચતુર્વેદી મધ્યેને એક હતા અને ત્યાં વસતે હતે. આ શહેર એ હાલનું દર અથવા મન્દસેર છે. જે સિંધિયા સરકારના રાજ્યના એક વિભાગનું મુખ્ય શહેર છે અને રતલામની ઉત્તરે પર માઈલ દૂર આવેલું છે. એ” લેખ મુજબ દાન અપાયેલી ભૂમિ માલવક વિભાગમાં હતી. તે ચન્દ્રપુત્રકની દક્ષિણે આવેલું એક ખેતર હતું અને તેની પૂર્વમાં ધમ્મણકા અને દક્ષિણમાં દેવકુલપાટક હતાં. મી. માર્શલને લખેલા પત્રમાં રતલામના દિવાને આ સ્થળે તે ચન્દાદીઆ, ધનૈદ અને દિવાલ છે એ નોગાવાની નિચે આવેલાં ત્રણ ગામ ત્યાંથી આ બે દાન શોધાયાં હત અનુક્રમે માન્યાં હતાં. પણ એ નામોમાં ઉચ્ચારની સમાનતા ફકત ઉપર ઉપરની જ (બાહા ) છે. આ ઉપરાંત ધોદ ચોદીઆની પૂર્વમાં નથી, પણ મૈત્રાત્યમાં છે. અને દિવલ ખેડી દક્ષિણમાં નથી પણ ચડીઆને વાયવ્યકોણે છે. આ ઉપરથી દીવાને મુકરર કરેલી ઓળખ રદ ગણવી જોઈએ. ડૉ. કલીટે મહાટી કપે કરી નકશા તપાસીને ની સુમો સ્થાપ્યાં છે – મન્દોરની દક્ષિણ-અગ્નિ ખૂણામાં ૧૧ માઈલ પર, “ધી ઈન્ડીઅન એટલાસ શીટ” નં. ૩૫. એસ. ઈ. ( ૧૮૯૧ ) માં “ ધનર” નામે બતાવેલું એક મોટું ગામ છે. અને ભોપાલ અને માલવા ટેપ ગ્રાફિકલ સર્વે શીટ નં. ૩૮. (૧૮૮૨) માં ધ—ાર આપેલું છે તે આ દાનપત્રનું ગામ ધમ્મણહિકા છે એમ મને લાગે છે. પરંતુ કઈ પણ નકશામાં બીજાં નામોમાંથી એક પણ બતાવેલું નથી. પણ ચન્દ્રપુત્રની દક્ષિણે અને ધમ્નારની નૈરૂત્ય કોણથી પશ્ચિમે ૪ મૈલ ઉપર દિલૌદને દેવકુલપાટક માનીએ, અને ધમ્નારને ચપુત્રની પૂર્વનું ગામ ગણીએ તે સંભવિત છે. તેમ છતાં ફક્ત એક જ સ્થળ અનુમાનથી ઓળખવાથી લેખનું ચોક્કસ સ્થળ નિર્વિવાદ રીતે નક્કી થાય નહિં. આ લેખની તારીખ, Tગુસ) સંવત ૩૨૧ (એટલે ઈ. સ. ૬૪૦-૪૧) નગાવાનાં પહેલાં દાનપત્રના સંવત ૩૨૦ અને ધરસેન ૪ થાની વહેલામાં વહેલી તારીખ સંવત ૩૨૬ એ બે વચ્ચે છે. અને આ રીતે ધ્રુવસેન ૨ જાના રાજ્યને જણાયેલે વખત એક વર્ષ આગળ વધે છે. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां नोगावानां ताम्रपत्रो १७१ अक्षरान्तरे पत्रु पहेलं १ ओं स्वस्ति[ ॥ ]विजयस्कन्धावाराद्व[ न्दि ]तपल्लीवासकात्प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसम्पन्नमण्डलाभोग२. संसक्तप्रहारशतलब्धप्रतापात्प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौल भृतश्रेणी३ बलावाप्तराज्यश्रियःपरममाहेश्वरश्रीभटार्कादव्यवच्छिन्नराजवङ्गान्मातापितृचरणार विन्दप्रणति - ४ प्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृतिखड्गद्वितीयबाहुरेवसमदपरगजघट[T]स्फोटनप्र [का ]शि[ त]५ सेंत्वनिकषःतत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसङ्कतिः सक[ ल ] स्मृतिप्रणी ६ तमार्गसम्यक्परिपालनप्रजाहृदयरञ्जनात्वर्थराजशब्दोरूपकान्तिस्थैर्यगाम्भीर्य्यबु द्विसम्पद्भि[ : ]स्मरश७ शाङ्गाद्रिराजोदाधित्रदशगुरुधनेशानतिशयानःशरणागताभयप्रदानपरतया तृणवद___ पास्ताशेषस्वकार्य८ फलप्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणायहृदयःपादचारीव सकलभुवनम ण्डला[ भो ]गप्रमोदः ९ परममाहेश्वरःश्रीगुहसेनस्तस्यसुतस्तत्पादनखमयूखसन्तानविसृतजाह्नवीनलोघप्रक्षा लि[ ताशेष१० कल्मषःप्रणयिशतसहस्रोपजीव्यमानसम्पपलोभादिवाश्रितः सरभसमामिगामिकै. र्गुणै[ : ] [ स ]हज११ शक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरःप्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिता धर्मदा[ याना ]१२ मपाकर्ता प्रजोपघातकारिणामुपप्लवानी दर्शयिता श्रीसरखत्योरेकाधिवासस्य सङ्तारातिपक्षल[क्ष्मी ]१३ परिमोगदक्षविक्रमो विक्रमोपसप्रप्तवि[ म ]लपार्त्यिवश्रीरममाहेश्वरःश्रीधरसेन स्तस्य सुतस्तप्तादानु१४ ध्यातः सकलजगदानन्दनात्यभुतगुणसमुदयस्थगितसमग्रदिण्डलः सम[ र ] शतविजयशोभास १ शाही वाणी छापो मन मे भिग ५२था २ विल३५मां 3 प्रतापात्प्रना पा सनत्पनी વચ્ચે લીટી ઉપર કંઈક અસ્પષ્ટ ચિન્હ છે. ૪ વાંચો વંશા ૫ વાંચે ૬ વાંચે સંતૃતિ ૭ વાંચે ગs ૮ વાંચે प्लवानां वायो संहता १० पायो संप्राप्त ११ पायो त्यद्भत For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ १७२ गुजरातना ऐतिहासिक लेख १५ नाथमण्डलाग्रद्युतिभासुरतरान्सपीठोद ढ ] गु [ रु ]मनोरथमहाभा[ २ ]:सर्व [विद्या ]परावर[ वि ]भागाधिग१६ मविमलमतिरपि सर्वतस्सुभाषितलवेनापि सुखोपपा[ द ]नीयपरि [ तो ]षः समग्र लोकागाधगाम्भी१७ र्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्व[ भा ]वः खिलीभूतकृतयुगानुप तिपथ[ दि ]शोध१८ नाधिगतोदग्रकीर्तिर्द्धानुपरोधोज्ज्वल[ त]रीकृतार्थसुखसम्पदुपसेवानिरूढधर्मा [दि त्यद्विती[ य ]नामा पर१९ ममाहेश्वरःश्रीशीलादित्यस्तस्यानुजस्तत्पादानुध्यातः[स्य]यमुपेन्द्रगुरुणेव गुरुणात्या दरवत[1]समभिल२० षणीयामपि राजलक्ष्मी' स्कन्धासक्तां परमभद्रइव घुर्य्यस्तदाज्ञासम्पादनैकरसत । [यै]वोद्वहन्मेदसुखरतिभ्या२१ मनायासितसत्वसपत्तिः प्रभावसम्पद्वशीकृतनृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपीठो पि परावज्ञाभि२२ मानरसाना[ थगित ]मनोवृत्तिः प्रणतिमेका परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्य. रातिभिरनासादितप्र[ति ] [ क्रि [यो]२३ पायःकृतनिखिलभुवनामोदविमलगुणसतिप्रसभविघटितसकलकलिविलसितगति नीं च जनाधि२४ रो[ हि]भिरशेषैदेोषैरनामृष्टात्युन्नतहृदयःप्रख्यातपौरुषास्त्रकौशलातिशयगणतिथविद क्ष[ क्षि ]तिपाति २५ लक्ष्मीस्वयंग्रहप्रकाशितप्रविरपुरुषप्रथमसेम्याधिगमःपरममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तत्पादा२६ नुध्यातः स[ क ]लविद्याधिगमविहितनिखिलविद्वज्जनमनः परितोषातिशयः सत्वस म्पदा त्यागौदार्येण च २७ विगतानुसन्धान[। ]शमाहितारातिपक्षमनोरथाक्षभङ्गः सम्यगुपलक्षिताणकशा[] २८ [ के ]लाथोकचरितगह्वरविभागोपि परमभद्रप्रकृति[ रे ]कृत्रिमप्रथ[ यविनय ] १ वाया रांस २ पायो लक्ष्मी 3 वाया न्खेद ४ वायो सत्त्वसंपत्ति ५ वांया नालिङ्गित ५ पायो मेकां ७ वाय। संहति ८ वांग विपक्षक्षितिपतिवांया प्रवीरपरुषप्रथममंख्याधिगमः १० पायो सत्त्व ११ वाया तानेक १२ वाय। कलालोक For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां नोगावानां ताम्रपत्रो १७३ पतरूं बीजं २९ शोभाविभूषणःसमरशतजयपताकाहरणप्रत्यलोदग्रबाहुदण्डविध्वन्सितं ३० निखिलप्रतिपक्षदर्पोदयः स्वधनुःप्रभावपरिभूतास्त्रकौशलाभिमानसकलनृपतिम३१ ण्डलाभिवन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेन[ : ]तस्यानुजस्तत्पादानुध्य[1] त[ : ]सच्चरितातिशयितस३२ कलपूर्वनरपतिरतिदुस्साधानामपि प्रसाधयिता विषयाणां मूर्तिमानिव पुरुषकारः परिवृद्धगु३३ णानुरागनिमरचित्तवृत्तिभिर्मनुरिव स्वयमभ्युपपन्नःप्रकृतिभिरधिगतकलाकलापः कान्तिमा३४ निवृतिहेतुरकलङ्ककुमुदनाथः प्राज्यप्रतापस्थ[ गि ]तदिगन्तरालप्रध्वन्सितध्वान्त राशिःसततो३५ दित(सविताप्रकृतिभ्यः परं प्रत्ययमर्थवन्तमतिबहुतिथप्रयोजनानुबन्धमागमपरिपूर्ण ३६ विदधानःसन्धिविग्रहसमासनिश्चयनिपुणःस्थानेनुरूप[ मादे ]शं ददद्गुणवृद्धिविधान जनितसं ३७ स्कास्साधूनां राज्यसालातुरियतन्त्रयोरुभयोरपिनिष्णातः प्रत्कृष्टविक्रमोपि करुणा मृदुहृद३८ यःश्रुतवानप्यगवितः कान्तोपि प्रशमी स्थिरसौहृदय्योपि निरसिप्ता दोषवतामुदर्य समयसमुपै३९ जनितजनतानुरागपरिपिहितभुवनसमर्थतप्रथितबा[ ला ]दित्यद्वितीयनामा परममा हेश्वरःश्री४० ध्रुवसेनकुशली सर्वानेव यथासम्बध्यमानकान्समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः ४१ पुण्याप्यायनाय उदम्बरगह्वरविनिर्गताय[1]नकाय[ I]हारनिवासिदशपुरत्रैविद्य सामान्यपाराशरस४२ गोत्रमाध्यन्दिनवाजसनेयसब्रह्मचारिब्राह्मणबुधस्वामिपुत्रब्राह्मणदत्तस्वामि तथागस्ति काग्रहारनिवासि४३ [3]च्यमानचातुविद्यसामान्यपाराशरसगोत्रवाजसनेयसब्रह्मचारिब्राह्मणबुधस्वमि पुत्रब्राह्मणकुमारस्वामिभ्या तायानका १वाय विध्वंसित २ प्रध्वंसित उपन्या शालातुरीय ४ वाया मुदय ५ वाया समत्थित "से" भांपा पति ४.७वांया बुधस्वामिपुत्र For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ १७४ गुजरातना ऐतिहासिक लेख ४४ मालवके उच्यमानविष [ ये ] चन्द्रपुत्रकग्रामे दक्षिणसीम्नि भक्तीशतप्रमाणक्षेत्रं यस्याघ[ 1 ]टनानि पूर्व्वतः धम्मणह ४५ डिडकाग्राम कङ्कटः दक्षिणतो देवकुलपाट[ क ]ग्रामकङ्कटः अपरतः वीरतरमण्डलिमहत्तरक्षेत्र मर्यादा उत्तरपश्चि ४६ मकोण निर्गुण्डीतडाकिकाउत्तरतः वीरतरमण्डली एवमेतच्चतुराघाटन विशुद्धं भक्तीशतप्रमाणक्षेत्रं शो ४७ द्रङ्गं सोपरिकरै सभूतवातप्रत्यायं सधान्यहिरण्यादेयं सपरापराधे सोत्पद्यमानावीष्टकं सर्व राजकीयानामह ४८ स्तप्रक्षेपणीर्यै पूर्व्वप्रत्तदेवब्रह्मदेयब्राह्मणविङ्कतिरहितं " भूमिच्छिद्रन्यायेनाचन्द्रार्कापूर्णवक्षितिसरित्पर्व्व ४९ तसमकालनं पुत्रपौत्रान्वयभोग्यं उदकातिसर्गेण धर्म्मदायोनिसृष्ट[ : ]यतोनयोरुचितया ब्रह्मदेयस्थित्या भुञ्जत १० कृषतैः कर्षयतैःप्रदिशतोर्वा न कैश्विद्यासेघे वर्त्तितव्यमागामिभद्रनृपतिभिरप्यस्मद्वङ्गजैरन्यैर्व्वा' अनित्यान्यै[श्व ]र्याण्य ५१ स्थिरं मानुष्यं सामान्यञ्च भूमिदानफलमवगच्छद्भिरयमस्मद्दायानुमन्तव्यः परिपालयितव्यश्चेत्युक्तञ्च || बहु मिर्व्वसुधाभु ५२ क्ता राजभिसगरादिभिः [ । ] यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदाफलं [ ॥ ] यानीह दारिद्र्द्यभयान्नरेन्द्रैर्द्धनानि धर्म्मायतनीकृतानि [ । ] 'निभुक्तमाल्यप्रति५३ मानि तानि को नाम साधु पुनराददीत ॥ षष्टिवर्षसहस्र [T]णि स्वर्गे तिष्ठति भूमिद[: ।] आच्छेती चानुमन्ता च तान्येव नरके वसेदिति । दूतकोत्र राज५४ पुत्रश्रीखरग्रह [ : ]लिखितमिदं सन्धिविग्रहाधिकृत दिविरपतिवत्रभट्टिपुत्रदिविरपतिस्कन्दभटेन ॥ ३०० २० १ चैत्र व ३ स्वहस्तो मम ॥ १ वये। सो २ वां करं तोः । द्वैश च वांया सदशापराधं ४ थे। णीयं ५ वां विंशति १ व कालीनं निर्भुक्त १० वांगे आच्छेता. For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ નં. ૭૦ ધરસેન ૪થાના દાનપત્રનું બીજું પતરું સંવત્ ૩૨૬ માઘ વદ ૫ ભાવનગરથી પ્રસિદ્ધર્તાને બે તામ્રપત્રના બીજા અર્ધભાગ અનુવાદ માટે મોકલવામાં આવ્યા હતા, જે પૈકીનું આ પતરું છે. પતરાનું માપ ૧૨”x૧૦” છે, અને તે સુરક્ષિત સ્થિતિમાં છે, જે કે જમણી બાજુને ખુણે ફક્ત ખંડિત થયે છે. બીજું પતરું જે હાનું છે તેને ઘણું જ નકશાન થયું છે અને તેમાં અક્ષરે અસ્પષ્ટ છે. તે બીજા પતરાને દાતા શીલાદિત્ય 1 લે (ધર સેન બીજાને પુત્ર અને ઉત્તરાધિકારી ) છે. આ પતરાને દાતા, ઈ. એ., ૧ ના પા. ૧૪ મે પ્રસિદ્ધ કરેલ અનુવાદમાં છે તેમ, ધરસેન ૪ થે છે. તારીખ પણ એ જ છે, એટલે કે સં. ૩૨૬ છે. ફક્ત માસ આ પતરાંમાં આષાઢને બદલે માઘ છે. પ્રથમ સાડાનવ પંક્તિઓને અનુવાદ કરેલ નથી, કારણ કે તેમાં આપેલું રાજાઓનું વર્ણન વલભીનાં બીજાં દાનપત્રોના એવા જ ભાગની સાથે મળતું આવે છે. આ પતરૂં અને ઉપર કહેલું શીલાદિત્ય ૧ લાનું બીજું પતરૂં બન્ને જે કે ખંડિત અને શબ્દલોપવાળાં છે, છતાં ઘણાં જ જાણવા લાયક છે. અત્યાર સુધી ઉપલબ્ધ વલભી પતરાંઓમાં બ્રાહ્મણને ભૂમિદાન આપ્યાની નોંધ છે. પરંતુ આ બને પતરાંઓમાં બૌદ્ધમઠ અથવા વિહારને દાન કર્યાની નોંધ છે. આ પતરામાં મંત્રી સ્કન્દ ભટથી બંધાવેલ એક વિહારને યોજાવક ગામ દાનમાં અર્પણ કર્યું છે, જે કદભટ એક ધાર્મિક બૌદ્ધ હોય એમ જણાય છે. આ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે વલભી રાજાઓ બ્રાહ્મણોની પેઠે બૌદ્ધોને પણ આશ્રય આપતા હતા. બ્રાહ્મણુધર્મની સાથે સાથે બૌદ્ધ ધર્મને પ્રચાર વલભી રાજાઓના રાજ્યમાં હતો તેમ જ મૂર્તિપૂજા પણ ધર્મનું એક અંગ હતી. ૧ ઈ. એ. ડો. ૧ પા. ૪૫ -ભાંડારકર ૯ ૭ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના તિલક જેલ ભાષાન્તર શ્રી ધરસેન, પરમ માહેશ્વર સમ્રાટુ જે પોતાના પિતામહના પાદનું સમરણ કરે છે, તે કુશળ હાઈ લાગતાવળગતા સર્વને શાસન કરે છે કે તમને જાહેર થાઓ કે મારા માતપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે મેં, દિવિરપતિ સ્કંદભસુરાષ્ટ્રમાં હસ્તવકાહારમાં ધાક ગામમાં બંધાવેલા વિહારમાં ચારે દિશાઓમાંથી આવતા મહાયાન શાખાના ભિક્ષુસંધને તે ધાવક ગામના ચાર ભાગે આ પ્રમાણે અર્પણ કર્યા છે -ત્રણ ભાગ તેઓને વસ્ત્ર, અન્ન, શયન, અશન, એ. તથા ઔષધ પૂરું પાડવા માટે તથા શ્રી બુદ્ધની પૂજન અને નાનનાં સાધનો જેવાં કે, ગધ, ધૂપ, રૂપ, દીપ માટે તેલ પૂરાં પાડવા માટે તથા વિહારનાં સમારકામ માટે (એટલે ખંડિત થયેલા ભાગ સરખા મૂકવા માટે) આપ્યા છે. તે જ ગામનો ચોથો ભાગ દિવિરપતિ સ્કંદભટે તે જ સ્થળે ખોદાવેલ તળાવના વધારે ખેદકામ ચેખાઈ અથવા સમારકામ માટે આપ્યો છે, કે જેથી તેઓને પિતાના દ્વાર સમીપ જ જળ મળે. આ પ્રમાણે, આ ગામ પાણીના અર્થ સાથે, તે વિહારને દાનમાં અર્પણ કર્યું છે. અને પણ સાથેની વરતુઓ સહિત, તેના ઉપર જે કંઈ હોય, તેમાં રહેતાં પ્રાણીઓ, તેની અન્ન અગર સેનાની ઉપજ તેની સ્થિતિમાં ખામીઓ, તથા તેમાં કુદરતી રીતે જે ઉત્પન્ન થાય, તે સર્વ સહિત આપ્યું છે. આ દાન દે તથા બ્રાહ્મણોને પહેલાં આપેલી વસ્તુઓ શિવાયનું છે. તેમાં અધિકારીઓએ પ્રતિબન્ધ કરે નહિં અને તે ભૂમિછિદ્રન્યાયને અનુસરીને “થાવત્ ચંદ્રદિવાકરૌ* સમુદ્ર, પૃથ્વી, નદી અને પર્વતનાં અસ્તિત્વ સુધી તેઓના ઉપભોગ માટે રહેશે. તેટલા માટે કેઈએ પણ પૂજ્ય ભિક્ષુઓને ખેતર ખેડવા ખેડાવવા તથા દેવાયતન હોવાથી બીજા કોઈને આપવામાં હરકત કરવી નહિ. સત્તા ક્ષણિક અને શરીર ક્ષણભંગુર છે એમ જાણીને તથા ભૂમિદાનનું સારૂં ફળ જાણીને ભાવિ સર્વ અમારા વંશના યા તે અન્યવંશના રાજાઓએ અમારા આ દાનને માન આપવું તથા તેને ચાલુ રાખવું. એમ કહેવાય છે કે વિગેરે .. . અહિં દૂતક, કુમાર ધ્રુવસેન છે. કેતર્યું સંધિવિગ્રહના મંત્રિ દરપતિ વત્ર(?)મહિના પુત્ર હવિરપતિ રકંદભટે સ. ૩૨૬ ના માઘ વદ ૫ દિને. મહારા સ્વહુરત. For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ નં. ૭૧ ઘરસેન ૪ થાનાં તામ્રપત્ર* . सं. ३२६ माषाढ सु. १० આ તામ્રપત્ર લગભગ બે માસ પહેલાં મી. બરજેસે મને આપ્યાં હતાં. તેનું અક્ષરાંતર આની નીચે આપેલું છે. તેને તરજુમો અને વિવેચન ઈ. એ. વ. ૧ માં પાને ૧૪ મે આપેલ છે. अक्षरान्तर १ स्वस्ति वलभीतः प्रसभप्रणताभित्राणां मैत्रकाणामतुलबलसम्पन्नमण्डलाभोगसंस क्तंप्रहारशतलब्धप्र२ तोगत्प्रतापोनतदानमानार्जवोपार्जितानुरागार्दनुरक्तमौलिभृतश्रेणीबलावाप्तराज्य श्रियःपरममाहे३ श्वरश्री भटार्कादव्यवच्छिन्नराजवंशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषक ल्मषःशैशवात्प्रभृतिखड्गद्वितीयबा४ हुरेव समदपरगजघटास्फोटनप्रकाशितँप्रकाशितसत्वनिकपःतत्प्रभावप्रणतारातिचू__ डारत्नप्रभासंसक्तपादनख५ रश्मिसंहतिःसकलस्मृतिप्रणीतमाग्गसम्यक्परिपालनप्रजाहृदयरञ्जनान्वर्थ राजशब्दो रुपकान्तिस्थैर्यगाम्भीर्य६ बुद्भिसंपद्भिःस्मरशशाङ्काद्रिराजोदधित्रिदशगुरुधनेशानतिशयानःशरणागताभयप्र दानपरतयातृगवदपास्ता७ शेषस्स्वकीयः फलप्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्दस्सुहृत्प्रणयिहृदयःपादचारीव सकलभुवनमण्डलोभोगप्रमोदः ८ परममाहेश्वरःश्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूरवसंतानविसृतजाह्नवीजलौघ प्रक्षालिताशेषकल्मषःप्रणयि९ शतसहस्रोपजीव्यमानेसंपद्रुपलोभादिवश्रितः सरभर्समाभिगाभिकैर्गुणैःसहजशक्ति शिक्षाविशेषशेषविस्मापिता१० खिलधनुर्धरःप्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिता धभदायानामपकत्ती प्रजोपघा तकारिणामुपप्लवा११ नां दिर्श[ दर्श ]यिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहितौरातिपक्षलक्ष्मीपारिभो. गंदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थिव * . ... .... १०.५.९९ तया.मे.वा. १५.१४ 31. मार. ७. Nis.२.२ १ पांया विजयस्कन्धावार ... वासक २ पाय सपत्न उपाय। संप्रहार ४ पाया प्रतापःप्रतापोपनतः ५ अनुरागात माथे पार . पायो मौलिभतमित्र श्रेणी ७ प्रकाशित मे पार पायो ८पायो संसक्तसव्यपाद पाया रखनादन्वर्थ १० स्वकार्यफल: पाया मगर स्वकार्यफलप्रार्थ ... ११४ाभा मण्ड छ. १२ वायो श्री महाराजगुह ... १३ पायनिर्वृत्त १४ पाय विक्षालित १५ पाये। उपजीव्यभोगसंपत् पशु पाई मी . १६ पाय सरसमा १७ या विशेष मे पार न १८ यायो दयिता १४ वाया संहता २० पाया परिक्षोभ २१ पायो क्रमोप For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ १७८ गुजरातना ऐतिहासिक लेख १२ श्री परममाहेश्वरः श्री धरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातः सकलजगदानन्दनात्यद्भु तगुणसमुदयस्थगितसमग्र१३ दिङ्मण्डलः समरशतविजयशोभासनाथमण्डलाग्रद्युतिभासुरतरां सपीठोदूढगुरुम नोरथमहाभारः सर्व१४ विद्यापरावरविभागाधिगमविमलमतिरपि सर्वतस्सुभाषतलखना[ पितलेखेना ]पि सुखोपपादनीयपरितोषः समग्रलोकागाध१५ गाभार्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्वभावः खिलीभूतकृतयुगनृ पतिपथविशोधनाधिगतो१६ दग्रकीर्तिर्धानुपरोधोज्ज्वलतरोकृतार्थसुखसम्पदुपसेवानिरूढधर्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशिला१७ दित्यस्तस्यानुजस्तत्पादानुध्यातः स्वयमुपेन्द्र गुरुणेव गुरुणात्यादरवता समभिलप णीयामपि राजलक्ष्मी स्कन्धासक्त १८ परमभद्र इव धुर्यस्तदाज्ञासम्पादनैकरसतयैवोद्दहन्खेदसुखरतिभ्यामनायासितसत्व__. सम्पत्तिः प्रभावसम्पद्वशी १९ कृतनृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपीठोपि परावज्ञाभिमानरसानालिङ्गितमनो वृत्तिः प्रणतिमेकां परि२० त्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभिरनासादितप्रतिक्रियोपायः कृतनिखिलभुवना मोदविमल गुणसंहति २१ प्रसभविघटितसकल फलिविलसितगतिनींचजनाधिरोहिभिरशेषैर्दोषरैनामृष्टात्युन्नत. हृदयः प्रख्यातपारुषात्र२२ कौशलातिशयगणतिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयंगाहप्रकाशितप्रवीरपुरुषप्रथनसंख्या धिगम[ : ] परममाहेश्वरः २३ श्रीखरग्रहस्तस्य तनयस्तत्पादानुध्यातः सकलविद्याधिगमविहितनिखिलविद्वज नमनःपरितोषातिशयः सत्वस२४ म्पदा त्यागौदार्येण च विगतानुसंधानसमाहितारातिपक्षमनोरथाक्षभङ्गः सम्यगुप लक्षितानेकशास्त्रकलालोकचरि२५ तगम्भीरविभागो [ वा ]पि परमभद्रप्रकृतिरकृत्रिमप्रश्रयविनयशोभाविभूषणः समर शतजयपताकाहरणप्रत्य[ब लोदग्र २६ बाहुदण्डविध्वंसितनिखिलप्रतिपक्षदर्पोदयः स्वधनुःप्रभावपरिभूतास्त्रकौशलाभि मानसकलनृपति २७ मण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेनस्त यानुजस्तत्पादानुध्यातः सच्चरितातिशयित १ वांया माहेश्वरी महाराज For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ धरसेन ४ थानां ताम्रपत्रो २८ सकलपूर्वनरपतिरतिदुस्साध्यानामपि प्रसाधयिता विषयाणां मूर्तिमानिव पूरुषकारः परिवृद्ध २९ गुणानुरागनिर्भरचित्तवृत्तिभिर्मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकला कलापः कान्तिमान्नि३० वृत्तिहेतुरकलङ्ककुमुदनाथः प्राज्यप्रतापस्थगितदिशान्तरालप्रध्वंसितध्वान्तराशि स्सततोदितस्स३१ विता प्रकृतिभ्यः परं प्रत्ययमर्थवन्तमतिबहुतिथप्रयोजनानुबन्धमागमपरिपूर्णविद धानः सन्धिविग्रह ३२ समासनिश्चयनिपुणः स्थानेनुरूपमादेशं ददद्गुणवृद्धिविधानजनितसंस्कारस्साधूनां राज्यसौलातुरीयतन्त्रयोरु३३ भयोरपि निष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृदुहृदयः श्रुतवानप्यतिगम्वितः कान्थो [न्तो ]पि प्रशमी स्थिरसौहृदय्योपि निर३४ सिता दोषवतामुदयसमयसमुपजनितजनतानुरागंपरिपीडितभुवनसमर्थितप्रथितबा लादित्यद्वितीयनामा परम ३५ माहेश्वरः श्रीध्रुवसेनतस्तस्य सुतस्तत्पादकमलप्रणामधरणिकषणजनितकिणलाञ्छ नललाटचण्द्रशकलः शिशुभाव इव । ३६ श्रवणनिहितमौक्तिकालङ्कारविभ्रमामलश्रुतिविशेषः प्रदानसलिलक्षालिताग्रहस्तार विन्दः कन्याया इव मृदुकरन३७ हणादमन्दीकृतानन्दविधिव्वसुन्धरायाः काम्मुर्के धनुर्वेद इव संभाविताशेषलक्ष्यक लापः प्रणतसामन्तमण्डलोत्तमाङ्ग३८ धृतचूडारनायमानशासनः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरचक्र वर्ती श्री अजकपादानुध्यातः ३९ श्री धरसेन , कुशली सर्वानेव यथासंबध्यमानकान्समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनाय ४० सिंहपुरविनिर्गतकिक्कटापुत्रग्रामनिवासीसिंहपुरचातुविद्यसामान्यभारद्वाजसगोत्र. छन्दोगसब्रह्मचारिब्राह्मणगु४१ हाढयपुत्रब्राह्मणार्जुनाय सुराष्ट्रेषु कालापकपथकान्तर्गतकिक्कटापुत्रग्रामोपरिवाटक शर्करापद्रकदक्षिणसीम्निष४२ ट्पञ्चाशत्पादावर्तपरिमाणक्षेत्रखण्डं यस्याघाटनानि पूर्वतः विण्हलसत्कवापी दक्षिणतः वत्तकसत्कक्षेत्रं अपरतः ४३ कुटुम्बिविण्हलसत्कक्षेत्रं उत्तरतः ब्राह्मणषष्टिभवसत्वक्षेत्रं तथासिंहपुरविनिर्गत सिंह पुरचातुर्विद्यसामान्यकिक्कटा१ वांया कलङ्क २ वाया शालातुरीय 3 वांया कान्तोपि ४ वाया जनानुराग For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ १८० गुजरातना ऐतिहासिक लेख ४४ पुत्रग्राम निवासिभारद्वाजसगोत्र छन्दोगसब्रह्मचारित्राणगुहाढय पुत्रब्राह्मण मकस्वा मिने सुराष्ट्रेषु कालापकप - ४५ थकान्तर्गतकिक्कटापुत्रप्रामे अपरसीम्नि षोडशपादावर्त्तपरिसरा वापी यस्या आघाटनानि पूर्व्वतश्चत्रसत्कवापी दक्षिणतोप ४६ रतश्च कुटुम्बिचन्द्रसत्कक्षेत्रं उत्तरतः महत्तरदासकसत्क्कक्षेत्रं तथा किक्कटापुत्रमामोपरिवारकशकरापद्रकमामे अ ४७ परसीम्नि अष्टाविंशतिपादावर्त्तपरिमाणं क्षेत्रखण्डं यस्याघाटनानि पूर्व्वतः कुटुम्बिव्यस्थविर सत्कक्षेत्र दक्षिणतः आश्विनिक ४८ पुत्रग्रामीण कुटुम्बिवराहसत्क्कक्षेत्रं अपरतः आश्विनिपुत्र कध[ ]प्पटीयकसक्षेत्रं उत्तरतो ब्रह्मदायिकभागीयकसत्कक्षेत्रं तथा ४९ चतुर्द्दशपादावर्त्तपरिमाणं क्षेत्रखण्डं यस्याघाटनानि पूर्व्वतः बव्यस्थविरकक्षेत्रमेव . दक्षिणतः कुटुम्बीश्वर क्षेत्रं अपरतः बप्यटीय ५० कक्षेत्रमेव उत्तरतः ब्रह्मदेयिकबारिलकक्षेत्रं तथा षट् पत्तकाः येषामाघाटनानि पूर्व्वतः विडीयक क्षेत्रं दक्षिणतः कुटुम्बीश्वरक्षेत्रमेव ५१ अपरतः कु [टुम्बी ]श्वरक्षेत्रमेव उत्तरतः पटानकग्रामसीमा एवमेतद्विंशत्युत्तरपादावर्त्तशतप्रमाणं वापीक्षेत्रं सोदृङ्गं स सधान्यहिरण्यदेयं सदशापराधं सोत्पद्यमानविष्टिकं सर्व ५२ परिकरं . .... राजकीयानामहस्तप्रक्षेपणीयं पूर्व्वप्रत्तदेव न्यायेनाचन्द्रार्कार्णवक्षितिसरित्पर्वतसमकालीनं पुत्रपौत्रा न्वयभोज्यं उदकातिसर्गेण धर्मदायोनिसृष्टः ५४ यतोस्योचितया ब्रह्मदायस्थित्या भुञ्जतः कृषतः कर्षयतः प्रदिशतो वा न कैश्चिद्व्यासेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिरस्मद्वंशजैरन्यैर्व्वा ५५ अनित्यान्यैश्वर्याण्यस्थिरं मानुष्यं सामान्यं च भूमिदानफलमवगच्छद्भिरयमस्मद्दायानुमन्तव्यः परिपालयितव्यश्चेत्युक्तं च बहुभिर्व्वसुधा भुक्ता राजा ५३ ब्रह्मदायव .... ५६ भिः सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं यानीह दारिद्रभयानरेन्द्रैर्घनानि धर्मायतनीकृतानि निभुक्तमाल्यप्रतीमानि तानि को नाम साधुः ५७ पुनराददीत षष्टिवर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेदितिदूतकोत्र राजपुत्र ध्रुवसेनः लिखितमिदं १८ संधिविग्रहाधिकृतदिविरपतिवश [ : ] भटपुत्रदिविरपतिस्कन्दभटेन से ३२६ आषाढ १० स्वहस्तो मम For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ga છ બાર જણનાં સાત્રા ભાષાન્તર સ્વસ્તિ ! વલભીમાંથી અતુલબળસંપન્ન મિત્રના મંડળમાં રહી અનેક જખમોથી પ્રતાપ પ્રાપ્ત કરનાર, અતિ બળથી તેમના શત્રુને પરાજય કરનાર, નિજ પ્રતાપના ફળરૂપ, દાન, માન અને સમભાવથી નપાને અનુરાગ પ્રાપ્ત કરનાર, અનુરક્ત નૃપના બળથી રાજયશ્રી પ્રાપ્ત કરનાર અને અછિન્ન રાજવંશવાળા પરમ માહેશ્વર ભટારકમાંથી, માતપિતાના ચરણકમળને પ્રણામ કરી સર્વ પાપ ધોઈ નાંખનાર, બાળપણથી કરમાં અસિધારી, શત્રુના મસ્ત માતંગોની શ્રેણી ભેદી મહાન પ્રતાપ દર્શાવનાર, જેના પદનખ પંકિતની રહિમ તેના વિકમથી ચરણે નમતા શત્રુઓના ચૂડામણિની પ્રભા સાથે ભળતી, સ્મૃતિઓના માર્ગ અનુસાર સુરક્ષણ કરી જનેનાં હૃદય રજનાર અને આમ રાજ શબ્દને અર્થ સત્ય કરનાર, રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપત્તિમાં કામ, ઈદુ, હિમાલય, સાગર, બૃહસ્પતિ, અને કુબેર કરતાં અધિક, શરણાગતને સંકટમાંથી રક્ષણ આપવામાં પરાયણ હાઈ નિજ અર્થ તૃણવત્ લેખી ભેગ આપનાર, અને વિદ્વાન્ , મિત્રો અને પ્રજિનેનાં હૃદય પ્રાર્થના કરતાં અધિક ધન આપી રંજનાર, અને સકળ ભુવનને સાક્ષાત્ આનંદ પરમમાહેશ્વર શ્રીગુહસેન પ્રકટ થયેલ હતું. તેને પુત્ર જેનાં પાપનાં સર્વ કલંક, નિજ પિતાના પદનખની રિમના રૂપમાં ગંગાનદીનાં જલથી છેવાઈ ગયાં હતાં, જેની લક્ષ્મીથી લાખો પ્રણય જનેનું પાલન થતું, તેના રૂપને લઈને ઘણું પ્રાપ્ત કરેલા ગુણેથી જેનું અવલંબન થતું, જે નિસર્ગક બળ અને પ્રાપ્ત કરેલી વિદ્યાથી સર્વ ધનુર્ધને વિસ્મિત કરતો, જે પૂર્વેને નૃપિનાં દાન ચાલુ રાખો, જે નિજ પ્રજાને હણનાર કષ્ટ હરતે, જે શ્રી અને સરસ્વતીને એકત્ર નિવાસસ્થાન હતું, જેનું વિક્રમ નિજ સંઘટ શત્રુઓની લક્ષ્મી અને પ્રતાપને ઉપભેગ આપતાં, અને જેણે પરાક્રમથી વિમળ રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી તે પરમમાહેશ્વર શ્રીધરસેન હતું. તેને પુત્ર, તેને પાદાનુધ્યાત, જે તેનામાં એકત્ર થએલા અને સકળ જગતને આનન્દ આપતા અદ્ભુત ગુણેથી સવે દિમંડળ ભરતા, અનેક યુદ્ધમાં જય કરી યશ મેળવના૨, તેના મિત્રોમાં સ્પષ્ટતાથી અન્ય કરતાં અધિક ભૂષિત સ્કન્ધ ઉપર મહાન મારીને ભાર ધારનાર, જે સર્વ વિદ્યાના અધ્યનથી વિમલ મનવાળો હોવા છતાં બુદ્ધિશાળી લઘુ કવિતા લખી હેલાઈથી પ્રસન્ન થતા. જેના હૃદયનું ગાંભીર્ય સર્વ જનોથી અગાધ હતું છતાં સદાચારથી સ્પષ્ટ થતા ઉમદા સ્વભાવવાળે હતું, જેણે કૃતયુગના નૃપથી સંચરાતે માર્ગ જે બંધ થઈ ગયો હતો તે શુદ્ધ કરી મહાયશ પ્રાપ્ત કર્યો, જેની લમીની મધુરતાને ઉપગ ન્યાયપરાયણતાથી વિશુદ્ધ થતું, અને આમ ધર્મ દિત્યનું અપર નામ મેળવ્યું હતું તે પરમ માહેશ્વર શિલાદિત્ય હતું. તેને અનુજ, તેને પાદાનુધ્યાત, ઉપેન્દ્રના વડીલ બધુસમાન પ્રેમાળ વડીલ બધુની અભિલાષિત રાજ્યસત્તા ધારનારધુરિ ધારનાર વૃષભ જેમ અબ્ધ ઉપર કંઈક મહાન્ વસ્તુ ધારે છે તેમ નિજ બધુની આજ્ઞાનું પાલન ફક્ત આનન્દ કરનાર, અને તેમ કરતાં આનન્દ અથવા મેહના પ્રેમ વડે તેવા ગુણોને ઘટાડે ન થવા દેનાર, જેનું ચિત્ત, તેનું પાદપીઠ નિજ પ્રતાપથી શરણ થયેલા અનેક નૃપના મુગટના મણિના પ્રકાશથી આવૃત હતું છતાં મદ અથવા અન્ય તરફ હલકાઈથી વર્તવાના શેખથી મુકતા હતું, જેના શત્રુઓને પણ તેઓ વિખ્યાત બળ અને મદવાળા હતા છતાં શરણ સિવાય તેના બળ સામે થવાને માર્ગ ન હતા, જે જગત સુગંધિત કરનાર અનેક ગુણે વડે કાલિની લીલાના પ્રસારની સામે અતિ બળથી થતું. જેનું હૃદય અલ્પ જનેના સર્વ દેષથી અપર્શિત અને ઉમદા હતું, જે વિખ્યાત વિકમ અને શસ્ત્રકળામાં નિપુણ હોવાથી તેને વેચ્છાથી ભેટતા શત્રુ નૃપના મંડળની રાજ્યલમી વડે શૌર્યસંપન્ન જનેમાં પ્રથમ પદ પ્રાપ્ત કરતા તે પરમ માહેશ્વર શ્રી ખરગ્રહ હતે. તેને પુત્ર, તેને પાદાનુધ્યાત, જે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી વિદ્વાનેનાં હૃદય અતિ રંજતે, જેણે ગુણસંચય અને દાનમાં ઉદારતાથી શત્રુઓના મરથને પરાજય કરવાની યુક્તિ શાળા કહાડી, જે અનેક શાએ, કળા, અને લેકચરિતથી પૂર્ણ પરિચિત હોવાથી હૃદયમાં ગંભીર વિચારવાળો હોવા છતાં For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ गुजरातना ऐतिहासिक लेख અતિ આનન્દી પ્રકૃતિને હતો, જેની અકૃત્રિમ નમ્રતા અને વિનય તેનાં ભૂષણ હતાં, જેણે અનેક રણક્ષેત્રમાં વિજયદેવજ ધારનાર પ્રબળ અને વિશાળ કરથી નિજ સર્વ શત્રઓના મદને નાશ કર્યો હતે, અને જેની આજ્ઞાને નિજ ધનુષ્યના બળથી પરાજય કરેલી શસ્ત્રકળાવાળા અખિલ નૃપમંડળથી સ્વીકાર થતો, તે પરમ માહેશ્વર શ્રી ધરસેન હતે. હેને અનુજ અને તેને પાદાઅધ્યાત જે સત્કૃત્યમાં પૂર્વના સર્વ નૃપ કરતાં અધિક હતા, જે અતિ કઠણ કાર્યો પૂર્ણ કરતે, જે પરાક્રમના સાક્ષાત મનુષ્યરૂપે હતા, જેની પ્રજા તે પિતે મનુ હોય તેમ તેના મહાન ગુણેના પ્રેમથી પૂર્ણ હૃદયથી તેને માન આપતી, જે કલંકરહિત, પૂર્ણ, ઉજજવળ અને અન્યને આનન્દ આપનાર સાક્ષાત્ શશિસમાન હતું, જે (તેના મહાન્ પ્રતાપના ) ઉજજવળ તેજથી સર્વ દિશા ભરી તિમિર હણનાર અને નિત્ય પ્રકાશને સૂર્ય હતું, જે અર્થપ્રાપ્તિ, અનેક પ્રજનની વૃદ્ધિમાં અને ઉન્નતિની વૃદ્ધિ અર્થે નિજ પ્રજામાં વિશ્વાસ ઉત્પન્ન કરતે, સમાસ, વિગ્રહ અને સંધિનાં કાર્યોના નિશ્ચયમાં નિપુણ [સંધિ અથવા સ્વરશાસ્ત્રના નિયમમાં-સમાસ છૂટો કરવામાં અને સમાસમાં નિપુણ ] ગ્ય સ્થાને આદેશ કરતે, [ મૂળ રથાનમાં આદેશ કરનાર ] અને સાધુઓને નીચા સ્થાનથી સંસ્કાર કરી માન આપતા [ ગુણ અને વૃદ્ધિના ફેરફારથી શબ્દોને સાચું રૂપ આપતે ], અને શાલાતુરીયની કળામાં નિપુણ હતા તે પરમ માહેશ્વર ધ્રુવસેન હતા. તે અતિ વિક્રમસંપન્ન હતા, છતાં દયાથી મૃદુ હૃદયવાળે હતે, વિદ્વાન હતું છતાં મદરહિત હતા, તે વલલભ હતા, છતાં તેની વાસનાઓ વશ હતી, નિત્ય માયાળુ હતા છતાં દેષીને તે તજી દેતેઃ તેણે તેના ઉદય સમયે જનેમાં પ્રકટેલા અને ભૂમિમાં પ્રસરેલા અનુરાગથી તેનું બાલાદિત્ય( ઉષાના સૂય )નું બીજું નામ સત્ય કર્યું. તેના પુત્ર, તેના પિતાના ચરણકમળને પ્રણામ કરતાં ભૂમિ પર ઘર્ષણથી થએલા ચિન્હરૂપી ઈન્દુકલા લલાટ પર ધારનાર, જેની મહાન્ વિદ્યા હૈના રમ્ય કર્ણ પર બાળપણમાં ધારેલાં મૌક્તિક અલંકારસમાન શુદ્ધ છે, જેનાં કરકમળ દાન [ આપતાં રેડેલા ] જળથી સદા દેવાતા, જેને આનન્દ કન્યાના કરના મૃદુગ્રહણસમાન મૃદુ કરગ્રહી ઉન્નત થતું, જેણે ધનુર્વેદ માફક પિતાના ધનુષ્યથી જગતમાં સર્વ લક્ષિત વસ્તુઓ કરી છે, જેની આજ્ઞાનું પાલન સર્વ નમન કરતા નૃપના મંડળથી શિર પર ધારેલાં રને માફક થતું, તે નિજ પિતાને પાદાનુધ્યાત, પરમમાહેશ્વર, પરમભટ્ટારક મહારાજાધિરાજ, પરમેશ્વર અને ચકવતી શ્રી ધરસેન હતા. તે કુશળ હાલતમાં આ શાસનની સાથે સંબંધવાળા સર્વને શાસન કરે છે – તેમને જાહેર થાઓ કે મારા માતા પિતાના પુણ્યની વૃદ્ધિઅર્થે બકરાપદ્રની દક્ષિણમાં પર પાદાવર્તનું એક ક્ષેત્ર, કિકકટાપુત્ર વિષય, સુરાષ્ટ્રમાં કાલાપક પથમાં એક ગામ બ્રાહ્મણ ગુહઢયના પુત્ર, કિકટાપુત્રમાં વસતા, પૂર્વે સિંહપુરના સિંહપુરના ચાર વેદ જાણતા દ્વિજમાં માન પામેલા, ભારદ્વાજ શેત્રના અને ઇન્ટેગ સબ્રહ્મચારી બ્રાહ્મણ અજુનને આપ્યું છે. ક્ષેત્રની સીમા –પૂર્વે વિન્ડલ્સ-કકવાપી, દક્ષિણે વજુકસકકક્ષેત્ર; પશ્ચિમે કુટુંમ્બિ વિસ્ફલસત્કકક્ષેત્ર, ઉત્તરે બ્રામ્હણ ષષ્ટિ ભવસધ્ધન ક્ષેત્ર. અને વળી બ્રાહ્મણ હદયના પુત્ર, કિકકટાપુત્રમાં વસતા, પૂર્વ સિંહપુરના, સિહપુરના ચાર વેદ જાણતા દ્વિજેથી માન પામેલા, ભારદ્વાજ શેત્રના, છન્વેગ સબ્રહ્મચારી બ્રાહ્મણ મનુ સ્વામિનને, સુરાષ્ટ્રમાં કલપ .. . . માં, કિકક . . ... ગામની પશ્ચિમ હદપર ૧૬ (સેળ ) પાદાવર્તને એક વાપી. જેની સીમા:- પૂર્વ ચત્રસત્કક વાપી, દક્ષિણે અને પશ્ચિમે કુટુંમ્બિ ચદ્રસત્કક ક્ષેત્ર અને ઉત્તરે મહક . . . ક્ષેત્ર તથા વર્કરાપદ્રક ગામની પશ્ચિમ હદપર કિકકટાપુત્ર વિષય, ૨૮ પારાવર્તનું ક્ષેત્ર જેની સીમા-... ... .. તથા ૧૪ પાદાવર્તનું એક ક્ષેત્ર જેની સીમા- . . . , તથા ૬ પત્તકે જેની સીમા -પૂર્વ . • દક્ષિણે ... , પશ્ચિમે .... ,, અને ઉત્તરે પટાનક ગામની હદપર For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ धरसेन ४ थानां ताम्रपत्रो ૨૮૩ વાપી ક્ષેત્ર ૧૮૨ પાદાવતનું. આ સર્વ સ્થાવર મીલકતના હક્ક સહિત અને તેના પર સર્વ સહિત, તેમાં ઉત્પન્ન થતા સર્વની જાતમાં કે સુવર્ણમાં આવક સહિત, પૂર્વે કરેલાં દે અને દ્વિજોનાં દાન વર્ય કરી મેં આપ્યું છે. આ સર્વ રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણમુકત, અને પુત્ર પૌત્રને ઉપભેગ માટે સૂર્ય, ચંદ્ર, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતના અસ્તિત્વકાળ સુધી છે. આથી બ્રહ્મદેયના નિયમ અનુસાર કેઈ ઉપભેગ કરે, ખેતી કરે, ખેતી કરાવે અથવા અન્યને સોંપે ત્યારે કેઈએ પ્રતિબંધ કર નહિ. અમારા વંશના કે અન્ય ભાવિ નૃપેએ પ્રતાપ ચંચળ છે, મનુષ્યત્વ અસાર છે, એ મનમાં રાખી અને ભૂમિદાનમાંથી ઉદ્ભવતાં સારાં ફળ જાણ આ અમારા દાનને અનુમતિ આપવી અને ચાલુ રાખવું. કહ્યું છે કે આ ભૂમિને સગર આદિ ઘણા નૃપાએ ઉપભોગ કર્યો છે. જે જે સમયે ભૂપતિ તેને તેનું ફળ છે. દારિદ્રયના ભયથી કૃપાથી દાનમાં દેવાએલી વસ્તુઓ, ઉપભેગા થયેલા કુસુમસમાન ક્યો સુજન પુનઃ હરી લેશે? ભૂમિ દાન દેનાર વર્ગમાં ૬૦,૦૦૦ વર્ષ વસે છે અને તે હરી લેનાર અથવા હરી લેવા દેનાર તેટલા જ વર્ષ નરકમાં વાસ કરે છે. દૂતક, ધ્રુવસેન કુમાર છે. દિવિરપતિ વર્ષ (?) ભટના પુત્ર સંધિવિગ્રહિક દિવિરપતિ સ્કન્દમથી કતરાયું સંવત ૩૨૬ અષાઢ શુદમાં મારા સ્વહસ્ત. For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ નં૭૨ ધરસેન ૪ થાનાં તામ્રપત્રો સંવત્ ૩૩૦ માર્ગશીર્ષ સુદિ ૩ આ દાનપત્રનાં પતરાંઓનું માપ ૧૪.૫ ઈંચx૧૧” નું છે. કડીઓ તથા મદ્રા ખોવાઈ ગયાં છે. તે સિવાય પતરાંઓ સુરક્ષિત સ્થિતિમાં છે. અક્ષર ઈ એ. જે. ૧ પા. ૧૬ માં પ્રસિદ્ધ કરેલા દાનપત્રને મળતા, બહુ ચેખા અને છૂટા છૂટા છે. લખાણની ભૂલે બહુ થેડી છે. પરંતુ ખરગ્રહ ૧ લાના વર્ણનને માટે ભાગ ધરસેન ૨ જાને લગતા ભાગની ફક્ત પુનરૂક્તિ છે. આ ભૂલ બન્ને ઠેકાણે આવતા “શતસહ ” શબ્દને લીધે થઈ છે. વંશાવળીમાં કંઈ નવીન જાણવા જેવું નથી. પરમમાહેશ્વર રાજાઓનો મહાન્ રાજા પરમેશ્વર રાજાધિરાજ ધરસેન ૪ થાનાં પ્રસિદ્ધ થયેલાં બે દાનપત્રોમાં સંવત ૩૨૬ અને ૩૨૮: છે. સંવત્ ૩રર તથા સંવત ૩૨૮ નાં નુકસાન પામેલાં બે પતરાંઓ, એક વળામાં, તથા બીજું હાલ બૉ. ઍ. રો. એ. એ. ના સંગ્રહમાં, સાચવેલાં મેં જોયાં છે. આપણું દાનપત્રની તારીખ સંવત્ ૩૩૦, ધરસેનના રાજ્યના અંતથી બહુ દૂર હોવા સંભવ નથી. કારણ, તેના પછી આવતા ધ્રુવસેન ૩ જાના એક અપ્રસિદ્ધ દાનપત્રમાં તારીખ સંવત ૯૩ર લખેલી છે. ધરસેનના રાજ્યની શરૂવાત બહુ ચોક્કસ નથી, કારણ કે તેની પહેલાં આવનાર ધ્રુવસેન ૨ જાનું તારીખ ૩૧૦ નું ફક્ત એક જ દાનપત્ર મળ્યું છે. - કાસર ગામમાં વસતા, આનર્તપુરના રહીશ કેશવમિત્રના પુત્ર, શાર્કરાક્ષિ. શેત્રના અગ્વદી બ્રાહ્મણ નારાયણમિત્રને દાન આપ્યું છે. તેને લગાડેલું “માનર્તપુર-વાર્તાવિ ” એટલે “આનર્તપુરનો એક ચતુર્વેદી” એવું વિશેષણ, બ્રાહ્મણ જ્ઞાતિનો જે પેટા-ભાગ અથવા ભેદમાં તે હવે તે બતાવે છે, એ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. બીજું પતરાંઓ ઉપર ચાતુર્વિદ શબ્દ પહેલાં તા લગાડેલ આપણે જે છે, એટલે તાર્થિવ હેય છે. આ દાનપત્રમાં જ્યાં જ્યાં ના લગાડેલું ત્યાં ચતુર્વેદીના નિવાસરથાનને સંબોધન કર્યું છે, એમ દેખાય છે. દાનમાં ખેટક જીલ્લામાં સિહપલ્લિકા તાલુકામાં આવેલું સુરક્ષિતિજ નામનું ગામ આપેલું છે. દાનને હેતુ હમેશ મુજબને છે. વર્ણવેલા બે અધિકારીઓમાં, દૂત, રાજપુત્રી ભપા, અને દિવાન તથા મુખ્ય મંત્ર અંદભટ છે. અધિકારીના દરજજામાં એક સ્ત્રી હોવાનું જરા અજાયબી જેવું છે. તે પોતાની ફરજ કેઈના પ્રતિનિધિ તરીકે બજાવતી હતી એવું માનીએ તે જ આ સમજાય તેમ છે. આંહિ લખેલો અંદભટ મેં પ્રથમ અનુમાન કર્યું હતું તેમ ગુહસેન અને ધરસેન ૨ જાને મંત્રિ અંદભટ નથી, આ બે જુદી વ્યક્તિઓ છે તેની સાબિતીનું કારણ, એક તો એ છે કે, સંવત ૨૪૦ થી સંવત ૩૩૦ સુધી એટલે ૯૦ વર્ષ સુધી એક જ માણસ અધિકાર ભોગવી શકે એ અસંભવિત છે; બીજું, શીલાદિત્ય ૧ લાએ સ્કંદભટના પિતા ચંદ્રભદ્રિને સંવત ૨૮૬માં પિતાના દિવાન તરીકે રાખ્યો હતે. *ઈ. એ. વ. ૭ ૫. ૭૩ જી. ખુહર. ૧ જુએ ઈ. એ. વ. ૧ ૫. ૧૫ અને ૪૫ ૨ સરખા-દાખલા તરીકે ઈ. એ. વો. ૫ ૫. ૨૦૯ વ. ૬ પા. ૧૭ ૩ ઈ. એ. વ. ૪૫, ૧૭૩ ૪ જ. બ. બ્રા. જે. એ. સે. છે. ૧૧ ૫. ૩૬૨ For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ धरसेन ४ थानां ताम्रपत्री अक्षरान्तर पहेलं पतरूं १ ओं स्वस्ति विजयस्कन्धावाराद्भर भरुकच्छवा सकात्प्रसभप्रणतमित्राणां मैत्र काणामतुलवल २ [ सं ]पन्न मण्डलाभोगसंसक्तप्रहारशतलब्धप्रतापात्प्रतापोपनतदानमानार्जवोपार्जिता ३ नुरागादनुरक्तमौलभृत श्रेणीब लावाप्तराज्यश्रियः परममाहेश्वरी भटाकादव्यवच्छिन्न राजव ४ शॉंन्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृति खङ्गद्वितीयबाहुरेव समद ५ परगजघटास्फोटनप्रकाशितसत्व निकषः तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्त पादनखरश्मि ६ सँहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालन प्रजा हृदयरञ्जनान्वर्थराजशब्दो रूपकान्तिस्थैर्यगाम्भीर्य्य ७ बुद्धिसम्पद्भिः स्मरशशाङ्काद्रिराजोदधित्रिदशगुरुधनेशानतिशयानः शरणागताभयप्रदानपरतया तृणव ८ दपास्ताशेषखकार्य्यफल प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पाद चारीव सकलभुवन ९ मण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्री गुहसेनस्तस्य सुतस्तत्पादन खमयूखसन्तानविसृतजाह्नवीजलौघ १० प्रक्षालिताशेषकल्मषैः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पद्रूपलोभादिवाश्रितः सरभसमाभिगामि[ कै ]र्गुणैस्स ११ हजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपालयता धर्मदायानामपाकर्त्ता १२ प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य सँहतारातिपक्षलक्ष्मीपरिभोगद[ क्ष ]विक्र १३ मो विक्रमोपसंप्राप्तविमलपात्थििवश्रीः परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातः सकलजगदानन्द १४ नात्यद्भुतगुणसमुदयस्थगितसमग्रदिङ्कुण्डलः समरशतविजयशोभासनाथमण्डला [] द्युतिभासुरतरान्स पं. ८ फलः पं. १४ वरांस. For Personal & Private Use Only १८५ Page #254 -------------------------------------------------------------------------- ________________ १८६ गुजरातना ऐतिहासिक लेख १५ पीठो व्यूढगुरुमनोरथमहाभार [ : ] सर्व्वविद्यापरापरविभागाधिगमविमलमतिर[ प ] सर्व्वतस्सुभाषितल १६ वेनापि सुखोपपादनीयपरितोषः समग्रलोकागाधगाम्भीर्य्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमक[ ल्या ] १७ णस्वभावः खिली भूतकृतयुगनृपतिपथ विशोधनाधिगतोदग्रकीर्तिर्द्धर्मानुपरोधोज्ज्वलतरीकृतार्थसुखसम्पदु १८ पसेवानिरूढधर्मादित्य द्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादित्यस्तस्यानुजस्त - त्पादानुध्यातः स्वयमुपें[ द्र ] १९ गुरुणेव गुरुणात्यादरवता समभिलषणीयामपि राजलक्ष्मी स्कन्धासक्तां परमभद्र इव धुर्य्यस्तदाज्ञासम्पा[ द ] २० नैकरसतयेवोद्वहन्खेदसुखरतिभ्यामनायासितसत्वसम्पत्तिः प्रभावसम्पद्व[ शी ] कृतनृपतिशतसहस्रो २१ पजीव्यमानसम्पद्रूपलोभादिवाश्रितः सरभसमाभिगामिकैर्गुणैस्सहजशक्तिशिक्षावि शेषविस्मापिता २२ खिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिता धर्मादायानमपाकर्त्ता प्रजोपघातकारिणाम २३ पप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य सँहतारातियक्षलक्ष्मीपरिभोगदक्षविक्रम विक्रम २४ संप्राप्तविमलपात्थि श्रीः परममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तत्पादानुध्यातः सकलविद्याधिगम २५ विहितनिखिलविद्वज्जनमनः परितोषातिशयः सत्वसम्पदा त्यागौदार्येण च वि[ग] तानुसन्धानशमाहिताराति २६ पक्षमनोरथाक्षभङ्गः सम्यगुपलक्षितानेकशास्त्रकलालोकचरितग[ ] रविभागोपि परमभ २७ द्वप्रकृतिरकृत्रिम प्रश्रयविनयशोभाविभूषणः समरशतजयपताकाहरण पं. २० बषालुन। लाग सहत्रोपजीव्यमान थी पार्थिवश्री : ( पं. २४ ) सुधीना समनारनी भूलथी इरी बार समायो छे, न्यारे मरहनु भई वर्णन छोडी हेवामां आव्युं छे. पं. २५ वयो समाहित. For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ धरसेन ४ थानां ताम्रपत्री १८७ पतरूं बीजें १ प्रत्यलोदप्रबाहुदण्डविध्वन्सितनिखिलप्रतिपक्षदर्पोदयः स्वधनुःप्रभावपरिभू तास्त्राकौ-- शलाभिमानसकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेनस्तस्यानुजः ३ तत्पादानुध्यातः सच्चरितातिशयितसकलपूर्वनरपतिरतिदुस्साधानामपप्रसाधयिता विषयाणा मू४ र्तिमानिव पुरुषकारः परिवृद्धगुणानुरागनिर्भरचित्तवृत्तिभिर्मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृति५ भिरधिगतकलाकलापः कान्तिमान्निवृतिहेतुरकलङ्क - कुमुदनाथः प्राज्यप्रतापा स्थगितदिगन्तरालप्रध्व६ सितध्वान्तराशिस्सततोदितसविता प्रकृतिभ्यः परंप्रत्ययमर्थवन्तमतिबहुतिथप्र योजनानुपन्धमागम७ परिपूर्ण विदधानः सन्धिविग्रहसमासनिश्चयनिपुणः स्थानेनुरूपमादेशं ददद्गुणवृ द्धिविधानजनितसंस्का८ रस्साधूनां राज्यसालातुरीयतन्त्रयोरुभयोरपि निष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृ दुहृदयः श्रुतवानप्य९ गर्वितः कान्तोपि प्रशमी स्थिरसौहृदय्योपि निरसिता दोषवतामुदयसमयसमुपज नितजनतानुरागपरि१० पिहित भुवनसमर्थितप्रथितबालादित्य द्वितीय नामा परममाहेश्वरः श्रीधुवसेन स्तस्य सुतस्तत्पादकम११ लप्रणा[ मध रणिकषणजनितकिणलाञ्छधनललाटचंद्रशकलः शिशुभाव[ एव ] श्रवणनिहितमौक्तिकालङ्कार१२ विभ्रमामलश्रुतविशेषः प्रदानसलिलक्षालिताग्रहस्तारविन्दः कन्याया इव मृदुकरग्र हणादमन्दकृितानन्द १३ विधिवसुन्धरायाः कार्मुकधनुर्वेद इव सम्भाविताशेषलक्ष्यकलापः प्रणतसाग न्तमण्डलोत्तमाङ्गधृतचूडा१४ [ र नायमानशासनः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वर चक्रवर्तिश्रीधरसेन x कुशली १५ सर्वानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रो - पुण्याप्यायनाया नर्तपुरविनिर्गत कासरग्रामपं. १ पायो विध्वंसित, ५. 3 पायो मपि; विषयाणां. ५. ५ वाय। प्रतापस्थगित. ५. ६ वाया प्रध्वंसित; नुबन्ध. ६० For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ १८८ गुजरातना ऐतिहासिक लेख १६ निवास्यानर्तपुरचातुविद्यसामान्यशर्कराक्षिसगोत्रबद्रूचसब्रह्मचारीब्राह्मणकेशव मित्रपुत्रब्राह्मणनारायणा१७ मित्राय खेटकाहारे सिंहपल्लिकापथके देसुरक्षितिजग्रामः सोहङ्गः सोपरिकरः सभूतवातप्रत्यायः सधान्य१८ हिरण्यादेयः सदशापराधः सोत्पद्यमानविष्टिकः सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयः पर्वप्रत्तदेव१९ ब्रह्मदेयब्राह्मणविंशतिरहि [ त ]: भूमिच्छिभ्रन्यायेनाचन्द्रार्कार्णवक्षितिसरित्पर्ध्व तसमकालीनः पुत्रपौत्रा२० न्वयभोग्यः उदकातिसर्गेण धर्मदायो निसृष्टः यतोस्योचितया ब्रह्मदेयाग्रहारस्थि त्या भुञ्जतः कृषतः कर्षयतः २१ प्रदिशतो वा न कैश्चिद्वयासेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिरप्पस्मद्वशजैरन्यैर्वा अनित्यान्यैश्वर्याण्यस्थिरं मा२२ नुष्यं सामान्यञ्च भूमिदानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्य श्चैत्युक्तञ्च२३ बहुभिर्वसुधा भुक्ता राजमिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दारिद्यभया२४ नरेन्द्रर्द्धनानि धर्मायतनीकृतानि निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधुः . पुनराददीत ॥ षष्टि वर्ष२५ सहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् दूतकोत्र राजदुहितृभूपा ॥ लिखितमि२६ दं सन्धिविग्रहाधिकृतदिविरपतिचन्द्रभट्टिपुत्रदिविरपतिश्रीस्कन्दभटेनेति सं ३३० मार्गशिर श्रु ३ स्वहस्तो मम ॥ पं. ११ वाया शार्कराक्षि; नारायण, ५, १५ पाया च्छिद्र. ५.२३ वाया फल. For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ નં ૯૩ ધરસેન ૪ થાનાં તામ્રપા સં. ૩૩૦ દ્વિ, માર્ગશીર્ષ સુ. ૨ ડા. જે. ખરજેસની કૃપાથી મને મળેલા ઉલટા ફ્રાટેાઝીન્કોગ્રાફ ઉપરથી ધરસેન ૪ થાના આ નવા તામ્રપત્રનું અક્ષરાન્તર કરેલું છે. ડા. ખરજેસે જણાવ્યા મુજબ મૂળ પતરાંએ ગયા વર્ષ( ૧૮૮૫ ઈ. સ. )માં ખેડા જીલ્લામાંથી મળેલાં છે. તે સાધારણ રીતે સુરક્ષિત છે અને ખીજા પતરાના ઘેાડા અક્ષરે અસ્પષ્ટ છે. તેની લંબાઈ પહેાળાઈ આશરે ૧૨ ઇંચ×૧૦′ ઇંચ છે. પહેલા પતરામાં ૨૮ પંક્તિ છે. અને ખીજામાં ૨૯ પંક્તિ છે, જેમાંની છેલ્લી એને ‘સ્વહસ્તા-મમ’ ની જગ્યા કરવા જરા સંકડાવી છે. ઈ. એ. વેા. ૧ પા.૧૪ મે તથા વા. ૭ પા. ૭૩ મે પ્રસિદ્ધ થયેલાં ધરસેન ૪ થાનાં તામ્રપત્રાના અક્ષરને મળતા જ આમાં અક્ષર છે. લેખની ઈમારત સારી છે. કેટલાક લેખન દાષા છે તેમ જ અક્ષરામાં ફેર છે. વંશાવિલમાં ખાસ કાંઇ નવીન નથી, પણ લેખમાં કેટલાક ઉપયેગી મુદ્દાઓ છે. * વે. છ પા. ૯૩ મે અને વે. ૧૦ પા. ૨૭૮ મે આપેલાં ખીજાં દાનપત્રોની માફ્ક આ દાન પણ ભરૂકચ્છ( ભરૂચ )માં વિજય ( યાત્રા )ના મુકામ હતા ત્યાંથી અપાએલ છે. ધરસેન ૪ થા તે વખ્ત વિજયયાત્રાએ તે માજી ગયેા હાય કે માત્ર પેાતાના પ્રદેશમાંથી પસાર થતાં ત્યાં રહ્યો હાય, પણ તે ઉપરથી એટલું તે પુરવાર થઇ શકે કે નર્મદા નદી પર્યંતને ભરૂચ જીલ્લાના ભાગ વલભીના રાજ્ય નીચે હાવા જોઇએ. પં.૪૧-૪૨ માં આપેલ છે કે દાન લેનાર બ્રાહ્મણ અદ્ઘિતિશર્મનૂ બ્રાહ્મણુ ભવીનાગના પુત્ર પરાશર ગેાત્રના અને વાજસનેયી શાખાના હતા. ઉર્દુમ્બરગન્હેર ઈંડીને આવેલા અને ખેડામાં રહેતા ઉર્દુમ્બરગર્હર ચાતુર્વેદી પૈકીના તે હતેા. ઉદુમ્બરગન્હેર સ્થળના નામ તરીકે કોિયું નથી, પણ હાલ ઉમર( ઉદુમ્મરનું અપભ્રંશ)ની સાથે સમાસવાળાં ઘણાં ગામનાં નામ મળી આવે છે તેથી તે મુજબ ઉદુમ્બરગહુર પણુ ગામનું નામ હુશે, એમ હું અનુમાન કરૂ છઉં. ખેડા પંચમહાલ અને અમદાવાદ જીલ્લામાં અત્યારે રહેતા ઉન્નુમ્બર બ્રાહ્મણે। આ ઉદુમ્બરગહૅર ચાતુર્વેદીના વંશજ હાવા જોઇએ. માલતીમાધવમાં ભવભૂતિએ પેાતાને ઉદુમ્મર બ્રાહ્મણ અને વિદર્ભ અથવા ખરારના રહેવાસી તરીકે વર્ણવ્યે છે . તેથી ઉર્દુમ્બરગહૅરનું પ્રાચીનત્વ સિદ્ધ થાય છે, દાનમાં અપાએલી વસ્તુનું વર્ણન પં. ૪૩ થી ૫૦ માં છે. અદિતિશર્મને એ ખેતરા અને ભૃષ્ટી દાનમાં આપેલાં છે. ખેટક ( ખેડા ) જીલ્લામાં કાલંબમાં ખેડાના માપ અનુસાર એ ટ્ટીપિટુક સાળ વાવી શકાય તેવ ું વડ્ડસે માલિકા ગામના અગ્નિપાદરમાં એક ખેતર આપેલું, જેની સીમા નીચે મુજબ છે. પૂર્વે સીહમુહિજ્જ ગ્રામની સીમ, દક્ષિણે વિશ્વપલ્લિ ગામની સીમ, પશ્ચિમે શમીકેદાર ખેતર ટ્રાણુની માલીકીનું અને ઉત્તરમાં ખડકેદારી મહેશ્વરની માલીકીનું ખેતર છે. ટ્રીમ્નેમેટ્રીકલ સર્વેના નકશામાં જોતાં મહમુદામાઢની પૂર્વે હાલનું વંટવાથી તે વહુસેામાલિકા હાવું જોઇએ. તેની અગ્નિખૂણાની સીમની પૂર્વમાં સીહુઞ્જ અથવા સુબ્જ નામનું મેટું ગામડું છે તે સ્પષ્ટરીતે સીહ મુહિજ હાવું જોઇએ. વટવાલીની અગ્નિગુાની સીમની ખરાબર દક્ષિણે વન્સેાલ નામનું ગામડું છે, જે વિશ્વપલ્લિને મળતું આવે છે. આ પ્રમાણે ગામા નિશ્ચિત કરીએ તે કાલમ્બ તે મહમુદાબાદ તાલુકાના અમુક ભાગ હાવા જોઇએ. * ઈ. એ. વા. ૧૫ પા. ૩૩૫ ડો. જી. ખુલર, For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ १९० गुजरातना ऐतिहासिक लेख બીજું ખેતર કોટીલ નામનું હતું અને તે બે પીઠક સાળ વાવી શકાય તેવડું હતું અને તે નગરપથકમાં ( નગરની આસપાસના તાલુકામાં એટલે કે ખેડા તાલુકામાં ) દુહદુહ ગામની સીમમાં હતું. તેની સીમા નીચે મુજબ હતી. પૂર્વે મહત્તર ગેલકનું આટીરમણકેદાર નામનું ખેતર અને સબ્બલકનું ખણ્ડકેદાર નામનું ખેતર, દક્ષિણે જાઈણપહિલ નામના ગામની સીમ, પશ્ચિમે ગુરુપલ્લિ ગામની સીમ અને ઉત્તરે આરલિકેદાર શમીકેદાર અને બે રાફડા હતા; તથા પૂર્વ સીમમાં દુદુહિકાના પાદરમાં ભ્રષ્ટી આપેલી હતી. તેની સીમા નીચે મુજબ હતી. પૂર્વમાં કપિત્થદન, દક્ષિણમાં વિશી નામનું કેદારિક, પશ્ચિમમાં કપિત્થન્દની અને ઉત્તરમાં બ્રાહ્મણ વિરભટના બ્રહ્મદેય ક્ષેત્રની પહેલી બાજુની બે ઉદની. ભણી શબ્દનો અર્થ હાલના હિંદી ભાટી અગર ભીટ શબ્દની માફક તળાવ પાસેની ચઢી. યાતી જમીન એ થ જોઈએ. ઉદનીને અર્થ પાણીનો કુંડ અગર ખેતીવાડી માટે પાણીની નહેર હવે જોઈએ. કોશમાં આપેલ શૂન્યવાટિકા તેને અર્થ આંહી થતો લાગતો નથી. દાનની શરતમાં પૂર્વપ્રત્તદેવબ્રહ્મદેય પછી બ્રાહ્મણ વિંશતિ એ શબ્દો બીજો દાનપત્રોમાં મળતા નથી, તેથી ખાસ ધ્યાન ખેંચે તેવા છે. ઈ એ. વ. ૭ પા. ૭૩ મે આપેલા અલીણાના દાનપત્રમાં છે તેવી રીતે આંહી પણ દતક તરીકે રાજપુત્રી ભૂવા આપેલ છે. ધરસેનના દાનપત્રમાં રાજપુત્રી ભૂપે આપેલ છે. સંભવ છે કે અહી પણ તે જ સ્ત્રી હોય અને ભૂપા તે ભૂવાને બદલે ભૂલથી લખાયું હોય. આ લેખની તિથિ સંવત્ ખાસ ઉપયોગી છે. છેલ્લી પંક્તિમાં સં. ૩૩૦ દ્વિ. માર્ગશિર સુ. ૨ એમ આપેલ છે. આમાં આપેલ અધિક માર્ગશિર માસથી આ વલભી દાનપત્રોને સંવતુ કયારે શરૂ થયો તે નિશ્ચિત થઈ શકે છે. અત્યારે જે કે માર્ગશીર્ષ, પૌષ અને માઘ માસ અધિક આવી શકતા નથી, પણ નેપાલના એક શિલાલેખમાં મી. સી. બેન્ડે નેપાલમાંની મુસાફરી નામના પુસ્તકમાં બતાવ્યા મુજબ પ્રથમ પૌષ મળેલ છે. તે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે સમયે તે મહિનાઓ અધિક થઈ શકે છે. આ લેખથી આ પ્રમાણે સમર્થન મળ્યાથી અત્યાર સુધીની ત્રણે જુદી જુદી ગણત્રીની સાલા વિનાના ડે. સ્કમ પાસે રજુ કરવામાં આવી. જનરલ કનીગહેમ પ્રમાણે ૧૬૭ ઈ. સ. થી આ વર્ષ શરૂ થાય છે. સર ઈ. સી. બેઈલી પ્રમાણે ૧૯૦ ઈ. સ. થી શરૂ થાય છે અને બેરૂની પ્રમાણે ૩૧૯ ઈ. સ. થી શરૂ થાય છે. આ ત્રણે ગણત્રો પ્રમાણે આ સંવત ૩૩૦ બરોબર ઈ. સ. ૪૯૬-૪૯૮ ઇ. સ. ૫૧૯-૫૨૧ અને ઈ. સ. ૬૪૮-૬૫૦ પૈકી કઈ સાલમાં માર્ગશિર અધિક હતા તે તપાસ કરતાં માર્ગશીર્ષ અધિક માસ માત્ર ૬૪૮ ઈ. સ. માં જ મળે છે અને તેથી ૩૧૯ ઈ. સ. પહેલાં આ સંવતની શરૂવાત બીલકુલ અસંભવિત થઈ જાય છે, એટલે કે આ ગુપ્ત વલભી સંવત્ ઈ. સ ૩૧૯ થી શરૂ થાય છે તે સિદ્ધ થાય છે. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ धरसेन ४ थानां ताम्रपत्री १९१ अक्षरान्तर पहेलं पतरूं. १ ओं स्वस्ति विजयस्कन्धावारागरुकच्छवासकात्प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुल बलसम्पन्नम२ ण्डलोभोगससक्तप्रहारशतलब्धप्रतापात्प्रतापोपनतादानमानार्जवोपार्जितानुरागाद नुरक्तमौल३ भृतश्रेणीबलावाप्तराज्यश्रियः परममाहेश्वरश्रीभटादिव्यवच्छिन्नराजवशान्माता पितृचरणारविन्दप्र४ णतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृति खड़द्वितीयबाहुरेव समदपरगजघटास्फो टनप्रकाशितसत्व५ निकष[ : ]तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसङ्हतिः सकल स्मृतिप्रणीतमार्गसम्यक्परिपा६ लनप्रजाहृदयरञ्जनान्वर्थराजब्दो रूपकान्तिस्थैर्यगाम्भीर्य्यशुद्धिसम्पद्भिः स्मरश__शाकादिराजोदधित्रिदश ७ गुरुधनेशानतिशयानः शरणाशताभयप्रदानपरतया तृणवदपास्ताशेषस्वकार्य्यफल प्रार्थनाधिकार्थ८ प्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवनमण्डलाभोशप्रमोदः परममाहेश्वर९ श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसन्तानविसृतजाह्नवीजलौघप्रक्षालिताशेषक ल्मषः प्रणयिशतसह१० स्रोपजीव्यमानसम्पद्रूपलोभादिवाश्रितः सरभसमभिगामिकैर्गुणैस्सहनशक्तिशिक्षा- विशेषविस्मापिताखिलधनु११ र्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुषालयिता धर्मदायानामपाकर्ता प्रजोपघातका रिणामुपप्लवानां दर्श१२ यिता श्रीसरस्वत्योरेकाधिवासस्य सङ्हतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्र मोपसंप्राप्तविमलपार्थिवश्री [ : ] १३ परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातः सकलजगदानन्दनात्यद्भुतगु णसमुदयस्थगितसमग्रदिण्ड - १४ लः समरशतविजयशोभासनाथमण्डलाग्रद्युतिभासुरतरान्सपीठोदृढगुरुमनोरथम हाभारः सव्वविद्यापरा. ५. १ पायो ओं. ५. २ पायो पनतदान. ५, ७ पाया शरणागता. ५. ८ वाया लाभाग ५. १० वाया माभिगामि पं. ११ पाय मनुपाल. पं. १४ वाय! सर्वविद्या For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ १९२ . गुजरातना ऐतिहासिक लेख १५ वरविभागाधिगमविमलमतिरपि सर्वतस्सुभासितलवेनापि सुखोपपादनीयपरितोषः समग्रलोकागाध१६ गाम्भीर्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्वभावः खिलीभूतकृतयुग नृपतिपथविशोधनाधिगतो१७ दग्रकीर्तिर्द्धर्मानुपरोधोज्ज्वलतरीकृतार्थसुखसम्पदुपसेवानिरूढधादित्यद्वितीयना मा परममाहेश्वरः श्रीशिलादित्यः १८ तस्यानुजस्तत्पादानुध्यात[ : ] स्वयमुपेन्द्र ]गुरुणेव गुरुणात्यादरवतासमभिल पणीयामपि राजलक्ष्मी स्कन्धसक्तां परमभद्र १९ इव धुर्य्यस्तदाज्ञासम्पादनैकरसतयेवोद्वहन्खेदसुखरतिभ्यामनायासितसत्वसम्पत्तिः प्रभावसम्पद्वशीकृत. २० नृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपीठोपिपरावज्ञाभिमानरसानालिङ्गितमनोवृत्तिः प्रणतिमेकां परित्यज्य २१ प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभिरनासादितप्रतिक्रियोपायः कृतनिखिलभुवनामो दविमलगुणसहतिप्र२२ सभविघटितसकलकलिविलसितगतिन्नींचजनाधिरोहिभिरशेषैरैरनामृष्टात्युन्नतह दयः प्रख्यातपौरुषास्त्र२३ कौशलातिशयगणतिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयंग्रहप्रकाशितप्रवीरपुरुषः प्रथमसं ख्याधिगमः परममाहेश्वर२४ श्रीखरग्रहस्तस्य तनयस्तत्पादानुध्यातः सकलविद्याधिगमविहितनिखिलविद्वज्ज नमनःपरितोषातिशयःसत्वस२५ म्पदा त्यागौदार्येण च विगतानुसन्धानाशमाहितारातिपक्षमनोरथाक्षभङ्गः सम्य गुपलक्षितानेकशास्त्रकला२६ लोकचरितगह्वरविभागोपि परमभद्रकृतिरकृत्रिमप्रश्रयविनयशोभाविभूषणः समर शत२७ जयपताकाहरणप्रत्यग्रोदप्रबाहुदण्डविध्वन्सितनिखिलप्रतिपक्षदर्पोदयः स्वधनु: प्रभावपरि२८ भूतास्त्रकौशलाभिमानसकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसे नस्तस्यानुजः पं. १५वाये। सुभाषित. पं. २३ प्रथमपुरुष. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ १९३ धरसेन ४ थानां ताम्रपत्रो पतरूं बीजें २९ तत्पादानुध्यातः सच्चरितातिशयितसकलपूर्वनरपतिरतिदुस्साधानामपिप्रसाधयिता ३० विषयाणां मूर्तिमानिव पुरुषकारः परिवृद्धगुणानुरागनिर्भरचित्तवृत्तिभिम्मनुरिख स्वय ३१ मम्युपपन्नः प्रकृतिभिरधिगतकलाकलापः कान्तिमान्निर्वृतिहेतुरकलङ्कx कुमुदनाथ प्राज्यप्र. ३२ तापस्थगितदिगन्तरालप्रध्वन्सितध्वान्तराशिस्सततोदितस्सविता प्रकृतिभ्यः परं प्रत्ययमव॑वन्तमतिबहुतिथ३३ प्रयोजनानुबद्धमागमपरपूर्णं विदधानः सन्धिविग्रहसमासनिश्चयनिपुणः स्थानेनुरू पमादेशं ददद्गुण३४ वृद्धिविधानजनितसंस्कारस्साधूनां राज्यसालातुरीयतन्त्रयोरुभयोरपि निष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृदु३५ हृदयः श्रुतवानप्यगम्वितः कान्तोपि प्रशमी स्थिरसौहृदथ्योपि निरसिता दोषवता मुदयसमयमुपजनित३६ जनतानुरागपरिपिहितभुवनसमर्थनप्रथितबालादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्य सुत ३७ तत्पादकमलप्रणामधरणिकपणजनितकिणलाञ्छनललाटचन्द्रशकलः शिशुभाव एव श्रवणनिहितमौक्तिका३८ लङ्कारविभ्रमामलश्रुतविशेषः प्रदानसलिलक्षालिताग्रहस्तारविन्दः कन्याया इव मृदु करग्रहणादमन्दीकृतानन्द३९ विधिर्वसुन्धरायाः कान्मुके धनुर्वेद इव सम्भाविताशेषलक्ष्यकलापः प्रणतसा मन्तमण्डलोत्तमाब्भधृतचूडारत्नायमा४० नशासनः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरचक्रवर्तिश्रीधरसेन ___* कुशली सर्वानेव समाज्ञाप४१ यत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रो — पुण्याप्यायनाय उदुम्बरगहरवि निर्गतखेटकवास्तव्योदुम्बरगह्वरचातु४२ वद्यसामान्यपराशरसगोत्रवाजसनेयिसब्रह्मचारिब्राह्मणभवीनागशर्मपुत्रब्राह्मणादि तिशर्मणे खेटका४३ हारे कोलम्बे वड्डसोमालिकाग्रामपूर्वसीम्नि खेटकेमानेन व्रीहिट्टिपिटुकद्वयवापं सभृष्टीकं क्षेत्रं यस्या५.३० पाय। भिर्मनु ५. 33 वांयां परिप; नुरूप. ५. ३४ पाया शालातुरीय ५ ३६ पाये। समथित; सुत पं. 34 वांय कार्मुके; त्तमाज. प. ४२ पायो विद्य पं. ४३ पायो खेटका . For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ १९४ गुजरातना ऐतिहासिक लेख ४४ घाटनानि पूर्वतः सीहमुहिज्जग्रामसीमा दक्षिणतो विश्वपल्लिग्रामसीमा अपरतो द्रोणकसत्कशमीकेदारक्षेत्रं ४५ उत्तरतो महेश्वरसत्कखग्गडिकेदारीक्षेत्रं तथा नगरकपथकान्तर्गतदुहुदुहुग्राम दक्षिणापरसीनिखेटक४६ मानेन ब्रीहिद्विपीठकवापं कोटीलकक्षेत्रं यस्याघाटनानि पूर्वतः आटिरमणकेदार संज्ञितं महत्तरगोल्लकसत्कक्षेत्रं ४७ सब्भीलकसत्कखण्डकेदारश्च दक्षिणतः जाइण्णपल्लिग्रामसीमा अपरतो गुड्डप लिग्रामसिमा उत्तरतआरीलकेदारः शमी४८ केदारो वल्मीकद्वयञ्च तथा पूर्वसीम्नि दुहुदुहिकापद्रके भृष्टी यस्या आघाटनानि पूर्वतः कपित्थोन्दन दक्षिणतो विशीण्णोज्ञित४९ केदारिक अपरतः कपित्थोन्दनी उत्तरतः ब्राह्मणवैरभटसत्कब्रह्मदेयक्षेत्रमतिक्रम्य उन्दनीद्वयं एवं क्षेत्रद्वयं सभृष्टीकं ५० सोद्रङ्गं सोपरिकरं सभूतवातप्रत्यायं सधान्यहिरण्यादेयं सदशापराधं सोत्पद्यमान विष्टिकं सर्वराजकीयानामहस्त५१ प्रक्षेपणीय पूर्वप्र[ त देवब्रह्मदेयब्राह्मणविशतिरहितं भूमिच्छिद्रन्यायेनाच न्द्राकार्णवक्षितिसरित्पर्खतसमकालीनं ५२ पुत्रवौत्रान्वयभोग्यं उदकातिसम्र्गेण धम्मदायो निसृष्टः यतोस्योचितयाब्रह्मदय स्थित्या भुञ्जतः कृषतः कर्षयतः प्रदिश५३ तो वा न कैश्चिव्यासेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिरप्यस्मद्वशजैरन्यैा अनित्यान्यैश्वर्याण्यस्थिरं मानुष्यं सामान्यच्च भूमिदानफलम५४ वगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्यश्चेत्युक्तञ्च ॥ बहुभिर्वसुधा भुक्ता राजभिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य ५५ तस्य तदा फलं ॥ यानीह दारिद्यभयानरेन्द्रर्द्धनानि धर्मायतनीकृतानि निर्भक्त माल्यप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत ।। ५६ [षष्टि ] वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् दूतकोत्र राजदुहितृभूवा ।। ५७ [लिखित ] मिदं सन्धिविग्रहाधीकृतदिविरपतिवत्रभट्टिपुत्रदिविरपतिश्रीस्कन्दभटे नेति । सं २०० ३० द्वि. मार्गशिर शु २ स्वहस्तो मम पं. ४७ पाय। सीमा ५, ४८ हाय विशीर्णसंज्ञित वांयनहोश. ५.५२ वाय। पौत्रा धर्म. पं. ५५ वाया नरेन्द्र . For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ નં. ૭૪ ધ્રુવસેન ૩ જાનાં તામ્રપત્રો સંવત્ ૩૩૪ માઘ સુદ ૯ (ઈ. સ. ૬૫૩-૫૪) ઉપર પ્રસિદ્ધ કરેલા રાષ્ટ્રકૂટના દાનપત્રની પેઠે નીચે આપેલા દાનપત્રનો મૂળ લેખ ગુજ. રાતમાં કપડવણજમાં મળ્યા હતા. આ લેખ ઉપસાવેલા કાંઠાવાળાં બે તામ્રપત્રના અંદરના ભાગમાં કેતરે છે. દરેક પતરાંનું માપ ૧૩”x૧૦”નું છે. જમણી બાજુની કડી ખેવાઈ ગઈ છે. ડાબી બાજુની કડી જેના ઉપર મુદ્રા છે તે વિસમ આકૃતિની આશરે કુ” જાડી છે. લંબગોલાકૃતિની મુદ્રાનું માપ ૨” x ૨”નું છે. તેના ઉપર ઉપસાવેલા ભાગમાં ડાબી તરફ મુખવાળા બેઠેલા એક નદી છે. તેની નીચે હમેશને શ્રમદા લેખ છે. બન્ને પતરાંઓ તથા મુદ્રા સુરક્ષિત સ્થિતિમાં છે. દાન આપ્યાનું સ્થળ “સિરિ–સિમ્મિણિકા'—જે પ્રાકૃત નામ જેવું દેખાય છે–ની છાવણી છે. લેખમાં હંમેશ મુજબની ધ્રુવસેન ૩ જા સુધીની વંશાવળી આપી છે. તેમાં લખ્યું છે કે તેણે વાજસનેય શાખાને અભ્યાસ કરતા કૌશિક ગેત્રના, ચતુર્વેદી મહિછકના રહીશ અપાના પુત્ર બ્રાહ્મણ ભભિટને શિવભાગ પુર વિષયના દક્ષિણપટ્ટમાં આવેલું પટ્ટપદ્ર નામનું ગામ આપ્યું છે. આ દાનપત્રમાં બે વાર આવતું મહિછક નામ જરા જુદી લિપિમાં પાછળથી સુધારા તરીકે લખેલું જણાય છે. દતક માતૃ નાગ હતો, અને લેખ લખનાર સંધિવિગ્રહણિકૃત મુખ્ય મંત્રી સ્કંદભટને પુત્ર દિવિરપતિ અનહિલ' હતું. દાનપત્રની તારીખ [ ગુપ્ત- ) સંવત ૩૩૪ અથવા ઈ. સ. ૬૫૩-૫૪ ના માઘ શદ ૯ હતી. * એ. ઈ. વિ. ૧ પા. ૮૫ ઈ. હુ૯શ, ૧ ઉપરનું વ. પા૫ર ૨ જુએ ઈ. એ. . ૭ ૫.૭૬ ૩ જુએ ઈ. એ. વ. ૭ પા. ૭૯ જ્યાં પ્રતિકૃતિનું વાંચન શ્રીના છે. પણ શ્રીના | જે અક્ષરાંતરમાં છે તે પ્રમાણે નથી. જુઓ. ઈ. એ. વ.૭ પા. ૭૬ અને વ. ૧૧ પા. ૩૧૬ ૫ જુઓ. ઈ.એ. વો.૧ પા.૧૭ અને ૪૫ અંતમાં અને વો. ૭ પ. ૭૩ ૬ પ્રો. બ્યુલહરના મત પ્રમાણે ( ઈ. એ. વ. ૧૫ પા. ૩૩૭ નોટ ૧૦ અને વ. ૧૭ પા. ૧૯૭ નેટ ૫૦) ધસેન ૩ જાનું અપ્રસિદ્ધ દાનપત્ર તારીખ ૩૩૨ સંવત નું છે. ઘવસેન ૩ જાના રાજ્યસમયની સીમાં તેની પહેલાંના ધરસેન ૪ થા ( ૩૩૦ ) તથા તેની પછીના ખરગ્રહ ૨ જા ( ૩૩૭) ની વચ્ચે નકકી થાય છે. For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ १९६ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरू पहेलुं १ ओं स्वस्ति विजयस्कन्धावारात् सिरिसिम्मिणिकावासकात् प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसंपन्नमण्डलाभोगसंसक्तप्रहारशत २ लब्धप्रतापात्प्रतापापनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणीत्रलावाप्तराज्यश्रियः परममाहेश्वरश्रीभटार्कादिव्यवच्छि ३ न्नराजवंशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृति खङ्गद्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितस ४ त्वनिकषः तत्प्रभावप्रणत।राति चूडारत्नप्रभासंसक्तपादनखरश्मि सहेतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरंजनान्व ५ राजशब्दो रूपकान्तिस्थैर्य्यगांभीर्य्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्काद्विराजोदधित्रिदशगुरुधनेशानतिशयानः शरणागताभयप्रदानपरतया तृणव ६ दपास्ताशेषस्वकार्य्यफल [ ] प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयि • हृदयः पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्री७ गुहसेनस्तस्य सुतस्तत्पादन खमयूखसन्तानविसृतजाह्नवीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमान संपद्रूपलोभादिवाश्रि ८ तः सरभसमाभिगामिकैर्गुणै सहजशक्तिशीक्षां विशेषविस्मापिताखिलघनुर्द्धरः प्रथम नरपतिसमतिसृष्टानामनुपालयिताधर्म्मादायानामपा ९ कर्त्ता प्रोपघातकारिणा मुपप्लवानां दर्शयिताश्रीसरस्वत्योरेकाधिवासस्य संहतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपा १० स्थिवश्रीः परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुद्ध्या तस्सकलजगदानन्दनात्यद्भुतगुणसमुदयस्थागतसमग्रदिमण्डलः समरशतविजयशो ११ भासनाथमण्डलाग्रद्युतिभासुरतरांसपीठो दूढगुरुमनोरथमहाभारः सर्व्वविद्यापरापरविभागाधिगमविमलमतिरपि सर्व्वतः सुभाषितल १२ वेनापि सुखोपपादनीयपरितोषः समग्रलोकागाधगांभीर्यहृदयेोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्वभावः खिली भूतकृतयुगनृपति १३ पथविशोधनाधिगतोदग्रकीर्त्तिः धर्मानुपरोधोज्वलतरीकृतार्थसुखसंपदुपसेवानिरूधम्मदित्य द्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादित्यः १४ तस्यानुजस्तत्पादानुध्यातः स्वयमुपेन्द्रगुरुणेव गुरुणात्यादरवता समभिलषणीयामपि राजलक्ष्मीं स्कन्धासक्तां परमभद्र इव धुर्य्यस्तदाज्ञा १ वा संहतिः २ व शिक्षा For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन ३ जानां ताम्रपत्रो १५ संपादनैकरसतयैवोद्वहन् खेदसुखे रतिभ्यामनायासितसत्वसंपत्तिः प्रभावसंपदशी___कृतनृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपीठोपि १६ परावज्ञाभमानरसानालिङ्गितमनोवृत्तिः प्रणतिमेकां परित्यज्य प्रख्यातपौरुषाभि मानैरप्यरातिभिरनासादितप्रतिक्रियोपायः कृत१७ निखिलभुवनामोदविमलगुणसंहतिप्रसभविघटितसकलकलिविलसितगातींचजना घिरोहिभिरशेपैदोषैरन[ 1 ]मृष्टात्युन्नतहृदयः प्र१८ ख्यातपौरुषास्त्रकौशलातिशयगणातिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयं ग्राहप्रकाशितप्रवी रपुरुषप्रथमसंख्याधिगमः परममाहेश्वरः श्रीखरग्र१९ हस्तस्य तनयः तत्पादानुयातः सकलविद्याधिग्रमविहितनिखिलविद्वज्जनमन ! - परितोषातिशयः सत्वसपा त्यागौदार्येण च विगतानुस२० न्धानाशमाहितारातिपक्षमनोरथाक्षभङ्गः सम्यगुपलक्षितानेकशास्त्रकलालोरचरित गह्वरविभागोपि परमभद्रप्रकृतिर२१ [ क्र ] त्रिमप्रश्रयविनयशोभाविभूषणः समरशतजयपताकाहरणप्रत्यलोदप्रबाहुदं डविध्वंसितनिखिलप्रतिपक्षदोदयः २२ स्वधनु ४ प्रभावपरिभूतास्त्रकौशलाभिमानसकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेनः तस्यानुजः तत्प[ 1 ]दा२३ नुध्यातः सच्चरितातिशयितसकलपूर्वनरपतिरतिदुरसाधानामपि प्रसाधयिता विण याणा मूर्तिमानिवपुरुषकारः परिवृद्धगु२४ णानुरागनिर्भरचित्तवृतिभिर्मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकलाकलापः कान्तिमान् निर्वृतिहेतुरकलङ्कः कुमुदनाथः २५ प्राज्यप्रतापस्थगितदिगन्तरालप्रध्वन्सितध्वान्तराशिस्सततोदितः सविता प्रकृतिभ्यः परं प्रत्ययमयंवतमतिबहुतिथ. २६ प्रयोजनानुबंधमागमपरिपूर्णवदधानः सन्धिविग्रहसमासनिश्चयनिपुणः स्थानेनुरूपमादेशं ददद्गुण पतरूं बीजें २७ वृद्धिविधानजनित[ संस्का ]रः[ सा ]धूनां राज्यसालातुरीयं तन्त्रयोरुभयो रपि निष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृदुहृदयः श्रुतवा२८ नप्यगवितः कान्तोपि प्रशमस्थिरसौहृदय्योपि निरसितादोषवतामुदयसमयसमु पजनितजनतानुरागपरिपिहित२९ भुवनसमर्थितप्रथितबालादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्य सुत स्तत्पादकमलप्रणामधरणिक१ पांया सुख; २ पायो ज्ञाभिमान; बांया सत्त्वसंपदा ४ पाया लोकचरित ५वाय विषयाणां पाया पुर्ण विदधानः ७ वाया शालातुरीय वाया प्रशमी. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ १९८ गुजरातना ऐतिहासिक लेख . ३० पणजनितकिणलाञ्छनललाट चन्द्रशकलः शिशुभाव एव श्रवणनिहितमौक्तिकाल कारविभ्रमामलश्रुतविशेषः प्रदानसलिलक्षा३१ लिताग्रहस्तारविन्दः कन्याया इव मृदुकरग्रहणादमन्दीकृतानन्दविधिर्वसुन्ध रायाः कार्मुकेधनुर्वेद इव संभाविताशेषलक्ष्य. ३२ कलापः प्रणतसामन्तमण्डलोत्तमाङ्गधृतनूडारत्न[ ]यमान शासनः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरच३३ क्रवर्तिश्रीधरसेनस्तत्पितामहभ्रातृश्रीशीलादित्यस्य शार्ङ्गपाणेरिवाङ्गजन्मनो भक्तिब धुरावयवकल्पितप्रणतेरतिधवलया दूर तत्पा३४ दारविन्दप्रवृत्तया नखमणिरुचा मन्दाकिन्येव नित्यममलितोत्तमाङ्गदेशस्यागस्त्य स्यैव राजर्षर्दाक्षिण्यमातन्वानस्य प्रबलधवलिम्नाय३५ शसो वलयेन मण्डितककुभा नभसि यामिनीपतेविडम्बिताखण्डपरिवेषमण्डलस्य पयोदश्यामशिखरचूचुकरुचिरसह्यविन्ध्यस्तनयु३६ गायाः क्षित - पत्युः श्रीडेरभटस्याङ्गजः क्षितिपसंहतेरनुरागिण्याः शुचियशेङ्. __ शुकभृतः स्वयंवरमाल्यामिवराज्यश्रियमर्पियन्त्यो x क३७ तपरिग्रहःशौर्य्यमप्रतिहतव्यापारमानमितप्रचण्डरिपुमण्डलमण्डलाममिवावलम्बमानः __ शरदि प्रसभमाकृष्टशिल३८ मुखबाणासनापादितप्रसाधनानां परभुवां विधिवदाचरितकरग्रहणः पूर्वमेव विविध वर्णोज्वलेन श्रुतातिशयेनोभासितश्र३९ वणः पुर्णः पुनरुक्तेनेव रत्नालङ्कारेणालङ्कृतश्रोत्रः परिस्फुरत्कटकविकटकीटपक्ष रत्नकिरणमविच्छिन्नप्रदानसलिलनि४० वहावसेकविलसन्नवशैवलाङ्कुरमिवाग्रपाणिमुद्वहन् धृतविशालरत्नवलयजलधिवेला __ तटायमानभुजपरिष्वक्तविश्व४१ म्भरः परममाहेश्वरः श्रीध्रुवसेन+कुशली सर्वानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रो - पुण्याप्यायनाय ४२ महिछ [क ]विनिर्गतमहिछकवास्तव्यतच्चातुविद्यसामान्यकौशिकसगोत्रवाज____सनेयसब्रह्मचारिब्र [T]मणबप्पपुत्रभट्टिभटाय ४३ शिवभागपुरविषये दक्षिणपट्टे पट्टपद्रकग्रामः सोद्रङ्गः सोपरिकरः सभूतवातप्रत्यायः सधान्यहिरण्यादेयस्सद४४ शापराधस्सोत्पद्यमानविष्टिकस्सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयः पूर्वप्रतदेवब्रह्म देयरहितः भूमिच्छिद्रन्यायेना४५ चन्द्रार्कार्णवक्षितिसरित्पर्वतसमकालीनः पुत्रपौत्रान्वयभोग्य उदकातिसग्ण धर्मदायो निसृष्टः यतोस्योचितया ब्रह्म१ बायो यशसां २ पाया श्रियमर्पयन्त्याः कृ; 3 qया शिली; ४ पाया पुनः; ५ पाय चेत्युक्त For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन ३ जानां ताम्रपत्रो ४६ देयाग्र[1] हारस्थित्या मुंजतः कृषतः कर्षयतः प्रतिदिशतो वा न कैश्चिद्ध्या सेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिरप्यस्मद्वश४७ जैरन्यैर्वा स्वनित्यान्यैश्वर्याण्यस्थिरं मानुष्यं सामान्यञ्च भूमिदानफलमवगच्छ निरयमस्मदायोनुमन्तव्य परिपालयितव्यश्चेत्यक्त४८ चै ॥ बहुभिर्वसुधा भुक्ता राजमिस्सगरादिभिः [।] यस्य यस्य यदा भूमि स्तस्य तस्य तदा फलम् [॥ ] यानीह दारिद्यभयान्नरेन्द्रैर्द्धनानिधर्मायतनीकृ. ४९ तानि[। ]निर्भुक्तमाल्यप्रतिमानि [ तानि ]को नाम साधु * पुनराददीत [ ॥ ] षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः [1] आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् [ ॥ ] दूतकोत्र प्रमातृश्रीनागः ५० लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपतिश्रीस्कन्दभटपुत्रदिविरपतिश्रीमदनहि लेनेति ॥ सं ३०० ३० ४ माघ शु ६ स्वहस्तो मम ॥ १ वायो श्वेत्युक्त. For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ २०० गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર પ. ૧ ઓમ્ સ્વસ્તિ વિજયશાલી છાવણીમાંથી સિરિસિમ્મિણિક મુકામેથી; જેઓના શત્રુઓ એકદમ નમી ગયા હતા એવા મૈત્રકે ના અતુલ બલથી સંપન્ન મંડલવિસ્તારમાં થયેલી સે સે લડાઈ એથી જેણે પ્રતાપ મેળવ્યા હતા. પિતાના પ્રતાપથી નમાલા એને, દાનમાં અને માનમાં બતાવેલી પ્રામાણિક્તાથી જેણે અનુરાગ ઉપાર્જિત કર્યો હતો, અનુરાગયુક્ત વંશપરંપરાના, ભાડુતી તથા અધિકારી સૈનિકેની સેનાવડે જેણે રાજ્યલક્ષ્મી પ્રાપ્ત કરી હતી, એવા રાજવંશને અવિચ્છિન્નરાખનારા પરમ માહેશ્વર શ્રીભટ્ટાર્કથી પરમ માહેશ્વર શ્રીગુસેન (થયા), જેણે માતાપિતાનાં ચરણારવિંદને પ્રણમીને પોતાનાં બધાં પાપો ધોઈ નાખ્યાં હતાં; શૈશવથી ખર્શયુક્ત કર વડે શત્રુઓની મદમત્ત ગજઘટાને ભેદીને જેણે પોતાના સત્ત્વની કસોટી પ્રકાશિત કરી હતી, જેના ચરણુનખને કિરણસમૂહ રવપ્રભાવથી નમાવેલા શત્રુઓના ચૂડામણિની પ્રભાથી મિશ્ર થતો હત; સકલ સ્મૃતિઓએ રચેલા માર્ગને અનુસારે સારા પરિપાલન વડે પ્રજાનું હૃદય રંજિત કરીને પિતાનું “રાજા” નામ અન્વર્થ બનાવ્યું હતું, રૂપ, કાન્તિ, સ્થિરતા, ગંભીરતા, બુદ્ધિ અને સંપત્તિમાં જે કામદેવ, ચન્દ્ર, શૈલરાજ, સાગર, બહસ્પતિ, અને કુબેરથી ચઢીયાત હતો, શરણાગતને અભય આપવાની ટેવમાં જે પિતાના અશેષ કાર્યફલને તૃણની માફક ફેકી દેતે માગણીથી વિશેષ આપીને જેણે વિદ્વાન , મિત્ર, અને રનેહીનાં હૃદયને આનંદિત કર્યા હતાં, જે અખિલ ભુવનમંડલને, જાણે કે દેહધારી, આનદ હતો. પં. ૭ એને પુત્ર પરમમાહેશ્વર શ્રીધરસેન હતું, જેણે પિતાના પાદનખના કિરણસમૂહથી નીકળતી જાહ્નવીના જલપ્રવાહમાં અશેષ પાપ ધંઈ નાખ્યાં હતાં, જેની સંપત્તિ હજારો પ્રણએને આધાર બનતી જેને જાણે કે રૂપથી આકર્ષાઈને આકર્ષક ગુણે એકદમ આવી મળતા હતા; સહજશક્તિ અને શિક્ષાના ઉત્કર્ષ વડે જેણે બધા ધનુર્ધરોને આશ્ચર્ય પમાડયા હતા; પૂર્વ નૃપતિઓએ આપેલાં ધર્મદાનું જે અનુપાલન કરે; પ્રજાને નાશ કરનાર ઉપદ્રવને જે હરતે; લક્ષ્મી અને સરસ્વતીના એકત્ર નિવાસનું જે દર્શન કરાવતો; હણાયેલા શત્રુપક્ષની લક્ષ્મીને પરિભોગ કરવામાં જેનું પરાક્રમ કુશલ હતું અને વિક્રમ વડે જેણે નિર્મલ રાજલક્ષમી પ્રાપ્ત કરી હતી. ૫. ૧૦ તેને પુત્ર પરમમાહેશ્વર શ્રી શિલાદિત્ય હતું, જે એના પિતાના) પાદનું અનુધ્યાન કરો, જેણે અખિલ જગતને આનંદ અર્પનારા અત્યભુત ગુણોના સમુદયથી સમગ્ર દિગ્યડલને વ્યાપ્ત કરી દીધું હતું; સે સે લડાઈમાં મેળવેલા વિજયથી શોભતી તરવારની યુતિ વડે વિશેષ ઉજવલ બનેલા પોતાના સ્કંધપીઠ ઉપર જે મોટા મનોરથનો જબરે ભાર ઉચકી રહેત; સર્વ વિદ્યાઓના પર અને અપર વિભાગના અધ્યયનથી જેની મતિ વિમલ બનેલી હતી છતાં ગમે તેવા એક હાન સુભાષિત વડે પણ જે રહેલાઈથી સંતુષ્ટ કરી શકાત; સમગ્ર લોકથી પણ તાગ ને પામી શકાય એવા ઊંડા હૃદયવાળ હોવા છતાં જે અત્યન્ત સુચરિતથી વ્યક્ત પરમકલ્યાણ સ્વભાવથી યુક્ત હો; કલિયુગના નૃપતિઓના ઉજજડ બનીને રુંધાઈ ગયેલા માર્ગનું વિશેધન કરીને જેણે ઉત્કૃષ્ટ કીર્તિ મેળવી હતી; ધર્મને બાધા ન કરવાથી વિશેષ ઉજજવલ બનેલી ધનસુખસંપત્તિને કારણે મેળવેલું જેનું ધર્માદિત્ય એવું બીજું નામ હતું. પં. ૧૪. તેને ભાઈ પરમમાહેશ્વર શ્રી ખરગ્રહ હતો, જે તેના ચરણનું ધ્યાન કરતે, ઉપન્દ્રના ગુરુ ( વડીલ ભાઈ) જેવા પિતાના વડીલ ભાઈએ અભિલાષા ઉપજાવે તેવી હોવા છતાં, અત્યંત આદરથી પિતાના સ્કન્ધ ઉપર મૂકેલી રાજલક્ષમીને જે પરમભદ્ર ધોરીની માફક એમની આજ્ઞાનું પાલન કરવામાં તત્પર બનીને જ ધરી રાખતો છતાં જેની સરવસંપત્તિને થાકનું કે સુખવાંછાનું વિદત નડયું નહોતું; પિતાની પ્રભાવ સંપદ્ વડે વશ કરેલા સો સો નૃપતિઓનાં શિરોરનની કાન્તિ જેના પાદપીઠને આલિંગી રહી હતી છતાં જેની નિવૃત્તિને અાની અવજ્ઞા કે અભિમાન For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ 5वसेन३ जाना ताम्रपत्रो २०१ અડકી શકતાં નહોતાં, પરુષમાં અને અભિમાનમાં પ્રખ્યાત બનેલા શત્રુઓ પણ જેની હામે પ્રણામ શિવાય બીજે પ્રતિકારને ઉપાય સ્વીકારતા નહિ, આખી સૃષ્ટિને હરખાવી રહેલા વિમલા ગુણસમૂહ વડે જેણે કલિકાલના બધા વિલાસની ગતિને એકદમ નાશ કર્યો હતે; નીચાં માણસોનું આક્રમણ કરનારા દેષમાત્ર જેના ઉન્નત હૃદયને સ્પર્શ પણ કરી શકતા નહીં, પિતાનાં પ્રખ્યાત પૌરુષ અને સ્ત્રકૌશલવડે સંખ્યાબંધ શત્રુનૃપતિઓની લહમીને પકડી આણુને જેણે પ્રવીર પુરુષોમાં પિતાનું પ્રથમ સ્થાન જાહેર કર્યું હતું. પં.૧૯ તેને પુત્ર એના ચરણનું ધ્યાન ધરનારો પરમમાહેશ્વર શ્રી ધરસેન હતો, જેણે સકલ વિદ્યાના અધ્યયનથી સર્વ વિદ્ધજનોનાં મનને અત્યન્ત સંતુષ્ટ કર્યા હતાં, સર્વસંપત્તિ વડે અને દાન ઔદાર્ય વડે જેણે શત્રુઓના મનોરથની ધરી એવી તોડી નાંખી હતી કે એ ફરીથી સંધાવાની આશા જ ન રહે અનેક શાસ્ત્ર, કલા, લેકચરિતવગેરેના ગૂઢ ભાગોને જેણે સારો પરિચય કર્યો હતે છતાં જેની પ્રકૃતિ પરમ ભદ્ર હતી અને અકૃત્રિમ સભ્યતા અને વિનયની શેભા એ જેનું વિભૂષણ હતું; સો સે લડાઈઓમાં જયપતાકાને ઉંચકી લેવાને સમર્થ લાંબા બાહદંડ વડે જેણે શત્રુઓના દર્પને નાશ કર્યો હતો; પોતાના ધનુષના પ્રભાવથી જેઓના અભ્રકૌશલના અભિમાનને પિતે પરિભવ કર્યો હતો તેવા સકલ નૃપતિઓ જેના શાસનને સ્વીકારતા હતા. પં.૨૩ તેને અનુજ, એના ચરણનું ધ્યાન કરનાર, પરમ માહેશ્વર શ્રી ધ્રુવસેન હતા. જે સચરિત વડે બધા પૂર્વતૃપતિઓથી ચાતો હ; દુર્જયા દેશે પણ જેણે જિયા હતા, જે મૂર્તિમાન પુરુષાર્થ હત; મહા ગુણો પ્રત્યેના અનુરાગથી ભરપૂર ચિત્તવૃત્તિવાળી પ્રજા સાક્ષાત મનુ જેવા જે રાજાના આશ્રયમાં રહેતી હતી; ચન્દ્રની માકફ જે કલાકલાપસંપન્ન, કાન્તિમાન, આનંદહેતુ હતો છતાં અકલંક હતો; સૂર્યની માફક જે વિપુલ પ્રતાપ વડે દંગરાલને વ્યાપ્ત કરીને અન્યકાર રાશિને વંસકર્તા હતા પણ સદા ઉદયશાલી હત; અર્શયુક્ત, અનેક પ્રજનવાળા, આગમપૂર્ણ, પ્રચય પ્રકૃતિને અર્પના, સંધિ, વિગ્રહ, તથા સમાસના નિશ્ચયમાં નિપુણ, સ્થાનને ઉચિત આદેશ આપનારી, ગુણવૃદ્ધિની કિયા વડે સાધુઓનો સંસ્કાર કરનારે, એ જે રાજા રાજ્યતંત્રમાં તેમ જ વ્યાકરણમાં નિપુણ હતો, જે મહાપરાક્રમી પણ કરુણાકે મલ હૃદયવાળો હતો, વિદ્વાન પણ અગવત હતો, કાન્ત પણ પ્રશમયુક્ત હતો, મિત્રતામાં સ્થિર પણ દોષવાળાઓનું નિરસન કરનારો હતો, જેણે ઉદયસમયે લોકમાં ઉપજાવેલા અનુરાગ વડે આખી સૃષ્ટિને છાવરી દઈને બ લાદિત્ય એવું પોતાનું પ્રખ્યાત બીજું નામ યથાર્થ કરી બતાવ્યું હતું : પં.૨૯ એને પુત્ર પરમમાહેશ્વર, પરમભટ્ટારક, મહારાજાધિરાજ પરમેશ્વર ચકવતી શ્રી ધરસેન હતો, જેના લલાટમાં પિતાના ચરણકમલના વન્દનમાં ભૂમિઘર્ષણથી થયેલા ઝાડાને રૂપે ચન્દ્રખંડ વિરાજતા હતા (= જે શિવની માફક ચદ્રમૌલિ હતે), જેણે શિશુકાળમાં જ મોતીન અલંકારની પેઠે વિમલ જ્ઞાન શ્રવણમાં ધર્યું હતું, જેને કમલતુલ્ય અગ્રસ્તર દાનજલ થી ધવાયેલો હતા, કન્યાના આનન્દની માફક વસુંધરાનો આનદ જેણે મૃદુકરગ્રહણથી વધાર્યો હતો, ધનુર્વેદની ૧ આ વાક્ય યુક્ત છે, લિષ્ટ પદના (૧) રાયતંત્ર પર અને (૨ ) વ્યાકરણપરત્વે અથે આ પ્રમાણે છે: અર્થ=(૧) ધન, (૨) તાત્પર્ય, આગમ=(૧) શાસ્ત્ર, (૨) આગન્તુક વર્ણ પ્રત્યયઃ(૧) ખાતરી (૨)પ્રત્યય-ચિહ્ન; પ્રકૃતિ=(૧) પ્રજા, (૨) મૂળ શબ્દ, સંધિ=(૧) સુલેહ, (૨) સંહિતા વિગ્રહ (૧ ) યુદ્ધ, (૨) વિશ્લેષ; સમાસ : ૧) સેનનિવેશ, (૨) પદસમાસ; સ્થાન(૧) સ્થળ, (૨) મૂળ પદ આદેશ=(૧) આજ્ઞા, (૨) મૂળપદને સ્થાને આવતું પદ ગુણદ્ધિ=(૧) ગુણોની વૃદ્ધિ (૨) સ્વરેને ગુણ તથા વૃદ્ધિ. ૨ આ શબ્દોમાં અને વાકયોમાં રહેલે પ્રકટ છે. For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ २०२ गुजरातना ऐतिहासिक लेख માકફ જેણે કર્મક વિષે સકલ લો સિદ્ધ કર્યા હતાં, અને જેના શાસનને પ્રણત સામન્તવર્ગ મસ્તક ઉપર ચૂડીરત્નની માફક ધરતા હતા. - પ.૩૩. તેના પિતામહના ભાઈ શ્રી શીલાદિત્યને પુત્ર શ્રી ડેરભટ્ટ હતો, જેનું, મસ્તક, ભક્તિથી નમ્ર અવયે વડે પ્રણામ કરવાને સમયે, વિષ્ણુના પાકમળમાંથી નીકળેલી ગંગા જેવી, પિતાના પિતાના ચરણકમળમાંથી નીકળેલી અત્યત ત નખમણિપ્રભા વડે હમેશાં નિર્મલ બનતું હતું? જે રાજર્ષિ અગત્યની માફક દક્ષિણવૃત્તિ રાખતે, પિતાના અત્યત ધવલ યશના વલય વડે દિશાસુંદરીઓને શણગારત, જે આકાશમાં નિશાનાથના અખંડ બિબનું અનુકરણ કરતા, મેઘ વડે શ્યામ થયેલાં શિખરે રૂપી ડીટીઓવાળાં સહ્ય અને વિધ્ય રૂપી રુચિર સ્તનયુગવાળી પૃથ્વીને જે પતિ હતા; એવા, - પ. ૩૬ શ્રી ડેરભટ્ટને પુત્ર, જેણે અનુરાગવાળી, શુભ્ર યશરૂપી વસ્ત્ર પહેરનારી, સ્વયંવરમાલાની માફક રાજ્યશ્રી અર્ધનારી, નૃપમંડલીને પરિગ્રડ કર્યો છે પિતાના અપ્રતિત, અને પ્રચંડ રિપુઓના મંડલને નમાવનાર, બલ્ગ જેવા શૌર્યને જ અવલંબીને જેણે શરમ્ તુમાં ધનુષ્ય વડે ખેંચેલા બાણથી જ શત્રુભૂમિનું પ્રસાધન કરીને વિધિસર કરગ્રહણ કર્યું છે; વિવિધવથી ઉજજવલ ઉત્તમ જ્ઞાન વડે પ્રથમથી જ વિભૂષિત થયેલાં જેનાં શ્રેત્ર પુનરુક્તિ પામતા રત્નાલંકાર વડે ફરીથી અલંકૃત થયેલાં છે, જેના હસ્તનું અગ્ર કડાંની ઉપર રહેલાં રત્નનાં કિરણેથી વ્યાપ્ત છે અને પ્રદાનજળના છંટકાવથી વિલસતા તાજા શૈવલ અંકુર જેવું છે; વિશાલ રત્નવલયને ધારણ કરી રહેલા અને એથી સમુદ્રના તટ જેવા બનતા ભુજ વડે જેણે વિધ્વંભરાને ભીડી લીધી છે, એ શ્રી ડેરભટ્ટને પ.૪૧ પુત્ર પરમ માહેશ્વર શ્રી ધ્રુવસેન, કુશલયુક્ત, સર્વને આજ્ઞા કરે છે; તમારે જાણવું જે મેં માતાપિતાને પુણ્યવિસ્તારને અર્થ, મહિછકમાંથી આવેલા, મહિકમાં રહેનારા ચાતુર્વેદિ એક, કૌશિક સત્ર, વાજસનેયસબ્રહ્મચારી, બ્રાહ્મણ અ૫ના પુત્ર ભક્ટિભટને શિવભાગપુર પ્રાન્તમાં દક્ષિણપાટમાં આવેલું પટ્ટપક ગ્રામ, ઉદ્વેગ, ઉપરિકર અને ભૂતવાતપ્રત્યાય સહિત, ધાન્ય અને સુવર્ણ સાથે, દંડ અને દશાવરાધના હકક સહિત, પ્રસંગે ઉપજતી વેઠ સહિત કઈ પણ રાજ્યાધિકારી જેમાં હાથ નાંખી શકે નહિ એવું, પૂર્વ બાહ્મણને કે દેવમંદિરને અપાચેલા દાન શિવાયનું, ભૂમિછિદ્રન્યાયે, જ્યાં સૂધી ચન્દ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદી અને પર્વત ટકે ત્યાંસૂધી પુત્ર-પૌત્રાદિક વંશજને ભેગવવાનું, ઉદક અંજલિ મૂકીને ધર્મદાય તરીકે આપ્યું છે, જેથી, બ્રાહ્મણને અપાતા અટ્ટહારની રીતે, એને ભોગવતાં, ખેડતાં, ખેડાવતાં કે માંડી આપતાં કેઈએ વિન્ન કરવું નહિ. અને હવે પછી થનારા, અમારા વંશજ કે અન્ય, રાજાઓએ, ઐશ્વર્ય અનિત્ય છે, મનુષ્ય અસ્થિર છે. અને ભૂમિદાનનું ફલ બધાને સામાન્ય છે એવું સમજીને આ દાનને માન્ય રાખવું અને એનું પાલન કરવું. ૫. ૪૮ કહ્યું છે કે દુમિયા મુક્યા ઈત્યાદિ૫. ૪૯ ... ... ... ... . અહિંયાં દૂતક પ્રમાતૃશ્રીનાગ છે, સંધિવિગ્રહાધિકારી દિવિરપતિ શ્રી સ્કન્દભટ્ટના પુત્ર દિવિરપતિ શ્રીમદનહિલે આ લખ્યું છે. સં ૩૩૪ માઘ શુ. ૯ મારે સ્વહસ્ત (દકત ) છે. ૧ આ શબ્દોમાં અને વાકયમાં રહેલો શ્લેષ પ્રકટ છે. For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ નં. ૭૫ ધ્રુવસેન ૩ જાના એક દાનપત્રનું બીજું પતરું આ પતરાને હાંસીયાના ભાગમાં ઘણું નુકશાન થયેલું છે. ડાબી બાજુના કાંઠાને ફક્ત થોડો ભાગ જ રહ્યો છે. કડી માટેનાં બે કાણુંઓનું કંઈ પણ નિશાન રહ્યું નથી. છેલ્લી પંક્તિ જેમાં સાધારણ રીતે તારીખ હોય છે તે નાશ પામી છે. તે મોટું નુકશાન છે. અત્યારની સ્થિતિમાં પતરાંનું માપ ૧૫” x ૮ છે. અક્ષરે બહુ સંભાળપૂર્વક કેતર્યા હતા તેમાં શંકા નથી. પરંતુ પતરાની ખરાબ સ્થિતિ ને લીધે, આર્કેઓલોજીકલ કેમીસ્ટે સાફ કરવા છતાં, સહેલાઈથી વાંચી શકાતા નથી. દાન ધ્રુવસેન ૩ જા એ આપેલું છે. તેનું ચેકસ નામ પતરાં ઉપર નથી. પરંતુ તેના વર્ણન વાળે પ્રસ્તાવનાને ઘણે ખરે ભાગ સુરક્ષિત છે, તેને રાજાના ઈલકાબ મળ્યા લાગતા નથી. તેના નામ આગળ ફક્ત પરમારનું ધાર્મિક વિષેશણ લગાડેલું છે. આ દાન વલભીના સ્વર માં દુહાએ બંધાવેલા બૌદ્ધ વિહારને આપેલું જણાય છે. કાશદમાં આવેલું રાક્ષસક નામનું ગામ તે વિહારમાં વસતા ભિક્ષુઓનાં પિષણાર્થે આપ્યું હતું. દતક તથા લેખકનાં નામ સહિત બીજા બધી વિગત નાશ પામી છે. ધ્રુવસેન ૩ જાનું ફક્ત સં. ૩૩૪(એ. ઈ. ૧ પા. ૮૫)નું એક વધારે દાનપત્ર આપણુ પાસે છે, સગત્ ડૉ. ભગવાનલાલ ઈન્દ્રજી પોતાના ગુજરાતના ઇતિહાસમાં છે. ગેઝેટીઅર વો. ૧. ભાગ ૧ પા. ૯૨માં” ધ્રુવસેન ૩ જાનું ઈ. સ. ૬૫૧( ગુ. સં. ૩૩૨)નું એક અપ્રસિદ્ધ તામ્રપત્ર મોરબીના રાજાના તાબામાં હોવાનું લખે છે. આ દાનપત્ર હજી સુધી પ્રસિદ્ધ થયું નથી, અને તેને પત્તો મેળવવાના મારા બધા પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા છે. જ, બે. બ્રા. જે. એ. સે. ( ન્યુ. સી. ) . ૧ પા. ૩૫. ૬૪. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ २०४ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर २ [मस्तसामन्त]मण्डलो [त्तमाङ्गधृत] चूडामणीयमानशासनः परममाहेश्वरः [परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरचक्रवर्तिश्रीधर]३ [ सेन ]स्तत्पितामहम्रातृश्रीशीलादित्यस्य शाङ्गपाणेरिवाङ्गजन्मनो भक्ति. बन्धुरावयवकल्पितप्रणतेरतिध[वलया दूरं तत्पादारविन्दप्रवृ-] ४ [त्त ]या नखमणिरुचा मन्दाकिन्येव नित्यममलितोत्तमाङ्गदेशस्यागस्त्यस्येव राजर्षेद्दाक्षिण्यमातन्वानस्य प्रबलधवलिम्ना [यससां वल-]५ येन मण्डितककुभा नभसि यामिनीपतेविरचिताखण्डपरिवेषमण्डलस्य पयो दश्यामशिखरचूचुकरुचिरसह्यविन्ध्यस्तनयुगायाः ६ क्षितेx पत्युः श्रीडेरभटस्याङ्गजः क्षितिपसंहतेरनुरागिण्याः शुचिय शोकभृतः स्वयंवरमालामिव राज्यश्रियम[प्प्यन्त्याः] ७ कृतपरिग्रहः शौर्यमप्रतिहतव्यापारमानमितप्रचंडरिपुमण्डलं मण्डलाग्रमि वावलम्बमानः शरदि प्रसभमाकृष्टशिली[मुखबाणा] ८ [सनापादित]प्रसाधनानां परभुवां विधिवदाचरितकरग्रहणः पूर्वमेव विविध वर्णोज्ज्वलेन श्रुतातिशयेनोद्भासितश्रावणः पुनः-] ९ [ पुनरुक्तेनेव रत्ना ]लङ्कारणालङ्कृतश्रोत[ : ]परिस्फुरत्कटकविकटकीट. पक्षरत्नकिरणमविच्छिन्नप्रदानसलिलनिवहावसेक१० [ शैवला ]ङ्कुरमिवाग्रपाणिमुद्बहने धृतविशालरत्नवलयजलधिवेलातटायमानभु___ जपरिष्वक्तविश्वम्भरः परममाहेश्वर[ : ] श्री[ध्रुवसेनः] ११ [ सर्वा नेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रो, 'पुण्या प्यायनाय श्रीवलभीस्वतलनिविष्टडुड्डा .... ..... १२ [ भिक्षुसं ]घाय चीवरपिण्डपातशयनासनग्लानभैषज्याथै भगवतो बुद्ध भट्टार कस्य पूजास्नपनगन्धपुष्पधूपदीपतैलाद्यर्थि] ... ... .... १३ [प्रतिसंस्का ]राय भि[ संघस्य च ? ] पादमूलप्रजीवनाय [ वनौटकान्तर ? ] काशहदान्तर्गतराक्षसकग्रामस्सोद्रङ्गस्सोपरि[करः] ... .... ... ण्यादेयः सदशापराधः सोत्पद्यमानविष्टीकः सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयः पूर्वप्रत्तदेवब्रह्म .... .... .... ... सरित्पव्वेतसमकालीनः अव्यवाच्छन्नभाग्यः उदकातिसर्गेण धर्मादायो निसृष्टः यतोस्य डुड्डाविहारे ... ... ... भुंजतः कृषतः कर्षयतः कर्षापयतोः वा न कैश्चिद्व्याधे वर्तितव्य]मागामिभद्रनृपतिभिः अ ... ... ... १८ ... ... ... ... ... ... ... ... ... ... ... ... પં. ૧ અસ્પષ્ટ છે. પં. ૧૨ આ ઉપરથી સમજી શકાય છે કે બુદ્ધની મર્તિરૂપે તે વખતે પૂજા થતી हती. गुन तापत्रमा आदित्य भट्टारक अने नारायण भट्टारक सम्हावामा सावे. ५. १७-१.८ २४३५४ छे. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ નં. ૭૬ ખગ્રહ ૨ જાનાં તામ્રપત્રો સંવત્ ૩૩૭ આષાઢ વદિ ૫ પતરાંઓનું મા૫ ૧૫ થી ૧૫.૫” x ૧૨”નું છે. બન્ને પતરાંઓ નીચેથી, ઉપરના ભાગ કરતાં વધારે પહોળાં છે. કડીઓ નીચેના ભાગમાં લગાડી હતી. આ કડીઓ તથા મુદ્રા ખોવાઈ ગયાં છે. એકંદરે પતરાંઓ સુરક્ષિત સ્થિતિમાં છે, ફક્ત કેઈક સ્થળે કાટ લાગવાથી બગડ્યાં છે. લિપિ શીલાદિત્ય ૨ જા તથા શીલાદિત્ય ૩ જાનાં પ્રસિદ્ધ થયેલાં પતરાંઓને મળતી આવે છે. બીજાં પતરાની છેલ્લી પંક્તિ શિવાય અને પતરાંએ ચેખાં કતરેલાં અને સ્પષ્ટ છે. લખાણની ભૂલો પુષ્કળ છે. આ દાનપત્ર પૂલિન્ડક અથવા કદાચ આલિન્ડકમાં આવેલી વિજયી છાવણીમાંથી જાહેર થયું છે. વંશાવળીમાં કંઈ નવીન નથી. ખરગ્રહ ૨ જા એ કાઢેલું, આ પહેલું જ દાનપત્ર હોવાથી તે અગત્યનું છે. આની તારીખ સંવત ૩૩૭ ધરસેન ૪ ના સં. ૩૩૦ અને ધ્રુવસેન ૩ જાના સંવત ૩૩ર તથા શીલાદિત્ય ૨ જાનાં, સંવત્ ૩૪૮ નાં દાનપત્રો સાથે વિચારવાથી જણાય છે કે દેરભટના બે પુત્રાનાં રાજ્ય થડો સમય રહ્યાં હતાં. ખેટકમાં વસતા આનંદપુરના રહીશ કેશવના પુત્ર, શર્કરાક્ષિ શેત્રના ગેદિ બ્રાહાણ નારાયણને આ દાન આપ્યું છે. તેને આનંદ્રપુર વાર્ષિા, આનંદપુરને એક ચતુર્વેદી ” પણ કહ્યો છે. આ જરા ધ્યાનમાં લેવા જેવું છે. કારણ, જે આ આનંદપુર એ જ વડનગર (સાધારણ, બરનગર ) હોય, તે ગુજરાતની એક બહુ જ પ્રખ્યાત અને પ્રભાવશાળી નાગર-બ્રાહ્મણ જ્ઞાતિનું આ પહેલું સૂચન છે. શિવસાગપુર જીલ્લામાં ધૂતાલય નામની ડિરિટ્રકટમાં આવેલા પંગુલપલ્લીકા નામના ગામનું દાન કરેલું છે. આ દાન આપવાને હેતુ હમેશ મુજબને એટલે યજ્ઞક્રિયા કરાવવાનો છે. દાનપત્રમાં લખેલા અધિકારીઓમાં, દૂતક પ્રમાતુશ્રીના, અને દિવાન સ્કંદભટને પુત્ર દિવાન શ્રીમદ્ અનહિલ છે. ધરસેનના દાનપત્રની રાઝદુિિત્ર-મૂવાની માફક આ દૂતક પણું એક સ્ત્રી હોય એમ લાગે છે. પરંતુ વિશેષણ “પ્રમા” જે 1 + મg નું બનેલું લાગે છે, અને માંથી બનેલું નથી, તેને શું અર્થ કરે તે હું જાણી શકતું નથી. પ્રોફેસર ભાંડારકર (જ. બે. છું. રે. એ. સ. જે. ૧૦ પા. ૭૧ ) દિવાનનું નામ મદનલ આપે છે કે જે ફરીથી શીલાદિત્ય ૨ જાની (સં. ૩૪૮ નાં ) પતરામાં આવે છે. આ બહુ જ અસભ્ય નામ ગણાય. મારા પાઠ, “શ્રીમદ” અનહિલ( શ્રી મદનહિલને બદલે )ની પુષ્ટિમાં આગ્રહપૂર્વક કહું તે, વનરાજને અણહિલવાડ-પાટણની જગ્યા બતાવનાર ભરવાડનું ગુજરાતી નામ અણહિલ અગર અણુહિલ પ્રસિદ્ધ છે. અને તે નામ રજપુતેમાં પણ હોય છેઃ જુઓ, ટેડ એનાલ્સ, વો. ૧ ૫. ૦૮ મદ્રાસ એડીશન પા. ૬૦૭. * ઈ. એ. વ. ૭ ૫ ૭૬ છે. છે, ખૂહુર ૧ જીઓ ઉપરનું વ. ૭ ૫, ૭૩ નેટ ૨૦ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ २०६ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरू पहेलुं १ ओं स्वस्ति विजयस्कन्धावारात् पूलेण्डकवास कात्प्रसभप्रणतमित्राणां मैत्रकाणामतुलबलसंपन्नम् [ ण्डलाभोगसंसक्तप्रहारशत ] लब्धप्रता २ पात्प्रतापापनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणीबलावात्पराज्यश्रिय परममहेश्वर श्रीभट्टादव्यवच्छिन्नराजवँश [[ ] ३ मातापितृचरणारविन्दप्रणविप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृति खड्गद्वितीय बाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितशत्व निकषस्तन्प्र ४ भावप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादन खरश्मिसंहति सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृद [ यरञ्जना ]न्वर्थर (जशब्दो रूपकान्तिस्थैर्य्यगाम्भी५ बुद्धिसंपद्धि स्मर [ शशाङ्काद्रिरा ] जोदधितृदशगुरुधनेशानतिशयानः शरणगताभयप्रदानपरतया तृणवदपास्ताशेष [स्त्र ] कार्य्यफल प्रार्थनाधिकार्थप्रदा [ ना ]६ नन्दितविद्वत्सुहृत्प्रणयिहृदय: [ पादचारीव ] सकलभुवनमण्डलाभोगप्रमोद परममाहेश्वरः श्रीगुइँ सेन स्तस्यसुतस्तत्पादनख मयूखसन्तानविस्तृतजाह्नवीज७ लौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्त्रोपजीव्यमानभपद्रूपलोभादिवाश्रित सरभसमाभिगामिकैर्गुणै सहजशक्तिशिक्षाविशेषविस्मापि - ८ ताखिलधनुर्द्धर प्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिताधर्मदायानामपाकर्त्ता प्रजो· पघातकारिणामुपप्लवानां [ दर्शयिता ] श्रीसरस्वत्योरेकाधिवासस्य स - ९ [ ] तारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थिवः श्री परममाहेश्वरः श्रीधरसेनस्तस्या सुतस्तत्पादानुद्ध्यात सकलजगदानन्दना१० त्यद्भुतगुणसमुदयस्थगितसमग्रदिडलः समरशतवि [ जय ] शोभासनाथमण्डलाग्रद्युतिभासुरतरासपीठो वूढगुरु मनोरथ महाभारः सर्व्वविद्यापराप ११ रविभागाधिगाविमलमतिरपि सर्व्वत सुभाषितलवेनापि सुखेोपपादनीयपरितोष समग्रलोकागाधगाम्भीर्य्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरम १२ कल्याणस्वभाव खिलीभूतकृतकृयुनृपतिपथविशेोधनाधिगतोदग्रकीर्त्तिर्द्धर्म्मानुपरोधोज्वलतरीकृतार्थसुखरपदुपसेवानिरूढधर्मादित्य द्वितीयनामापरममाहेश्व १३ रः श्रीशीलादित्य तस्यानुजस्तत्पादानुद्ध्यातः स्वयमुपेन्द्रगुरुणेव गुरुणात्यादरवता सम[ भि ]लषणीयामपि राजलक्ष्मीं स्कन्धासक्तां परमभद्र इव धुर्य्यस्त - दाज्ञासंपा - पं. १ पूण्डक ने ही अलेण्डक यांची साय पं. २ वायो श्रियः पं वांया सत्वनिकषस्त पं. ४ वाये। सहतिः पं. ५ वांया संपद्भिः त्रिदश; फलः ६ प्रमोदः ७ संपद् गुणैः पं. ८ व संहता; पं. ८ वां पार्थिवश्रीः; स्तस्य ध्यातः पं. १० वांया रांसपीठोव्यूढ. पं. ११वा विभागाधिगमविः सर्वतः; तोष: पं. १२ भावः; कृतयुग; घोज्ज्वल; सुखसंपद. पं. 13 वां शिलादित्यः For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ खरग्रह २ जानां ताम्रपत्रो २०७ १४ दनैकरसतयेवोद्वह खेदसुखरतिभ्यामनायासितसत्वसंपत्ति प्रभावसंपद्वशी[ कृ]. ____ तनृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपीठोपि परावज्ञाभिमानरसानालिङ्गितमनो१५ वृत्ति प्रणतिमेकां परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभिरनासादितप्रतिकृयो पाय कृतनिखिलभुवनामोदगुणसंहति प्रसभविघटितसकलकलि[विलसित]गतिर्नीच१६ जनाभिरोहिभिरशेषैदेषैिरनामृष्टात्युन्नतहृदयः प्रख्यातपौरुषास्त्रकौशलातिशयगण तिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयंग्राहप्रकाशितप्रवीरपुरुषप्रथमसंख्याधिगग पर१७ ममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तत्पदानुध्द्यात[ : ]सकलविद्याधिगमविहित निखिलविद्वज्जनमन[ : ]परितोषातिशय[ : ] सत्वसंपदा त्यागौदार्येण च विग तानुसन्धानाशमहितारातिपक्षम१८ नोरथाक्षभङ्गः सम्यगुपलक्षिनेकशास्त्रकलालोकचरितगह्वरविभागोपि परमभद्रप्रकृ तिरकृत्रिमप्रश्रयविनयशोभाविभूषणः समरशतजयपताकाहरणप्रत्य१९ लोदग्रबाहुदण्डविध्वन्सितनिखिलप्रतिपक्षदोदयः स्वधनु ४ प्रभावपरिभूतास्त्र कौशलाभिमानसकलनृपतिमण्डलाभिनन्दितशासन परममाहेश्वरः श्रीधरसेनः २० तस्यानुजस्तत्पादानुध्यात सच्चरितातिशयितसकलपूर्णरपतिरतिदुस्साधानामपि प्रसा धयिता विषयाणां मूर्तिमानिव पुरुषकार परिवृद्धगुणानु. २१ रागनिर्भरचित्तवृत्तिभिमनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकलाकलापः कान्तिमाभिर्वृतिहेतुरकलङ्कः कुमुदनाथः प्राज्यप्रतापस्थगितदिगन्त२२ रालप्रध्वन्सितध्वान्तराशिस्सततोदितस्सविता प्रकृतिभ्य परं प्रत्ययमर्थवन्तमति वहुतिथप्रयोजनानुबन्धमागम [ परिपूर्णं ] विदधानः सन्धिविग्रह२३ समासनिश्चयनिपुणः स्थानेनुरूपमादेशं ददद्गुणवृद्धिविधानजनितसंस्कारस्साधूनां राज्यशालातुरीयतन्त्रयोरुभयोनिष्णातः प्रकृष्टविक्र [ मो ] २४ [पि ]करुणामृदुहृदयः श्रुतवानप्यगर्वित कान्तोपि प्रशमी स्थिरसौहृदय्योपि नि [ रसि ]ता दोषवतामुदयसमयसदुपजनितजनतानुराग२५ परिपिहितभुवनसमस्थितप्रथितबालादित्यद्वितीय[ नामा ] परममाहेश्वरः श्री ध्रुवसेनस्तस्य सुतः तत्पादकमल [ प्रणा ]मध२६ रणिकषणजनितकिणलान्छनललाटचन्द्रश-[ कलः ]शिशु[ भाव ए ] व श्रवण निहित[ मौक्तिका लङ्कारविभ्रमामलश्रुतविशेषप्रदान [ स ]लि ५. १४ वाय। द्वहन् ; संपत्तिः ५.१५ वृत्तिः; पायः संहतिः ५. १८वाय. विध्वंसित; शासनः ५.२० वाय। ध्यातः; सकलपूर्वनर; कारः ५.२१ पायो वृत्तिभिर्म पं. २२ पायो प्रध्वंसितः; प्रकृतिभ्यः; विदधानः पछी अर्धा पछाडी हवामा माछ. ५. २४ पाया गर्वितः; समुपजनित. ५.२६ पायो विशेषः ६५ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ २०८ गुजरातना ऐतिहासिक लेख २७ ल[ क्षा ]लिताग्रहस्तारविन्द कन्याया इव मृदुकरग्रहणा [ दमन्दी ]कृतानन्दवि [धि ]र्वसुन्धरायाः ]का[ M ]के धनुर्वेद इव संशोधिताशेषलक्ष्य२८ [ कला ]पः प्रणतसामन्तमण्डलो[ तमाङ्गधृतचूडारत्नायमानशासनः ]परममाहेश्वरपरमभट्टारकमहाराजाधिराज[ परमेश्वर ] ___ पतरूं बीजुं १ चक्रवर्ति श्रीधरसेनस्तत्पितामहभ्रातृश्रीशीलादित्यस्य शाङ्गपाणेरिवाङ्गज[ न्मनो भ] क्तिबन्धुरावयवकल्पितप्रणतेरतिधलया दूरं तत्पादा२ रविन्दप्रवृत्तया नखमणिरुचा मन्दाकिन्येव नित्यममलितोत्तमाङ्गदेशस्यागस्त्य स्येव राजर्षेर्दाक्षिण्यमातन्वानस्य प्रब[ ल ] ३ धवलिम्ना यशसां वलयेन माण्डितककुभानभसि यामिनिपतेविनिम्मताखण्डपरिवेष मण्डलस्य पयोदश्याम [ शि]४ खरचूचुकरुचिरसह्यविन्ध्य ----- स्तनयुगायाः क्षितेः पत्युः श्रीदेरभटस्याङ्गजः क्षितिपसंहतेरनुरागिण्याः गुचियशोशु५ कभृतः स्वयंवरमालामिव राज्यश्रियमर्पयन्त्याः कृतपरिग्रहः शौर्य्यमप्रतिहतिव्या पारमानमितप्रचण्डरिपुमण्डलं मण्डलाग्रमि६ वावलम्बमानः शरदि प्रसभमाकृष्ट [ शि ]लीमुखबाणासनापादितप्रसाधनानां परभुरों विधिवदाचरितकरग्रहणः पूर्वमेव विवि७ धवर्णोज्वलेन श्रुतातिशयेनोद्भासितश्रवणः पुनः पुनरुक्तेनेव रत्नालङ्कारेणालङ्कृत श्रोत्रः परस्फुरत्कटकविकटकीटपक्षरत्नकिर८ णविच्छिन्नप्रदानसलिलनिवहावसेकविलसन्नवशैवषैङ्करमिवाप्रपाणिमुद्वहनधृतविशा लरत्नवलयजलधिवेलातटायमानभु९ जपरिष्वक्तविश्वम्भरः परममाहेश्वरः श्रीध्रुवसेनः तस्याग्रजोपरमहीपतिस्पर्शदोष तगणाधियेव लक्ष्म्या स्वयमतिस्पष्टचेष्टमाश्लि१० ष्टाङ्गयष्टिमतिरुचिरतरचरितगरिमपरिकलितसकलनरपतिरतिप्रकृष्टानुरागरसरभस वशीकृतप्रणतसामन्तसामन्तचक्रचूडा११ मणिमयूखखचितचरणकमलयुगलः प्रोद्दामोपारदोर्दण्डदलितद्विषद्वर्गदर्पः प्रसर्प त्पटीय - प्रतापप्लोषिताशेषशत्रुम ५.२७ वाया रविन्दः पं. उवाया यामिनीपतेर्विनिर्मिता, स्वनी निशानीय। महुन सट छ. पं.४ वांया शुचि. ५.५ वाया प्रतिहत, पं. वांया भुवां पं.७ पायो ज्ज्वलेन; परिस्फुर. पं. ८ वायो सन्निव शैवलाङ्ककार द्वहन. ५.८ पांच्या नाशनधियेव. पं. १. वायो यष्टिर. पं. ११वांया प्रोद्दामोदार; शत्रुवंशः For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ खरग्रह २ जानां ताम्रपत्रो २०१ १२ "शः प्रणयिपप्रनिक्षित्पलक्ष्मीकः प्रेरितगदोत्क्षिप्तसुदर्शनचक्रः परिहृतबालक्री डोनधः कृतद्विजातिरेकविक्रमप्रसाधितधनिश्चिः १३ तलोनङ्गीकृतजशय्योपूर्वपुरुषोत्तमः साक्षाद्धर्म इव सम्यगुपस्थापितवणा श्रमचारः परममाहेश्वरः श्रीखरग्रह x कुशली १४ सर्वानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया माता पित्रो पुण्याप्यायना यानन्दपुरविनिर्गतखेटकवास्तव्यनन्दपुरचातुर्विद्यसा१५ मान्यशर्कराक्षिसगोत्रवढचसब्रह्मचारिब्राह्मणकेशवपुत्रब्राह्मणनारायणाय शिवभा ____ गपुरविषये घृतालयभूमौ पङ्गुलपल्लि. १६ काग्रामः सोहङ्गः सोपरिकरः सभूतवातप्रत्यायः सधान्यहिरण्योदयः सदशापराधः सोत्पद्यमानविष्टिकः सर्वराजकीयानामहस्त१७ प्रक्षेपणीयः पूर्वप्रत्तदेवब्रह्मदेयब्राह्मणविंशतिरहितभूमिच्छिद्रन्यायेनाचन्द्रामार्णव क्षितिसरित्पर्खतसमकाली [ नः ]पुत्रपौत्रान्वयभोग्य उदकातिसर्गे१८ ण धर्मदायो निसृष्टः यतोस्योचितया ब्रह्मदेयस्थित्या भुंजतः कृषतः कर्षयतः प्रदिशतो वा न कैश्चिद्वयासेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिर१९ प्यस्मद्वंशजैरन्यैवी अनित्यान्यैश्वUण्यस्थिरं मानुष्यं सामान्यञ्च भूमिदानफलम वगच्छद्भिरयमस्मदायोनुमन्तव्य - परिपालयितव्यश्चेत्यु२० क्तं च ॥ बहुभिर्वसुधा भुक्ता राजमिस्सगरादिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दारिद्यभयान्नरेन्दैर्द्धनानि धर्मायतनीकृतानि २१ निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधु पुनराददीत षष्ठिं वर्षसहस्राणि ___ स्वर्गे तिष्ठति भूमिद आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् ।। दूतकोत्र प्रमातृश्रीना ॥ २२ लिखितमिद सन्धिविग्रहाधिकृत दिविरपतिश्रीस्कन्दभटपुत्रदिविरपतिश्रमिदनहि लेनेति सं ३३७ आषाढ ब (५)स्वहस्तो मम ॥ ५. १२ वांया प्रणयिपक्ष; प्रसाधितधरित्री. पं. १३ वाया माचारः पं. १४ वाया वास्तव्यानन्द; शार्कराक्षि. ५. १७ वाया रहितो. ५.१५ वाया गच्छद्भि. पं. २१वांच्या को नाम साधुः ५. २२ वांया मिदं. For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ નં ૭૭ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો ( સંવત ૩૪ર શ્રાવણ વદિ ૯ ) શીલાદિત્ય( ૩ જા )નું દાનપત્ર ૧૬” x ૧૩નાં મોટાં બે પતરાંઓ ઉપર લખ્યું છે. તે તદ્દન સુરક્ષિત છે તથા તેની કડી અને શ્રદ્ધા તેનાં 5 સ્થળ છે. ઓનરેબલ રાવ સાહેબ વિ. એન. મંડલિકે જ. બૉ. બૃ. ર. એ. સે, . ૧૧ પા. ૩૩૪ માં પ્રસિદ્ધ કરેલાં શીલાદિત્ય ૩ જાનાં બે દાનપત્રોને મળતી લિપિ છે. તેમાં લખેલી હકીકતને મોટા ભાગ ઉપરનાં બે શાસને તથા જ. બે, એ સે. માં પ્રસિદ્ધ થયેલાં શીલાદિત્યનાં એક અન્ય દાનપત્રને બહુ જ મળતો આવે છે. આ દાન “ બાલાદિત્ય તળાવ પાસે નાંખેલી વિજયી છાવણી ” માંથી આપ્યું છે, અને તેથી તે રાજાના પ્રવાસ માં અપાયું છે. બાલાદિય, જેના ઉપરથી આ તળાવનું નામ પડયું હતું તે કદાચ વલભીને રાજા ધ્રુવસેન ૨ જો હાય. પતરાં ૧ લાંની પંક્તિ ૨૫-૨૬ માં તેનું આ ઉપનામ હોવાનું જણાય છે. આ દાન મેળવનાર ભૂટ કુમાર છે. તે કૃષ્ણ યજુર્વેદના ભાગ મૈત્રાયણીયને અભ્યાસ કરેલે, ભરદ્વાજ ગોત્રના, ગેત્રિકામાંથી દેશાન્તર કરી વલભીમાં રહેતા બ્રાહ્મણ દ્રોણપુત્રને પુત્ર હતું. તેને તનgવૈવ-વૈવિવસાન' એવું વિશેષણ પશુ લગાડેલું છે. આને અર્થ પણ નથી. દાનમાં લેણુપદ્રક નામનું ગામ આપેલું છે. તે લેણુપદ્રક લિ, જેને “ થોપરિષદવસ. હિત' એવું એક વધારે અને ન સમજી શકાય તેવું વિશેષણ લગાડેલું છે, તેમાં આવ્યાનું વર્ણન છે. દાનપત્રની તારીખ, સંવત્ ૩૪ર ના શ્રાવણના કૃષ્ણ પક્ષ ૯ મી છે. સંવતનું બીજું ચિહ્ન શંકાવાળું છે. ડૉ. ભાઉ દાજીનાં જ. બાં. ઍ. રો. એ. સે. . ૮ પા. ર૩૦ માંના લખાણના આધાર ઉપરથી હું તે ચિત્ર ૪૦ ની હોવાના પાઠને પ્રયોગ કરું છું. * ઈ. એ. . ૫ પા.૨૦૭ જી. ખુલ્હર ૧ વલભી તથા ગુર્જર દાનપત્રો તેમ જ અન્ય વંશનાં દાનપત્રો કોઈક વાર જ્યાંથી દાન જાહેર થયું હોય તે જગ્યાનાં વર્ણનથી હમેશાં શરૂ થાય છે. ( જુઓ. ઈ. એ. વ. ૪ ૫, ૧૦૬ ) આ લેખ સાબીત કરી આપે છે કે જ, છે. બ્રા.ર. એ. સે. વ. ૧૧ પા. ૩૫ર ની નેટમાં જણાવવા પ્રમાણે ધ્રુવસેન ૪ થી પછીનાં બધાં દાનપત્રો ખેટકમાંથી જ જાહેર થયાં છે તે સાચું નથી. આ ખેટક ગુજરાતનું ખેડા નહિ, પરંતુ કાઠિયાવાડનું કોઈ એ નામનું ગામડું હોવું જોઈએ. તે જ નોટની અંદર દર્શાવેલી હકીકત કે ગુજરાતમાં ખેડા વલભી રાજાઓની રાજધાની થઈ હતી તે હજી સુધી સાબિત થયેલી નથી. For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्री २११ अक्षरान्तर १ वस्ति जयस्कन्धावारात् बालादित्यतटाकवासकात् प्रसभप्रणतामित्राणांमत्रकाणा मतुलबलसंपन्नमण्डलाभोगससक्तप्रहारशतलब्धप्रतापा प्रतापोपनत २ दानमानाजवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणीबलावाप्तराज्यश्रियः परममाहे श्वरश्रीभटाकोदव्यवच्छिन्नराजवशान्मातापितृचरणारविंदप्रणतिप्रविधौताशे३ षकल्मषः शैशवात्प्रभृतिखड्गद्वितीयवाहुरेवसमदपरगनघटास्फोटनप्रकाशितसत्व निकषस्तत्प्रतापप्रणतारातिचूडारत्नप्रभाससक्तपादनख४ रश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गः सम्यपरिपालनप्रजाहृदयरंजनान्वर्थराज शब्दो रूपकान्तिस्थैर्यगांभीर्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्कादिराजोदधित्रिदश५ गुरुधनेशांनतिशयानः शरणागताभयप्रदानपरतया तृणवदपास्ताशेषस्वकार्यफल प्रार्थनाधिकार्थप्रदानानंदितविद्वत्सुहृत्प्रणयिहृदयः प६ दचारिसकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्यसुतस्त त्पादानखमयूखसंतानविसृतजान्हवीजलौघप्रक्षालिताशेषकल्मष ७ प्रणयिशतसहस्रोपजीव्यमानसंपद्रूपलोभादिवाश्रितः सरभसमाभिगामिकैग्गुणै सह जशक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरप८ तिसमतिसृष्टानामनुपालयित धर्मदायानामुपकर्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहतारातिपक्षलक्ष्मीप९ रिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः परममाहेश्वरः श्रीधरसेन स्तस्य सुतस्तत्पादानुध्यातः सकलजगदानन्दनात्यद्भुतगुणसमु. १० दयस्थगितसमग्रदिङ्मण्डलः समरशतविजयशोभासनाथमण्डलाग्रद्युतिभासुरररां सपीठो व्यूढगुरुनोरथमहाभारः सर्वविद्यापरापरविभागा ११ धिगभविमलमतिरपि सर्व्वतः सुभाषितलवेनापिसुखोपपादनीयपरितोषः समग्रालो कागाधगांभीर्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमक१२ ल्याणस्वभावः खिलीभूतकृतयुगनृपतिपथविशोधनाधिगतोदग्रकीर्तिर्द्धमानुपरोधो ज्वलतरिकृतास्थासुखसंपदुपसेवानिरूढधर्मादित्यद्वितीय१३ नामा परममाहेश्वरः श्रीशीलादित्यस्तस्यानुजस्तत्पादानुध्यातः खयमुपेद्रगुरुणेव गुरुणात्यादरवता समभिलषणीयामपि राजलक्ष्मी स्कन्धासक्तां परम१४ भद्र इव धुर्य्यस्तदाज्ञासंपादनकरसतयैवोद्वहन्खेटसुखरतिभ्यामनायासितसत्वसं पत्तिः प्रभावसंपद्वशीकृतनृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपी५. १ वायो मैत्रकाणा; संसक्त; प्रतापः पं. २ पायो राजवंशा, ५.3 पाया संसक्त पं. ४ बायो मार्गरम्यक् प. ५. ५ धनेशान ५२नु अनुस्वार ही नांगो-पायफलः ५. पाया पादचारीव; पादनख; कल्मषः ५.८ यांच्या पालयिता, मुपाठवानां. ५, १० पायो यतिभासुरतरांस ५, १२ वाया तरीकृता ५. १३ वांया मुपेन्द्र For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ २१२ गुजरातना ऐतिहासिक लेख १५ ठोपि परावज्ञाभिमानरसानालिगितमनोवृत्तिः प्रणतिमेकां परित्यज्य प्रख्यातपौरुषा भिमानैरप्यरातिभिरनासादितप्रतिक्रियोपायः कृतनिखिलभुवनामोद१६ विमलगुणसंहतिः प्रसभविघटितसकलकलिविलसितगतिनीचजनाधिरोहिभिरशेषै औरनामृष्टात्युन्नतहृदयः प्रख्यातपौरुषास्त्रकौशला१७ तिशयः गणतिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयंग्राहप्रकाशितप्रवीरपुरुषप्रथमसंख्याधि गमः परममाहेश्वरः श्रीखरग्रहस्तस्य सुतस्तत्पादानुध्यातः १८ सर्वविद्यागमविहितनिखिलविद्वजनमनःपरितोषातिशयसत्वसंपदा त्यागौदार्येण च विगतानुसंधानासमाहितारातिपक्षमनोरथाक्षिभंगसम्यगुप१९ लक्षितानेकशास्त्रकलालोकचरितगह्वरविबांधोपि परमभद्रप्रकृतिरकृत्रिमप्रभंयविनय शोभाविभूणषसमरशतजयपताकाहरणप्रत्यलोदग्र२० बाहुदण्डविध्वंसनखिलप्रतिपक्षदप्पोदय स्वधनुः प्रभावपरिपूतास्त्रकशलाभिमान सकलनृपतिमण्डलाभिनंदितशासनः परममाहेश्वरः श्रीधरसेन२१ स्तस्यानुजस्तत्पादानुध्यातः सच्चरितातिशयितसकलपूर्वनरपतिरतिदुःसाधानामपि साधयिता विषयाणां मुर्तिमनिव पुरुषकारः परिवृद्धगुणानुरागनिर्भरचित्तवृ२२ तिर्मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकलाकलापः कान्तिमान्निव्यतिहेतुरक लंकः कुमुदनाथः प्राज्यप्रतापस्थगितदिगन्तरालप्रध्वंसितध्वान्तराशि२३ सततोदित सविता प्रकृतिभ्यः परं प्रत्ययमर्थवन्तमतिबहुतिथप्रयोजकानुबन्धमा गमपरिपूर्णां विदधानः सन्धिविग्रहसमासनिश्चयनिपुणः २४ स्थानेनुरूपमादेशं ददद्गुणवृद्धिविधानजनितसंस्कारः साधूनां राज्यशालातुरीयसूत्र योरुभयोरपि विष्णतः प्रकृष्टविक्रमोपि करुणामृदुहृदयः श्रुत२५ वान्प्यगवितः कान्तोपि प्रशमी स्थिरसौहृदय्योपि निरसिता दोषवतामुदयस मयसमुपजनितजनतानुरागपरिपिहितभुवनसमस्थितप्रथितबाला२६ दित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्य सुतस्तत्पादकमलप्रणामधर णि कषणजनितकिणलांछनललाटचन्द्रशकलः शिशुभा२७ व एव श्रवणनिहितमौक्तिकालंकारविभ्रमामलश्रुतविशेषप्रदानसलिलक्षालिताग्रह स्तारविंदः कन्याया इव मृदुकरग्रहणादमदीकृता २८ नन्दविधिर्वसुधरायाः कामुके धनुर्वेद इव सभाविताशेषलक्ष्यकलापः प्रणतसाम__न्तमण्डलोत्तमांगधृतच्चूडा२९ रत्नायमानसाशनः परममाहेश्वरः परमभट्टारक-हाराजाधिराजपरमेश्वरचक वर्तिश्रीधरसेनः पं. १५ वांया लिंगितः ५.११वाया गतिर्नीच पं. १८ वांया विद्याधिगम (भी तयानी भ६४) षातिशयः; क्षभंगः ५. १८ वांया विभागोपि; प्रश्रय विभूषणः ५.२० पाय। परिभुता; विध्वंसितनिखिलं दर्पोदयःकौशला. पं. २१ गयो मूर्तिमानिव; निर्भरचित्त; . २२ पाया त्तिभिर्म; निवृति; दिगन्तराल; राशिः ५. २३ पाय सततोदितः प्रयोजना; परिपूर्ण; ५. २४ पायो निष्णातः ५. २५ पाया वान ५. २७ पाये। विशेषः; मन्दीकृता . २८ वाया वसुंधरायाः कार्मुके-संभाविता; चूडा. ५.२५ वांया शासनः For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्रो २१३ पतरूं बोजें १ तत्पितामहभ्रातृश्रीशीलादित्यस्य साङ्गपाणरिव गलन्मनो भक्तिबन्धुरावयवकल्पित प्रातरंतिधवलयादूरं तत्पादारविन्दप्रवित्तयानखमणिरुचा मन्दाकिन्येव नित्यममलितोचमांग २ देशस्यागस्यस्येव राजर्षदक्षिण्यमातन्वानस्य प्रबलधवलिनायशसां वलयेन मण्डि तककुभा नभसि यामिनीपतेर्विदलिताखण्डपरिवेषमण्डलस्य ३ पयोदश्यामशिखरचूचुकरचिरसह्यविन्ध्यस्तनयुगाया क्षितेः पत्यु श्रीदेरभटस्यांगजः क्षितिपसंहतेरनुरागिण्याः शुचियशोशुकभृतः स्वयंवरमा४ लामिव राज्यश्रियमर्पयन्त्याः कृतपरिग्रहः शौर्यमप्रतिहतव्यापारमानमितप्र. चण्डरिपुमण्डलमण्डलाग्रमिवावलंबमानशरदि प्रसभमाकृष्टशिलीमुखबाणासना५ पादितप्रसाधनानां परभुवां विधिवदाचिरितकरग्रहणः पूर्वमेव विविधवर्णोज्व लेन श्रुतातिशयेनोद्भासितश्रवणपुनः पुनः पुनरुक्तेनैव रत्नालङ्कारेणालंकृतश्रोत्रः ६ परिस्फुरत्कटकविकटकीटपक्षरत्नकिरणमविच्छिन्नप्रदानसलिलनिवहावसेकविलसन वशैवलांकुरमिवाग्रपाणिमुद्वहन्धृतविशालरत्नवलयजलधिवेलातटाय७ मानभुजपरिश्वक्तविश्वंभरः परममाहेश्वरः श्रीध्रुवसेनरतस्याग्रजोपरमहीपतिस्पर्श दोषनाशनधियेवलक्ष्म्यास्वयमतिस्पष्टचेष्टमाश्लिष्टांगयष्टिरतिरुचिर८ तरचरितगतिगरिमपरिकलितसकलनरपतिरतिप्रकृष्टानुरागरसरभसवशीकृताप्रणतस___ मस्तसामन्तचक्रचूडामणिमयूखस्थगितचरणकमलयुगलः प्रोद्दा९ मोदारदोईण्डदलितद्विषर्गदर्पप्रसप्पत्पटीयः प्रतापप्लोषिताशेषशत्रुवंशः प्रणयि पक्षनिक्षिप्तलक्ष्मीकः प्रेरितगदोरिक्षप्तसुदर्शनचक्रः परिह१० तबालक्रीडोनधः कृतद्विजातिरेकविक्रमप्रसाधितधरित्रीतलोनंगीकृतजलशयोपूर्व पुरुषोत्तमः साक्षाद्धर्म इव सम्यग्व्यवस्थापितवर्णाश्रमाचारः पूवैरप्यु. ११ वर्वीपतिभिस्तृष्णालवंलुब्धैर्यान्यपहृतानि देवब्रह्मदेयानि तेषामप्यतीसरलमनः , प्रसरमुत्सङ्कलनानुमोदनाभ्यां परिमुदितत्रिभुवनाभिनंदितोच्छ्रितोत्कृष्ट१२ धवलधर्मध्वजप्रकाशितनिजवंशो देवद्विजगुरु प्रति यथार्हमनवरतप्रवर्तितमहोदंगा दिदानव्यसनानुपजातसंतोषोपात्तोदारकीर्तिपंक्तिपरंपरा१३ दन्तुरितनिखिलदिक्चक्रवालस्पष्टमेव यथार्थ धर्मादित्यापरनामा परममाहेश्वरः श्रीखरग्रहस्तस्याग्रजन्मनः कुमुदषण्डश्रीविकासिन्या कलावतश्चन्द्रिकयेव १४ कीर्त्या धवलितसकलदिङमण्डलस्य खण्डितागुरुविलेपनपिण्डश्यामलविंध्यशैलवि___ पुलपयोधराभोगायाक्षोण्याः पुत्युः श्रीशीलादित्यस्य सूनुर्नवपालेय१५ किरण इव प्रतिदिनसंवर्द्धमानकलाचक्रवाल: केसरीन्द्रशिशुरिव राजलक्ष्मीमचल. __ वनस्थलीमिवालंकुर्वाणः शिखण्डिकेतन इव रुचिमच्चूडामण्डनः प्रचण्ड५.१ वाया शापाणेरिवाङ्गजन्मनो प्रणतेरतिध. ५.२ पाया गस्त्यस्येव, पं. 3 पाया रुचिर; युगायाः . ४ पायो लंबमानः पं. ५ दाचरित; श्रवणयुगल: पुनः पुनरु; लंकृत पं. वांया विलसन्नव पं. ७ वाया परिष्वक्त पं. ८ वय। वशीकृतप्र पं. ४ वायो दर्पः प्रसप; ५.११ पाया तणलवलुब्धैर्यान्य पं. १२ वांया गुरून्प्रति. ५. 13 वांय वाल: For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ २१४ गुजरातना ऐतिहासिक लेख १६ शक्तिप्रभावश्च शरदागम इव प्रतापवानुल्लसत्पद्मः संयुगे विदलयनभोधरानिव पर___ गजानुदयतंचतपनबालातप इव संग्रामे मुष्णन्नविमु१७ खानामायुषि द्विषतां परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्री बावपादानुव्यातः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीशीलादित्यस्तस्य १८ सुतस्तत्पादानुध्यातः क्षुभितकलि जलधिकल्लोलाभिभूतमज्जन्महीमण्डलोद्धारधैर्यः प्रकटितपुरुषोत्तमतयानिखिलजनमनोरथपरिपूरणपरोपर इव १९ चिन्तामणिश्चतुःसागरावरुद्धसीमापरिकरां च प्रदानसमये तृणलवलवघीयसी भुव. मभिमन्यमानोपरपृथ्वीनिर्माणव्यवसायासादितपारमैश्वरर्य्यः कोपाकृ२० टनिस्त्रिंशविनिपातविदलितारिकरिकुंभस्थलोल्लसत्प्रसृतमहाप्रतापानलप्राकारपरिगत जगन्मण्डललब्धस्थितिः विकटनिजदोर्दण्डावलंबिना सकलभुवनाभो२१ गभाना मन्थास्फालविधुतदुग्धसिन्धुफेनपिण्डपाण्डुरंयसोविताननपिहितातपत्रः पर ममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीवप्पपादानुध्यात२२ परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीशीलादित्यदेवः सर्वानेव समाज्ञापय. त्यस्तुवः संविदितं यथामया मातापित्रोः पुण्याप्यायनायगोमूत्रिकाविनिर्गतश्रीवल२३ भीवास्तव्यतचातुर्विद्यत्रैविद्यसामन्यभरद्वाजसगोत्रमैत्रायणीयसब्रह्मचारिब्राह्मणद्रोण पुत्रब्राह्मणभूतकुमाराय सुराष्ट्रेषु लोणापद्रकस्थल्यां खोडस्थलकोपरिपट२.४ कसहितलोणापद्रकग्रामः सोद्रंगः सोपरिकरः सभूतवातप्रत्यायसधान्यहिरण्यादेय शदशापराधः सोत्पद्यमानविष्टिकः सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयः पूर्वप्रत्तदेव ब्रह्मदेयरहितो भूमिच्छिद्रन्या२५ येन चन्द्राणिवक्षितिसरित्पर्वतसमकालीनः पुत्रपौत्रान्वयभोग्य उदकातिसर्गेण धर्मदायोतिसृष्टः यतोस्योचितया ब्रह्मदेयस्थित्या भुंजतः कृषतः कर्षयतः प्रदिशतो वानकैश्चि२६ दव्यासेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिरप्यस्मद्वंशजैरन्यैर्वा अनित्यैश्वर्याण्यस्थिरं मानुष्यं सामान्यं च भमिदानफलभवगच्छद्भिरयमस्मद्दायोनुमन्तव्यः परिपाल यितव्यश्चेत्युक्तं च २७ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलम् । यानीहदारिधभयान्नरेन्द्रर्द्धनानि धर्मायतनीकृतानि निर्भुक्तमाल्यप्रति मानि तानि को नाम साधुः पुनराददीत । २९ षष्टीं वर्षसहस्राणि स्वर्ग मोदति भूमिदः आच्छेत्ता चानुमता च तान्येव नरके वसेत् ॥ दृतकोत्र राजपुत्रखरग्रह ।। ३० लिखितमिदं बलाधिकृतबप्पभोगिकपुत्रदिविरपतिश्रीहरगणेनेति ॥ सं ३४२ श्रावण व [९] स्वहस्तो मम ॥ पं. ११ वाय। विदलयनभो उदयतपन; मुष्णन्न. 4. 16वांया लघीयसी पारमैश्वर्यः ५. २१ पांये। परममाहेश्वरः पाडण्रयशोवितानेन पं. २3 वांया सामान्य ५.२४ सदशापराधः पं. २५ वयो पष्टिं पं. ३०वाया खरग्रहः; हर. गणेने मानणे श१५६ छे. For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ નં. ૭૮ શીલાદિત્ય ૩ જાના એક દાનપત્રનું બીજું પતરું (ગુપ્ત) સંવત ૩૪૩ દ્વિતીય આષાઢ વદ આ પતરાને બધી બાજુએ અને ખાસ કરીને ડાબી અને જમણી બાજુએ નુકશાન થયેલું છે. તેના ઉપર કાટને જાડા થર જામી ગયા હતા, પરંતુ આર્કેઓલેજીકલ કેમીસ્ટે સાફ કર્યા પછી ઘણા ખરા અક્ષરે ચક્કસ રીતે ઓળખી શકાયા હતા. પતરાનું માપ ૧૧૪૧૧”નું છે. અને તેના ઉપર વ્યાકરણની એક પણ ભૂલ વગરની ૩૧ પક્તિઓ છે. પતરૂં ધરસેન જ થાના વર્ણનથી શરૂ થાય છે. દાન આપનાર રાજા શીલાદિત્ય ૩ જાના વર્ણન સુધી બધે પ્રસ્તાવનાને ભાગ લગભગ નીચેના દાનપત્ર તથા ભાવનગર મ્યુઝીયમમાંના નીચે પ્રસિદ્ધ કરેલા સં. ૩૫૬ ના એક બીજા દાનપત્રને મળતા આવે છે. ડ્રહા-વિહારની સીમામાં આવેલા આચાર્ય ભિક્ષુ સ્થિરમતિના મઠમાં કુકકુરાણક ગામના આચાર્ય ભિક્ષુ વિમલગુપ્ત બંધાવેલા બૌદ્ધ મઠને આ દાન આપ્યું છે. વિમલગુમના આ મઠ વિષે સંવત્ ૩૫૬ના એક બીજા દાનમાં પણ લખેલું છે. તે નીચે પ્રસિદ્ધ કર્યું છે. આ મઠ વિષે આ બે દાનપત્રોમાંથી જ આપણે જાણીએ છીએ. ડુહા-વિહાર એક વિશાળ મઠ હોય તેવું જણાય છે જેમાં કેટલાક બીજા નાના વિહાર બાંધ્યા હશે. આ વિહાર ને આપેલાં ગામનું નામ રાખ્યું વંચાતું નથી. પણ તે સુરાષ્ટ્રમાં બાવનક(?) સ્થલીમાં આવેલું સીહાણુક જણાય છે. દાન આપવાને હેતુ આવાં બૌદ્ધ દાનેને હંમેશ મુજબને છે. દતકનું નામ વાંચી શકાતું નથી. પણ લેખકનું નામ અણહિલ છે. આ અધિકારી વિષે આ જ રાજાનાં બીજાં દાનપત્રોમાં પણ લખ્યું છે. નાશ પામતાં જરાકમાં બચેલી તારીખ સં. ૩૪૩ છે. અને ઉપર પ્રસ્તાવનામાં બતાવ્યું છે તે પ્રમાણે શીલાદિત્ય ૩ જાની આ વહેલામાં વહેલી તારીખ છે. તેનું સં. ૩૬૫નું બીજું દાન નીચે પ્રસિદ્ધ કર્યું છે. તામ્રપત્ર ઉપરથી મળેલી આ રાજાની બીજી તારીખો, ૩૬૬, ૩૪૭, ૩૪૮ ( બધાં અપ્રસિદ્ધ ), ૩૫૦ (એ. ઈ. વ. પા. ૭૬) ૩પર (ઈ. એ. જે. ૧૨ પા. ૩૦૫ ) અને ૩૬૫ (જે. એ. એસ. બી, ૭, ૯૬૬) ૧ જ. છે. બ્રા. ર. એ. સ. યુ સી, વ, ૧ ૫. ૩૭ ડી બી. દિકકર. For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ २१६ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ .... ... ... ... ... ... .... २ महाराजाधिराजपरमेश्वरचक्रवर्तिश्रीधर ... ... ... ... ... ... ३ ... ... ... ... दूरं तत्पदारविन्दप्रवृत्तया नखमणिरुचा मन्दाकि न्येव[ नि ]त्य... ... ... ... ४ ... ... [दक्षिण्यमातन्वानस्य प्रबलधव ]लिन्ना यशसां वलयेन मण्डि___ तककुभो ... ... ... ५ स्याङ्गजः क्षितिपसंहतेरनुरागिण्याः शुचियझोङ्शुकधृतैः स्वयं ... ... ... ६ चण्डरिपुमण्डलं मण्डलाग्रमिवावलम्बमानः शरदि प्रसभमाकृष्टशिलीमु ... ७ ... हणः पूर्वमेव विविधवर्णोज्वलेन श्रुतातिशयेनोद्भासितश्रवणः पु[ नः | ८ ... ... त्नकिरणमविच्छिन्नप्रदानसलिलनिवहावसेकविलसन्नवशैवलाङ्कुरमि वाग्रपाणिमुद्वह ... ..... २ वक्तविश्वम्भरः परममाहेश्वरः श्रीधृवसेनस्तस्याग्रजो परमहीपतिस्पर्शदोषनासें नधियेव १० चिरतरचरितगरिमपरिकलितसकलनरपतिरतिप्रकृष्टानुरागरसरभसवशीकृतप्र[ णत समस्त ... .... .... ११ ... ... मलयुगल:प्रोदामोदारदोईण्डदलितद्विषद्वर्गदर्पःप्रसर्पस्पटीय प्रताप___प्लो [ पिताशेषशत्रुव ]... ... ... १२ ... ... सुदर्शनचक्रः परिहृतबालक्रीडोनधxकृतद्विजातिरेकविक्रमप्रसाधितध स्त्रिी [ तलोनङ्गीकृतजल ].... ... ... १३ ... ... म्यग्व्यवस्थापितवर्णाश्रमाचारःपूर्वैरप्यूपितिभिस्त्रिष्णालवलुब्धैान्य पहृतानि [ देवब्रह्मदेयानि ]... ... ... १४ ... ... ... ... ... सलनानुमोदनाभ्यां परिमुदितत्रिभुवनाभिनन्दितोडितोत्कृष्टधवलधर्मध्वजप्र [ काशितनिजवशो ]... ... ... ... तितमहोङ्गादिदानव्यसनानुपजातसन्तोषोपातोदार कीर्ति' पंक्तिपरंपरादन्तु [ रितनिखिल ]... ... ... १६ ... ... ... ... ... मा परममाहेश्वरः श्रीखरग्रहस्तस्याग्रजन्मन____xकुमुदषण्डश्रीविकासिन्या कलावतश्चन्द्रि [ कयेव कीर्त्या ]... ... ... १७ ... ... ... ... ... लेपनपिण्डश्यामलविन्ध्यशैलविपुलपयोधराभो१५१ २ पन्या यशोंशुक उपाया गज: ४ वांग नाश ५ वांया स्तष्णा. पाया कीर्तिः For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ २९७ शीलादित्य ३ जानां दानपत्रनुं बीजु पतलं गायाः क्षोण्या-पत्युः श्रशिीलादित्यस्य [ सूनु ] .... १८ ... ... ... ... ... नकलाचक्रवालx केसं [रीन्द्र ] शिशु [रि] व राजलक्ष्मीमचलवनस्थलीमिवालङ्कुर्वाणः शिखण्डिकेतन इव रुचि [मच्चूडा ] ... ... ... ... गम इव प्रतापवानुल्लसत्पद्मसंयुगे विदलयन्नम्भोधरा निव परगजानुदय एव तपनबाला ... ... ... २० ... ... ... ... ... द्विषतां परममाहे [श्वरः ] श्रीशीलादित्यx कुशली सर्वानेब समाज्ञापयत्यस्तु वस्संविदितं य ... ... या मा २१ ... ... ... ... डुड्डाविहार [ मण्डलान्तग्गा ] चार्यभिझुस्थिरमति कारितविहारे आचार्यभिक्षुविमलगुप्तकारि [ तभगव ]... ... ... २२ ... ... ... ... डुड्डाविहारमण्डल [प्रावेश्य ] कुकुराणकग्रामनिविष्टा चार्य भिक्षुविमलगुप्तकारित [ विहारे ]... ... ... २३ ... ... ... ... भैषज्यचावरिकाद्युपयोगाय ... ... ... संबुद्धां ___च भगवतां बुद्धानां गन्धधूपपुष्प ... ... ... २४ ... ... ... स्य खण्डस्फुटितप्रतिसंस्करणार्थ सुराष्ट्रप [ बावसनक (?)] स्थल्यां सीहाणक(?)ग्रामः [ सोद्रङ्गः ]... ... ... २५ ... ... ... ... सोत्पद्यमानविष्टिकः सर्वराजकीयानामहस्तप्रक्षेपणी[ यः पूर्व ]... ... ... ... २६ ... ... ... ... [ सरित्पर्वतसमकालीन उदकातिसग्र्गेण धर्मदायो निसृष्टो [ यतो] .. ... ... २७ ... ... ... ... [ मिभद्रन पतिभिरस्मद्वशजैरन्यैश्च अनित्यानैश्वर्या [ण्यस्थिरं ]... ... ... ... ... ... ... [ श्चेत्यु ]क्तञ्च ॥ बहुभिर्वसुधा भुक्ता राजभिस्सगरा. दिभिः ... ... ... २९ ... ... ... ... [ यतनकि ]तानि निर्भुक्तमाल्यप्रतिमानि तानि [ को नाम] ... ... ... ३० ... ... ... ... [द ]नहिलेने[ ति ] ॥ सं ३०० ४० ३ द्वि आषाढ व For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ આવી છે. નં. ૭૯ શીલાદિત્ય ૩ જાનાં પતરાંઓ [ ગુસ-] સંવત્ ૩૪૬ નાં આ બે પતરાં છે. તે દરેકનું માપ “૧ રૂ ૪ ૧૧” છે. બન્ને એક જ બાજુએ લખેલાં છે. પહેલા પતરામાં ૩૧ અને બીજામાં ૩૨ પંક્તિઓ લખેલી છે. ૬૩ મી લીટીમાં તારીખ આપી છે. - લોટામાં ન તેમાં ૩૦૦, ૪૦, ૬ અને ૩ માટે ચિહ્નો છે. આ દાનપત્ર એક “વિજયી છાવણીમાંથી જાહેર થયું છે. પરંતુ ગામનું નામ વાંચી શકાતું નથી. દાન આપનાર વલભીના મૈત્રક વંશનો શીલાદિત્ય ( ૩ જી ) છે. દાન મેળવનાર યજ્ઞના નામથી ઓળખાતો યઝદત્ત છે. તે આનંદપુર છોડીને તે વખતે વલભીમાં રહેતા હતા. તે શ્રીધરદત્તનો પુત્ર, છન્વેગ મતને શિષ્ય, [ ગાર્ગ્યુ- ]ગેત્રને ચતુર્વેદિન્ હતા. બે વાવ સહિત બે ખેતરો દાનમાં આપ્યાં હતાં તારીખ ઈ. સ. ૬૬૮ ને મળતા [ ગુપ્ત વલભી સંવનાં ] વર્ષ ૩૪૬ના માર્ગશીર્ષ વદિ ૩ ની છે. દૂતક રાજપુત્ર ધ્રુવસેન છે. અને લેખક દિવિરપતિ કંદભટના પુત્ર દિવિરપતિ શ્રીમદ્ અનહિલ છે. ૧ જ. બ. બ્ર. જે. એ. સ. યુ. સી. જે. ૧ ૫. ૧ જી. વી. આચાર્ય. For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ शीलादिन्य ३ जानां पतरांओ २१९ अक्षरान्तरमांथी अमुक भाग . पतरूं बीजुं १८ ... ... ... ... परममाहेश्वरः श्रीशीलादित्य कुशली सर्वानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनाय आनन्दपुरविनिर्गत ४९ श्रीवलभीवास्तव्यचातुर्विद्यसामान्य [ गार्ग्य] सगोत्रछंदोगसब्रह्मचारिब्राह्मणश्रीधर दत्तपुत्रब्राह्मणयज्ञदत्त प्रकाशद्धि नामयज्ञाय ५० सुराष्ट्रेषु कलाक्ष्येटके पह्मवटिकग्रामे अपरसी ... ... प्रकृष्टभूपादावर्तशतप रिमाणं क्षेत्रं यस्याघाटनानि ५१ पूर्वतः दासकसत्कक्षेत्रं । दक्षिणतः देवकुलपाटकग्रामसीमा अपरतः देवकल पाटकग्रामसीमा च उत्तरतः ब्राह्मण[णर दृकसत्कक्षेत्रं ५२ तथा अपरसीम्न्यैव चोत्ररिकं पंचविशतिभूपादावर्त परिसरा वापी यस्याः पूर्वतः ब्राह्मणगोपदिन्नसत्कक्षेत्रं दक्षिणतः [बाल्ह]आरणक५३ ग्रामसीमा अपरतः ब्राह्मणसरस्वतीक्षेत्रं उत्तरतः ब्राह्मण .... ... सत्कक्षेत्रं तथा हस्तवमाहारे ... ... ... ग्रामे अपरसीम्नि वटभ५४ लिरिका ... ... भूपापदरपरिसरा वापी यस्याः पूर्वतः ब्रह्मदे[य] मातृशर्म क्षेत्रं दक्षिणतः श्वरक्षेत्रं अपरतः सन्तापुत्र ग्रामसी५५ मसन्धिः उत्तरतः [ कु हास ]मश्वर क्षेत्रं तथापरदक्षिणसीम्नि भूपादावर्तशत परिमाणं प्रकृष्टं क्षेत्रं यस्य पूर्वतः वितिं । दक्षिणतः उम्बक५६ क्षेत्रं । अपरतः खेटकप्रदकग्रामसीमसन्धिः उत्तरतः एवमिदमाघाटनविशुद्धं वापीद्वयसमन्वितं क्षेत्रद्वयं सोद्रङ्गः सोपरि५७ करसभूत ... ... ... ... ... ... ५९ ... ... धर्मदायः निसृष्टः यतोस्यो ... ... ... ... ... ६२ ... ... ... ... ... दूतकोत्र राजपुत्रध्रुवसेनः । ६३ लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपतिश्रीस्कन्दभटपुत्रदिविरपतिश्रीमदनहि लेनेति सं ३०० ४० ६ मार्गशिर ब ३ स्वहस्तो मम ૧ મળ પતરામાંથી. શરૂવાતની ૪૦ પંક્તિ માટે જુઓ ઇ. એ. વ. ૧૧ પા. ૩૦૫ For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ નં. ૮૦ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો [ ગુપ્ત ] સંવત્ ૩૪૬ પૈષ સુદ 9 આ પતરાંઓ મળવાનું સ્થળ જણ્યું નથી. પરંતુ બેઓ ગેઝેટીઅર, . ૧ ભાગ ૧ પા. ૯૨ નેટ ૩ માં જણાવેલા આ સંસાયટીના મ્યુઝીયમમાં અપ્રસિદ્ધ પડયાં રહેલાં બે પતરાંઓ આ જ હોવાં જોઈએ. આ બે પતરાંનું દરેકનું માપ ૧૫” x ૧૨”નું છે. બન્ને ફક્ત અંદરની બાજુએ જ કતરેલાં છે. બે કડીઓમાંથી મુદ્રાવાળી એક કડી મોજુદ છે. અને તે મુદ્રા સહિત ૮ “લાંબી છે. મુદ્દાને માટે વ્યાસ ૨” લંબાઈને છે. પહેલા પતરામાં ૩૦ અને બીજામાં ૩૨ પંક્તિઓ લખેલી છે. તારીખ ૬૨ મી પંક્તિમાં આપી છે. અને તેમાં ૩૦૦, ૪૦, ૬ અને ૭ ના અંકનાં ચિહો છે. વલભીના મૈત્રક વંશના શીલાદિત્યે (૩ જાઓ ) આપેલું દાન ચાલુ રાખવાની નેંધ આ લેખમાં છે. દાન મેળવનાર પણ બ્રાહ્મણે છેઃ-(૧)સેમ તે કુશહૃદમાંથી આવ્યા હતા. તે દgલિકને પુત્ર અને છાંદોગ મતને શિષ્ય અને ભારદ્વાજ ગોત્ર હતા. (૨)ભક્ટિ હરિને પત્ર વાજસનેય મતનો શિષ્ય, વત્સત્રને, સિંઘપુરનો રહીશ, ગિરિનગરમાંથી આવેલ પિટલેધર (૩) તેને પુત્ર નાગ. દાનમાં આપેલી વસ્તુઓઃ-(૧) સુરાષ્ટ્રમાં હસ્તવમાહારમાં આવેલાં ડચાણુક ગામમાં ત્રણ ભાગનું બનેલું ૫૦ પાદાવર્તાનું એક ક્ષેત્ર; (૨)સિરીશવાપિ નામની વાવ અને (૩) વાતનુમક ગામમાં ૫૦ પાદાવાઁના માપના એક ક્ષેત્રને એક ભાગ. દાનની તારીખ. ઈ. સ. ૬૬૬ ને મળતા [ ગુપ્તવલભી સંવતનાં ] વર્ષ ૩૪૬ના પૌષ શુદ ૭ ની છે. ૧ જ. બો. બ્રા. ર. એ. સે. ન્યુ. સી. જે. ૧ પા. ૭૩ જી. વી. આચાર્ય, For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ २२१ शीलादित्य ३ जानां ताम्रपत्रो अक्षरान्तरमांथी अमुक भार्ग ... ... परममाहेश्वरः श्रीशीलादित्य कुशली ४६ सर्वानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनाय____ कुशहृदविनिर्गत तच्चातुम्वेद्ये सामान्यभारद्वाजसगोत्रछान्दोगसब्रह्मचारिब्राह्मण दत्तुलिकपुत्रब्राह्म४७ णसोमो तथा गिरिनगरविनिर्गतसिंघपुरवास्तव्य तच्चातुविद्यसामान्यवत्ससगोत्र __वाजसनेयिसब्रह्मचारिब्राह्मणभट्टिहरिपुत्रब्राह्मण पिट्टलेश्वर तथा तत्पुत्रनगो इत्येतेभ्यः ४८ त्रिभ्यः ब्राह्मणेभ्यः सुराष्टेषु हस्तवप्राहारे डच्चाणकग्राम त्रिखंडावस्थितं पंचा शद्भूपादावतपरिनाणक्षेत्रं खंडकुदुर्वागुग्गकप्रकृष्टं यत्र प्रथमखंडे अपरसीम्नि विशति - ४९ दावतपरिमाणं यस्याघाटनानि पूर्वतः कुदुर्वासमुद्रप्रकृष्टं क्षेत्रं दक्षिणतः डमर प्रकृष्टं क्षेत्रं अपरतः महेश्वरप्रकृष्टं क्षेत्रं उत्तरतः सिरीषवापी प्रश्वीह । तथा ५० ... ... ... म्येव द्वितीयखंडं विशंतिभूपादावतपरिमाणं यस्य पूर्वतः नदी दक्षिणतः सैव नदी अपरतः भटिकाग्रामसीमा उत्तरतः नदी तथा । तृतीयखंडं उत्तरसीम्नि ५१ दशभूपादावतपरिमाणं यस्य पूर्वतः आदित्यदत्तप्रकृष्टक्षेत्रं दक्षिणतः संगम दिन्नप्रकृष्टक्षेत्रं अपरतः दासकप्रकृष्टं क्षेत्रं उत्तरतः दासक. ५२ प्रकृष्टक्षेत्रं । तथा अपरसीम्नि कुदुर्वागुग्गकमहेश्वररोत्घसिंहो ब्राकृष्ट सिरीष वापीति संज्ञिता पंचाविंशतिभूपादावर्तपरिसरा वापी यस्याः पूर्वतः ५३ समुद्रप्रकृष्टक्षेत्रं दक्षिणतः गुग्गकप्रकृष्टं क्षेत्रं अपरतः महेश्वरप्रकृष्टक्षेत्रं । उत्तरतः संगमदिन्नप्रकृष्टक्षेत्र तथा मपुमचाके वातनुमकग्रामे ५४ अपरसीम्नि कुदुर्वामातृदासप्रकृष्टवडसंज्ञितं पंचाशद्भपादावतपरिमाणं क्षेत्रं खंडं यस्य पूर्वतः ब्राह्मणदत्तुलिकसत्कक्षेत्रं दक्षिणतः ५५ तटाकं अपरतः दत्तुलिकसत्कब्रह्मदेयः क्षेत्रं उत्तरतः राजवट एवमिदमाधाटन विशुद्धं वापीसमन्वितं क्षेत्रखंड ... ... ... सोपरिकरं सभूत५६ वातप्रत्यायं सधान्यहिरण्यादेयं सदशापराघः सोत्पद्यमानविष्टकं सर्वराजकीया नामहस्तप्रक्षेपणीय पूर्वदत्तदेवब्रह्मदेयरहितं भूमि५७ च्छिद्रन्यायेनाचन्द्राणिवक्षितिसरित्पर्वतसमकालीनं पुत्रपौत्रान्वयभोग्यमुदका तिसर्गेण ब्रह्मदायो निसृष्टः यतोम... ... ... ६७ ... ... ... ... ... ... दूतकोत्र राजपुत्रध्रुवसेनः ६८ मिदं महासन्धिविग्रहाधिकृतदिविरपतिश्रीस्कन्दभटपुत्रदिविरपतिश्रीमदनहि. लेनेति । सं ३०० ४०६ पौष सु ७ स्वहतो मम ॥ १ भूण पतरामाया. २१॥ तुर्विद्य. पडेली ४४ पति भाट गुमा ४. मे.वा. ११ ३०५ ३ पायो ग्रामे ४ वांया खंडं. ५ पायो भूपादा.- पाया परिमाणं.-७ पाये। क्षेपणीयं For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ નં. ૮૧ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો ગુ. સ. ૩૪૭ વૈ. સુ. ૧૫. તરતમાં મળેલાં બે વલભી તામ્રપત્રો ભાવનગરમાંના બટન ટ્યુઝીયમના કચરેટરે તપાસવા માટે મોકલ્યાં હતાં. તેમાંનું એક શીલાદિત્ય ૩ જાનું સં. ૩૪૭ વૈશાખ સુ. ૧૫ ની તિથિનું છે. તે દાન પુઢિ? કાશકમાં મુકામ હતો ત્યાંથી દેવામાં આવ્યું હતું. આ રાજાના વખતનું વહેલામાં વહેલું તામ્રપત્ર સં ૩૫૦નું છે. ( એ. ઈ. . ૪ પા. ૭૬) તેથી આ તામ્રપત્રથી ત્રણ વર્ષ વહેલી સાલ મળે છે.. તેને દાન આપવામાં આવ્યું તે બ્રાહ્મણ સાબદત્તને દીકરે કૌશિક ગેત્રને, યજુર્વેદી દીક્ષિત નામે ઓળખાતે સગ્નડ નામને હતો. તે મૂળ પુત્યશાબપુરમાંથી આવેલ હતો અને હાલ વલભી. માં રહેતા હતા. દાનમાં જમીનના ત્રણ કટકાએ આપેલા હતા જે એકંદર ૧૦૦ પાદાવ થતા હતા અને તે સુરાષ્ટ્રમાં કાલાપક પથકમાં કકકપદ્ર ગામમાં આવેલા હતા. આ દરેક કટકાની સીમા આપવામાં આવેલ છે. આ દાનપત્રને લેખક દિવિરપતિ કદભટને દીકરી દિવિરપતિ મદનાદિત્ય હતું અને દૂતક કુમાર ધ્રુવસેન હતે. * આ. સ. જે. સ, રીપેર્ટ ઈ. સ. ૧૯૧૫-૧૬ પા. ૫૫, , ડી. આર. ભાંડારકર, For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ નં. ૮૨ શીલાદિત્ય ૩ જાનાં લુસડીનાં તામ્રપત્રો સંવત્ ૩૫૦ ફાલ્ગન વદિ ૩ (ઈ. સ. ૬૬૯-૭૦). નીચે આપેલા દાનની છાપ પ્રોફેસર બુલ્હરે ઉપરના બીજા પ્રસિદ્ધર્તાને આપી હતી. છે. બુલ્ડરને આ છાપ મી. વજેશંકર. જી. ઓઝા તરફથી દેવનાગરી પ્રતિલેખ તથા થેડી ગુજરાતીમાં લખેલી ટીકા સહિત આપવામાં આવી હતી. કાઠિવાડના ગોહિલવાડ પ્રાંતના મહુવા પરગણુમાં લુસડી ગામમાં એક બ્રાહ્મણના ઘરમાં ગાય બાંધવાના ખીલા ખેડવા કરેલા ખાડામાંથી આને મૂળ લેખ મળી આવ્યું હતું. આ લેખ બે તામ્રપત્રની અંદરની બાજુમાં કોતરેલ છે. આ પતરાંઓ, પહેલા પતરાના નિચેના ભાગમાંથી અને બીજા પતરાના ઉપરના ભાગમાંથી પસાર કરેલી, બે કડીઓથી જોડેલાં છે. [મી. વજેશંકરે કૃપા કરીને મૂળ પતરાંઓ મને તપાસવા માટે મોકલ્યાં હતાં. તે આ શરે ૧૫ ઈંચ પહળાં અને ૧૩૪ ઈંચ ઉંચાં છે. એમાંની એક કડી સાદી અને રેણુ દીધા વગરની છે. બીજી કડી જે ત્રાંબાના મોટા કકડાની બનેલી છે, પરંતુ હાલ કાપી નાંખી છે. તેના છેડા સામસામા વાળી દીધેલા છે, અને તે એક મોટી સુરક્ષિત મુદ્રા વડે જોડેલા છે. આના ઉપર ઉપસાવેલી એક લંબગોળાકૃતિની સપાટી ઉપર એક બાજોઠ ઉપર જમણી તરફ મુખ રાખી બેઠેલો નંદી કોતરેલો છે. તેની નીચે વલભી લિપિમાં મદદ લેખ છે. પતરાં બહુ જાડાં ન હોવાથી તથા કોતરકામ ઊંડું હોવાથી ઘણા અક્ષરો પતરાંની પાછળ દેખાય છે, ૪૨ થી ૪૯ મી પંક્તિઓ બીન સફાઈદાર રીતે કરેલી છે. તેમાં ઘણું અક્ષરો ટપકાટપકાવાળી પંક્તિ. એથી બતાવ્યા છે. બન્ને પતરાંનું વજન ૧૦ પૉડ; હાની કડીનું ૫ ઑસ, મુદ્રાવાળી કડીનું ૨ પડ ૭ ઑસ છે, કુલ વજન ૧૩ પડ છે. મૂળ પતરાં મેં સાફ કર્યું છે. અને પ્રતિલેખમાં મારી છાપ પ્રમાણે સુધારો કર્યો છે. . એચ.] અક્ષરોના કદમાં બહુ ફેર છે. વચ્ચેના અક્ષરે આદિ અને અંતના કરતાં લગભગ બમણું મોટા છે. લિપિ દક્ષિણ તરફના મુળાક્ષરોની છે, અને વલભીનાં પ્રસિદ્ધ થયેલાં બીજાં દાનપત્રને મળતી આવે છે. આ દાનપત્ર “ખેટકમાં નાખેલી વિજયી છાવણીમાંથી” જાહેર થયું હતું. આ ખેટક તે હાલનું ખેડા, જ્યાંથી ઘણું દાને અપાયાં છે તે છે. તેમાં શીલાદિત્ય ૩ જા સુધીના વલભી રાજાઓની હંમેશની વંશાવળી આપી છે. બે વર્ષ પહેલાંના એક બીજા લેખ મુજબ, આમાં પણ રાજાને પરમમાહેશ્વર શિવાય બીજું સમ્રાટનું વિશેષણ લગાડેલું નથી. દાનનું ભાષાન્તર નીચે આપ્યું છેઃ દ્વીપ, એટલે પોર્ટુગીઝ લેકેના હાલના દીવના રહીશ ચતુર્વેદિન બે બ્રાહાણબંધુઓને આ દાન આપ્યું છે. સૌરાષ્ટ્ર એટલે સોરઠમાં આવેલાં દસેક ગામમાં જમીનના ત્રણ ટુકડા તથા એક તળાવ તેઓને દાનમાં આપ્યાં હતાં. સીમાના વર્ણનમાં નીચેનાં ભૌગોલિક સ્થળોનાં નામ આવે છે? (૧) મધુમતી નદી, એટલે નિકલની ખાડી (વિ.જી.એ.] (૨) શિવત્રતૈજજનું ગામડું હાલનું સધા [વિ. જી. ઓ.]; (૩)મલ તળાવ; એટલે જીર્ણ થયેલું હાલ કેસલિલ કહેવાતું તળાવ [ વિ. જી. એ. ] (૪)માણેજિકા નદી એટલે હાલ સૂકાઈ ગયેલો માલન(?)ને પટ [વિ. જી. ઓ.] - દૂતક, રાજપુત્ર ધ્રુવસેને શીલાદિત્ય ૩ જાનું એક બીજું દાનપત્ર પણ અમલમાં આપ્યું હતું. લેખક શ્રીમદ્ અનહિલે ઉપર જણાવેલું બીજું દાનપત્ર પણ લખ્યું હતું, તથા ખરગ્રહ ૨ જા તથા ધ્રુવસેન ૩જા પાસે સેવા કરી હતી. તારીખ, [ગુસ-] સંવત્ ૩૫૦ એટલે ઈ. સ. ૬૬૯-૬૭૦ના ફાગુન વદિ ૩ની છે. ૧ એ. ઈ. . ૪ પા. ૭૪ વજેશંકર છે, એઝા તથા થી. વૉ. સ્ટાફબોટાઈ ૨ ( ઈ. એ. વા. ૧૧ ૫.૩૦૫) ૩ ઈ. એ. વ. ૧૧ પા. ૩૦૯ ૪ ઈ. એ. વ. ૭ પા. ૭૬ અને એ, ઈ. છે. ૧ પા. ૮૫ For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ २२४ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर' पतरूं पहेलुं. १ ओं स्वस्ति [1] विजयस्कन्धावारा[ त् ]खे[ 7 ] कवासका[ त् ]प्रसभप्रणतामित्राणां मैत्रकाणांमतुलबलसंपन्नमण्डलामोगसंसक्तप्रहारशतलब्धप्रतापात्प्र तापोपनतद[1]नम[ ना]२ जवोपार्जितानुरागादनुरक्तमौंलभृत[ : ]श्रेणीबल[T]वाप्तराज्यश्रिय परममाहेश्वरश्रीभट[1]र्कादव्यवच्छिन्नराजवश[T]-मातापितृचरणारविन्द]प्रणतिप्रविधौताशेष३ कल्मषः शैशवात्प्रभृति खड्गाद्वि[ ती ]यबाहुरेव समदपरगजघटास्फोट[नप्र] काशित सत्वनिकषस्तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंहतिस्स४ कलस्मृतिप्रणी[ त मत्ति सम्यक्परिपालनप्रजाहृदयरञ्जनान्वर्थराजशब्दो रूपकान्तिस्थैर्यगाम्भीर्य्यबुद्धिसंपद्भिःस्मरशशा[ क ] द्विराजोदधित्रिदशगुरुधने शानतिशय[1]५ नःशरणागताभयप्रदानपरतया तृणवदपास्ताशेषस्वकार्यफल[ : ]प्रार्थनाधिका र्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयःपादच[T]रीव सकलभुवनमण्डलामोग६ प्रमोदःपरममाहेश्वरःश्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसन्तानविसृतजाह्नवीज लौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पद्रू७ पलोभादिवाश्रितःसरभसमाभिगा[ मि ]कैर्गुणैस्सहजशक्तिशिक्षाविशेषपिस्मा पिताखिलधनुर्द्धरःप्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिता धर्मदायानामप[T]८ [ कर्ता ] प्रजोपघातकारिणामुपप्लवानादर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संह तारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपात्थिवश्रीः ९ परममाहेश्वरःश्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुढ्यातः सकलजगदानन्दनात्यद्भुतगुण समुदयस्थगितसमग्रदिङमण्डलःसमरशतविजयशोभासनाथ१० मण्डलाग्रद्युतिभासुरतराङ्सपीठोदुढगुरुमनोरथमहाभ[1]रः सर्वविद्यापर[1]पर विभागाधिगमविमलमतिरपि सर्वतःसुभाषितलवेनापिसुखो११ पपादनीयपरितोषः समग्रलोकागाधगाम्भीर्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमक ल्याणस्वभाव[ : ]खिलीभूतकृतयुगनृपतिपथ[ वि ]शोघनाधिगतो १. हुशनी छ।५ ५२थी. २ वित ३१ छे. ३ वाया मैत्रकाणाम. ४ वांया वंशा ५ वांया सत्त्व पायी मार्ग. ७ पाया विस्मापिता. ८ वांया भासुरतरांसपीठोदूढ. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्रो २२५ १२ दग्रकीर्तिः धर्मानुपरोधोज्वलंतरिकृतार्थसुखसंपदुपसेवानिरूढधर्मादित्यद्वितीयना___मा परममाहेश्वरः श्रीशीलादित्यस्तस्यानुजस्तत्पादानु१३ यातय स्वयमु[पेन्द्रगु[रु]णेव[ गु]रुण[T]त्यादरवतासमभिलषणीयामपि राज लक्ष्मी स्कन्धासक्ता परमभद्र इव धुर्य्यस्तदाज्ञासंपादनैकपरतयैवोद्वहन् १४ खेदसुखरतिभ्यामन[ 1 ]यासितसत्वंसंपत्तिःप्रभावसंपद्वशीकृतनृपतिशतशिरोरत्न च्छायोपगुढं पादपीठोपिपरावज्ञाभिमानरसानालिङ्गित१५ मनोवृत्तिःप्रणतिमेकां परित्यज्य प्रख्यातपौरुषाभिमानेरैप्यरातिभिरनासादितप्रति क्रियोपाय[ : कृतनिखिलभुवनामोदविमलगुणसं१६ हति(:)प्रसभविघटितसकलकलि[विलसित[ ग ]तिः नीचजनाधिरोहिभिरशेपै? पैरनामृष्टात्युन्नतहृदयः ख्यातपौरुषास्त्रकौ१७ शलातिशयगणतिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयंग्राहप्रकाशितप्रवीरपुरुष[ : ]प्रथमसं. ख्याधिगमःपरममाहेश्वरःश्री १८ खरग्रहस्तस्य तनयस्तत्पादानुद्धयातःसकलविद्याधिगमविहितनिखिलविद्वज्जनमन ! परितोषातिशय : ]सेत्वसंपदा त्यागौ१९ दायेण च विगतानुसन्धानासैमाहितारातिपक्षमनोरथाक्षभङ्गः सम्यगुपलक्षिता नेकशा[स्त्र]कल[1]लोकचचित्तगह्वरविभागोपि प२० रमभद्रप्रकृतिरकृत्रिमप्रश्चयविनयशोने विभूषणः समरशतजयपताकाहरणप्रत्यलोद प्रबाहुदण्डाविध्वसित निखिल२१ प्रतिपक्षदर्पोदयः स्वधनु - प्रभावपरिभूतास्त्रकौशलाभिमानसकलनृपतिमण्डला मिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेन२२ स्तस्यानुजस्तत्पादानुयातः सच्चरितातिशयितसकलपूर्वनरपतिरतिदुस्साधानामपि प्रसाधयिता विषयाणा[i] मूर्तिमानिव २३ पुरुषकारः परिवृद्धगुणानुरागनिर्भरचित्तवृत्तिभिर्मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृति भिरधिगतकलाकल्मषकान्तिमान्नि२४ व॒तिहेतु [र ] कलङ्ककुमुदनाथ[ : ] प्राज्यप्रतापस्थगितदिगन्तरालप्रध्वसिते. ध्वान्तराशिः सततोदि[तः स ]विता प्रकृतिभ्यः प२५ प्रत्ययमर्थवन्तमतिबहुतिथप्रयोजनानुबन्धमागमपरिपूर्णं विदधानः सन्धिविग्रह. समासनिश्चयनिपुणः स्थानेनुरू१वया कीर्तिः: २ वांया धोज्ज्वल. उपाय॥ ध्यातः ४ पाये। लक्ष्मी ५ वांया सक्तां.पाया सत्त्व. वाया गूढ. ८ वाया मानैर.. पायो सत्त्व. १. 4 नाश. ११ पाये। चरित. १२ वांया शोभा १३ वाय। ध्वंसित १४ वयो ध्वंसित. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ २२६ गुजरातना ऐतिहासिक लेख २६ पमादेशन्ददद्गुणवृद्धिविधानजनितसंस्कारः साधूनां राज्यसालातुरीयस्तन्त्रयोरुभ योरपि नि[ष्णात ]: प्रकृष्टविक्रमोति क२७ रुणामृदुहृदयः श्रुत[ 1 ]व[T]नप्यगर्वितान्तोपि प्रशमी स्थिरसौहृदय्योपि निरसितादोषवतामुदयसमयसमुपजनितजन[ ता ]नुराग२८ परिपिहितभुवनसमस्थितप्रथितबालादित्याद्वितीयनामा परममाहेश्वरः श्रीध्रुवसेन स्तस्य स्यतस्तत्पाद[क] मलप्रणामधरणिकष२९ णजनितकिणल [1] छनललाटचन्द्रशकलः शिशुभाव एव श्रवणनिहितमौक्ति कालङ्कारे विभ्रमाम(T) ल [श्रु] तविशेष [:] प्रदानसलिलक्षालिताग्रहस्तार विन्द. ३० न्याया इव मृदुकरग्रहणा[ द ] मन्दीकृतानन्दविधिर्वमुन्धरायाशर्मुकेधनुव्वेदें इव संभाविताशेषलक्ष्यकलापः प्रणतसामन्तमण्डलोत्तमाङ्गघृत३१ चूडा[र] नायमानशासनः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरचक्र वर्ति[:] श्रीधरसे न ] स्तत्पितामह[भ्रा ]. ३२ [ त्रिश्रीशीलादित्यस्य श[ 1 ]ङ्गप[ 1]रिवाङ्गजमना भक्तिबन्धुराव[ यव ] कल्पितप्रणतेरतिधव[ ल ]या दूरं तत्पादारविन्दप्रवृत्तया नखमणिरुचा मन्दा किन्येव नित्यममलितोत्तमाङ्गदेशस्यागस्त्य ]३३ स्यैव राजर्षेद्दीक्षिण्यमातन्वानस्य प्रबलधवलिम्ना यशसां वलयेन [मण्ड ] मण्डित ककुभा नभसि यामिनीपतेविडम्बिताखण्डपरिवेषमण्डलस्य पयोदश्यामाशखर चुचूकरुचिरसह्यविन्ध्यस्त३४ [ नयुगा ] [ याः ] बीजं पतरूं ३५ क्षिते - पत्युः श्रीडेरभटस्य[1]ङ्गजः क्षितपसंहतेरनुरागिण्याः शुचियशोशु. कभृतः स्वयंवरमालामिव राज्यश्रियमर्पयन्त्यातपरिग्रहः शौ३६ र्यमैत्प्रतिहतव्यापारमानमितप्रचण्डरिपमण्डलं मण्डलाग्रमिवावल[म्ब ]मानः शरदि __ प्रसभमाकृष्टशि[ ली ]मुखबाणासनापादितप्रसाधना३७ नां परभुवा विधिवदाचरितकरग्रहणः पूर्वमेव विविधवोज्वलेने श्रुतातिशये नोद्भासितश्रवणः पु[:] न पुनरुक्तेनवे रत्नालङ्कारेण[ 1 ]लङ्कृतश्रोत्र[:] ३८ परिस्फुरत्कटकविकटकीटपक्षरत्नकिरणमविच्छिन्नप्रदानसलिलनिवहावसेकविल[क] ___ सन्नवशवलाङ्कुरमिवाप्रपाणिमुद्वहन् धृतविशालरत्न[ 1 ]१ पायो शालातुरीयतन्त्र, २ वायो विक्रमोपि. 3 वांया सेनस्तस्य सुत. ४ वाय। लंकार. ५ वयो धनु. वेद. १ पायात ७ पाया जन्मनो. ८ वायोचूचुक.वायो क्षितिप १० पायो यशोशुक. १ यि मप्रति १२ वांया रिपु १३ वाय। भुवां १४ वय वर्णोज्ज्वलेन. १५वाया नेव. For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ २२७ शीलादित्य ३ जानां ताम्रपत्रो ३९ वलयजलधिवेलातटा [य] मानभुजपरिष्वक्तविश्वम्भरः परममाहेश्वरः श्रीध्रुवसेन स्तस्या[:] यजोपरमहीपतिस्पर्शदोषनाशनधियेव ४० लक्ष्म्या स्वयमतिस्पष्टचेष्टमाश्लिष्टाङ्गयष्टिरतिरुचिरतरचरितगरिमपरिकलितसकल नरपतिरतिप्रकृष्टानुरागर[स]रभसव. ४१ शीकृतप्रंणतं समस्तसामन्तचक्रचूडामणिमयूखखचितचरणमले युगल [ : ] प्रोद्दामो दारदोईण्डदलितद्विषद्वर्गदर्पः प्रस४२ पत्पधीय (:) प्रताप[प्लोषित[ 1 ] शेषशत्रावशः प्रणयिपक्षनिक्षिप्त___ लक्ष्मीकः प्रेरितगदोक्षिप्त सुदर्शनचक्रः परिहृतबालकीडॉ४३ नधतद्विजातिरेकविक्र म ] प्र[ सा ]धितधरित्रीतलोन[ ङ्गी ]कतजलशय्योपूर्व पुरुषोत्तमः साक्षाद्धर्म इव सम्यग्व्य[ व स्थावितवाण४४ श्रमाचार[ : ]पूर्वैरप्युवीपति[ भिस्तृ ष्णालवलुब्धैर्यान्यपहृतानि देवब्रह्मदेयानि तेषांमप्यतिसरलमन - प्रसरमुत्सङ्क४५ लनानुमोदनाभ्यां परिमुदिततृभूवै नाभिनन्दितोच्छ्रितोत्कृष्टधवलधर्मध्वजप्रकाशि तनिजवशो देंवद्विजगुरुत्प्रति यथार्ह[ म ] न. ४६ वरतप्रवर्तितमहोद्दङ्गादिदानव्यसन[ 1 ]नुपजातस[ न्तोषो ]पात्तो [ दा ]रकीर्ति पंक्तिपरंपराकन्तुरितं निखिलदिक्चक्रवालः ४७ [ स्प ]ष्ट[ मे ]व यथार्थवादित्यापरनामा पर[ म ]माहेश्वरः श्री[ ख ]रग्र हस्तस्य[ 1 ]ग्रजन्मन मुदषण्डश्रीविकासिन्या कल[ 1 ]वत४८ श्चन्द्रिकयेव कीर्त्या धवलित[ स ] कलदिङमण्डलस्य खण्डितागुरुविलेपनपिण्ड श्यामलो विन्ध्यशैलविपुलपयोधराभोगायाः ४९ क्षोण्या( :) पत्यु[ क ]"श्रीशीलादित्यस्य सुनु' [ नव ]पालेयकिरण इव ___ प्रतिदिनसंवर्द्धमानकलाचक्रवाल[ ] सरीन्द्रशिशुरिव रा. ५० जलक्ष्मीमचलवनस्थलीमिवालङ्कुर्वाणः शिखण्डिकेतन इव रुचिमच्चूडामण्डनः प्रचण्डशक्तिप्रभावश्च गरदागम ५१ इव प्रतापवानुल्लसत्पद्मः संयुगे विदलयन्नम्भोधरानिव परगजानुदय एव तपन - बालातप इव सीमे मुष्ण५२ नभिमुखानामायूपि द्विषतां परममाहेश्वरः श्रीशीलादित्य शली सर्वानेव समा____ ज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया ५३ मातापित्रो , पुण्याप्यायन [1] य दीपविनिर्गततच्चातुविद्यसामान्यडौण्ड व्यसगोत्रवाजसनेयिसब्रह्मचारिब्राह्मणधनपतिxi प्रणत २ वाया कमल. 3 पायोत्पटीयः ४ वां शत्रुवंशः ५ वांया दोत्क्षिप्त. वाया क्रीडो. ७ वाया मधःकृत ८ वांया कृतवाय स्थापितवर्णा 10 पायो तेषाम. ११ वा-य। त्रिभुव. १२ पायो वंशोदेव द्विजगुरुन्प्रति. 1वाय दन्तुरित १४ पाया श्यामल १५वायो पत्युः १६वांया सनु १७वांया शर १८वायो सग्रामे १९वाया यूषि. For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ २२८ गुजरातना ऐतिहासिक लेख १४ पुत्रब्राह्मणभष्टि-ईश्वराभ्यां सोदरभ्रातृभ्यां सुराष्ट्रेषु मधुमतीद्वारे देसेनकग्रामे पूर्व सीम्नि पञ्चपञ्च[1]शद्भूपा५५ दावर्त्तपरिसरा वापी [1] यस्या आघाटनानि [1] पूर्वतः पिच्छकुपिको वहः [। दक्षिणतः ब्राह्मणबावप्रत्ययक्षेत्रं मल्लतटाकी च [।] ५६ अपरतः ग्रामनिपानकूपकः [1] उत्तरतः मूलवर्मपाटकग्रामसीमा [।] तथा __पूर्वदक्षिणसीनों कविहिकाक्षेत्रखण्डं सप्ततिभूपा५७ दावर्तपरिमाणं [1] यस्य पूर्वतः विशालपाटकर[1]मसीमा[ 1 ] दक्षिणतः शिवत्रातइज्जग्रामसीमा [। ]अपरतः विशालपटक ग्रामसीमा [। ] उत्तरतः ५८ विशाल[ घा]टक ग्रामसीमा [1] तथा एतत्सीम्नी द्वितीयक्षेत्रखण्डं उच्चासन्धित नवतिभूपादावर्तपरिमाणं [ । ] यस्य पूर्वतः विशालपाटकग्रामसीमा [1] ५९ दक्षिणतः विशालपाटकग्रामसीमा [। ]अपरतः पिच्छकूपिकावहः [ । ] उत्तरतः __ थेरकसत्ककौटुम्बक्षेत्रं[ : ] [1] [ त ] था पूर्वसीम्नि त्रितीयखण्डं ६० विङ्गतिभूपादावर्तपरिमाणं [1] यस्य पूर्वतः माणइजिका नदी [1] दक्षिणतः [ब ]प्पकप्रकृष्टक्षेत्रं [। ] अपरंतः ब्राह्मणस्कन्दसत्क. ६१ हदेयक्षेत्र[ । उत्तरतः ईश्वरप्रत्ययक्षेत्र[ । ए ]वमिदमाघाटनविशुद्धं वापी समन्वितं क्षे [त्र ]खण्डत्रयं सोद्रङ्गं सोपरिकरं सभूत६२ वात [प्रत्य[ 1 ]यं सधान्यहिरण्यादेय सदगा[प] राधं सोत्पद्यमानविष्टिक. सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयं पूर्वप्रत्तदेवब्रह्मदेयरहितं ६३ भूमिच्छिद्रन्याये[न]चन्द्राार्णवक्षितिसरित्पर्वतसमकालीनं पुत्रपौत्रान्वयभोग्यमु क[1]तिसग्गेण सर्मद[1]यो[नि सृष्टः । यतो तयोः समुचितया ब्रह्मदेयस्थित्या ६४ भुञ्जतों[ : ] कृर्षतोः कर्षयतोः प्रदिशतो [ स ]"वा [ न ] कैश्चिद्व्यासेधे वर्ति तव्य[ म ] T [ ग ]ामिभप्रपंतिभिरप्यस्मयशजैरन्यैर्वा अनित्यान्यैश्वर्याण्य स्थिरं मानुषं सामान्यञ्च भूमिदानफैलं६५ मवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्य - परिपालयितव्यश्चेत्युक्तञ्च ॥ बहुभिर्वसुधा भुक्ता राजभि[ : ] सगरादिभिः [1] यस्य यस्य यद[1]भूमिदयस्य तस्य तदा फलं [॥ ] यानीह दारिद्य[ भ ]यान्नरेन्द्रद्धनानि ध. ६६ मायतनीकृतानी [1] निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधु - पुन__राददीत ॥ षष्टिंवर्षसहस्र[1]ण[ 1 ] खग्गे"तष्टत भूमिद[ : । ] आच्छेता चानुम[1]न्ता च तान्येव नरके वसेत् [॥ ] दूतकोत्र राजपुत्र [ध्रुव ]सेन[ः ॥] ६७ [ लि ]खितमिदं स[न्धि ]विग्रहाधिकृतदिविरपतिश्रीस्कन्दभ[ट] पुत्रदिविर पतिश्रीमदनहिलेनेति ॥ सं ३०० ५० फाल्गुण ब ३ [1] स्वहस्तो मम ॥ ૧ માટે અને શર વચ્ચેની આડી લાટી બે નામ જુદા પાડવાના ઈરાદાથી મુકે લી હેવી જોઈએ. અહી તેમજ ५ ११मा ईश्व ते कश्वमेव सागे छ. २ वाया कूपिका ३ पांया तटाकश्च ४ १.ये सीम्नि ५ वांया हाय पाटक १वांय पाटक ७ वायो सीम्नि ८ वाय। संज्ञितं.५ वांय तृतीय. १० वांये। विशति. ११वांय ब्र. १२ पाया देयं सदशा. १३ वांया विष्टिकं. १४ वांया सर्गेण धर्म १५ पायो यतस्तयो. ११ वांया कृषतोः १७वां। प्रदिशतोर्वा १८। भग १४ वायो द्वंश. २० पाये। फलं २ या भूमिस्तस्य २२ पायोधनानि २3 वांये। कृतानि २४वाये स्वर्गे तिष्ठति २५ वाय फाल्गुन For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्रो २२९ ભાષાન્તર (૫. પર) પરમ માહેશ્વર શ્રી શીલાદિત્ય કુશળ હાલતમાં (નીચેનું ) શાસન સર્વેને કરે છે તમને જાણ થાય કે –મારાં માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થ, બ્રાહ્મણ ધનપતિના પુત્ર, દ્વીપ માંથી આવતા, અને આ(સ્થાન)ના ચતુર્વેદી મધ્યેના, ડડવ્ય ગેત્રના અને વાજસનેય શાખાના સબ્રહ્મચારી બ્રાહ્મણ ભટ્ટ અને બ્રાહ્મણ ઈશ્વર નામના બે સાદર ભાઈઓને સૌરાષ્ટ્ર ભૂમિમાં દેસેનક ગામમાં મધુમતી નદીના મુખ (દ્વાર) આગળ નીચેની જમીનના ખણ્ડ આપ્યા છે(૧) (ગામની) પૂર્વ સીમા પર એક કુવો-૫૫ (પંચાવન) પારાવર્ત ભૂમિના વિસ્તારને, જેની સીમા - પૂર્વ પિછકૂપિકાવહ. દક્ષિણે બ્રાહ્મણ બાવનું ક્ષેત્ર, અને મલ તડાગ; પશ્ચિમે ગ્રામનિપાન કૂપક (ગામને પાણી પીવાને કુ). ઉત્તરે મૂલવર્મપાટક ગામની સીમા; (૨) (દેસેનક ગામની) અગ્નિ કોણની સીમામાં કવિથિકા નામને ૭૦ પાદાવર્ત ખેતી કરાએલી ભૂમિને ખ૭, જેની પૂર્વ વિશાલ પાટક ગામની સીમા. દક્ષિણે શિવત્રા તૈજજ ગામની સીમા. પશ્ચિમે વિશાલપાટકની સીમા ઉત્તરે વિશાલ પાટકની સીમા. (૩) (દેસેનક ગામની) તેજ સીમમાં ઉચા નામને ૯૦ પાદાવર્તને ખેતી કરાએલો બીજો ભૂમિને ખ૩, જેની પૂર્વ વિશાલપાટક ગામની સીમા. દક્ષિણે વિશાલ પાટક ગામની સીમા. પશ્ચિમે પિચ્છકૂપિકાવહ અને ઉત્તરે ચેરકે (થવી)નું કૌટુમ્બ ક્ષેત્ર અને (૪) દેસેનક ગામની પૂર્વ સીમામાં ૨૦ પાદાવર્ત ભૂમિને ત્રીજો ખણ્ડ જેની પૂર્વે માર્ણજિક, નદીદક્ષિણે બમ્પકનું ઉત્તમ ક્ષેત્ર; પશ્ચિમે બ્રાહ્મણ સ્કન્દનું બ્રહ્મદેય ક્ષેત્ર. ઉત્તરે ઈશ્વરનું ક્ષેત્ર. (પં. ૬૧) આ પ્રમાણે કહેલી તેમની સીમાવાળા આ ત્રણ ખેતી કરેલા ખણ્ડ વાપી (તડાગ) સહિત, ઉદ્વેગ, ઉપરિકર, અને ભૂતવાત પ્રત્યાય સહિત અન્ન અને સુવર્ણની આવક સહિત, દશ અપરાધ કરનારના દણ્ડની સત્તા સહિત, વેઠના હકક સહિત, રાજપુરૂષની દખલગિરિથી મુક્ત, મંદિર અને દ્વિજોને પૂર્વે કરેલાં દાને સિવાય ભૂમિચ્છિદ્રના ન્યાયથી,ચન્દ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતાના અસ્તિત્વકાળ સુધી આ બે દાન લેનારના પુત્ર, પૌત્ર અને વંશજોના ઉપલેગ માટે ધર્મ દાન તરીકે પાણીના અઘંથી હું આપ્યા છે. (પ. ૬૩) આથી આ બે ( દાન લેનારા પુરૂષને ) બ્રાદેયના સામાન્ય નિયમ અનુસાર (આ ભૂમિને ) ઉપભોગ કરે, ખેતી કરે, ખેતી કરાવે, અથવા અન્યને સોપે ત્યારે કેઈએ પ્રતિબંધ કરવો નહિ. (પં. ૬૪) અને અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્રવૃપિએ રાજ્ય શ્રી ચંચળ છે, જીવિત અસ્થિર છે. અને ભૂમિદાન સર્વ નૃપને સામાન્ય છે એમ માની આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું. (પં. ૬૫) “ અને કહ્યું છે કે ” - [ ચાલુ કલેકેમાંના ત્રણ ક ] (પ. દ૬) આ(દાન)ને દૂતક રાજપુત્ર ધ્રુવસેન હતો. આ દિવિરપતિ સંધિવિગ્રહાધિકા શ્રીસ્કન્દભટના પુત્ર દિવિરપતિ શ્રીમદ્ અનહિલથી આ (શાસન) લખાયું છે. સં. ૩૫૦. ફાલ્મણ વિદિ. ૩. આ મહારા સ્વહસ્ત છે. For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ નં. ૮૩ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો સંવત્ ૩૫ર ભાદ્રપદ સુ ૧ નીચે આપેલું શીલાદિત્ય ૩ જાનું દાનપત્ર જેને ફેટેગ્રાફ ડૉ. બર્જેસે મને આપે હતો, તે ૧૨ ઇંચ૮૧૩ ઇંચના માપનાં બે પતરાં ઉપર લખેલું છે. મુદ્રા છેવાઈ ગઈ છે. પરંતુ બીજી રીતે લેખ સુરક્ષિત છે. વલભી રાજાઓનાં અન્ય દાનપત્રોની લિપિ કરતાં આની લિપિ કેટલેક અંશે જૂદી છે. કારણ કે, લેખો માટે વપરાતા અક્કડ અને પુરાતન અક્ષરેની સાથે સાથે, ઈ. સ. ૪૦૦–અને ૬૦૦ વચ્ચે વપરાતી સાહિત્યની લિપિમાંથી લીધેલાં કેટલાંક રૂપે તેમાં બતાવ્યાં છે. સંવત્ ૩૪૮ અને ૩૫૬નાં શીલાદિત્ય ૩(ત્રીજા)નાં આપણી પાસે બે દાનપત્રો હોવાથી સંવત ૩૫ર ના ભાદ્રપદ સુદિ ૧નું આ દાનપત્ર વલભીના ઈતિહાસના જ્ઞાનમાં કંઈ નવી માહિતી ઉમેરતું નથી. આ દાનપત્રને આશય ગા ગોત્રના, યજુર્વેદનું અધ્યયન કરતા બ્રાહ્મણ કિકક(કીકાભાઈ)ના પુત્ર મગપદત્ત (3) ને બે ભૂમિખંડના ક્ષેત્રનું દાન છે. દાન લેનાર પુરુષ વલભીમાં રહેતો હતો પણ તે આનન્દપુર(એટલે કદાચ વડનગર)ને વતની હતે. પાછળનું નકકી કરેલું જે સાચું હોય તો વલભીમાં નાગર બ્રાહ્મણ હતા તેને આ બીજો દાખલ છે. સુરાષ્ટ્ર અથવા સેરઠમાં ધૂશા ગામમાં તે ખેતર હતું અને જેનું નામ સ્પષ્ટ નથી તે શહેરના કબજાનું હતું. દૂતક એક રાજપુત્ર ધ્રુવસેન, જે નામ પરથી રાજકુટુંબને માણસ ધારી શકાય, તે હતે. હવે પછી પ્રગટ થશે તે એક નવું રાઠોડ દાનપત્ર પણ બતાવે છે કે દૂતક, મેં હંમેશાં ભાષાંતર કર્યું છે તેમ કાર્યને અમલ કરનાર પુરૂષ નથી, પરંતુ ઘણી વખત તેને, દૂત (સંદેશા લઈ જનાર)અથવા દાનને અમલમાં મૂકવાનું કાર્ય સંપાયેલે માણસ એમ અર્થ થાય છે. લેખક શ્રી અંદભટ દિવિરપતિને પુત્ર દિવિરપતિ શ્રી અણહિલ છે. અણહિલે પહેલાં ખરડ. ૨(બીજા)ની સેવા (નેકરી) કરેલી હતી. • ઈ. એ. વ. ૧૧ પા. ૩૦૫ ડો. જી, બુહુર For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्रो २३१ अक्षरान्तर पतरूं पहेलु १ ओ स्वस्ति विजयस्कन्धावारा मेघवेनवासकात्प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुल बलसंपन्नमण्डलाभोगसंसक्तप्रहारशतलब्धप्रतापात्प्रतापोसनत२ दानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलकृतः श्रेणीबालावाप्तराज्यश्रिय परममाहे___ श्वरश्रीभटाकदन्यवच्छिन्नराजक्शान्मातृपितृचरणारविन्दः ३ प्रणतिप्रविधौताशेषकल्मषः शैशयप्रकृति खगद्वितीयबाहुरेव सादवरगजघटास्फो. टनप्रकाशितसत्रनिकसस्तत्प्रभावप्रणतरातिचूडारत्नप्रभास४ सक्तपादनखरश्मिसंहति[ :] सकलस्मृतिप्रणीतमार्गसम्यन्वरिपालनप्रजाहृदय__ रञानान्वर्थराजशब्दो. रूपारात्तिस्थैर्यगाम्भीर्य्यबुद्धिसपद्धिः स्मरशशाङ्का५ दराजोदधित्रिदशगुरुधनेशानलशयानः शरणागताभयप्रदानपरतप तृणवदपास्ता शेसस्वकार्य्यफल[ : ] प्रार्थनाधिकार्थप्रदानानन्दित६ विद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकालभुत्रनुमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसन्तानवि७ कृतजाह्ववीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसंपपलोभादि. वाश्रितः सरभसमाभिगामिकैर्गुणैस्सहजशक्तिशिक्षावि८ शेसविस्मापिताखिलधनुर्द्धरः प्रनमनरसातिसृष्टानामनुपालयित धर्मदायानामपाका प्रजोपघतकारिणामुपप्रदानां दर्शयिता श्री९ सरस्वत्योरेकाधिवासस्य संहतारातिपक्षलक्ष्मीपरिभोगदक्ष विक्रमो[ विक्रमो पसं_ प्राप्तविमलपार्थिश्री [:] परममहेश्वर श्रीध्रवसेनस्तस्य सुतस्तत्पादा१० नुयातः सकलजजदानन्दनात्यन्यतगुणसमुदयस्थगितसमग्रदिङ्गण्डलः समरशत विजयशोभासनाथमण्डलायद्योतितभासुरतरान्सवीठोधग्रगुभ११ मनोरथमवामारः सर्वविद्यापरापरविभागाधिगमविमलमतिरपि सर्वतः सुभाषित लवेनापि सुखोपपादनीयपरितोषः समग्रलोका१२ गाधगाम्भीर्यह्रदयोपि सुचरितातिशयासुव्यक्तपरमकल्याणस्वभाव[ : ] खिली भूतकृतयुगनृपरिपथविशोधनाधिगतोदग्रकीर्तिः धर्मनुपरोधोज्वलतरीकृतार्थ१३ सुखसंपदुपसेवानिरूढधादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादितास्त __स्यानुधस्तत्पादानुढ्यातः स्वयमपेन्द्रगुरुणेवगुरुणात्यादरवता * पं. १ पायो ओं; वारान्मे; पोपनत ५.२ पाया भृतश्रेणीबला; श्रियः; भटाका, विन्द. ५. वाया शैशवात्प्रभृति; घटा; सत्त्वनिकष. पं. ४ पाया सम्यपरि; कान्ति; ५ वाय। दिराजो नति; तया; शेष. ५.६ पायो सकलभुवन, ५. ७ वांय! सृत; स्रोप. ५, ८ पांया शेष; प्रथमनरपतिसम; यिता; प्रजोपघा; मुपलवा; पं. ८ वांया माहेश्वरः श्रीधर. ५.१० पाय जगदा; पिठो व्यूढगुरु. ५. १ पायो महाभा. ५. १२ पाये। तिशय; नृपतिः धर्मानुरोधोज्ज्व. पं. १३ वांया दित्य; स्यानुज, मुपे, For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ २३२ गुजरातना ऐतिहासिक लेख १४ समभिलषणीयामपि राजलक्ष्मी स्कन्धासक्तं परमनद्र इव धुर्य्यस्तदाज्ञासंपादनैक परतयोवोद्वहन् खेदसुखरतिभ्यामनायासितसव्वसं१५ पत्तिः प्रभावसंपदशीकृतनृपशतशिरोरत्नच्छायोपगूढपादवीठोपि परावज्ञाभिमानर सानालिङ्गितमनोपृत्तिः प्रणतिमेकां परित्यज्य प्रख्यातपौरुषो १६ भिमानैरप्यरातिभिरनासादितप्रतिक्रियोपाय[:] कृतनिखिलनुवनमेदविमलगुण संहति[:] प्रसभविघटितसकलकलिविलसितगतिः नीचजनागिरो १७ हिगिरशेसैद्दोरैरनमृष्टत्युन्नतहृदयः प्रज्यातपौरुषास्त्रकौशलातिशये गणतिथविपक्ष क्षितिपतलक्ष्मीस्वयंग्राहप्रकाशितप्रथारपुरुष१८ प्रथमसत्याधिगमः परममाहेश्वरः श्रीखरग्रहरतस्य तनयस्तत्पादानुध्यातः सकल विद्याधिगमविहितनिखिलविद्वज्जनमन / परितोषातिशय [:] १९ सत्वसंपदा त्यागौदार्येण विशतानुसंधानासमाहितारातिपक्षमनोरथाक्षभन्गः साम्यगुनलक्षितानेककशास्त्रकलालोकचरितगह्वरोविभावोपि दाम२० भद्रप्रकृतिरकृत्रिममश्रयविनयाशाभाविभूषणः समरशतजयपताकाहरणप्रत्यलोदग्र बाहुदण्डविध्वसितनिखिलप्रतिपक्षवोदय [:] २१ स्वधनु - अनावधरितशास्त्रकौशलानिमानसकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेनस्तस्यानुजस्तत्पादानुध्यातः सकृरि२२ तिशयितसकलपुर्वनरपतिरतिभुस्साधानामवि प्रसाधयिता दिषयाणां मूर्तिमानिव पुरुषकारः शरिवृद्धिगुणानुरागानिर्भरदित्तप्तबितिम्मनुरिव २३ खयमन्यापन्नः प्रकृति[ भि ]रधिगतकलाकलापxकन्तमान्नितिहेतुरकालकर कुमुदनाथ [ : ] प्राज्यप्रतापस्थगितदिगन्तरालाप्रन्वक्षितध्वास्तराशिप२४ सततोसतत प्रकृतिसुतिभ्यः परं प्रत्यपमन्वर्थवन्तमतिबहुतिथप्रयोजनानुबन्धमाग मपरिपूर्णं विदधानसन्धिविग्रहसमासनिश्रयनिपुणाः २५ स्थानुरुपमादेश ददद्गुणव्विद्धिविधानजनितसंस्कारः साधूनां राज्यसालातुरीयस्त न्त्रयोरुभयोरपि निष्णातः प्रकृष्टविक्रमोपि क२६ रुणामृष्टहृदयो श्रुतवानप्यगर्वितxकान्तोवि प्रशमी स्थिरसौहृदय्योषि निरसिता षेषवतामुदयसमयसमुपजनितजनतानुरागः ५..१४ पाये। राज्य, सक्तां; भद्र; तयवो; खट; सत्त्व.-~५. १५ वायो दशीः; पीठो; वृत्तिः; पौरुषा पं. १६वांया भुवनामोद; धिरो.-५. १७ पायो हिभिरशेषैर्दो रना; ष्टात्यु, प्रख्यात; तिशयगणतिथ; पति; प्रवीर; पं. १८ पाये। संख्या. पं. १८ वायदायेण. विगत; भङ्ग; सम्य; गहरवि, परम. ५.२० वांया प्रश्रय; यशोभा, ध्वं; दर्पोदयः . २१ पांये प्रमावपरिभूतास्त्रः भिमान; नृपति; सच्चरिता; पं. २२ वाया पूर्व; रतिदुस्सा; मपि; विषया; परिवृद्ध; चित्तवृत्तिभिम्य; पं. २३ बायो मभ्याप; कान्तिमानिg; कलङ्क; रालः प्रध्वंसि; ध्वान्तराशिः; ५. २४ वांया सततोदितसविता प्रकृतिभ्यः; प्रत्ययम; निश्चय, णः.. २५ पाया स्थानेनुरुप; शं; बुद्धि, शाला; तन्त्र.--. २१ पांया हृदयः; न्तोपि; य्योपि; दोष;-- For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्री २३३ २७ परिविहितभुवनसमर्थितवालादित्य द्वितीयनामा परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्य सुतस्तत्पादकमलप्रणामधरणिकष: २८ णजनितकिणलाञ्छनललाटचन्द्रशकलः शिशुभाव एव श्रवणनिहितमत्तकोलङ्कार विभ्रममलश्रुतविशेष[ :] प्रदान२९ सलिलक्षालिताग्रहस्तारविन्दxकन्याया इव मृधुकारग्रहणादमन्दीक्रितानंन्दपिधि वसुन्धारायाः काम्मु३० को धनुर्वेद इव संभाविताशेषलक्ष्यकलापः प्रणतसामन्तमण्डलोत्तमानकृतचूडो कना३१ यमानशासनः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमे३२ श्वरचक्रवर्तिश्रीधरसेनम्तत्पितामहभ्रातृश्रीशीलादित्यस्य शापाणे पतरूं बीजं १ तत्पितमहकृतिश्रीशीलादित्यस्य शाङ्गपाणेरिवाङ्गजयोरि भत्तिबन्धुरावयवकल्पित प्रणतेततिधवलय दूरं तत्पादारविन्दप्र[ वि ]तया नखमणिरूचा मन्दाकिन्येव २ नित्यममलितोत्तमाङ्गदेशस्यागस्त्यस्येव राजर्षदक्षिण्यमातन्वानस्य प्रबलधवालिना यशासां वलयेन मण्डितकुमा नभसि यामि३ नीपतेर्वि[ द ]म्पितम-परिवेषमण्डलस्य पयोदश्यामशिखरचूचुकरुचिरसह्यविन्ध्य___ स्तनयुगलक्षिते - पत्यु[:] श्रीदेरभटस्याङ्गजा क्षिती४ पसंहतेरनुरागिण्याः शुचियशोशुकधृतः स्वयंवरमालामिव राज्यश्रीयामर्पयस्त्या xकृतपरिग्रहः शौर्य्यमप्रतिहतव्यापारमनमतप्रचण्डारिपुम५ ण्डलं मंण्डलाग्रमिवालम्बः मम शरदि प्रसभमास्तष्टशलीमुषपाणासनपाटितप्रपाध नानां परभुवा विधिवदाचरितकरग्रहणः पूर्वमेव विवि६ ध[व]ोज्वलेन श्रुतातिशयेनोद्भासितश्रवण[ : ] पुन[ : ] पुनरुक्तेनेव रत्नाल___ कोरणालङ्कृतश्रोःत्र परिस्फुरकटकविकटकीटपक्षरत्नकिरणमविच्छिन्ना७ प्रधानसलिलनिवहावसकविलसन्नवशैवलाङ्कुरमिवाग्रपाणिमुद्हन धृतविशलेरत्न वलयजलधिवेलातजायमानभुजपरिप्वक्तयिश्वंभरः ८ परममहेश्वरः श्रीध्रुवसेनस्तस्याग्रजोपरमहीपतिसर्शदोषनाशनधियेव लक्ष्म्या स्वयमतिस्पष्टचेष्टमाश्लिष्टाङ्गयष्टारतिरुचिरतरचरितग ५.२७ वाया बृहित धरणी,- पं. २८ वान्या मालिकालंकार: मामल.--. २८ वांया मदुकरः कृतानन्दवि, कार्मुके. ५.३० वा-यचूडारत्ना. ५.१ तत्पितामह थी पाणे सुधी 3181 नामा; वाय। जम्मनो भक्ति; प्रणतिरति; लया. ५. विदलिताखण्डपरि; गजः. . ४ बायो श्रियमपयन्त्या x; शौय; मानमि. ५. ५ वांया मण्डलाय; लम्बमानः; माकृष्टशिलीमुखवा; नापादितप्रसा; भुवां. ५.५ पाया ज्वले श्रोत्रः; च्छिन्न. ५ वाय। प्रदान; बसेक दुहन; विशाल; तटा; वि. ५. वांया माहेश्वरः; स्पर्श; यष्टिर. For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ २३४ गुजरातना ऐतिहासिक लेख . ९ रिमपरिकलितसकलनरपतिरतिप्रकृष्टानुरागरसेरभसरशीकृप्रणतसमस्तसामन्तचक्र चूडामणिमयूखखचितचरणकमल१० युगलः प्रोद्दामोदारदोईण्डदलितद्विसद्वर्गदर्पःप्रसपत्पटीय - प्रतापप्लोषिताशेष शत्रुवँशः प्रणयिपक्षनिक्षिप्तलक्ष्मीकः प्रेरितत११ दोत्क्षिप्तसुदर्शनचक्रः [ प रिहृतबालक्रीडोनध कृतद्विजातिरेकविक्रमप्रसाधित. धरित्रीतलोकाङ्गीकृतजलशय्योपूर्वपुरुषोत्तमः साक्षा१२ [द्ध धर्म इव सम्यव्यवस्थापितवर्णाश्रमाचारः पूर्वैरप्यू/पतिभिस्त्रिष्णालवलुब्धै य॑स्यपहृतानि देवब्रह्मदेयानि तेषामप्य१३ [ति ]सरलमन - प्रसरमुसङ्कलनानुमोदनाभ्या परिमुदितत्रिभुवनाभिनन्दि तोच्छितोत्कृष्टधवलधर्मध्वजप्रकाशितनिजवंशो देव१४ द्विजगुरून्प्रति यतोर्हमनवरतप्रवर्तितमहोद्रङ्गादिदानव्यसनानुपजातसन्तोषोपात्तो परकीर्तिपंक्तिपरंपरादन्तुरितनिखि१५ लदिव्वक्तवाल स्थष्टमेव यथार्थ धर्मादित्यापरनामा परममाहेश्वर श्रीखरग्रह स्तस्याग्रजxकुमुदषण्डश्रीविकासिन्या कालावश्चन्द्रिकयेव १६ कीर्त्या धवलितसकालदिमण्डस्य खण्डितागुरुविलेपनपिण्डश्यामलविन्ध्यशैलविपु लपयोधराभोगायाः क्षोण्या ४ पत्युः श्रीशीलादित्यस्य १७ सूनुनवप्रालयकिरणा इव प्रतिदिनपवर्द्धमानकालचक्रवाल[ : ] कसरीन्द्रशिशु रिव राजलक्ष्मीमचलवनस्थलीमिवेलकुर्वाणः शिखण्डिकेतन इव १८ रुचिमच्चूडामण्डता प्रचण्डशक्तिप्रभावश्च शररागम इव प्रतापवानुल्लसत्पद्मः संयुगे विदलपन्नमधारनिव परगाजानुदाय एव तपनबा१९ लतपा इव सग्राम मुष्णन्ननिमखानामायून्षि द्विषतां परममाहेश्वरः श्रीशीला दित्य कुशली सर्वानेव समाज्ञापयामि स्तु वस्संविदितम् २० याथा मया मतापित्री - पुण्याप्यायनागा आनन्दपुरविनिर्गतवलभिवास्तव्यत्रै विद्यशामान्यगाय॑सगोत्र अध्वर्युब्राह्मणकिक्कक२१ पुत्रब्राह्मणमगोपदत्तद्वीनाम-य सुराष्ट्रसु जो-शल्यासास्थल्यां धूषाग्रामे क्षेत्रं द्विख ण्डावस्थितं पञ्चाशदधिकभूपादावर्तशतपरिमाणं यत्रैकं २२ खण्डं दक्षिणसीम्नि कुटुम्बिवावकप्रकृष्टं विशत्यधिकमूपावर्तशतपरिमाणं यस्या घाटनानि पूर्वतो देवशर्मसत्कब्रह्मदेयक्षेत्रं ५. पाय वशीकृत. ५. १० पाया द्विषद्; प्रसप्पं. ५. ११वांया नङ्गीकृत. पं. १२वाय। सम्यग्ज्य प्युर्वी; स्तष्णा; र्यान्य. पं. १७ वायो मुत्संकल; दनाभ्यां.. १४ पाया यथार्हः त्तोदार पं. १५ पाया दिक्चक्रवालः, स्थ; कलावत. पं. १६ पाय सकलदिग्मण्ड, ५. १७ वाय। प्रालेयकिरण; प्रतिदिन संवर्धमानकला; केसरी; मिवा. पं. 10 पाया मण्डन; शारदा; विदलयन्नम्भोध, परगजानुदय. पं. १८ पया तप; संग्रामे; नाभिमुः यूंषि: पयत्यस्तु ५.२० वायो यथा; माता; य; भी; सामान्य. पं. २१वांया सुराष्ट्रेषु. For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ २३५ शिलादित्य ३ जानां ताम्रपत्रो २३ दक्षिणतः डाण्डासग्रामसीम अपरतः जज्ज्यल्लकसत्कक्षेत्रं उत्तरतः जज्ज्यल्लकस कक्षेत्रमेव एवमिदामघाटनविशुद्ध क्षेत्रं २४ सोद्गं सोपरिकरं सभूतवातप्रत्यायं सधान्येहिरण्योदेयं सदशापराधं सोत्पद्यमान विष्टिकं सर्वराजकीयानामहस्तप्रक्षेप२५ णीयं पूर्वप्रत्तदेवब्रह्मदेयरहितं भूमिच्छिद्रन्यायेनाचन्द्रार्काण्णर्वक्षितिसरित्पत समकालीनं पुत्रपौत्रान्वयभोग्य२६ मुदकातिसम्र्गेण धर्मदायोतिसृष्ट[ : ] यतोस्थोचितया ब्रह्मदेयस्थित्या भुञ्जतः कलतः कर्षयतः प्रदिशतो वा न कैश्चियासेधे २७ [ व ]र्तितव्यमागामिभद्रनृपतिभिरस्यस्मद्वंशजैरन्यैर्च अनित्यान्यैश्वर्यण्यस्थिरं केनुस्यं सामान्यञ्च भूमिदानफलमवग[च्छ ]द्भिरयाम२८ स्मदायोनुमन्तव्य - परिपालयितव्यश्चे [ त्युक्तञ्च ।। बहुभिर्वसुधा भुक्ता राज मिस्सकारादिभः यस्य यस्य यदा भूमिस्तःस्य तस्य तदाफलं २९ यानीह दारिद्यनयान्नरेन्द्रैर्द्धनानि धर्मायतनीकृतानि निर्भुतमाल्यपत्रमानि तानि को नाम साधु , पुनरामदीत ॥ षष्ठिवर्ष३० सहस्राणि स्वर्गेतिष्ठति भूमिदा आच्छेत्ता चानुमन्ता च तान्यव नरके वसेत् ॥ दूतकोत्र राजपुत्र ध्रुवसेन ॥ ३१ लिखितरिदं सन्धिविग्रहाधिपृतदिविरपति श्रीस्कन्दमटपुत्रदिबिरपति श्रीमदनहि लेनेति ॥ सं ३५२ भाद्रपद शु १ स्वहस्तो मम ॥ पं. २3 4120 मिदमा. ५.२४ पाया सधान्यहिरण्या. ५.२६ पाया कर्षत; ५.२७ स्य नाका वायो वा; श्वा; मानुष्यं; रयम. पं. २८ पाया स्सगरारादिभिः; तस्य. ५.२४ पायो भयान; निर्भुक्त; प्रतिमा राददीत; पष्टिं. . ३० वांय तिष्ठति भूमिदः । तान्येव; सेनः. ५.३ पाये। मिद; धिकृत. For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ન, ૮૪ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો [ ગુપ્ત ] સંવત ૩૫દ જયેષ્ઠ ૭ (?) શીલાદિત્ય ૩ જાનાં સં. ૩૫૬ નાં આ બે પતરાં, જેના ઉપરથી આ લેખ લખે છે, તે જુદી જુદી જગ્યાઓમાં સાચવેલાં હતાં. પહેલું રાજકેટને વોટસન મ્યુઝીયમમાં અને બીજું ભાવનગરના બારટન મ્યુઝીયમમાં રાખ્યું હતું. તેઓનાં માપ, ત્રાંબાની કડીઓનાં કાણું વચ્ચેનું અંતર, તેના અક્ષરો, તથા પહેલા પતરાને અંતભાગ અને બીજાને શરૂવાતને ભાગ વિગેરે ઉપરથી મને લાગે છે કે આ બંન્ને પતરાં એક જ દાનપત્રનાં છે. પહેલા પતરા વિષે મળી આવતી હકીકત ફક્ત એટલી જ છે કે, તે રાજકેટના મ્યુઝીયમમાં છેલ્લાં ૨૮ વર્ષ થયાં, તે સ્થપાયું ત્યારથી, રાખવામાં આવ્યું છે. અને તે વોટસન મ્યુઝીયમ માટે ખરીદેલા માજી કર્નલ વેટસનના સંગ્રહમાં હતું. બારટન મ્યુઝીયમને બીજું પતરું કેવી રીતે મળ્યું તે વિષે કંઈ જણાયું નથી. પહેલું પતરું સુરક્ષિત નથી. તે બહુ પાતળું અને બરંડ છે, અને તેની સપાટીમાં થોડાં નાનાં મોટાં કાણાંઓ છે. અક્ષરે પણ બગડી ગયા છે. પરંતુ લગભગ બધા વાંચી શકાય છે. બીજું પતરું વધારે સુરક્ષિત સ્થિતિમાં છે. તેના કાંઠા ઉપર જરા નુકશાન થવાથી દરેક પંક્તિના એક બે અક્ષરો નાશ પામ્યા છે. કાટનો કઠણ થર જામી જવાથી જમણું બાજુના કેટલાક અક્ષરે ઓળખવાનું મુશ્કેલ થઈ પડ્યું છે. છેલ્લી પંક્તિને ભાગ બહુ જ બરડ થઈ ગયેલ છે. સુભાગ્યે તારીખ મેજુદ છે. દરેક પતરૂં ૧૮”x૧૨” ના માપનું છે. બીજું પતરું જે વધારે સુરક્ષિત સ્થિતિમાં છે, તે ઉપરથી જણાય છે કે અક્ષરે બહુ સુંદર રીતે કેતર્યા છે, પરંતુ લેખમાં જોડણીની ભૂલ પુષ્કળ છે. દાખલા તરીકે સ્વ અને દીર્ઘસ્વરને લેપ અગર બોટે ઉપગ માલુમ પડે છે. આ દાન શીલાદિત્ય ૩ જાએ આપેલું છે. તેનું તથા તેના પહેલાંના રાજાઓનું પ્રાસ્તાવક વર્ણન તેનાં વળાનાં બીજાં દાને મુજબ છે. વલભીમાં ડુહા-વિહારની સીમા ઉપર આવેલા કુકકુરાક ગામના આચાર્ય ભિક્ષુ વિમલગુપ્ત બંધાવેલા બૌદ્ધ મઠને દાન આપ્યું છે. એમ કહી શકાય કે ભિક્ષુ વિમલગુરૂ અને જે ગામને તે રહીશ હતા તે ગામ, બન્નેનાં નામો સંવત્ ૧૩ નાં અન્ય દાનપત્રમાં જે પ્રસિદ્ધ થયું છે તેમાં આપેલાં છે. સુરાષ્ટ્ર( પ્રાંત)માં આવેલું કસક નામનું ગામ વિહારને આપ્યું હતું. જે પ્રદેશ( સ્થલી)માં તે આવ્યું હતું તેના નામવાળો ભાગ બહુ નુકશાન પામેલ છે. આ દાનને હેતુ આવાં બૌદ્ધ દાનને હમેશ મુજબને જ છે; જેમકે, બૌદ્ધોની પૂજાની સગવડ કરવી, તથા વિહારમાં વસતા લેકે માટે જરૂરી ખર્ચ કરવું વિગેરે. આ દાનપત્રને અમલ કરનાર દૂતક રાજકુમાર ખરગ્રહ હતું અને લેખક, સંધિવિગ્રહના મંત્રિ દિવિરપતિ સ્કંદભાટને પુત્ર દિવિરપતિ અણહિલ હતો. આ બને અધિકારીઓનાં નામો આ રાજાનાં બીજાં દાનમાં છે. આ દાનની તારીખ સં. ૩૫૬ નવી છે. અને તે આ રાજાની મળી આવેલી મોડામાં મોડી તારીખેમાંની એક છે. ૧ જ. બે. બ્રા રે. એ. સે. યુ. સી. વ. ૧ પા.પ૭ ડી. બી. દિકર For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्रो अक्षरान्तर पतरूं पहेलु १ ओं स्वस्ति विजयस्कन्धावारात् पिच्छि[पजि] (?)वासकात् प्रसभप्रणताभि त्राणां मैत्रकाणामतुलबलसंपन्नभण्डलाभोगसंसक्तप्रहारशतलब्धप्रतापंप्रेता२ पोपनतदानमानाजवोपार्जितानुरागादनुरक्तमौलभृतःश्रेणीबलावाप्तराज्यश्रिय पर माहेश्वरश्रीभटार्कादव्यवच्छिन्नराजवशन्मातापित्रि'च३ रणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृति खड्गद्वित्तीयेबाहुरेव समदप रगजघटास्फोटनप्रकाशितसत्त्वनिकषस्तत्प्रभावप्र४ णतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंहतिस्सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परि पालनप्रजाहृदयरञ्जनादन्वर्थराजशब्दो रुप५ कान्तिस्थैर्य गाम्भीर्य्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्कादिराजोदधित्रिदशगुरुधनेशानति शयानः शरणागताभयप्रदानपरतया त्रिणवदपास्ताशे६ स्विकार्यफलप्रार्थनाधिकार्थप्रदाननन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सक लभुवनमण्डलाभोगप्रमोदः परममाहे७ श्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसंतानविसृतजाह्नवीजलौघप्रक्षालिताशे पकल्मषः प्रणयिशतसहस्रो[पजी व्यमान८ संपद्रूपलोभादिवाश्रितः सरभसमभिगामिकैर्गुणस्सहजशक्तिशिक्षाविशेषविस्मापि ताखिलधनुर्द्धरः प्रथमनरपति[समतिस ]ष्टाना९ मनुपालयिता धर्मदायानामपाकर्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहतारातिपक्षलक्ष्मीप१० रिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः परममाहेश्वरै श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातःस्सकलजगदानन्दनात्य११ द्भुतगुणसमुदयस्थगितसमग्रदिङमण्डलः समरशतविजयशोभासनाथमण्डलामद्युति भासुरतरांसपठिोदूढगुरुमनोरथ१२ महाभारः सर्वविद्यापरापरविभागाधिगमविमलमतिरपि सर्वतः सुभापितलवेनापि सुखोपपादनीयपरितोषः समग्रलोका१३ गाधगाम्भीर्यहृदयो[ पि] सुचरतातिशयसुव्यक्तपरमकल्याणस्वभाव खिलीभूतक तयुगनृपतिपथविशोधनाधिगतोद[ग्रकीर्ति ]र्धा१४ नुपरोधो[ज्व] [लतरीकृतार्थ ]सुखसंपदुपसेवानिरूढधादित्यद्वितियनामा परम माहेश्वरः श्रीशीलादित्यस्तस्यानुजस्त[त्पादानुद्धयातः ] १ पांया प्रतापात्.-२ वाया भत.-3 वांया वंशान्मा.-४ पायो पितृ --५ वन्य। दितीय-बायो रूप. ७ पाया धैर्य. १४ामधिर्य. आपेत छे. ( पाया तृण, ६ याय! शेष. १० पाया फल:. ११ माभि. १२ पाया माहेश्वरः १३ पाया ध्यातस्सकल, १४ पांय दिग्मण्डल:. १५ पायो सुचरिता ...... स्वभाव:. १९पाय। द्वितीय. For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ २३८ . गुजरातना ऐतिहासिक लेख १५ स्वयमुपेन्द्र ]गुरु[णे ]व गुरुणात्यादरवता समभिलषणीयामपि रा[ज]लक्ष्मी स्कन्धासक्तां परमभद्र इव धुर्य्यस्तदाज्ञासंपादनैक[ र ]सत[यै वो ] द्वह१६ न्खेदसुखर तिभ्याम ]नायासितसत्वसंपत्तिः प्रभावसंपद्व[शी कृतनृपतिशतशि - रोरत्नच्छायोपगूढपादपीठोपि परावज्ञाभिमानरसाना१७ लिङ्गितमनोवृत्तिः प्रणतिमेकां परित्यज्य प्रख्यातपौरुषाभिमा[ नै ]रप्यरातिभिरना सादितप्रतिक्रियोपायं कृतनिखिलभुवनामोदविमलगु१८ णसंहति' प्रसभविघटितसकलकलिविलसितगतिः 'निचजनाधिरोहि भिरशेषैदो पैरनामृष्टात्युन्नतहृदयः प्रख्यातपौरुषास्रकौशलातिश१९ य[गुण * ]गणतिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयंग्रहप्रकाशितप्रवीरपुरुषप्रथमसंख्या धिगमः परममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तत्पादानुयात । २० सकलविद्याधिगमविहितनिखिलविद्वजनम परितोषातिशयसत्वसंपदा त्यागौदार्येण विगतानुसन्धानासमैहितारातिपक्षमनोरथाक्षभङ्गः सम्य२१ गुपलक्षितानेकशास्त्रकलालोकचरितगह्वरविभागोपि परमभद्रप्रकृतिरकृत्रिमप्रश्रयवि नयशोभाविभूषणः समरशतजयपताकाहरणप्र२२ त्यलोदग्रबाहुदण्डविध्वन्सितनिखिलप्रतिपक्षदर्पोदयः स्वधनुप्रभावपरिभूतास्त्रकौ शलाभिमानसकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः २३ श्रीधरसेनस्तस्यानुजस्तत्पादानुद्वयांत सच्चरितातिशयितसकलपूर्वनरपति" अति दुस्साधीनापि प्रसाधयिता विषयाणां मूर्तिमानिव पुरुषकार परिवृद्धगुणा२४ नुरागानिर्भरचित्तवृतिभिर्मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकलाकलापx कान्तिमानिवृतिहेतुरकलङ्ककुमुदनार्थं प्रज्यप्रतापस्थगितदिगन्तरौलप्रध्वन्सि२५ तध्वान्तर्राशि सततोदितः सविता प्रकृतिभ्यः परं प्रत्ययं अर्थवन्तमतिबहुतिथ प्रयोजनानुबन्धमागमपरिपूर्ण विदधानः सन्धिविग्रहसमासनिश्चयनिपुणः २६ स्थानेनुरुपै मादेशं ददद्गुणवृद्धिविधानजनितसंस्कारः साधुनी राज्यसालातुरि यस्तन्त्रयोरुभयोरपि निष्णात प्रक्रिष्टविक्रमोपि करुणामृदुहृदयः २७ श्रुतवानप्यगवित कान्तोपि प्रशैमि स्थिरसौहृदयोपि निरसितै दोषवतामुख्यः समयसमुपजनितजनतानुरागपरिपिहितभुवनसमर्थितप्रथितबाला२८ दित्यद्वितियनामें परममाहेश्वर श्रीध्रुवसेनस्तस्य सुतस्तत्पादकमलप्रणामधरणिक षणजनितकिणलान्छनललाटचन्द्रशकल शिशुभाव एव श्रवणनिहित १वाया पायः.२ वाया संहतिः.3 पाय नीच. ४ वांया नुयातः. ५वन्या मनः. या तिशयः ७ वाया सन्धानमाहिता.८ पाय विध्वंसित. ८वांया धनुः. १० पायो ध्यातः. 11 पाया पतिः. १२ वांय साधनाना. १३वाय कारः, १४वांया नाथः. १५ वांये। प्राज्य. १६ पाया दिगन्तराल: १७ वांये। प्रध्वंसित. १८पाय! राशि:. १८ पांया नुरूप. २० पाया साधूनां. २१ वांया शालातुरीय. २२ वाय! निष्णातः. २३ पायो प्रशमी. २४ पाया निरखिता. २५ वाय। द्वितीयनामा. २१ वांया माहेश्वरः. २७ वायो शकल:. For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्रो २३९ २९ मौक्तिकालङ्कारविभ्रमामलश्रुतिविशेष प्रदानसलिलक्षालिताग्रहस्तारविन्दxकन्याया इव मृदुकरग्रहणादमन्दिकितानन्द[ वि]धिवसुन्धरायाः ३० कार्मुकधनुर्वेद इव संभावितासेषलक्षकलाप प्रणतसामन्तमण्डलोत्तमाङ्गधृतचूडा रत्नोपमानशासन३१ परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरचक्रवर्तिश्रीधरसेनः __ बीजुं पतरूं ३२ [तत्पि ]तामभ्रात्रि श्रीशीलादित्यस्य शाङ्ग[ पाणे ]रिवाङ्गजन्मनो भक्ति बन्धुरावयवकल्पितप्रणतेरतिधवलया दूरं तत्पादारविन्दप्रवृत्तियानख-]३३ [ म ]णिरुचा मन्दाकिन्येव नित्यममलितोत्तमाङ्गदेशस्यागस्त्यस्येव राजर्षेक्षि___ण्यमातन्वानस्य प्रबलधवलिम्ना यशसां वलये[ न मण्डित-] ३४ ककुभं नभसि यामिनिपतेविडम्बिताखण्डपरिवेषमण्डलस्य पयोदश्यामशिखर. चूचुकरुचिरसह्यविन्ध्यस्तनयुगायाः क्षितेः पत्त्युः श्रीडेरभ[ टस्या-] ३५ [ङ्ग जः क्षितिपसंहतेरनुरगिण्याः शुचियशोशुकभृतः स्वयंवरमालामिव राज्यश्रिममफेयन्त्या कृतपरिग्रहः शौर्य्यमप्रतिहतव्यापारमा- [नमितप्रच.]. ३६ [ण्ड ]रिपुमण्डलं मण्डलाममिवावलम्बमानः शरदि प्रसभमाकृष्टशिलीमुखबा___णासनापादितप्रसाधनानांपरभुवो विधिवदाचरितकरग्रहणः पू. ३७ वमेव विविधवर्णोज्ज्वलेन श्रुतातिशयेनोद्भासितश्रवणीं पुनः पुनरुक्तेनेवं रत्ना. ___ लङ्कारेणालङ्कृतश्रोत्रे' परिस्फुरत्कटकविकटकीटपक्षर[त्नकिरण-] ३८ [म ] विच्छिन्नप्रदानसलिलनिवहावसेकविलसन्नवशैवलाङ्कुरामवाप्रपाणिमुद्वहन् धृतविशालरत्नवलयजलधिवेलातटायमानभुजप३९ रिष्वक्तविश्वम्भरः परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्याग्रजोपरमहीपतिस्पर्शदोषनांसें नधियेव लक्ष्म्या स्वयमतिस्पष्टचेष्टमाश्लिष्टाङ्ग४० [य]ष्टि[ र ]तिरुचिरतरच [रित] गरिमपरिकलितसकलनरपतिरतिप्रकृष्टानुरागरस रभसवशीकृतप्रणतसमस्तसामन्तचक्रचूडामणिमयूख४१ [ख]चितचरणकमलयुगल - प्रोद्दामोदारदोईण्डदलितद्विषद्वर्गदर्पः प्रसप्पत्प. टीय प्रतापप्लोशि[षि ]ताशेषशत्रुवी प्रणयिपक्ष४२ [नि]क्षिप्तलक्ष्मीकः प्रेरितगदोत्क्षिप्तसुदर्शनचक्रः परिहृतबालक्रीडोनध - कृतद्वि ___ जातिरेकविक्रमप्रसाधितधरित्रीतलोनङ्गीकृतजलशयोपूर्व४३ पुरुषोत्तमः साक्षाद्धर्म इव सम्यग्व्यवस्थापितवर्णाश्रमाचारः पूर्वैरप्यूर्वीपतिभि स्त्रिष्णालबलुब्धैर्यान्यपहृतानि देवब्रह्मदेया १ वांये विशेषः. २ पाये। मन्दीकृता. 3 पायो शेषलक्ष्यकलापः. ४ वांया शासनः ५ पायो भ्रात. पायककुभो. ७ वायो यामिनी. ८ वायो यशोंशुक. ८ पायो भुवां. १० पाथा श्रवणः, ११ पायो श्रोत्रः १२ वाया नाश. १३ पथि वंश. १४ वांया स्तृष्णा. For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ २४० गुजरातना ऐतिहासिक लेख ४४ नि तेषामप्यतिसरलमन - प्रसरमुत्सङ्कलनानुमोदनाभ्यां परिमुदितत्रिभुवनाभि नन्दितोच्छितोत्कृष्टधवलधर्मध्वजप्रकाशितनिजेवशो दे४५ [व]द्विजगुरून्प्रति यथहमनवरतप्रवर्तितमहोबङ्गादिदानव्यसनानुपजातसन्तोषो पात्तोदारकीर्ति पक्तिपरंपरादन्तुरितनिखिलदिक्च४६ [क्रवालः] स्पष्टमेव यथार्थ धर्मादित्यापरनामा परममाहेश्वरः श्रीखरग्रहस्त स्याग्रजन्मन कुमुदषण्डश्रीविकासिन्या कलावतश्चन्द्रिक४७ [येव की]| धवलितसकलदिग्मण्डलस्य खण्डितागुरुविलेपनपिण्डश्यामलविन्ध्य शैलविपुलपयोधराभोगायाः क्षोण्या ४ पत्यु श्रीशीला४८ [दित्य]स्य सूनुनवप्रालेयकिरण इव प्रतिदिनसंवर्द्धमानकलाचक्रवालxकेसरि' न्द्रशिशुरिव राजलक्ष्मीमचलवनस्थलीमिवा४९ [ल]ङ्कुर्वाण शिखण्डिकेतर्क इव रुचिमच्चूडामण्डनं प्रचण्डशक्तिप्रभावश्च शरदागम इव प्रतापवानुल्लसत्पद्मः संयुगे विदलय. ५० [न्नम्भोधरा ]निव परगजानुदय एव तपनबालातप इव संग्रामे मुष्णन्नभिमुखा नामायून्सि द्विषतां पर[ म* ]माहेश्वरः श्रीशीलादित्यः ] ५१ [ सर्वाने ]व समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रो * पुण्याप्या. यनाय श्रीवलभ्यां[ अभ्यन्त ]रिकापूर्वनिविष्टडुड्डाविहार- .... .... .... ५२ .... ... परिकल्पित[ ? ]क्कुक्कुराणक[ ? ]ीमनिविष्टाचार्य्यभिक्षुविमल. गुप्तकारितविहारे चतुर्दिशाभ्यागतार्यभिक्षुसंघाय शयनासनग्लानभैषज्यचीवरि कापिण्ड .... .... ५३ .... .... मेतत्परिबद्धपादमूलप्रजीवनाय विहारस्य खण्डस्फुटितप्रतिसंस्कारणाय गन्धकुटी च भगवतां बुद्धानां पूजास्नपनगन्धधूपपुष्पादिपरिचर्यार्थ सुरा[ ष्ट्रेषु ] ५४ [ डम. निका ]मण्डलीस्थल्यां कसकग्रामः सोद्रङ्गः सोपरिकरः सभूतवातप्र. त्ययः सधान्यहिरण्यादेयः सदशापराधः सोत्पद्यमान५५ विष्टिक सर्वरराजकीयानामहस्तप्रक्षेपणीयः पूर्वप्रत्तदेवब्रह्मदेयरहितो भूमिछिद्र न्यायेनाचन्द्राकर्णिवक्षितिसरित्प५६ वतसमकालीनं उदकातिसर्गेण धर्मदायो निसृष्टः[ ।* ]यतोस्य डुड्डाविहार आयंभिक्षुसंघस्योपरिलिखितक्रमेण विनियोग ... ... न कैश्चिद्वया १वांच्या वंशो. २ वान्या यथा. उपन्या कीर्तिः. ४ वांया पक्ति. •५ पत्युः. ६ वाया केसरीन्द्र. ७ पाया कुर्वाणः. ८ वाय। केतन. ८ वाय। मण्डन:. १० बायो मायूषि, ११ पाया पडसो कु सूतथा अपडे। छ. १२ वांया विष्टिकः. For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ २४१ शीलादित्य ३ जानां ताम्रपत्री ५७ सेधे वर्तितव्य[ मागामिभद्रनृपतिभि ] स्मद्वश जैरन्यैर्वा अनित्यान्यैश्वर्या ____ण्यस्थिरं मानुष्यं सामान्यंञ्च भूमिदानफलमवगच्छाद्भिरयम५८ स्मदायोनुमन्तव्यः पालयितव्यश्चेत्युक्तंचे बहुभिर्वसुधा भुक्ता राजभिस्सगरा दिमि यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दारि५९ व्यभयानरेन्द्र[ धनानि धर्मायतनीकृतानि नि भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधु पुन[ राददीत ] [ ॥* ] [ ष ]ष्टिं व [र्षसहस्रा[ णि ] ६० स्वर्गे तिष्ठति भूमि आच्छेत्ता चानु[ म ]न्ता च तान्येव नरके वसेत् ॥ दृ [तको ]त्र[ राज ]पुत्र खरग्रहः ६१ लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपति श्रीस्कन्दभटपुत्रदिविर[ ति श्रीमद ] नहिलेनेति ॥ स ३०० ५० ६ ज्येष्ठ[ ७१ ] स्वहस्तो[ मम ] १ वयोश्चा. २ वाया वंश. ३ वाया सामान्य च. ४ वाया त्युक्तंच. पवायदिभिः, वायो षष्ठिं. ७ वाया भूमिदः. For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ નં. ૮૫ શીલાદિત્ય ૩ જાનાં ખેડાનાં તામ્રપત્રો ગુ. સ. ૩૬૫ વૈશાખ સુ. ૧ આ તામ્રપત્રોની હકીક્ત જૂની ઢબથી આપવામાં આવેલ છે તેથી તેનું માપ વિગેરે કાંઇ મળી શકતું નથી. વંશાવલિ તથા સંવત્ વિગેરેનું વિવેચન પણ અટકળીયું તથા ભૂલભરેલું છે. અક્ષરાન્તરમાં પણ ભૂલો ઘણી છે. પણ શરૂવાતનો વંશાવલિવાળો વિભાગ એ. ઈ. છે. ૪ પા. ૭૬ મે આપેલાં લુંસડીનાં સં. ૩૫૦ નાં તામ્રપત્રને ઘણે અંશે મળતું છે. દાનવિભાગનું જ અક્ષરાન્તર તથા તરજુમો આપણું ઉપયોગ માટે આપવાં બસ થશે. આ સાલ વિક્રમ સંવતની છે એમ છે. બર્ન્સ બતાવેલ છે. પણ તે તે ગુપ્ત વલભી સંવતની છે, એમ હવે પૂરવાર થએલ છે અને તે ઈ. સ. ૬૮૪ બરોબર થાય છે. • જ, એ. એ. સે. વ. ૭ પા. ૯૬૮ ડો. એ. બન્યું. For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ पंक्ति ४७ पछी ४८ धवलसकल शीलादित्य ३ जानां खेडानां ताम्रपत्रो वरुणा पं. ४९-५४ द्विषतां परममाहेश्वरः श्रीशैलादित्यः कुशली सर्व्वानेव समाज्ञापयत्येवमस्तु विदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनाय गिरिनिर्झर विनिर्गत खेटक - वादंस्तुस्थितचातुव्विद्यसुमान्यतापसगात्रसब्रह्मचारिब्राह्मण सान्दपुत्रब्राह्मणनाधुल्ला खेटक केदारे नगरकपथके देयापल्लिग्रामे दक्षिणपरसीम्नि म्बिलिकवक्करकेदारक[ शछित ] सिद्धक्षेत्रं रज्जुकविरकपन्नष्टखेटकमानेन श्रीहिपिदकद्दारा षड्भिः खण्डैरवस्थितं यत्र प्रथमखण्डस्याप्यालानपूर्व्वतः ग्रामादुत्थितः रोहिणीर्जग्रामयायी पन्था दक्षिणतः दोध्वकसरोटपरतः कवित्थाविकग्रामादुत्थितः गण्डुकग्रामयायी पन्थाः दन्तुरपेचकशालिक्षेत्रं तथा द्वितीयखण्डं पूर्व्वतः करिल्याविकग्रामादुत्थितः गहन ॥ ५४ ॥ अक्षरान्तर पतरूं वीजुं पं.५५-६२ ग्रामयायीपन्थाः दक्षिणतः रोहिणीयर्जग्रामसीमा अपरतः तापसपल्लिकाग्राम - सीमा उत्तरतः रविकोणक्षेत्रं नवमिदमाप्या[ टनविश्यार्द्धं ] सकेदारिकभूमिक सार्द्धक्षेत्रं ३ तथा सुराष्ट्रकष्टका लक्ष्योदकप्रबद्धजम्बुवानरग्रामे पूर्वसीम्न आदि - त्यदास भागिसकाख्या प्रकृष्टपरिखा विंशतिभूपादावर्त्तपरिसरा वापी यस्याः पूर्व्वतः वराहम्मणिकग्रामसीमा दक्षिणतो बृहत्वापी अपरतः लाभदरिल्लकप्रकृष्टक्षेत्रं उत्तरतः ब्राह्मणस्वामिकप्रकृष्टक्षेत्रं भूः खण्डावस्थितं अशीतिभूपादावर्तं परिमाणं क्षेत्रद्वयं १ खण्ड दक्षिणपरसीम्नि दधित्थः प्रकृष्टं एकोनपञ्चाशद्भूपादावर्त्तपरिमाणं यस्य पूर्व्वतः दिव्यकनक्षेत्रं दक्षिणतः गर्गरक्षेत्रं अपरतः भीमक्षेत्रं उत्तरतः रमसालिकावापी द्वितीयखण्ड दक्षिणपरसीम्नि विनामेश्वरप्रकृष्टं चतुस्त्रिंशद्भूपादावर्त्तपरिमाणं यस्य पूर्व्वतः आदित्यदासक्षेत्रं दक्षिणतः लोहारपादकग्रामसीमा अपरतः ब्राह्मण रौप्यशमसीमा - हककण्डनादीनां क्षेत्रं उत्तरतः रौग्विनदिन्न कामाकृष्ट गर्गक्षेत्रं नवमुदवापीसहितं सार्द्धक्षेत्रं इत्थं सोदृङ्क सोपरि करं सम्भूत शालिप्रत्यक्ष सधान्य हिरन्योदयं सहसोपरोधं सोत्पद्यमानवृष्टिकं सर्व्वराजकीयानामहस्तप्रक्षेपणीयं पूर्वप्रत्तदेवब्राह्मणदायब्राह्मणविंशतिरहितं भूमिछिद्रन्यायेनाचन्द्रार्का ॥ ६२ ॥ ७४ For Personal & Private Use Only २४३ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૪ गुजरातना ऐतिहासिक लेख ६३ र्णव क्षितिसरित्पर्व्वतसमकालीनं पुत्रपौत्राद्यन्वयभोग्यमुपकृति स्वर्गति धम्मादयोन्मिश्रं अर्चितस्यो चितया ब्रह्मदेयस्थित्या भुञ्जतः ६४ सेधेवत्तितव्यं .... ६५ नावमन्तव्य परिपालयितव्यश्चेत्युक्तञ्च बहुभिर्वसुधा एतत् कर्ता राजपुत्र ध्रुवसेनः ॥ ६६ ... ... ... यस्मायो || लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपतिश्रीस्कन्दभट्टपुत्र दिविरपति श्रीमदनદિòનતિ સં - ૨૬૯ | વૈશાવ્ય ૩ ॥ ૧ ॥ ॥ સ્વદસ્તો મમ ॥ તમને બધાને વિદિત થાએ કે માતાપિતાના પુણ્યને માટે તે શીલાદિત્યના દીકરાએ બ્રાહ્મણુ સાન્દના દીકરા બ્રાહ્મણ લધુલને દાન આપેલ છે, જે ચાતુર્વેદી હતા. ખેટક કેદારમાં નગરક પથકમાં દેયાપલિગામમાં નૈઋત્ય સીમમાં ૬ ખણ્ડવાળું ખેતર ( આપ્યું છે ). ત્યાર ખાદ દરેક ખણ્ડની સીમા આપી છે. ઉપરની જમીન તળાવ તથા ટેકરીએ સહિત લઘુલ્લના વંશવારસના ભાગવટા માટે સૂર્યચંદ્ર પૃથ્વી નદીની સ્થિતિ પર્યંત આપેલ છે. રાજાના નાકરાએ તેને હરકત કરવી નહી ભાષાન્તર જ્ઞાનવિભાગ ... આ દાનના કર્તા શીલાદિત્યને દીકરા ધ્રુવસેન હતા. લેખક દ્વિવિપતિ સ્કન્દભટ્ટને દીકરા દ્વિવિપતિ મદનહિલ હતા. સં. ૩૬૫ વૈશાખ શુ. ૧ For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ નં. ૮૬ એક વલભી (શીલાદિત્ય ૩ જાના સમયના) દાનપત્રનું પહેલું પતરું* સં. ૩૬૫ ના વૈશાખ સુ. ૧. કાઠિયાવાડના માજી પિલિટિકલ એજંટ કર્નલ, જે. ડબ્લ્યુ, વૉટસને ભેટ આપેલું આ વલભીનાં એક દાનપત્રનું પહેલું પતરું છે. બીજું પતરૂં હજી ઉપલબ્ધ નથી. પરંતુ અહિ આપેલાં વર્ણન, માપ તથા બીજી હકીકત ઉપરથી તે મળી આવવા સંભવ છે. રાજકેટના વોટસન મ્યુઝીયમના કયુરેટર મી, દિકકરે વળામાંથી કેટલાક વધારે પતરાં થોડા વખત પહેલાં મેળવ્યાં છે. તેમાં આ દાનપત્રને બીજો ભાગ હોવાનો સંભવ છે કે જેમાં તેનો ખાસ મહત્વનો ભાગ છે. પતરાંનું માપ ૧૫”x૧ર” નું છે. અને તે એક જ બાજુ ઉપર કરેલું છે. લેખ ૩૦ પંક્તિઓને છે. અને પતરૂં શ્રીધરસેન(૪)ના નામથી પૂરું થાય છે. વંશાવલિના ભાગમાં, ભટ્ટાર્ક, (પં. ૨ )ગહન, (પં. ૬) ધરસેન, ( ૫. ૧૦ ), શીલાદિત્ય, ( ૫, ૬૩) ખરગ્ર૭, ( ૫. ૧૮ )ધરસેન હું જે, ( ૫. ૨૧ )ધ્રુવસેન ૨ જે, ( ૫. ૨૭ ) અને ધરસેન ૪ થે. ( ૫. ૩૦ )માં આપેલા છે. પતરાની પંક્તિની સંખ્યા ઉપરથી અનુમાન થઈ શકે કે આ દાનપત્ર શીલાદિત્ય ૩ જાનું છે. अक्षरान्तर ૨૦ ... ... ... [ મ ]ટ્ટારમાર ગાધિરાનપરમેશ્વર મિશ્રીધરસેન જ. બો બ્રા ર. એ. સે. ન્યુ સી વો. ૧ પા ૭૦ છે. વી આચાર્ય For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ नं० ८७ શીલાદિત્ય ૩ જાના એક દાનપત્રનું બીજું પતરું” આ પતરાના કાંઠાઓ ભાંગેલા છે, અને તેની સપાટીમાં મોટાં કાણાંઓ પડેલાં છે આનો છેલે ભાગ જેમાં સાધારણ રીતે તારીખ હોય છે તે નાશ પામે છે, એ મોટું નુકશાન છે. દાનમાં આપેલી મિલકતનાં વર્ણનવાળો ભાગ પણ નાશ પામે છે. પતરાનું માપ આશરે १५"10" छे. અક્ષરે ચેખા અને સંભાળપૂર્વક કોતરેલા છે. અને જ્યાં જ્યાં પતરું સારી સ્થિતિમાં છે ત્યાં ત્યાં અક્ષરે વાંચવામાં હરકત આવતી નથી. આખો લેખ લગભગ વ્યાકરણની ભૂલ વગરને છે. આ દાન શીલાદિત્ય ૩ જાએ આપ્યું છે. તેને માત્ર પરમ માહેશ્વર કહ્યો છે, પરંતુ રાજાના બીજે ફિકાબે લગાડયા નથી. વલભીની બીજી બાજુએ આવેલા રાણ ડુહાના વિહારમાં આવેલા એક બૌદ્ધ મઠને આ દાન આપ્યું છે. આ દાનની બીજી વિગત મળી શકતી નથી. अक्षरान्तर १ [प्रेदानसलिलक्षालिताग्रहस्तारविन्दः कन्याया इव मृदुक ]रग्रहणादमन्दीकृता. नन्दविधिवसुन्धरायाx कार्मुकधनुर्वेद इव संभाविता[ शेषलक्ष्यकलापः ] २ [ प्रणतसमस्तसामन्तमण्डलोत्तमाङ्गधृतचूडामणीय ]मानशासन : परममाहेश्वर परमभट्टारकमहाराजाधिराजपरमेश्व[ रचक्रवर्तिश्रीधर- ] ३ सेनस्तत्पितामहभ्रातृश्रीशीलादित्यस्य शाङ्गपाणेरि ] वाङ्गजन्मनो भक्तिबन्धुरा वयवकल्पितप्रणतेरतिधवलया तत्पा[ दारविन्दप्रवृत्तया४ चरणनखमणिरुचा मन्दाकिन्येव नित्यममलि ]तोत्तमाङ्गदेशस्यागस्यस्त्येव राज पैक्षिण्यमातन्वानस्य प्रबलधवलिम्ना[ यशसां वलयेन ] ५ मण्डितककुभा नभसि यामिनीपतेविरचिताखण्डपरिवेषमण्डलस्य पयोदश्यामशिख रचू[ चु ] करुचिरसह्यविन्ध्यं स्तनयुगा[ याः क्षितेः पत्युः श्रीदेर-] ६ [ भटस्याङ्गजः क्षितिपसंहतेर ]नुरागियों शुचिर्यशोशुकभृतः स्वयवरमा लामिव राज्यश्रियमर्पयन्त्याः कृतपरिग्रहः [ शौर्य ]मप्र[ तिहतव्यापार-] ७ [ मानमितप्रचण्डरिपुमण्डलं ] मण्डलाग्रमिवावलम्बमानः शरदि प्रसभमाक्रिष्ट शिलीमुखबाणासनापादितप्र[ साधनानां परभुवां ] * १. मा. प्रा. ३. थे. सौ. न्यु. सी . . .. ४० ... भी. १२४६४२ १ घरसेन ५ भानावर्णनया ईश३ थाय छे. २ अक्षरे। तरी भुया. उपाय विन्ध्य. ४ पाया रागिण्याः , ५ पाया यशोशुक.वाय। स्वयं. ७ वाय। कृष्ट. For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्रो २४७ ८ [विधिवदाचरितकर ]ग्रहणां पूर्वमेव विविधवर्णोज्वलेन श्रुतातिशयेनोद्भासित. श्रवणयुगलः पुनः पुनरुक्तेनेव रत्नालङ्कारेण नालंकृ तश्रोत्रः ] ९ [ परिस्फुरत्क ]टकविकटकीटपक्षरत्नकिरणमविच्छिन्नप्रदानसलिलनिवहावशेक विलसन्नवशैलाङ्कुरमिवाप्रपाणिमुद्वन् धृतविशा१० [ लरत्न ]वलयजलधिवेलातटायमानभुजपरिष्वक्तविश्वम्भरःपरममाहेश्वरः श्रीधु वसेनस्तस्याग्रजो परमहीपतिस्पर्शदोषनाश११ [घि ]येव लक्ष्म्या स्वयमपि स्पष्टचेष्टमाश्लिष्टाङ्गयष्टिरतिरुचिरतरचरितगरिमप रिकलितसकलनरपतिरतिप्रकृष्टानुरागसरभ१२ [स]वशीकृतप्रणतसमस्तसामन्तचक्रचूडामणिमयूखखचितचरणकमलयुगलः प्रोद्दा__ मोदारदोर्दण्डदलितद्विषद्वर्गदर्पः प्रसर्प१३ [ त्प ]टीयः प्रतापप्लोषिताशेषशत्रुवशः प्रणयिपक्षनिक्षिप्तलक्ष्मीकः प्रेरितगदो त्क्षिप्तसुदर्शनचक्रः परिहृतबालक्रीडः अनधः कृत१४ [ द्विजा ]तिरेकविक्रमप्रसाधितधरित्रीतलः अनङ्गीकृतजलशय्योपूर्वपुरुषोत्तमः साक्षाद्धर्म इव सम्यग्व्यवस्थापितवर्णाश्रमाचारः पूर्वैरप्यूर्वीपति१५ [ भिस्तृ ष्णालवलुब्धैर्यान्यपहृतानि देवब्राह्म[ 9 ]देयानि तेषामप्यतिसर लमनःप्रसरमुत्सङ्कलनानुमोदनाभ्यां म्परिमुदितत्रिभुवनाभि१६ [ नन्दितो ]च्छ्रितोत्कृष्टधवलधर्मध्वजप्रकाशितनिजवड्शो देवद्विजगुरून्प्रतिपू ज्ययथार्हमनवरतप्रवर्तितमहोद्रङ्गादिदानव्यवस्थोपजातसन्तोषो-- १७ [ पात्तोदा ]रकीर्तिपरंपरादन्तुरितनिखिलदिक्चक्रवालः स्पष्टमेव यथार्थ धादि त्यापरनामा परममाहेश्वरः श्रीखरग्रहस्तस्याग्रजन्मनःकुमुदखण्डश्रीविकासि -. १८ [ न्या ]कलाव ]तश्चन्द्रिकयेव की| धवलितसकलदिङ्मण्डलस्य खण्डितागुरु विलेपनपिण्डश्यामलविन्ध्यशैलविपुलपयोधराभोगायाः क्षोण्याः पत्युः श्रीशाला दित्यस्य सू१९ [ नु नवपालेयकि[ र ]ण इव प्रतिदिनसंवर्द्धमानकलानक्रवाल केसरीन्द्रशिशु खि राजलक्ष्मीमचलवनस्थलीमिवालङ्कुर्वाणः शिखण्डिकेतन इव रुचिः २० [ मच्चू ]डामण्डनँ प्रचण्डशक्तिप्रतापश्च शरदागम इव प्रतापवानुल्लसत्पनः संयुगे विदलयनम्भोधरानिव परगजानुदय एव तपन बा. २१ [लात]प इव संग्रामे मुष्णान्ने भिमुखानामायून्सिं द्विषतां [पर ]ममाहेश्वरः श्रीशीलादित्य कुशलीसानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा १ पाया ग्रहणः, २ वाया वसेक. ३ वायो ग्रजः. ४ वायो वंशः. ५वाया मोदनाभ्यां परि.वाया वंशो. ७वाय। मण्डनः. ८ वायो नभ्भो.. वाया मुष्णन. १ पान्या मायूंषि. For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख २२ [मा ]तापित्रो * पुण्याप्यायनय श्रीवलभ्यभ्यन्तरिकायां सन्निविष्टराज्ञीडुड्डाका रितडुडोविहारनिवासिविहारनिवासिचतुर्दिशाभ्यागता २३ [ य॑भि क्षुसङ्घाय शयनासनग्लानभैषज्यचीवरिकपिण्ड ... त्यर्थ भगवतां च बुद्धानां पूजास्नपनगन्ध ... ... प२४ [तै ]लाद्यर्थ विहारप्र[ तिबद्धपा ]दमूल[ ... उप्र ]जीवनाय विहार[ स्य ] ___खण्डस्फुटित[ प्रति ]संस्कारांय मुरा[ष्ट्रेषु ] ... ... २५ ... ... सोद्रङ्गः सोपरिकरः समृतवात ... ... न्यहिरण्यादेयः सदशापराधः सोत्प २६ ... ... ... ... ... ... ... ... ... ." २७ ... ... ... ... ... ... ... ... ... ... ... १ वांया प्यायनाय. २ पाया गुहा. ३ विहारनिवासि भूस्था पार समायु छ. ४ वाया संस्करणाय. ६ २५ट छ. For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ નં. ૮૮ ભાવનગર તાબે તલાજા પાસે દેવલી ગામમાંથી ઉપલબ્ધ શીલાદિત્ય ૪ થાનાં તામ્રપત્રો સં, ૩૭૫ યેષ્ઠ વદ પ કાઠીઆવાડના અગ્નિકોણમાં સમુદ્રથી અંદર સાડા ત્રણ માઈલ અને તલાજથી આશરે ત્રણ માઈલ દૂર આવેલા, દેવલી ગામમાંથી આ પતરાંઓ ઉપલબ્ધ થયાં છે. જ્યારે તે પ્રથમ પ્રાપ્ત થયાં ત્યારે રિવાજ મુજબની મુદ્રા હતી નહીં, જોકે પતરાંઓને સાથે રાખવા માટેની કડી માટેનાં કાણાં મોજુદ હતાં. પતરાંઓ ભાવનગર મ્યુઝીયમમાં રાખેલાં છે અને તેનું માપ ૧૪” x ૧” છે. અનુક્રમે બને ઉપર ર૯ અને ત્રીશ પંક્તિઓ એક જ બાજુએ કરેલી છે. રાજાનાં માતાપિતાનાં શ્રેયાર્થે ત્રિવેદી દેવીલ નામે એક બ્રાહ્મણને સૌરાષ્ટ્રમાં મોરંજીજ ગામ દાન કર્યાનું આ દાનપત્રમાં નોંધ છે. દાનપત્રની તારીખ સં. ૩૭૫ (ઈ. સ. ૬૦૫) છે. લેખ સંસ્કૃત ગદ્યમાં લખેલું છે. પરંતુ તેમાં ઘણી જ લે છે. ભાગ્યે જ કઈ પંક્તિ ભૂલ વગરની હશે. લિપિ વલભી સમયની છે. अक्षरान्तर पतरूं पहेलं. १ ॐ स्वस[ स्ति ] जयस्कंधावारापु[त्पूर्णीकग्रामवसका[वासकात्म ]सभप्रणतमित्रणां[ तामित्राणां ]मैत्रकाणामतुलप[ व ]लसंपन[ संपन्न ]मण्डलाभोगसंस क्तप्रहारशतलब्धप्रतापो[ पः ]प्रताप[ पो ]पनत २ दानमानार्जवोपार्जित[ ता नुराभा[ गा]दनुरक्तमौलभृत्यश्रेणीलललप्त[ बलावा तरा ]रज्यश्रियः परममाहेश्वरश्रीभटादिव्यच्छिन्नराजवशान्वत[ वंशोमाता ] पितृचरणारविंदप्रणति ३ प्रविधौताशेषकल्मषः शैशवाप्र[ त्प्रभृतिस्वङ्गद्वितीयबाहुर[ बाहुरे ]व समदपरगजट[ घटा ]स्फोटनप्रकाशितसत्वनिकषः तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंस क्तपादनख ४ रश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यप[ क्प ]रिपालनप्रजाहृदयरंजनान्वर्थरा जशब्दो रूपक[ का]न्तिस्थैर्यगांम्भीर्यपु[ बु ]द्धिसंपद्भिः स्मरशशांकादिराजोदधि ५ त्रिदशगुरुधनेशायतिग[ नतिश ]यानःशरणागताभयप्रदानपरतया तृणवदपस्त पास्ता]शेषस्वको[ का]र्यफल: प्रार्थनाधिकार्थप्रदानानन्दितसुहृत्प्रणय[ यि हृदयः ६ पादचारीव सकलभुवनमण्डजा[ ला ]भोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसंतानति[ निः ]मृतजाह्नवीजलौघप्रक्षालिताशेषक १ मा. प्रा. सं. पा. ५४ For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ २५० गुजरातना ऐतिहासिक लेख ७ ल्मषः प्रन[ ण ]यिशतसहस्रोपजीव्यमानसंपद्रूपलोभादिवाप्र[ श्रि ]तः सरभसमाभिगाभिकैर्गुणैस्सहनशक्तिशिक्षाविशेषविशापत[ स्मापिता खिलधनुर्धरः प्रथ भरन[ नर ] ८ पतिसमतिसृष्टानामनुपालयिका[ता धर्मदायानामपाकर्ता प्रजोपधातकारिण[ णा | मुपप्लवान[ नां ]दर्शयिता श्रीसरस्वत्योरं[ रे ]काधिवासस्यसंहतारातिपक्षलक्ष्मीप ९ रिभोत[ ग दक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः परममाहेश्वरः श्रीधरसे नस्तस्य सुतस्तत्पादनुध्यातस्सकलजगदानंदनात्यद्भुतगुणसमुदयस्थगित १० समग्रदिङमण्डलः प[ समरशतविजयशोभासनाथमण्डतात्र[ लाग्र] द्युतिभासुरत रांसपीठोदू [ व्यू ढगुरुमनोपुट[ स्थ ]महाभ[ भा ] [ : ]सर्वविद्यापरापरवि भागाधित[ ग ]मविमलमत[ ति ]रपि ११ सर्वत[ : ]सुभापित[ षित ]लखनोपि[ लवेनापि सुखोपपाट[ द नीयपरितोष [ : ]प[ स ]मग्रलक[ लोका ]गाधगाम्मीर्यहृदया[ यो ]पि सुचरितात[ ति ] शयसुव्यक्तपरमकल्याणस्वभाव[ : ]खिलीभूतकृतयुगनृप १२ तिपक्षविशोधनाधिगतोदग्रकीर्तिः धर्मानुपरोधोज्वलतरीकृतार्थसुखसंपदुपसेवामि रूढधर्मादित्यद्वितीयनाम मा ]परममाहेश्वरः श्रीशीलादित्यस्तस्यानुजस्तत्पादानु१३ ध्यातः स्वयमुपेंद्रगुरुयोग्र[ गुरुणेव ]गुरुणात्यादरवभ[ ता ]समभिलषणीयामपि राजलक्ष्मी[ क्ष्मी स्कन्धासक्त[क्तां परमभद्र इव धूर्य्यस्तदाज्ञासंपादनैकरसत येवोद्वहन् खेम[ द ]सुख १४ रतिभ्यामनायासितसत्वसंपत्तिः प्रभावसंपद्वगी[ शी कृतम[ नृ ] पतिशतगि[शि] रोरत्नछाय[ यो]पगूढपादपीठोपिपरावज्ञाभिमानरसानालिङ्गितमनोवृत्तिःप्रण१५ तिमेता का परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरावि[ ति ]भिरनास[ सा ]दि. तप्रतिक्रियोपाय[ : ]कृतनिखिलभुवन[ ना ]मोदविमलगुणसंहति[ तिः प्रसभवि घटितसकल १६ विलषि[ कलिविलसि ]तगतिः नीचजनापि[धि रोहिति[ भि ]रशेषैर्दोषैरनामृ प्टात्युन्नतहृदयः प्रख्याता[ त ]पौरुषास्त्रकौशलातिशयः गणतिथ[गुणतीर्थ ] विपक्ष क्षितिपतिलक्ष्मीस्वयंग्रा१७ हप्रकाशितप्रवीरभू[ पु ]रुषप्रथमसंख्याधिगमः परममहश्वर[ माहेश्वरः ]श्रीखरग्रह स्तस्य सुसस्तत्पादानुध्यातः सर्वविद्य[ द्या ]गमविहितनिख[ खि ]लविद्वजन मना[ नः परिस[ तो] १८ प[ षा ]तिशय यः ]सत्त्वसंपदा त्यागौदार्येणाधिगत[ ता ]नुसन्धानासम[ मा ] हितारातिपक्षमनोरथ[ था ]क्षभङ्ग[ : ]सम्यगुपलक्षितमुकशाककल[ तानेकशास्त्रकला ]लोकचरितगहरति[ वि भागोपि परमभ For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ २५१ शीलादित्य ४ थानां ताम्रपत्रो १९ द्रप्रकृतिरकृत्रिमत्रश्रपे[ प्रश्रयोपि विनयशा[ शो भाविभूषण[ : समरशतजय पताकाहरणप्रत्यलो[ यो ]दग्रप[ बा हुदण्डविध्वन्स[ स्त ]निखिलप्रतिपष क्ष ] दप्पोदयः स्वधनु[ : ] २० प्रभावो[ भाव ]परिभूत ता ]स्त्रसै[ को ]शलाभिमानप[ स ]कलनृपतिमण्डला भिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेनस्तस्यानुजस्तत्पादानुध्यातस्सच्चरिता २१ भि[ ति ]शयितसकलपूर्वनरपतिमतिदुस्साधा[ ध्या]नामपिक[ सा ]धयिता विष याणां मूर्तिमानिव पुरुषकाकः[ रः परिगृहगुणानुरागनिर्भरचित्तवृत्तिः मनुरिव २२ स्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकलाकलापः कान्तिमनिष्ठिति[ मान्निवृति हेतुर कलंकः क[ कु ]मुदनाथः प्र[ प्रा ]ज्यप्रतापस्थगितदिगन्तरल[ रालः ]प्रध्वसं. [सि ]तध्वन्तरशि[ ध्वांतराशिः ] स २३ ततोदितस्सवित[ ता ]प्रकृतिभ्यः परप्रत्ययमर्थवन्तमतिबहुतिथप्रयोजन[ ना ] नुबन्धमागमपरिपूर्ण विदधानः सन्धि च[ विग्रहसम[ मा ]सनिश्चयनिपुनः[णः] स्थानेनुर[ रू] २४ पम[ मा देशंददद्गुणवृद्धिविधानजनितसंस्कारः साधूना[ नां ]राज्यता[ शा ] लातुरीयस्तनृ[ न्त्र योरुभयोरपि निष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृदुहृदयः श्रुत २५ वानवृशा[ प्य ]गवितः कान्तोपिप्रशा[ श ]मी स्थिरसौदर्योपि[ सौहार्दोपि ] निरसितो[ ता दोषवतामुदयसमयसंपुष्टजनितजनानुरागपरिपिहितभुवनसमर्थित प्रथित २६ वालादित्यद्वितीयनाम[ मा ]परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्य सुतस्तत्पादकमलप्र. णामधरणीकषणजि[ ज ]नितकिणलांछनललाटचन्द्रशकल: २७ शिशुभाव एव श्रवणनिहितमौक्तिकाल[ लं ]कारः विन्न[ भ्र ]मामलभ्रू[ शृ] तविवे[ शे ]षप्रदानसलिलक्षालित[ ता ] ग्रहत्ता[ म्ना रविन्दः कन्याया इब मृदुकर२८ ग्रहणादमंदीकृतानन्दा[ न्द ]विधिवसुन्धराया[ याः ]कामुको धनुर्वेद इवयं [सं ]भाविताशेषलक्षकलाकलापः प्रणतसमस्तसमन[ सामन्त मण्डलोत्तम[मा ] २९ अभृतचूडारत्नोपमानशासनः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरच. __ क्रवर्तिश्रीधरसेनः पतरूं बीजें १ तत्पितामहभातृश्रीशीलादित्यस्य शाक्ति[ शाङ्ग ]पाणेरिवाङ्गजन्त[ न्म ]नो भ क्तिबन्धुरावयवकल्पितप्रणतेरतिधवलया दूरंतपादारविन्दप्रवृत्तयानखमणिरुचा २ मंदाकिन्या[ न्ये व नित्यममलीत[ लितो ]त्तम[ मा ]ङ्गदेशस्यागस्त्यस्येव राजर्षेदर्दाक्षिण्यमभन्व[ मातन्वान]स्यप्रबलधवलिम्ना यशसां वलल ये ]नमण्डितककुभो नभ For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ २५२ गुजरातना ऐतिहासिक लेख ३ सियामिनीपतेविडम्बित[ ता ]खंडपरिवेषमण्डलस्य पयोदश्यामशिखरचूचुकरुचि रसह्यविन्ध्यस्तनयुगायः[ याः ]क्षितेः पत्यः श्रीदेरभटस्याङ्गजः ४ क्षितिपसंहतेरनुरागिण्याः शुवियगङ्गुक न[ शुचियशोशुकभृतः ]स्वयपरमलभ व[ स्वयंवरमालामिव ]राज्यश्रीयमर्पयत्य[ यंत्याः ]कृतपरिग्रहः शौर्यमप्रतिहतव्यापारमनचित व्यापारमानमित ]तप्रचण्ड[ ण्डा ]रिवल५ मण्डलपमिवोखिलपमानः[ लाग्रमिवावलंबमानः ]ग[ श ]रदि प्रसभम[ मा ] कृष्टशिलीमुखप[ बा ]णासनाषा[ पा ] दितप्रसवनानाप्रसाधनानां ]पर [ भु ] वाविविष[ वांविधिव दाचरितकरग्रहणः पूर्वमेव विविधवर्णोज्ज्वलेनश्रु ६ तातिशयेनोद्भासितश्रवणः पुनः पुव[ न ]रुक्तनन[ रुक्तेन ]रत्न[ त्ना ]लंकारेण[ णा ]लङ्कृतश्रोत्रः परिस्फुरद्विकटकिक[ कि ]टपक्षरत्नकिरणमविच्छिन्नप्रदा नसलिलभि[ नि ]वहावसेकविलस७ न[न्न ]वशैवलांङ्कुरमिदा[ वा अपनि[ पाणि मुहन्धृतविशालरन्वे रत्न ] वलयजलि[ ल ]धिवेलातटायमानभुजपरिष्वक्तविश्वम्भरः परममाहेश्वरः श्रीध्रुवसे नस्तस्याग्रजो परमही८ पतिस्पर्शदोषनाशनधियेवलक्ष्म्या स्वयमतिस्पष्ठचेष्टमाग्लि[ श्लि ]ष्टांगयष्ट[ष्ठि ] रतिर[ रु ]चिरतरचरितगरिमपरिन[ क ]लितष[ स कलनरपतिरतिप्रकृष्ठानुरा गातिरभसव९ शीकृतप्रणतसमस्तस[ सा ]मंतचक्रचूडामणिमयूखखचितचरणकमलयुगल[ : ]प्रो द्दामोदारदोर्दडदलितद्विषद्वर्गदर्पप्रसर्पस्पटीयः प्रतापप्लो[ पि ]ताशेष १० शत्रुवंशः प्रणय[ यि ]पक्षनिक्षिप्तलक्ष[ क्ष्मी ]कः प्र प्रेरितगदोत्क्षिप्तसुभि [दर्श ]नचक्रः परिहृतपद[ बाल क्रिडोनधो कृत[ धः कृत ]द्विजातिर[ रे ] कविक्रमप्रसाधितधर[ रि ]त्रीतलोनङ्गीकृतजलशय्यो पूर्ववु[ पु]११ रुषोत्तमः पक्षाधर्म[ साक्षाद्धर्म ]इव सम्यव्यव[ गव्यव स्थापितवर्णप्रमच वर्णा श्रमाचारः पूर्वैरप्यूर्वीपतिभिस्तृष्णालवलुब्धैय्या[ O ]न्यपहृत ता ]नि देवब ह्मदेयानि तेप[ षा ]मप्यतिसरट[ ल ]मनः प्रसरमरसं[ मुत्सुं ]क १२ लनानुम[ मो ]दनाभ्यां परिमुदितृ[ त्रि ]भुवनाभिनन्दितोच्छ[ च्छि ]तोत्कृष्ट धवलधर्मध्वजप्रकाशितनिजवशो देवद्वे[ द्वि ]जगुरुं[ गुरुन् ]प्रतियथार्हमनवरतप्र वर्तितमहोद्रंगादिदानव्यसनानुपजा१३ तस[ सं ]तोषोपात्तोदारकीर्ति[ : ]पत्तिपरंपरादनु[ न्तु ]रितनिखिलदिक्चक्रबालः स्पष्टमेव यथार्थधर्मादित्यापरनामा परममाहेश्वर[ : श्रीखरग्रहस्तस्याग्रजन्मनः क[ कुमुद For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ४ थानां ताम्रपत्रो १४ प[ष]ण्डश्रीविकसिन्य [ कासिन्या ]कलावतश्चंद्रिकयेव रण्या[ कीर्त्या ]धवलितसकलदिङ्मण्डलस्य खंडित [ ता ]गुरुविलेपनप [ प ]ण्डश्यामलविंध्यशैलविपुलप[ यो ]धराभोगो[ गा ] या क्षोण्याः पत्य[ त्युः ] १५ श्रीशीलादित्यस्य सून[ नु ] नवप्रालेयकिरण इव प्रतिदिनस[ सं ]वर्धमानकलाचक्रवाल : केसरींद्र शिशुविराजलक्ष्मीम चलवनस्थलीमिवालंकुर्व[र्वा ]णः शिखण्डिकर[ ha ] १६ न इव रुचिमच्चूडामण्डनः प्रचण्डशक्तिप्रतापश्चशरदागम इव प्रतापवानुल्लसहा[द्धा ]: संयुगे विदलयन्नंभोधरानिव परगजानुदयभूधरपनापला[ वनेबाला ] १७ न[ त ] इव संत्रमी [ ग्रामे ] मुष्णन्नभिमुखानामयू [ मायूं ]षि द्विषता [ तां ] परममाहेश्वरः परमभट्टारक महाराजाधिराजपरमेश्वरश्रीबप्पपादानुद्धा [ ध्या | तः परमभट्टारकमहाराजाधिरा १८ जपरमेश्वरश्रीशीलादित्यस्तस्य सुतस्तत्पादानुध्यातः क्षोभितकलिजलधिकल्लो [ला]भिभूतमज्जन्महामहीमंडलाद्वा[ लोद्धा ]रधैर्यः प्रकटितपुरुषतम् [ षोत्तम ]तयाकिगुल [ कीला ]लजारमणोरह[ : ] १९ परिपूरणपरो पर इव धनमत्ति : [ मूर्त्तिः ] चतुसगरावरुद्धातिम परिकराज्ञाप्रदानसमयवनलवलपरियसितुवमभिमनुमानोपरलवितनिम्मनप्पवसयसा [ चतुः सागरावरुद्धक्षितिमुपरिकराज्ञाप्रदानसमयेघनैलविलपुरीयसेतुमिवाभिमन्यमानोऽपरलावितनी मणोयवसा २० दितपारमैश्वर्य्यकाप [कोपा कृष्टनिस्त्रिंङ्ग[ रा ]निपातविदलितकरिकम्भप[ कुम्भस्थ ] लोल्लसत्प्रसृतमहाप्रतापबलप्र[ प्रा]कारपरिगतव[ ज ] गन्मंडललब्धस्थतः [ स्थितिः ] विकटभि [ नि ] जर्दोदण्डाव २१ लम्बिनासर[ क ]लभूवानाभोगजाज[ त ]मन्थास्फोटाभिभूतदुग्धसिन्धुफनपण्डवण्ड[ फेनपिण्डपाण्डु ]यशोवितातेन विहितातपत्रः परममाहेश्वरपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीबप्प २२ पादानुध्यातः परमभट्टारक महाराजाधिराजपरम [ मे ]श्वरश्रीशीलादित्यदेवः सर्व्वानेवसमाज्ञापयत्यस्तु वं[ वः ] संविदितं यपा मयामत [ थामयामाता ] पित्रोः पुयाप्यायनाय वि २३ दसप्पुरविनिर्गतवुं[ वं ] शकटवास्तव्यतच्चातुर्विद्यसामान्यशाण्डिलसग क्षेत्रमैत्रायणीयमानवकसब्रह्मचारिब्राह्मणपप्पपुत्रब्राह्मणदेविलाय २४ सुराष्ट्रेषु अन्तरत्रायां मोरंजिज्जग्रामस्सो परिकरस्सभूतवातप्रत्ययरसधान्यहिरण्यादेयस्सदशापराधस्सोत[ त्प - For Personal & Private Use Only २५३ Page #322 -------------------------------------------------------------------------- ________________ २५४ गुजरातना ऐतिहासिक लेख २५ द्यमानविष्टिके [ कः सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयः पूर्वप्रत्तदेवब्रह्मदेयर हितो भूमि च्छिद्रन्यायेन चंद्राकर्णवक्षितिसरित्पर्वतसम २६ कालीनः पुत्रपौत्रान्वयक्रमभोग्य उदकातिसर्गेण धर्मदायो निसृ[ स् ]ष्टः यतोस्योचितया ब्रह्मदेयस्थ स्थि त्या भुंजत कृषतः कर्षयतः प्रदि २७ शतां[ तो ]वा न कैश्चिन्निषेधे वर्त्तितव्यमागामिभद्रनृपतिशि[ भि ]रप्यस्मद्वंशजैरन्यैर्वाअनित्यानै[ न्यै ]श्वय्र्याण्यस्थिरं मानुष्यंस [ सा ]मान्यंच भूमिदानफल मवगच्छ २८ द्भिरयमस्मद्दायोनुमर पिरिपलयित [ मन्तव्यः परिपालयित ]व्यश्चेत्य[ त्यु ]क्तञ्चबहुभिर्वसुधा मुक्ता राजभिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं २९ फलं ।। यानीह दारिप्र[ ]भयान्नरेद्वैर्द्धनानि धर्म्मायतनीकृतानि || निर्भुक्तमाप्रतिमानि तानि को नाम साधू [ धुः ] पुनराददी ३० त ॥ षष्टिर्वषसहस्त्राणिस्वर्गे तिष्ठति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् ॥ दूतको राजपुत्र श्रीखरग्रहः ॥ ३१ लिखितमिदं बलाधिकृतवप्पभोगिकपुत्रदिविरपति श्री रघणेनेति सं. ३७५ ज्येष्ठ ५ स्वहस्तो मम For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ४ थानां ताम्रपत्रो २५५ ભાષાન્તર ! સ્વસ્વિ. પૂણિક ગામમાં વિજયી નિવાસસ્થાનમાંથી. કલિયુગના તેફાની સાગરના તરંગોથી ગ્રસ્ત થયેલા પૃથ્વીના ગેળાને પિતાના વિક્રમથી રક્ષણ કરવાને શક્તિમાન, પુરૂમાં ઉત્તમ પિતાને દર્શાવીને લક્ષમીન (પુરૂષોત્તમના સંબંધમાં લક્ષ્મી અને નૃપના સંબંધમાં દેલત) સ્વામિ પુરૂષોત્તમ સમાન, છૂપી રીતે અભિલાષના ત્રાસજનક કાતર (પોલ) ભરતા સાક્ષાત ધન (એટલે બીજે કુબેર) સમાન, જે ચાર સાગરથી આવૃત થયેલી ભૂમિમાંથી કરે લેવા આજ્ઞા કરતે ત્યારે તેને તે કુબેરના લક્ષમીના નગરને સેતુ માનતે ... ... ... ... ... ... ... જે કેપથી ખેંચેલી અસિના કૂર પ્રહારથી શત્રુઓના માતંગેના ભેદાએલા કુમ્ભમાંથી ઝરતા અને પ્રસરતા અગ્નિ સમાન મહાન યશની દિવાલથી આવૃત અખિલ જગતમાં પિતાનું રાજ્ય સ્થા પિત કરે છે, જે મંદર પર્વતથી ક્ષુબ્ધ થએલા પદધિના વેત ફીણુ સમાન સર્વ દિશામાં પ્રસરતા યશનું છત્ર પોતાની ઉપર બનાવીને કરમાં ધારણ કરે છે, તે પરમ માહેશ્વર, શ્રી બ૫ને પાદાનુધ્યાત શ્રી શીલાદિત્ય-શ્રી શીલાદિત્યને પુત્ર, જે કલા સહિત નિત્ય વૃદ્ધિ પામતા નવ ઈન્દુની કલા (ઈન્દુ સંબંધમાં કલા અને શીલાદિત્ય માટે વિદ્યા–કળા) સમાન છે. ગિરિ ઉપરના વનની ભૂમિ ભૂષિત કરનાર કેસરી સિંહના બાળ સમાન રાજ્યલક્ષમી ભૂષિત કરનાર, મયૂરના નિશાનવાળા દેવના જેમ અલંકાર તરીકે પ્રકાશતા મુગટવાળો, અતિ મહાન પ્રતાપ અને યશસંપન્ન, પદ્મથી (શરદ્ધા સંબંધમાં પદ્મ અને નૃપના સંબંધમાં મહાન નિધિ-ખજાને ) અલંકારિત શરદના આરંભના સમાન પ્રતા૫(ગરમી અને વિકમ)થી પૂર્ણ, મહાન મેઘ સમાન શત્રુઓને માતંગે યુદ્ધમાં હણનાર, ઉદય ગિરિના ઉપર ઉદય પામતા સૂર્ય સમાન, તેના સામે યુદ્ધમાં થનાર શત્રુઓનાં આયુષ્ય ક્ષીણ કરનાર (હરનાર) પરમ માહેશ્વર– શ્રી શીલાદિત્યને પુત્ર, ડોલર કુસુમની, શૈય્યા સૌન્દર્યથી વિકસાવનાર ઈન્દુના પ્રકાશ સરખા ત યશથી સર્વ દિશાઓ શ્વેત કરનાર, વનમાં નિત્ય કપાતા અગુરૂચંદનના લેપથી શ્યામ વિંધ્યાચલના વિશાળ વિસ્તાર સહિત પૃથ્વીના સ્વામિ– શ્રી ખરગ્રહનો વડીલ ભ્રાતા, જેના સીધા શરીરને લક્ષ્મી સ્પષ્ટ રીત અન્ય નૃપના સ્પર્શના કલંકમાંથી મુક્ત થવાની અભિલાષથી આલિંગન કરતી, જે સર્વ નૃપેથી અતિ વિખ્યાત આચારના પ્રતાપથી અધિક હતું, જેનાં બને ચરણ નમાવેલા અને માયાળુપણાથી નમ્ર બનેલા અનેક યોદ્ધાઓના મુગટનાં મણિના કિરણોથી આવૃત હતાં, જે તેના ગદા સમાન વિશાળ અને બળસંપન્ન કરથી શત્રુઓના મદને કચરી નાંખતે, જેણે પ્રસરતા તેજ વડે પોતાના શત્રુઓની શ્રેણું ભસ્મ કરી હતી, જે પ્રયિ જનેને ધન આપતે, જે આકમિક વિપત્તિમાંથી મુક્ત કરેલા અનેક (જનેના) અતિ આલ્હાદજનક દેખાવથી અને બાલિશતાથી મુક્ત હતા, જે સદા દ્વિજોને માન આપતે, અને અતુલ શૌર્યથી સમસ્ત જગત જિત્યું હોવાથી, જેણે બાલ સમાન ઘણું પરાક્રમ બતાવ્યાં હતાં, જેથી સદા બ્રિજેને માન આપતા અને આ નૃથ્વીને એકજ પદમાં ભરી દેનાર ગદા અને ચક્ર સહિત જળશૈય્યા પરના પ્રથમ દેવ પુરૂષોત્તમ સમાન, જે વિવિધ વર્ણ અને આશ્રમના નિયમે સ્થાપી સાક્ષાત ધર્મ સમાન હતા, પ્રાચીન નૃપોએ કરેલાં ધર્મદાન પૂર્વેના લેભી નૃપેએ હરી લીધાં હતાં તે દેવે અને દ્વિજેનાં મન તુષ્ટ કરીને પ્રસન્ન કરેલા ત્રિભુવનથી આનન્દથી વધાવેલા ધર્મદેવજથી પિતાના કુળને જેણે પ્રતાપવાળું બનાવ્યું હતું, જેણે, દેવ, દ્વિજ, અને ગુરૂઓને તેમના ગુણ અનુસાર સતત મેટાં અને મુકરર કરેલાં ગામોનું દાન કરતો છતાં સંતુષ્ટ નહતે તે ગુણથી પ્રાપ્ત કરેલા પ્રભાવાળા યશ વડે સર્વ દિશાઓ ઉજવળ કરી હતી. જે આમ અર્થસૂચક ધર્માદિત્યના બીજા નામથી કહેવાતે, અને જે પરમ માહેશ્વર હત–શ્રી ધ્રુવસેનને વડીલ બધુ, જેણે યશનાં વેત વસ્ત્રથી ભૂષિત થઈ તેને અનુરક્ત અને પસંદગી બતાવતી તેના સ્વયંવર ઉપર માળા એટલે રાજ્યશ્રી અર્પતા મહાન નૃપ મંડળને સ્વીકાર કર્યો હતો, જે અજિત હતા અને સર્વ શત્રુઓને નમાવવા પૂરતા વિક્રમ સંપન્ન હતો, જે ધનુષ્ય પર બળથી ખેચેલાં શરથી ભૂષિત શત્રુની ભૂમિમાંથી દરેક શરદમાં પ્રતિવર્ષની For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ २५६ गुजरातना ऐतिहासिक लेख ખંડણી ઉઘરાવત, જેનું શ્રવણ, વિવિધ વર્ણથી શુભતા દેખાતા બાળપણથી જ પ્રાપ્ત કરેલા શાસ્ત્રના જ્ઞાનથી સરળ હતું, જેના કર્ણને રત્નનાં નવાં અધિક ભૂષણ પણ હતાં, ઘણું કંકણુ, રો, અન્ય ભૂષણથી વિરાજતો અને સતત દાનમાં રેડાતા પાણીથી ભીંજાએલો જેને કર ઉજવળ શૈવલ વૃક્ષના અંકુર સમાન ચળકતા, ઉછળતા સાગરને રોકતા હોય તેમ અખિલ વિશ્વને જેના કર તેમની વચ્ચે અન્તર ભાગમાં ધારતા, અને જે પરમ માહેશ્વર હતા–શ્રી દેરભટ્ટને પુત્ર, જે પિતાના પિતાને ભક્તિથી સતત નમન કરે . . .. (?) જેનું શિર તેના પિતાના ચરણના રન સમાન નખની રમિરૂપી ગંગાનાં અતિશ્વેત જળથી નિત્ય પવિત્ર થયું હતું, જે અગત્યમુનિ જેમ અતિ બુદ્ધિ અને ડહાપણ બતાવતા, જે અતિ શ્વેત અને સર્વ દિશામાં પ્રસરેલા યશની કળાથી ઈન્દુની મહાન કળાની ચેષ્ટા કરતે, જે મેઘથી શ્યામ થએલા શિખર રૂપી સ્તનાગ્રવાળા સહ્યાદ્રિ અને વિંધ્યાચળના પાધરવાળી પૃથ્વીને પતિ હતશીલાદિત્યને પુત્ર જે સારંગ ધનુષ્ય કરમાં ધારી સાક્ષાત કૃષ્ણ સમાન ભાસતે--સર્વથી બળવાન ચકવત્તિ શ્રીધરસેનના પિતામહને ભાઈ, મહારાજાધિરાજ, જેના ભાલ પર પિતાના પિતાના - ચરણકમળ આગળ સતત ભૂમિના ઘર્ષણથી થએલું ઈન્દુકળા સમાન ચિહ્ન હતું, જેના રમ્ય કર્ણ ( શ્રુતિના વિશેષ જ્ઞાનથી ) બાળપણથી વેદના મંત્રના અલંકારથી પવિત્ર હતા, જેના કમળ સરખા કરનું અગ્ર ધર્મ દાને કરવામાં સંકલ્પના જળથી ઘવાએલું હતું, જે યુવાન કન્યાના કરનું મૃદુતાથી ગ્રહણ કરતા વલ્લભ સમાન અતિ મૃદુ કર ગ્રહી પૃવીને વલભ હતા, જે ૨ ધનુર્વેદ જેમ સર્વ લય નિશાન દષ્ટિમાં રાખતે, જેની આજ્ઞા ચૂડારને માફક નૃપાથી તેમના શિરપર ધારણ થતી, અને જે પરમમાહેશ્વર હત -શ્રી ધ્રુવસેનને પુત્ર, તેના વડીલ બધુને પાદાનુધ્યાત, જે પિતાના પૂર્વજો કરતાં સદાચારમાં અધિક હતો, જે અન્યથી ન કરેલાં કાર્યો સિદ્ધ ગમન કરતા પુરૂષાર્થ સાક્ષાત હોય તેમ દેખાતે, જેનું મન પૂણે ગુણેના પ્રેમથી ભરેલું હતું, જેને પ્રજા અન્ય મનુ માફક સ્વીકારતી, જેણે અતિ વિદ્યા પ્રાપ્ત કરી હતી, જે કલંકરહિત સર્વ તેજસ્વી ઇન્દુ સમાન અને સર્વ શાન્તિને હેતુ હતું, જે મહાન તેજથી દિશાઓના અન્ત સુધી સકળ તિમિર હણનાર પોતાની પ્રજા ઉપર નિત્ય પ્રકાશતા સૂર્ય સમાન હતો, જેનામાં પ્રજાને વિશ્વાસ હતું, જે સદા શાસ્ત્ર અનુસાર પિતાના અનેક અર્થની સિદ્ધિ અર્થે મહાન કાર્યો કરતે, જે સંધિ અને સમાસમાં નિપુણ હતું, જે યોગ્ય આદેશ યોગ્ય સ્થાને આપતાં વૃદ્ધિ થએલાના આદેશથી અતિ શુદ્ધ થયે હતું, જે નય અને વ્યાકરણમાં પ્રવીણ હતું, જે મહાન પ્રતાપવાળ હતા છતાં દયાથી પૂર્ણ મૃદુ હૃદયવાળે હતો, જે શાસ્ત્રમાં નિપુણ અને કૃતિના જ્ઞાનવાળે હતો છતાં મદ રહિત હતું, જે આકર્ષક હતો છતાં સ્વનિગ્રહી હતા, જે મિત્ર તરીકે સ્થિર હતું છતાં દુષ્ટોને હાંકી મૂકો, જેણે ઉદય( રાજ્યાભિષેક)સમયે અખિલ જગને આનન્દથી ભર્યું તેથી બાલાદિત્ય( બાલસૂર્ય )ને વિખ્યાત અને અર્થસૂચક બીજા નામથી જે કહેવાતે, અને જે પરમ માહેશ્વર હતે- શ્રી ધરસેનને અનુજ, જે તેના પિતાને પાદાનુધ્યાત હતું, જે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી વિદ્વાનોને પરમ સંતોષ હતો, જે બળ, ઉદારતા અને દાનથી અવ્ય સ્થિત અને અનિયમિત શત્રુઓના મારથ ભાગી નાંખતે, જે જગને અન્ડર વિષય, સર્વ કળાઅને વિદ્યા સાથે પરિચિત હતો છતાં અતિ આનન્દકારી સ્વભાવવાળો હતો, જે અકૃત્રિમ પ્રમ અને વિનયથી ભૂષિત હતું, જેણે અનેક યુદ્ધમાં વિજયદેવજ છીનવી લેવા તૈયાર અને વિશ્વાસથી ભરેલા કરથી તેના શત્રુઓમાં સ્પર્ધાના ઉત્સાહને નાશ કર્યો હતો, શસ્ત્રકળાને મદ તેના ધનુષ્યના યશથી ઉતર્યો હતો એવા સર્વ નૃપોથી જેની આજ્ઞાની સ્તુતિ થતી હતી, અને જે પરમમાહેશ્વર હતે---શ્રી પરગ્રહને પુત્ર, જે તેના બધુને પાદાનુધ્યાત હતો, જે વડીલ બધુએ તેના સ્કંધ ઉપર મૂકેલી રમ્ય અને અભિલષિત રાજ્યશ્રીની ધુરી પિતાના બધુની આજ્ઞાનું પાલન માત્ર આનન્દથી જ કરતાં એક સુખી વૃષભ પેઠે ધારતે, જે અન્ય ઉપેન્દ્ર સમાન હતું અને તેના તરફ પ્રેમથી પૂર્ણ હતું, જેની શાતિ શ્રમથી, સુખથી કે પ્રેમથી અતિ હતી. For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ४ थान ताम्रपत्रो २५७ તેનું પાદપીઠ તેના વિક્રમના પ્રતાપને નમન કરતા અનેક રૃપાના મુગટનાં રત્નાના પ્રકાશથી આવૃત હતું છતાં જે અન્યને અપમાન આપવાની અભિલાષના કણ સરખા દોષથી મુક્ત હતેા, જે વિખ્યાત અને મદ ભરેલા વિક્રમવાળા જને પાસે નમન ફક્ત થવા દેતા, જેનામાં સકળ જગતના સર્વ આનન્દકારી ગુણા એકત્ર થયા હતા, જેણે બળથી કલિયુગના સર્વ માર્ગે હાંકી મૂકયા હતા, જેનું ઉદાર હૃદય દુષ્ટોમાં સદા જણાતા એક પણુ દોષથી મુક્ત હતું, જે સર્વ જાતનાં પુરૂષાર્થવાળાં શસ્ત્રોના પ્રયાગની મહાન્ દક્ષતાથી અસંખ્ય શત્રુનુપાની લક્ષ્મી હરી લઈ પરાક્રમી જનામાં પેાતાને પ્રથમ સાબીત કરતા, અને જે પરમમાહેશ્વર હતા;—શ્રી શીલાદિત્યના અનુજ, જે તેના પિતાના પાટ્ટાનુધ્યાત હતા, જેણે સકળ જગતને આનન્દ આપતા અતિ અદ્ભુત ગુણ્ણાના તેજથી સર્વ દિશાભરી, જેના સ્કંધ અનેક યુદ્ધમાં સ્પષ્ટ તેજ વડે અને સેનાપતિના તેજ વડે પ્રકાશતા હતા, જે મહાન અભિલાષના મહાભાર ધરતા, જે વિદ્યાના પર અને અપર વિષયના જ્ઞાનથી અતિ પવિત્ર થએલી મતિવાળેા હતેા છતાં કેાઈ જન પાસે થી એક સુવચનથી સહેલાઈથી તુષ્ટ થાય તેવા હતા, જેના હૃદયનું ગાંભીર્ય સર્વ જનેાથી અગાધ હતું છતાં ઘણાં સત્કાર્યાંથી જે અતિ ઉમદા સ્વભાવ દેખાડતા, જેને યશ સત્યયુગના પૂર્વેના નૃપાના માર્ગપર ગમનથી ચામેર પ્રસર્યાં હતા, જેણે ધર્મકાર્યની સીમા કદાપિ ઉલ્લંઘી ન હેાવાથી અધિક ઉજજવળ થએલ લક્ષ્મી, સુખ અને પ્રતાપના ઉપભાગથી ધર્માદિત્યનું વર્ણન આપતું ખીજું નામ પ્રાપ્ત કર્યું હતું, અને જે પરમમાહેશ્વર હતા;—શ્રીધરસેનના પુત્ર, જેણે પેાતાના પિતાના પદ્મનખમાંથી ઉદ્ભવતાં રિશ્મિ રૂપી ગંગાનાં જળમાં સર્વ પાપ ધોઈ નાંખ્યાં હતાં, જે અસંખ્ય મિત્રેાના જીવનના પાલન રૂપ પ્રતાપની અભિલાષના ખળથી આકર્ષાએલા સર્વ સદ્ગુણૈાથી પૂર્ણ હતા, જે નૈસગિક બળ અને વિશેષ વિદ્યા(શિક્ષા )થી સર્વ ધનુર્ધાને વિસ્મિત કરતા, જે પૂર્વજોએ કરેલાં સર્વ ધર્મદાન રક્ષતા, જે પ્રજાને હણનાર સર્વ વિઘ્ર હરતા, જેનામાં શ્રી અને સરસ્વતિને એકત્ર નિવાસ હતા, જેણે પેાતાના પ્રતાપથી વિમલ રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી, અને જે પરમમાહેશ્વર હતા;---શ્રીગુહુસેનનેા પુત્ર જેણે માતપિતાનાં ચરણકમળને નમન કરીને સર્વ પાપ ધાઇ નાંખ્યાં હતાં, જેણે બાળપણથી એક જ મિત્ર સમાન અસિથી શત્રુઓના મસ્ત માતંગોનાં સૈન્ય છેદીને પેાતાનું બળ પ્રકાશિત કર્યું હતું, જેના પદ્મનખની પ્રભા તેના પ્રતાપથી નમન કરતા શત્રુએના મુગટનાં રત્નાની પ્રભા સાથે ભળતી, જે સર્વ સ્મ્રુતિમાં જણાવેલા માર્ગનું ચેાગ્ય પાલન કરીને પેાતાની પ્રજાનાં હૃદયનું અનુરંજન કરીને રાજ શબ્દ પૂર્ણ અર્થ સહિત સારી રીતે શેાભાવતા, જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં અનુક્રમે કામદેવ, ઇન્દુ, હિમાલય, સાગર, બૃહસ્પતિ અને કુબેર કરતાં અધિક હતા, જે શરણાગતને શરણુ આપવામાં નિત્ય ઉદ્યત હાઇ પેાતાનાં સર્વ અર્થ ( કાર્ય ) તૃણવત્ ગણી ત્યજી દેતા, જે અભિલાષ કરતાં અધિક આપી વિદ્વાના, અન્ધુજના અને મિત્રનાં હૃદય રંજતા, જે સકળ વિશ્વનેા સાક્ષાત ગમન કરતા આનન્દ હતા, અને જે પરમમાહેશ્વર હતાઃ--શ્રીભટ્ટાર્કના પૌત્ર, જેણે મિત્રાનાં અને બળથી નમાવેલા શત્રુએનાં સૈન્યના પ્રખળ અને સતત પ્રહારથી યશ પ્રાપ્ત કર્યાં હતા, જેણે ( પ્રજાને ) અનુરાગ નિજ પ્રતાપમાંથી ઉદ્ભવતા દાન, માન, અને નયથી મેળબ્યા હતા, જેણે વશ થએલા નૃપાની શ્રેણીના બળથી રાજયશ્રી પ્રાપ્ત કરી હતી, અને જેને વંશ અછિન્ન હતા તે—જાહેર કરે છે કેઃ- તમને જાહેર થાએ કે મારાં માતાપિતાનાં પુણ્ય અર્થે ધર્મ દાન તરીકે, બ્રાહ્મણ પતિના પુત્ર વિદશપુર ત્યજી, વંશકટમાં વસતા, સામાન્ય શાણ્ડિલ્યાના ગોત્રના ચતુર્વેદી અને મૈત્રયણિ શાખાના માણુવક બ્રહ્મચારી બ્રાહ્મણ દેવિલને સૌરાષ્ટ્રમાં અન્તરત્રામાં માઞ્જિજ્જ ગામ ચરા સહિત, લીલી અને સૂકી ઉત્પન્ન સહિત, રસ, ધાન્ય, સુવર્ણ આદિ આવક સહિત, દશાપરાધના નિર્ણયની સત્તા સહિત, વેઠ સહિત, રાજપુરૂષના દખલગિરિમુક્ત અને દેવા અને દ્વિજોને For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ २५८ गुजरातना ऐतिहासिक लेख આપેલી ભૂમિ વર્જ કરી, ભૂમિછિદ્રના ન્યાયથી, ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતેના અસ્તિત્વ કાળ સુધી પુત્ર, પૌત્ર, અને વંશજોના યોગ્ય ઉપગ માટે પાણીના અર્થથી મેં આપ્યું છે. આથી તે ધર્મદાન અનુસાર ઉપગ કરે, ખેતી કરે, કે ખેતી કરાવે, અથવા અન્યને સેપે, તે કેઈએ તેને પ્રતિબંધ કરવું નહીં. અમારા વંશના કે અન્ય ભાવિ નૃપેએ ઐશ્વર્ય ચંચળ છે, જીવિત અસ્થિર છે, અને ભૂમિદાનનું ફળ સર્વને સામાન્ય છે એમ માનીને આ અમારા ધર્મદાનને અનુમતિ આપવી. કહ્યું છે કે સગર આદિ ઘણું નૃપાએ પૃથ્વીને ઉપભેગ કર્યો છે પણ જે સમયે જે ભૂમિપતિ હોય તેને તે સમયનું ફળ છે. આગેલા અન્ન અને તેથી નિર્માલ્ય (માલ વિનાનું, પુનઃ હરી લેવા જેવું નહિ તે) સમાન દાનમાં આપેલું ધન યે સુજન દારિદ્રથી પિડાઈ પુનઃ લઈ લેશે ? ભૂમિનું ધર્મદાન કરનાર ૬૦,૦૦૦ વર્ષ સ્વર્ગમાં વસે છે. પણ તે હરી લે કે હરી લેવા દે છે તે તેટલાં જ વર્ષ નર્કમાં વાસ કરે છે. આમાં દૂતક રાજપુત્ર પર ગ્રહ છે. આ દિવિરપતિ શ્રીહરધન, સેનાપતિ બપ-ભેજિકના પુત્રથી લખાયું છે. સં. ૩૭૫ જેષ્ઠ વદિ. ૫. આ મારા સ્વહસ્ત છે. For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ નં૮૯ શીલાદિત્ય ૪ થાનાં તામ્રપત્રો ગુ. સં. ૩૭૬ માર્ગશીર્ષ સુ. ૧૫ છે. બરજેસે મોકલેલા રબિગ ઉપરથી લીસ્ટમાં દાખલ થએલ છે. ઈ. એ. . ૫ પા. ૨૦ મે પ્રસિદ્ધ થએલ શીલાદિત્ય ૪ થાનાં સં. ૩૭૨ ની સાલના તામ્રપામાં છે તે મુજબ જ વંશાવલિ આમાં આપેલ છે. દાન વલભિમાંથી આપવામાં આવ્યું છે. આમાં પણ દૂતક તરીકે રાજપુત્ર ખરગ્રહ આપેલ છે. પંક્તિ ૫૯ મે સાલ ૩૭૬ માર્ગશીર્ષ સુ. ૧૫ આપેલ છે. ૧ એ. ઈ. વો. ૫ એપેન્ડીકસ ( ઈ. ને, ઈ. ) નં ૪૨, પા. ૬૯ છે. એક કીન્હાન For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ નં. ૯૦ શીલાદિત્ય ૪ થાનાં તાપ* સંવત્ ૩૮૧ માર્ગશિર સુ. ૬ આ બે પતરાં છે. તે દરેકનું માપ ૧૩”x૧૨” નું છે. બન્ને એક જ બાજુએ લખેલાં છે. પહેલા પતરામાં ૩૨ અને બીજામાં ૩૩ પંક્તિઓ લખેલી છે. તારીખ ૬૫ મી પંક્તિમાં આપેલી છે, અને તેમાં ૩૦૦, ૮૦, ૧ તથા ૬ના આંકડાનાં ચિહ્નો છે. દાન આપનાર શીલાદિત્ય કર્યો છે, અને દાન લેનારનું નામ બાલાદિત્ય જણાય છે. તે આનંદપુરમાંથી આવી વલભીમાં રહેતા એક બ્રાહ્મણ હેવાનું વર્ણન કરેલું છે. દાનમાં આપેલાં ગામનું નામ વાંચી શકાતું નથી. તારીખ ઈ. સ. ૭૦૧ને મળતા ગુ. સં. ૩૮૧ના માગશીર્ષ સુદ ૬ ની છે. દૂતક રાજકુમાર ધરસેન છે. અને લેખક દિવિરપતિ હરગણુને દત્તક પુત્ર દિવિરપતિ આદિત્યા . . છે. શીલાદિત્ય ૩ જાના ગુ. સં. ૩૪૬ ને દાનમાંથી હરગણ વિશે જણાવ્યું છે. (ઈ. એં. ૫ ૨૦૭) अक्षरान्तरमाथी अमुक भार्ग पतरूं बीजुं ६७ ....परमेश्वरश्रीशीलादित्यदेवः सर्वानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनाय आनन्दपुरविनिर्गतवलभीवास्तव्यचातुरविद्यसामा– – – – – – – – – – –ામમેવ શ્રીમી ઝુંવાર્ષિ - - -- વાણિયું ગ્રી -- - - વાહિત્ય – – – – – – – ૨૦ . .. ... ... ૩wાતિન ધર્મદ્રાયઃ નિદ: યાચો . . . . . .. .. કૂતોત્ર રાનપુત્રપરના ६५ लिखितमिदं दिविरपतिश्रीहरगणदत्तकपुत्रदिविरपतिश्रीमदादित्यालेनेतिः । सं ३०० ८० १ मार्गशिर सु ६ । स्वहस्तो मम * જ. બે, બા . એ. સે. ન્યુ. સી. જે. ૧ પા. ૭૫ જી. વી. આચાર્ય. ૧ મૂળ પતરામાંથી. For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ નં. ૯૧ શીલાદિત્ય ૪ થાનાં તામ્રપત્રો ગુ. સં. ૩૮૨ માર્ગશીર્ષ સુ. ૬ છે. ફલીટે મોકલેલા રબિગ ઉપરથી લીસ્ટમાં દાખલ થએલ છે. ઈ. એ. જે. ૫ પા. ૨૦૯ મે પ્રસિદ્ધ થયેલ શીલાદિત્ય ૪ થાનાં સં. ૩૭૨ ની સાલના તામ્રપત્રોમાં છે તે મુજબ જ વંશાવલિ આમાં આપેલ છે. દાન વલભિમાંથી આપેલ છે. આમાં દૂતક તરીકે રાજપુત્ર ધરસેનનું નામ આવેલ છે. જ. . . . એ. સે. (ન્યુ. સી.). ૧ પા. ૭૬ આજ રાજાનાં ૩૮૧ માર્ગશીર્ષ સુદ ૬ નાં તામ્રપત્રો ઉપર નોટ લખાઈ છે તે કદાચ આ જ હશે. સાલને છેલ્લે આંકડો છે ત્યાં ખાડો છે તેથી એક અને એ દર્શાવનારી આડી લીટી એક છે કે એ તે ચોક્કસ થઈ શકે તેમ નથી, * એ. ઈ. જે. ૫ એપેન્ટીસ. ઈ, ને. ઈ. નઃ ૪૩ પા. ૬૯ છે. એક કીલોને For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ નં. ૯૨ શીલાદિત્ય ૪ થાનાં તામ્રપત્રો ગુ. સં. ૩૮૭ દ્રિ. પૌષ. વ. ૪ તરતમાં મળેલાં બે વલભી તામ્રપત્રો ભાવનગરમાંના બાર્ટન મ્યુઝીયમના કયુરેટરે તપાસવા માટે મેકલ્યાં હતાં તે પૈકીનું આ બીજું છે. તે શીલાદિત્ય ૪ થા સં. ૩૮૭ કિ. પૌષ(બીજા પક્ષ)ની વ. ૪ જે દિવસે મેઘવન મુકામે થી આપેલા દાન સંબંધી છે. આ રાજાની છેલ્લામાં છેલ્લી તારીખ ૩૮૨ જાણવામાં છે તેથી આ તામ્રપત્રથી ૩૮૭ સુધી તે રાજાને કાળ લંબાય છે. જેને દાન અપાયું છે તે કૌશિક ગોત્રના, વાજસનેય શાખાના મૂળ પુષ્યશબપુરના બ્રાહ્મણ સાબદત્તને દીકરે બ્રાહ્મણ દી[ ક્ષિત નામે હતે. મડસર ગામની ઈશાન ખૂણામાં ૨૫ પારાવર્ત જમીન અને વાવ દાનમાં આપેલ છે. આને લેખક મમ્મક છે અને તેને ચાર નીચેના ઈલકાબ હતા. સાંધિવિગ્રહિક દિવિરપતિ, મહાપ્રતિહાર અને સામન્ત. કૂતક રાજપુત્ર ખરગ્રહ હતા. ૧ આ. સ. . સ. રીપેર્ટ ઈ. સ. ૧૯૧૫-૧૬ પા. ૫૫ પ્રો. ડી. આર, ભાંડારકર For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૯૩ શીલાદિત્ય ૫ માનાં ગાંડળનાં તામ્રપત્રા. સં ૪૦૩ મા. વ. ૧૨ કાઠિયાવાડમાં આસિસ્ટંટ પેાલીટીકલ એજંટ કેપટન પ્રીથ્રીપ્સ જેના તાખામાં ગોંડલ સ્ટેટ હતું તેના તરફથી આ પતરાં મળેલાં હતાં. તે શીલાદિત્ય ૫ માનાં છે અને અત્યાર સુધી પ્રસિદ્ધ થએલાં પતરાંમાં સૌથી છેલ્લામાં છેલ્લું છે. રાજાએ નીચે મુજબ વર્ણવ્યા છે. ( ૧૨ ) શીલાદિત્ય ( ૧૩ ) શીલાદિત્ય દ્વૈત (૧૪) શીલાદિત્ય દૈવ (૧૫) શીલાદ્રિત્ય દેવ *( 1 ) ભટ્ટાર્ક તેના સીધે વારસ (૨) હુસેન (૩) ધરસેન ( ૪ ) શીલાદ્વિત્ય અથવા ધર્માદિત્ય ( ૯ ) દેરભટ્ટ ( ૬ ) ધરસેન (૧૦) ધ્રુવસેન (૧૧ ) ખરગ્રહ અગર ધર્માદિત્ય ૧ (૫) ખરઘડ ઉપર બતાવ્યા નંબર અનુસાર નામા આ દાનપત્રમાં આપેલ છે. ( ૫ ) ખરગ્રહુ તે શીલાદિત્ય ઉર્ફે ધર્માદ્રિયને દીકરા કહેલા છે, પણ બીજા પતરાંમાં તેને અનુજ એટલે નાના ભાઇ વર્ણવ્યેા છે. ( ૮ ) ધરસેન પછી (૪) શીલાદિત્યના વંશજના વહ્નપ્રસંગે (૪) શીલાદિત્યને (૮) ધરસેનના પિતામહના ભાઈ તરીકે વર્ણવ્યેા છે અને ( ૫ ) ખરગ્રહને પણ (૪) શીલાદિત્યના ભાઈ તરીકે વર્ણવ્યા છે તેથી “ અનુજ ” નાના ભાઈ એ સાચા પાઠ છે. ( ૬ ) ધરસેનને આમાં ધરસેન કહ્યો છે, પણ બીજા ૪૦૩ વૈ. સુ. ૧૩ ના દાનપત્રમાં ધ્રુવસેન કહ્યો છે. પણ ધરસેન એ સાચા પાઠ છે, એમ બીજાં દાનપત્રાથી સિદ્ધ થાય છે. ( ૯ ) દેરભટ્ટને ખીજાં દાનપત્રોમાં અઙ્ગજન્મા તરીકે વર્ણવ્યા છે, પણ આમાં અગ્રજન્મા કહ્યો છે. પણ તે ભૂલ લાગે છે. ( ૧૨) શીલાદિત્યથી (૧૫) સુધીના બધા રાજાએને માત્ર શીલાદિત્ય દેવ કહ્યા છે, પણ તેએને જુદા પાડવાનું કાંઈ સાધન નથી. હવે પછી બીજાં પતરાંમાંથી કદાચ તે સાધન મળે એવા સંભવ છે. (૭) ધ્રુવસેન અથવા બાલાદિત્ય · ૮ ) ધરસેન (૧૫) શીલાદિત્ય દાન આપનાર રાજા છે, તેની તિથિ સં.૪૦૩ માઘ, વ. ૧ર છે. દાન દામોદર ભૂતિના દીકરા વાસુદેવ ભૂતિને આપેલું છે. તે ઋગ્વેદી ગાગ્યે ગેાત્રના ચાતુર્વેદી હતા અને વર્ધમાન ભુક્તિમાંથી નીકળી આવીને લિમિખંડમાં રહેતા હતા. સુરાષ્ટ્રમાં દિશપુત્ર પાસેનું અંતર પિલ્લિકા ગામ દાનમાં આપેલું છે. કેપટન ફીઝીપ્સ લખે છે કે આ પતરાં ઢાંકમાંથી મળેલાં હતાં, તે ઢાંક કાઠિયાવાડમાં છે અને ગાંડળના તાબામાં છે. આની આસપાસ પ્રાચીન ગામેા છે જેમાં શેાધખોળ કરવા જેવું છે. For Personal & Private Use Only ૧ જ, બેગ, ઇ. રો. એ. સા. વે, ૧૧ પા. ૩૩૫, એ. માવ સાહેબ વિશ્વનાથ નારાયણ મંડલિક. *આ નંબરો રાજકયા અનુસાર નથી, પણ દાનપત્રમાં જે ક્રમમાં આપ્યા છે તે ક્રમ અનુસાર છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पहेलुं पतरूं १ ॐ स्वस्ति जयस्कन्धावारात्श्रीखेटकवासकात् प्रसभप्रणतामित्राणां मैत्रकाणा मतुलबलसम्पन्नमण्डलाभोगसन्संक्तप्रहारशतलब्धप्रता२ पात्प्रतापोपनतदानमानार्जवोपार्जितानुराग[ । ]दनुरक्तमौलभृतश्रेणिबलावाप्तराज्य श्रियः परममाहेश्वरः श्रीभट्टार्कादव्यवच्छिन्नराजवशा३ मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृतिखड्गद्वितीयबा हुरेव समदपरगजघट्टॉस्फोटनप्रकाशितसत्वनिकषः तत्प्रभावप्रणताराति ४ चूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंहति[ : ]सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परि पालनप्रजाहृदयरञ्जनान्वर्थराजशब्दो रूपकान्तिस्थैर्यगाम्भीर्यबुद्धिः सम्पद्भिः स्म. ५ रशशाङ्काउँराजोदधित्तदशगुरुधनेशानतिशयानः शरणागताभयप्रदानपरतया तृण वदपास्ताशेषखकार्यफलः प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रण६ यिहृदः पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्त स्यसुतेः स्तत्पादनखमयूखसन्तानविसृतजाह्नवीजलौघप्रक्षालिताशेष७ कल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पद्रूपलोभादिवाश्रितः सरभसमाभिगामिकै. ___ गर्गुणैसहजशक्तिशिक्षाविशेष': विस्मापिताखिलधनुर्धरप्रथमनर८ पतिः समतिसृष्टानामनुपालयिता धर्मदायानीमपाकर्ता प्रजोपघातकारिणामुप___प्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहतारातिपक्षमुंक्षिप्तलक्ष्मीपरि ९ भोगदक्षविक्रमो विक्रमोपसम्प्राप्तविमलपार्थिवश्रीः परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातसकलजगदानन्दनात्यद्भुतगुणसमुदयस्थगितसम१० ग्रदिग्मण्डलः समरशतविजयशोभासनाथमडण्लाग्रद्युतिभाँसुरांसपीठो व्यूढगुरुमनो रथमहाभारः सर्वविद्यापरापरः विभागाधिगमविमलमतिरपि ११ सर्वतः सुभाषितलवेनापि सुखोपपादनीयपरितोषः समग्रलोकागाधगाम्भीर्यहृद योपिसुच्चरितातिशयितसुव्यक्तपरमकृल्याणस्वभावो निखिलकृतयुग १२ नृपतिपथविशोधनाधिगतोदग्रकीर्तिधर्मानुपरोधोज्वलतरीकृतार्थसुखसम्पदुपसेवा निरूढधादित्यापरमैनामा परममाहेश्वर श्रीशीलादित्य१३ स्तस्यै सुतस्तत्पादानुध्यातः स्वयमुपेन्द्रगुरुणेव गुरुणात्यादरवता समभिलषणीया मपिराजलक्ष्मी स्कन्धासक्तां परमभद्रइव धुर्य्यस्तदाज्ञासम्पादनैकरसतयेवोद्व१ णा २ संसक्त ३ र ४ वंशा ५ टा, द्धि ७ दि ८ नि त १० णैः ११ष १२ ति १३ ना १४ समुत्क्षिप्त १५ र्भा १६ र १७ सच्चरितातिशयित सुचरितातिशयित १८ ' भां पुन३ति छ. १४ परनामा २. रः २१ भी पतरायाने साधारे तस्यानुजः डा . For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ २६५ शीलादित्य ५ मानां ताम्रपत्रो १४ हनखेदसुखरतिभ्यामनायासिसत्त्वसम्पत्तिःप्रभावसम्पद्वशीकृतनृपतिशतशिरोरत्न ___ छायोपगूढपादपीठोपि परावज्ञाभिमानरस[ । नालिङ्गितमनोवृत्तिः १५ प्रणतिमेका परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभिः रनासादितप्रतिकृयोपायः । कृतनिखिलभुवनामादविमलगुणसंहतिः प्रसभविघटित१६ सकलकलिविलसितगतिनींचजनाधिरोहिभिरशेषैर्दोषैरनामृष्टात्युन्नतहृदयप्रख्यातपौ रुषास्त्रकौशलातिशयः गुणतिथविपक्षक्षितिपॉतिलक्ष्मीस्वय१७ चाहप्रकाशितप्रवीरपुरुषप्रथमनरपतिः प्रथमसङ्ख्याधिगमः परममाहेश्वरः श्रीखर ग्रहस्तस्य सुतस्तत्पादानुध्यातः सर्वविद्याधिगमः विहितनिखिल१८ विद्वज्जनमनः परितोषातिशयः सत्वसम्पदात्यागौदार्येण च विगनुिसन्धानस___माहितारातिपक्षमनोरथरथाक्षभङ्गः सम्यगुपलक्षितानेकशास्त्रकलालोकचरितगहरवि१९ भागोपि परमभद्रप्रकृतिरकृतृमप्रश्रयोपि विनयशोभाविभूषणः शैमरशतजयपताकाह रणप्रत्यलोदग्रबाहुदण्डविध्वन्सितनिखिलप्रतिपक्षदर्पोदयः स्वधनुः २० प्रभावपरिभूतास्त्रकौशलाभिमानसकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः . श्रीधरसेनस्तस्यसुतस्तत्पादानुध्यातः सच्चरितातिर्शयसकलपूर्व२१ नरपतिरतिदुस्साधनानीमपिप्रसाधयिता विषयाणां मूर्तिमानिव पुरुषकारः परिवृद्धगु____णानुरागनिन्भेरैः चित्तवृत्तिभिर्मनुरिवस्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकला[कला]२२ पः कान्तिमान्निवृतिहेतुरकलङ्कः कुमुदनाथः प्राज्यप्रतापस्थगितदिगन्तरालप्रवँ. सितध्वांतराशिसंततोदितसविताप्रकृतिभ्यः परं प्रत्ययमर्थवन्तमतिबहुति२३ थप्रयोजनानुबन्धमागमपरिपूर्णः विदधान[ : ]सन्धिविग्रहसमासनिश्चयनिपुणः ___स्थानानुरूपमादेशं ददद्गुणवृद्धिविधानजनितसंस्कार[ : ]साधूनां राज्यशालातुरीयत २४ न्त्रयोरुभयोरपिनिष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृदुहृदयः श्रुतवानप्यगम्वितः कान्तोपि प्रशमी स्थिरसौहार्दोपि निरसितादोषवतामुदयसमुपजनित२५ जनानुरागपरिहितभुवनसमर्थितप्रथितबालादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीध्रुव सेनस्तस्य सुतैः स्तत्पादकमलप्रणामधरणिकषण२६ किणलाञ्छनललाटचन्द्रशकलः शिशुभावएव श्रवणनिहितमौक्तिकालङ्कारविभ्रम [। ]मलश्रुतिविशेष[ : ]प्रदानसलिलक्षालिताग्रहस्तारविन्द[ : ]कन्या२७ याइव मृदुकरग्रहणादमन्दीकृतानन्दविधिवसुन्धरायाः कार्मुके धनुर्वेदइव सम्भा विताशेषलक्ष्यकलाप[ : ]प्रणतसमस्तसामन्त२८ मण्डलोतमाङ्गधृतचूडारत्नायमानशासनः परममाहेश्वरः परमभट्टारकमाहाराजाधि राजपरमेश्वरः चक्रवर्ती श्रीधरसेनः १ २ भि. ३ क्रि. ४ ग ५ प ६ ति ७ म ८enis नपत्र। अधिगतानुसन्धान पाय छ ९ त्रि १० स ११४ाय यो.(?) १२ विध्वंसित १३ अन्य ताम्रपत्राने आधार तस्यानुज हा धये १४ शयित वधारे सा३ बांयन छे. १५ ना १६ र १७ प्रध्वंसित १८ शिः १९ तः २० पूर्ण २१ त २२ त्त. For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ २६६ गुजगतना ऐतिहासिक लेख पतरूं बीजें १ तत्पितामहभ्रातृश्रीशीलादित्यस्य शाङ्गपाणेरिवाग्रजन्मनो भक्तिबंधुरावयवकल्पि तप्रणतरतिधवलया दूरं तत्पादारविन्दप्रवित्तया चरणनखमणिरुचा मन्दाकिन्ये २ वनित्यममलितोत्तमाङ्गदेशस्यागस्त्यस्येवराजरिर्षदक्षिण्यमातन्वानस्य प्रबलधवलि म्नायशसां वलयेन मण्डितककुभा न[ भ ]सि यामिनीपतेविरचिता३ शेष[ । ]खण्डपरिवेशमण्डलस्य पयोदश्यामशिखरचूचुकरुचि[ र ]सह्यविध्यस्तन गुगायाः क्षितेः पत्युः श्रीडेरुभटस्याङ्गजः क्षितिः संहते. ४ रनुरागिण्याः शुचियशोशुकभृतः स्वयंवरमालामिव राज्यश्रियमर्पयन्त्याः कृतप रिग्रहः शौर्य्यमप्रतिहतव्यापारमानमितप्रचण्ड[ । ]रि५ मण्डलमण्डलायमिवालम्बमान[ : ]शरदि प्रसभमाकृष्टशिलीमुखबाणासनापादि तप्रसाधनानां परभुवां विधिवदारचित्तंकरग्रहणः पूर्वमेव विवि६ धवर्णोज्ज्वलेन श्रुतातिशयेनोद्भासितश्रवणयुगलः पुनः पु( न )रुक्तेनेवरत्नालंका रेणालङ्कृतश्रोत्रः परिस्फुरत्कटकविकटकीटपक्षरत्नवलयमविछिन्नप्रदा७ नसलिलनिवहावसेकविलसन्निवे शैबालाङ्कारमिवाग्रपाणिपाणिमुद्हन् धृतविशाल रत्नवलयवेलातटायमानभुजपरिष्वक्तविश्वंभरः परममाहेश्वरः ८ श्रीध्रुवसेनस्तस्याग्रजोपरमहीपतिस्पर्शदोषनाशनोधियेव लक्ष्म्या स्वयमतिस्पष्टचेष्ट माश्लिष्टाङ्गयष्टिरतिरुचिरतरचरितगरिमपरिकलितसक९ लनरपतिः प्रकृष्टानुरागसरभसवशीकृतनृपतिः प्रतापप्लोषिताशेषशत्रुवझैः प्रण विपक्षमुत्क्षिप्तलक्ष्मीकः प्रेरितगदोक्षिप्तसुदर्शनचक्रः परि१० हृताबालकीडोनधः कृतद्विजातिरेकविक्रमोप्रसाधितधरित्रीतलोनाङ्गीकृतजलश य्योपूर्वपुरुषोत्तमतया साक्षाद्धर्मइव सम्यग्व्यवस्थापितवर्णाश्रमा११ चारः पूर्वैरप्यूर्वीपतिभिः तृष्णालवलुब्धैर्यान्यपहृतानि देवब्रह्मदेयानि तेषाभप्य तिसरलमनः प्रसरमुत्सङ्कलनानुमोदनाभ्यांपरिमु१२ दितस्तृभुवनाभिनन्दितोच्छ्रितोत्कृष्टधवलधर्मध्वजः प्रकाशितनिजवशो देवद्वि जगुरून्प्रतिपूज्ययथार्हमनवरतप्रवर्तितमहोद्रोः दिदानव्यवसा[ या ]नु१३ पजातसन्तोषोपात्तोद्दारकीर्तिपतिः परम्परादन्तुरितनिखिलदिकचक्रवालः स्पष्टमे वयथार्थधर्मादित्यपरमैनामा परममाहेश्वरः श्रीखरग्रहः १ व २ राजर्षे ३ विन्ध्य ४ प ५ शोशु ६त ७ विलसन्नवशैवलालङ्कार ८ सपना ना भूल छे ९ न १० व ११ समुत्क्षिप्तलक्ष्मीको १२ म १३ उर्वी १८ भिस्तृष्णा १५ त्रि १६ ज १७ वंशो १८ १९ दा २० पड़क्ति २१ थे २२ धर्मादित्यापरनामा २३ है For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ २६७ शीलादित्य ५ मानां ताम्रपत्रो १४ स्तस्याग्रजन्मनः कुमुदषंण्ड: श्रीविकासिन्या कलावतश्चन्द्रिकयेवकीाधवलितसक लदिग्मण्ड[ ल ]स्य खण्डितागुरुविलेपनपिण्डश्यामलविन्ध्यशैलविपुलपयोधरायाः १५ क्षितेः पत्युः श्रीशीलादित्यस्य सूनुर्नवप्रालेयकिरण इव प्रतिदिनसंवर्द्धमानकला चक्रवाल[ : केसरीन्द्रशिशुरिव राजलक्ष्मीमचलवनस्थलीमिवालङ्कुर्वाणः १६ शिखण्डकेतनइव चूडामण्डन[ : प्रचण्डशक्तिप्रभावश्च शरदागमइव प्रतापवानु लसत्पद्मः संयुगे विदलयनम्भोधरानिवपरगजानुदयतपनबालातपइव १७ संग्रामेषु मुष्णनभिमुखानामायुंषि द्विषतां परममाहेश्वरः परमभट्टारकमहाराजा धिराजपरमेश्वरः श्रीवावपादानुध्यातपरमभट्टारकमहाराजाधि१८ राजपरमेश्वरः श्रीशीलादित्यदेवस्तस्य सुतः क्षुभितकलिजलधिकल्लोलाभिभूतिम___ जन्महामहीमण्डलोद्धारधैर्यप्रकटितपुरुषोत्तमतयानिखिलजन१९ मनोरथपरिपूरणपरो परइव चिन्तामणिश्चतुस्सागरावरुद्धसीमापरिकरांच प्रदानस___ मये तृणमिव लघीयसीम्भुवमभिमन्यमापर पृथ्वीनिर्माणव्यवसा२० यासादितितपारमैश्वर्य[ : ]कोपाकृष्टनिस्तृशनिपातविदलितारातिकरिकुम्भस्थ लोल्लसत्प्रसृतमहाप्रतापानलः प्रकारपरिगतजगन्मण्डललब्धस्थितिर्विकटनिजदोई२१ ण्डावलम्बिना सकलभुवनाभोगभाजा मन्थास्फालनविधूतदुग्धसिन्धुफेनपिण्डपाण्डुर यशोवितानेन पिहितातपत्रः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वर २२ श्रीवप्पपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीशीलादित्यदेवः तत्पुत्रः प्रतापानुरागप्रतापार्नुरागप्रणतसमस्तसाम२३ तचूडामणिमयूखखचितरञ्जितपदारविन्दः परममाहेश्वरपरमभट्टारकमहाराजाधि राजपरमेश्वर श्रीवप्पपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वर २४ श्रीशीलादित्यदेवीसीनेवसमाज्ञापयत्यस्तु व[ : ]संविदितं यथा मया मातापित्रोः रात्मनश्चपुण्ययशोभिवृद्धये ऐहिकामुष्मिकफलावात्प्यर्थ श्रीवर्द्धमानभुक्तिविनि गतलिप्ति२५ खण्डवास्तव्यतचातुर्विद्यसामान्यगायेसगोत्रबव्हृचसब्रह्मचारिभट्टदामोदरभूतिपु त्रभट्टवासुदेवभृतिनाये बलिचस्वैश्वदेवाग्निहोत्रक्रतुयाद्युत्सर्प२६ णार्थे सुराष्ट्रेषु दिन्नापुत्रसमीपेअंतरपल्लिकाग्रामस्सोद्रङ्गः सोपरिकरस्सोप्तद्यमा नविष्टीक[ : ]सभूतपातप्रत्यायः सधान्यहिरण्यादेय[ : ]स[ द ]शापराध[ : - सर्वराजकीयाना२७ महस्तप्रक्षेपणीयः पूर्वप्रत्तदेवब्रह्मदायरहितोभूमिछिद्रन्यायेनाचन्द्राकर्णिवक्षितिसरि त्पर्वतसमकालीन्नः पुत्रपौत्रान्वयभोग्यउदकातिसर्गेण धर्मदायो ७ ल ८ प्रतापानुराग पुन३ति ९ वः १ पण्ड २ ड्म ३ यन्न ४ पणन ५ सादित ६ त्रिंश १० त्रो ११ भूतिनाय ने पहले भूतये १२ कि. १३ लीन: For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ २६८ गुजरातना ऐतिहासिक लेख २८ निसृष्टो यतोस्योचितया धर्मदायस्थित्या भुंजतः कृषतः कर्षापयतः प्रदिशतो कैश्चिद्व्यासेधे वर्तितव्यं आगामिभद्रनृपंतिभिः रप्यस्मद्वशजैरन्यैी नित्या२९ न्यैश्चUण्यस्थिरं मानुष्यं सामान्यच्च भूमिदानफलमवगर्छद्भिः रयमस्यदायोनुम न्तव्यो परिपालयितव्यश्चेत्युक्तञ्च[॥] बहुभिर्वसुधा भुक्ता राजभिस्सगरादिभिः[॥] ३० यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलम् [ ॥ १ ॥ ] यानीह दारिद्यभयान्न रेन्द्रैर्द्धनानि धर्मायतनीकृतानि [ ॥ ] निर्माल्यवानप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत[ ॥ २ ॥ ] षष्टिं ३१ वर्षसहस्राणि स्वर्गे तिष्ठति [॥ ] भूमिदः आच्छेत्ता चानुमन्ताच तान्येव नरके वसेदिति [ ॥ २ ।। ] दूतकोत्र राजपुत्र श्रीशीलादित्य[ : ]लिखितमिदं ३२ श्रीबुद्धभटपुत्रबलाधिकृतश्रीगिल्लकेनेति संव ४०३ माघ ब १२ स्वहस्तो मम १ कर्षयतः साइवांयनले. २ भि ३ दंशजैः ४ द्धि ५ द्दा ६ व्यः ७ वान्तप्रतिमानि, For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ५ मानां ताम्रपत्री २६९ ભાષાક્તર પહેલું પતરું સ્વસ્તિ ! શ્રીખેટક વિજયધામ નગરના નિવાસી પરમ માહેશ્વર શ્રીભટ્ટાર્કમાંથી, જેણે, અતુલ શૈધવાળા અને શત્રુઓને બળ વડે નમાવનાર મૈત્રકોના વિશાળ મંડળમાં અનેક યુદ્ધમાં જય પ્રાપ્ત કર્યો હતે. જેણે પ્રતાપ, દાન માન, અને સરળતાથી જિતેલાઓને અનુરાગ મેળવ્યું હતું, જેણે મૌલ [ પરંપરાના સૈનિકો ], ભૂત [ ભાડુતી ] અને શ્રેણિ [થાણુમાં રોકેલા માણસેના [ ત્રણ જાતના] અનુરક્ત સૈન્યના બળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી. તે ઉક્ત ભટ્ટારક માંથી અવિચ્છિન્ન રાજવંશમાં પરમ માહેશ્વર ગુહસેન [ આવ્યો – જેણે માતાપિતાની આજ્ઞાનું પાલનથી સર્વ પાપ ધોઈ નાંખ્યાં હતાં, જેને બાળપણથી અસિ બીજા કર સમાન હતી, અને જેનું બળ શત્રુઓના સમદ માતની ઘટાનાં કુભ ભેદીને પ્રકાશિત થયું હતું, જેના પદનપંક્તિનાં કિરણે તેના ભુજથી નમતા શત્રુઓના મુગટનાં રત્નની પ્રજા સાથે ભળતાં; જેણે સંર્વ સ્મૃતિના માર્ગનું પરિપાલન કરીને પ્રજાનું મન અનરંજી રાજા શબ્દને સત્ય અર્થ સિદ્ધ કર્યો હતે; જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં, સ્મર, ઈન્દુ, ગિરીશ, સાગર, બૃહસ્પતિ અને કુબેરથી અધિક હિતે; જે શરણાગતને અભયદાન દેવાના ગુણથી સંપન્ન હોવાથી તેને લગતાં ] પિતાનાં સર્વ કાર્યોનાં ફળ તૃણવત્ લેખતે; જેણે પ્રાર્થના કરતાં અધિક ઘન આપીને વિદ્વાને, બધુજ અને મિત્રનાં હૃદય જ્યાં છે, જે ગમન કરતા પંથી માફક વિશ્વના અખિલ મંડળને આનન્દ આપે છે – તે પરમ માહેશ્વર શ્રી ગુહસેન હતા. તેને પુત્ર [ શ્રીધરસેન હતો ]; જેણે જાહ્નવીના વિસ્તૃત પ્રવાહ સમા, તેના પિતાના પદનખપંક્તિનાં કિરણોમાં સર્વ પાપ ધોઈ નાંખ્યાં હતાં; જેની લહમી-લાખે. મિત્રોનું પાલન કરતી, જેનું રૂપ––– આભિગામિક અથવા ]રાજ્ય ગુણેને તેને [ હેના રક્ષણને] આનન્દ સહિત અવલંબવા આકર્ષતું, જેણે અતિ શક્તિ અને પ્રાપ્ત કરેલી વિદ્યાથી સર્વ ધનુર્ધરને ખાસ કરીને વિસ્મિત કર્યા હતા પૂર્વેના નૃપના જૂના ધર્માદાયને રક્ષક [ પિતાની પ્રજાને ત્રાસ દેનાર દુઃખોને હણનાર; પિતાના અંગમાં લક્ષ્મી અને સરસ્વતીની એકતા દર્શાવનાર; પરાજ્ય કરેલા શત્રુઓ પાસેથી મેળવેલી સંપદને (લક્ષમીને ) ઉપભેળ [ કે રક્ષણ ] કરવાની જેની શક્તિ વિખ્યાત હતી; જેની નિર્મળ રાજ્યશ્રી પ્રતાપથી પ્રાપ્ત કરેલી હતી; ૧ પાછળના ક્ષત્રપ દ્ધાઓની જાતિ હોવાને સંભવ છે. For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ गुजरातना ऐतिहासिक लेख . તે આ પરમમાહેશ્વર શ્રીધરસેન હતા. તેને પુત્ર [ શ્રી શીલાદિત્ય હતા ] અને પિતાના પિતાના પાદેનું અનુધ્યાન કરતાં જેણે સકલ જગતને આનન્દ આપતા અભુત સદ્ગોના સમૂહથી અખિલ નભ ભરી દીધું છે; - જેને અંધ અનેક યુદ્ધમાં વિજય મેળવનાર અસિના પ્રકાશથી ભષિત છે, જે [ રાજ્ય] કાર્યોને મહાન ભાર વહે છે; જે સર્વ પર અને અપર વિદ્યાના અધ્યયનથી વિમળ મતિવાળો હોવા છતાં સુભાષિત લવમાંથી આનન્દ્ર મેળવવા શક્તિમાન છે, જેના મનનું ગાંભીર્ય સર્વથી અગાધ હતું, અને છતાં જેનો સદાચાર અતિ ઉમદા સ્વભાવ સ્પષ્ટ પ્રદર્શિત કરે છે, જેણે કૃતયુગના સર્વ નૃપના પંથ (માગે )ના વિરોધનથી મહાયશ પ્રાપ્ત કર્યો છે, જેણે ( ધર્મ ) ગુણના માર્ગ અનુસરીને સર્વથી ઉજજવળ લક્ષ્મી અને સુખને ઉપભોગ મેળવ્યું હતું, અને તેથી પોતાને માટે યોગ્ય ધર્માદિત્યના અપર નામની પ્રાપ્તિ કરી હતી; આ પરમમાહેશ્વર શ્રીશીલાદિત્ય હતો. તેને પુત્ર [ અનુજ એમ જોઈએ ], તેને પાદાનુધ્યાત; ઈન્દ્ર જેમ [ તેને અનુજ ] ઉપેન્દ્ર તરફ આદરથી વર્તતે તેમ આદરથી તેની તરફ વર્તતા તેના ભાઈથી અલી અતિવાંચ્છિત રાજ્યશ્રી, વૃષ જેમ ધુરી વહે છે તેમ, અંધ પર ધારવામાં જેનું ધૈર્ય આનંદ અથવા બેદથી ડગતું નહિ-કારણ કે તેને આત્મા આજ્ઞા પાલનમાં પરાયણ હતા; જો કે તેનું પાદપીઠ પોતાના પ્રભાવથી શરણ થએલા અનેક નૃપના મુગટમણિના પ્રકાશથી છવાઈ જતું, છતાં તેનું ચિત્ત અન્યનું સ્વમાન દુભાવે એવા મદથી મુક્ત હતું, જેના શત્રુઓ જેકે વિખ્યાત, પ્રબળ અને ઉન્મત્ત હતા છતાં શરણ સિવાય તેના વિમુખ થવાનાં સર્વ સાધને તેમણે ત્યજી દીધાં હતાં; જેના શુદ્ધ ગુણના સમૂહે અખિલ જગત પ્રસન્ન કર્યું હતું, જેણે પ્રતાપથી કલિના બળના દર્શનને પૂર્ણ નાશ કર્યો હતે દુષ્ટોના વિચારો રક્તા દ વડે અકલંકિત હોવાથી જેનું મન અતિ ઉન્નત હતું જેની શસ્ત્રકળા ( કૌશલ્ય ) અને શૌર્ય અતિ વિખ્યાત હતાં; જેણે અનેક શત્રુપની લક્ષમી મેળવી પૂર્વના પરાક્રમી અને પ્રબળ તૃપમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું આ પરમ માહેશ્વર ખરગ્રહ હતા. તેને પુત્ર, તેને પાદાનુધ્યાત; જેણે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી સમસ્ત વિદ્વાનેનાં હૃદય અતિ અનુરજ્યાં હતાં; જેણે, પિતાનાં બળ અને ઉદારતાથી, જે સમયે તેના શત્રુઓ સાવચેત ન હતા ત્યારે અરિ પક્ષની મહત્વાકાંક્ષાઓ રૂ૫ રથની ધરી ભાંગી નાંખી હતી, જે અનેક શાસ્ત્ર, કળા, અને લેકચતિના ઉંડા વિભાગોથી પરિચિત હતા, છતાં અતિ આનકારી પ્રકૃતિને હતું : જે અકૃતિમ નમ્ર હોવાથી જેને વિનય તેનું ભૂષણ બ હત; + આ સ્પષ્ટ રીતે બતાવે છે કે શીલાદિત્ય પોતાની ગાદી પોતાના ભાઈની તરફેણમાં છોડી હતી અને તેને પિતાની જીંદગીમાં જ ગાદી અર્પણ કરી હતી અને પિતાના આજ્ઞાંકિત ભાઈને બધી રાજ્યલક્ષ્મી આપી હતી. For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ २७१ शीलादित्य ५ मानां ताम्रपत्रो જેણે અનેક રણક્ષેત્રમાં વિજય પછી દવજ હરી લઈને, પિતાના વિખ્યાત કરથી સર્વ શત્રુઓના ગર્વના ઉદયનો નાશ કર્યો હતો, પિતાના ધનુષ વડે દ્ધાઓ તરીકે નાશ કરેલા મદવાળા સમસ્ત નૃપમંડળથી જેની આજ્ઞાને સ્વીકાર થાય છે; આ પરમ માહેશ્વર શ્રીધરસેન હતે. તેને અનુજ અને પાદાનુધ્યાત, જેના ગુણો પૂર્વના સર્વ નુપ કરતાં અધિક હતા, જેણે વિક્રમથી અતિ દુર્લભ દેશે પ્રાપ્ત કર્યા હતા. પુરૂષત્વને સાક્ષાત અવતાર જેની પ્રજા તેની પાસે– મનુ માફક-તેમનાં હૃદય ભરતા ઉચ્ચ ગુણો તરફના અનુરાગથી આકર્ષાઈ સ્વેચ્છાથી આવતી; સર્વ કળા અને જ્ઞાન સંપન્ન ઈન્દુસમાનથી ઉજવળ અને સુખદાયી છતાં જેની કળા શશિ સમાન દેષિત નથીઃ તે સાક્ષાત્ શશિ સમાન છે; જેના મહાનું યશે આકાશના મહાન્ વિસ્તારમાં સૂર્ય માફક [ અજ્ઞાનનું ] ઘન તિમિર હણ્યું છે, પરંતુ સૂર્ય સતત પ્રકાશિત નથી જ્યારે પિતે સદા ઉદયશાલી હતો. નય અને વ્યાકરણની બે વિદ્યામાં પણ નિપુણ, [ નય સંબંધી ] પિતાની પ્રજામાં અર્થથી પૂર્ણ, અનેક પ્રજનનું ઉદ્ભવસ્થાન અને લક્ષમીની પ્રાપ્તિથી પરિપૂર્ણ સર્વથી મહાનું વિશ્વાસ પન્ન કરતા; { નય વિષે સંધિ ] વિગ્રહ, અને સમાસ, નિશ્ચયમાં નિપુણઃ [ વ્યાકરણ વિષે તેજ લગાડેલું સંધિ, વિગ્રહ, અને સમાસ નિશ્ચયમાં નિપુણ ] [ નય વિષે ] સ્થાન અનુસાર | જનોને ] આદેશ કરતે; [ વ્યાકરણ વિષે:= આદેશ (વ્યાકરણના ફેરફાર ) ઉચિત સ્થાને કરતે ] અને જેણે સજજનેના ગુણમાં વૃદ્ધિ કરવા સાધનેને પ્રયોગ કર્યો છે—જે [ વ્યાકરણને લગાડતાં ] ગુણ અને વૃદ્ધિના પ્રયોગ જેણે કર્યા છે; અતિવિક્રમ સંપન્ન છતાં દયાથી મૃદુ હૃદયવાળો, વિદ્યાસંપન્ન છતાં મદ રહિત, રૂપવાન છતાં શાન્તઃ મૈત્રીમાં સ્થિર પણ દુષ્ટોને તજી દેનાર, પિતાના ઉદય(જન્મ)થી ત્રિભુવનને આનંદ થયે અને પ્રતાપ અને અનુરાગથી જનેને આશ્રય આપો તેથી ઉદ્ભવતા બાલાદિત્ય( ઉષાને સૂર્ય )ના અપર નામથી વિખ્યાતઃ પરમમાહેશ્વર શ્રી વસેન; તેને પુત્ર, જેનું ઈન્દુ સમાન લલાટ પતાના પિતાના) ચરણકમળને નમતાં ભૂમિ સાથે ઘર્ષણથી થએલા ચિહ્નથી અંકિત હતું જેના કર્ણ બાળપણથી જ મૌક્તિક અલંકાર સમાન પવિત્ર શ્રુતિસંપન્ન હતા જેના કમળ સમાન કરના અગ્ર અદ્ભુત દાનાં પાણીથી ભીંજાએલા હતા. કન્યાના મૃદુ કર સમાન, મૃદુ કર ગ્રહીને પૃથ્વીને હર્ષ જાળવતે; જે ધનુર્વેદ [ ધનુષ્ય વિદ્યા ] જેમ, સર્વ લક્ષિત વરતુ તરફ ધનુષ ધારવામાં નિપુણ હવે જેની આજ્ઞાનું પાલન સર્વ નમન કરતા સામંતમંડળથી ચૂડારત્ન જેમ થતું; પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, ચકવર્તિ શ્રી ધરસેન, For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक.लेख પતરૂં બીજું | પછી શ્રી ડેરભટ્ટ આવે છે ] તેના [ શ્રી ધરસેનના ] પિતામહના ભાઈ, સારંગપાણિ (વિષ્ણુ) સમાન શિલાદિત્યને પુત્ર, જેણે શિલાદિત્યને ભક્તિથી નિજ ગાત્રો નમાવી પ્રણામ કર્યા હતા; " જેનું શિર તેના પિતાના પદના રન સમાન નખની, અતિ રમ્ય મદાકિની ( ગંગા સમાન, મહાન તેજથી પ્રકાશિત રહેતું હતું, જે દાક્ષિણ્ય પ્રસારવા( વેરવા )માં અગત્ય સમાન રાજર્ષિ હતા; જેના અતિ ઉજજવળ યશે ક્ષિતિજ [ નભની આઠ દિશાઓ ] મંડિત કરી અને નભમાં રજનીકાન્ત ( ઈ-દુ ) ની આજુબાજુ પૂર્ણ અશેષ કળ રચી હતી; સહ્ય અને વિંધ્યા પર્વત જેનાં શિખર ઘન વાદળથી આવૃત હોવાથી રતનાગ્ર સમાન દેખાતા બે પધરવાળી પૃથ્વીને જે પતિ હત; ડેરભટ્ટ ! આ હતે ] તેને પુત્ર [ ધ્રુવસેન હતા ]; જેણે મિત્ર નૃપના મંડળને રક્ષણ આપ્યું હતું જેઓ પિતાનાં શુદ્ધ યશનાં વસ્ત્રધારી, અને [ યુવતી સ્વયંવરમાં કુસુમમાળા અર્પે તેમ ] પિતાની રાજયશ્રી તેને અર્પતા; જે અસહ્ય શૌર્યસંપન હતું, અને જે (શૌર્ય) તેણે પ્રબળ શત્રુમંડળને નમાવી અસિ માફક ધારણ કર્યું જેણે શત્રુના મંડળની પ્રાપ્તિ શરમાં પ્રબળ ધનુષ અને શરના પ્રયોગના બળથી કરી હતી; અને જેણે મંડળમાંથી એગ્ય કરી લીધા છે. જેના કર્ણ જ્ઞાનમય કૃતિના શ્રવણથી ભૂષિત થએલા હતા છતાં રત્નોથી અધિક અલંકારિત થયા હતા જેના કરના અગ્ર, સતત દાન સાથેનાં જળના સિંચનથી વૃદ્ધિ પામેલી કુમળી લીલ સમાન ભાસતાં ઝળહળતાં નીલમથી મંડિત કંકણ ધારતાં હતાં; જે તેણે ધારણ કરેલાં રત્નનાં કંકણવાળા સાગરની અવધિ રચતા કરો વડે પૃથ્વીને આલિંગન કરતે પરમમાહેશ્વર–આ શ્રી ધ્રુવસેન હતો. તેને છ બધુ [ ખરગ્રહ હતે. ] જેનું અંગ અન્ય ગૃપના સ્પર્શના દેષમાંથી મુક્ત થવાના એક જ આશયવાળા, લકમીના આલિંગનના સ્પષ્ટ ચિહ્નોથી અંક્તિ હતું; જેણે મહાન વિકમના પ્રભાવ વડે સર્વ નૃપે આકર્ષ્યા હતા. જેણે અનુરાગથી અન્ય નૃપને આનન્દથી આકર્ષા હતા; જેણે પરાક્રમથી સર્વ શત્રુકુળને ભરમ કર્યા છે. , ડેરભદ્રને આ પ્રમાણે વચમાં લાવવાનો હેતુ નીચે પ્રમાણે હોઈ શકે: મુખ્ય વંશ ધરસેથી અટકે છે. અને શીલાદિત્ય –ખરગ્રહને ભાઈ અને ડેરભટ્ટને પિતા રાજાઓને સીધે વંશજ હતું નહીં, પરંતુ તેને પુત્ર હેરભટ્ટ પ્રતિષ્ઠિત અધિકારી હોય એમ જણાય છે, જેણે વિધ્ય અને સહ્યાદ્રિ પર્વત તરફ ચઢાઈઓ કદાચ કરી હતી. પણ તેને પુત્ર ધ્રુવસેન પાછો વલભી ગાદી પર આવે છે. આ ધ્રુવસેન પછીનાં બધાં દાનપત્રો ખેટકથી જાહેર થયાં છે, જ્યારે તે પહેલાનાં દાનપત્રો વલ્લભીથી લખાયાં છે. આ ખેટક ઘણું કરીને હાલનું ખેડા હોવાનો સંભવ છે; અને વલભી રાજ્યમાં સમાવેશ કરતું હશે એમ જણાય છે. આ ધરસેન પછી એમ દેખાય છે કે વલભી રાજાઓ વલ્લભીને બદલે બેઠકમાં નિવાસ કરી રહેલા હતા. For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ५ मानां ताम्रपत्रो જેણે [ વિષ્ણુથી ઉલટી રીતે ] નિજ લક્ષ્મી મિત્રમંડળને આપી છે; જે ન્યા[િ અથવા આપદ્ મુક્ત હતા; જેણે સાચાં શાસ્ત્રને સંગ ક િતન્મ્યા ન હતેા; જે બાળક્રીડા કરતે નહિ; જે દ્વિજને તિરસ્કારતા નહીં; જેણે નિજ વિક્રમથી જ પૃથ્વી શરણુ કરી હતી; જે મૂખજનેામાં નિદ્રા કરતા નહીં કે તેમને સંગ કરતા નહીં; જેણે સાક્ષાત્ ધર્મ સમાન અદ્દભુત સર્વાંત્તમ જન હાઈ વર્ણાશ્રમના આચારની સારી વ્યવસ્થા કરી હતી; તેનાથી મુક્ત બની અને પૂર્વેના તૃષ્ણાના દેખવાળા ભૂપેાએ કલકિત કરેલાં ( હરી લીધેલાં ) દેવા અને દ્વિજોનાં દાનને પણ સરળ પ્રકૃતિથી અનુમતિ આપતા તેથી અતિપ્રસન્ન થએલા ત્રિભુવનથી સ્તુતિ થએલા અને ઉન્નત બનેલા વમળ ગુણુના ધ્વજથી જેનું કુળ યશસ્વી બન્યું હતુંઃ જે દેવા, દ્વિજો અને ગુરૂને ચેાગ્ય આદર આપીને નિત્ય નવાં દાન આપતા છતાં અસંતુષ્ટ હતા; અને જેનાં વિખ્યાત પરાક્રમની પરંપરાનાં કાર્યોંએ સ્વની સર્વ દિશા ભરી હતી; २७३ આ પરમ માહેશ્વર જેનું અપર સ્પષ્ટ અને યથાર્થ નામ ધર્માદિત્ય હતું તે ખરગ્રહુ હતા; તેના જ્યેષ્ટ બન્યું[ શીલાદિત્ય ]ના, જેણે કુમુદગણનું "સૌન્દર્ય વિકસાવતા ઇન્દુના પ્રકાશ સમાન યશ વડે અખિલ ભૂમિને આનંદ કર્યો; જે, ખાંડેલા અગર લેપના પિણ્ડ સમાન શ્યામ વિંધ્ય પર્વતના પયાધર વાળી ભૂમિના પતિ હતા; અને જેનું નામ શ્રી શીલાદિત્ય હતું, જેના પુત્ર પ્રતિદ્ધિન કળાચક્રમાં વૃદ્ધિ કરતા હતા; જ યુવાન સિંહ ગિરિનું વન શે।ભાવે છે તેમ રાજ્યશ્રી મંડિત કરતા હતા; જે કાર્તિકેય દેવ માક મુગટ ધારતે અને જે પ્રચંડ શક્તિપ્રભાવસઁપન્ન હતા; શ્રી શીલાદિત્ય દેવ જે નવ ઇન્દુ માફ્ક જે શરદું ઋતુ સમાન યશથી પૂર્ણ હતા અને જેની લક્ષ્મી શરદ્ના કુમુદ્ર જેમ પૂર્ણ વિકસેલી હતી; જે નિજ શત્રુઓના ઘન સમાન (મહાન) ગોના સંહાર કરતા; જે ઉષાના સૂર્ય માફ્ક યુદ્ધમાં સામે આવેલા શત્રુઓનાં આયુષ્ય હતા; જે, પરમ માહેશ્વર, પરમ .ભટ્ટારક, મહારાજાધિરાજ પરમેશ્વર હતા અને પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી,ખાવને પાદાનુધ્યાત હતા. તેના પુત્ર [ શીલાદિત્ય હતેા ]; જેણે, કલિના ઉછળતા સાગરના તરંગાના ભાર નીચે ડૂબતી મહાત્ ભૂમિના ઉદ્ધારમાં પ્રતાપ વડે પેાતાનું અદ્ભુત ઉત્તમ સ્વરૂપ બતાવ્યુ’; જે આવી રીતે સર્વ જનાના મનેારથ પૂર્ણ કરનાર બીજા ચિન્તામણિ સમાન હતા; જે દાન કરવાના સમયે, ચાર સાગરથી આવૃત ભૂમિને તૃણવત્ લેખતે અને અન્ય પૃથ્વીના નિર્માણુના પ્રયત્નથી, અપર સર્જનહાર સમાન પેાતાનું નામ કર્યું હતું; જેણે, શત્રુના ગજોનાં કુમ્ભ કાપથી ખેંચેલી અસના પ્રહારથી ભેદીને ઉજજવળ યશના અગ્નિની દ્વિવાલથી આવૃત પૃથ્વીમાં પેાતાને માટે સ્થાન કર્યું; For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ २७४ गुजरातना ऐतिहासिक लेख જેને રાજછત્ર, તેના પ્રબળ કરથી ધારણું થએલી અખિલ જગત પર છવાએલી, અને મન્દર પર્વતના મંથનથી પદધિમાં ઉદ્ભવતા ફિણના પિણ્ડ સમાન સુંદર યશની છતથી ઢંકાયે હતે; આ પરમ માહેશ્વર, પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી બમ્પને પાદાનુધ્યાત, પરમભટ્ટારક મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી શીલાદિત્ય હતે. તેને પુત્ર [ શીલાદિત્ય હતા ]; જેનાં ચરણ કમળ તેના વિક્રમ અને અનુરાગ વડે નમન કરતા આશ્રયી નૃપનાં મુગટનાં રત્નોમાંથી નીકળતાં કિરણોથી ભૂષિત હતા; (આ) પરમમાહેશ્વર, પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી બમ્પને પાદાનુણાત પરમ ભટ્ટારિક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી શીલાદિત્ય દેવ સર્વને શાસન કરે છે – તમને સર્વેને અને પ્રત્યેકને જાહેર થાઓ કે—મારાં માતાપિતા અને મારા પુણ્ય યશની વૃદ્ધિ માટે અને આ લોક અને પરલોકમાં ફળ પ્રાપ્તિ માટે શ્રી વર્ધમાનભુકિત ત્યજી લિપ્તિ. ખણ્ડમાં વાસ કરનાર, ભટ્ટ દામોદર ભૂતિના પુત્ર, ચાર વેદ જાણનાર, ગાગ્યે ગેત્રના, બહુવૃચ શાખાના, ભટ્ટ વાસુદેવ ભૂતિને, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, કતુ, આદિના અનુષ્ઠાન માટે, સુરાષ્ટ્ર મંડળમાં દિનપુત્ર સમીપમાં અન્તરપલ્લિકા ગામ, ઉદ્વેગ સહિત, સર્વ ઉપરિકર આદિ સહિત, વેઠ સહિત, ભૂતવાત પ્રત્યય સહિત, ધાન્ય અને હિરણ્યની ઉપજ સહિત, દશઅપરાધના નિર્ણયના હકક સહિત, સર્વ રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણુમુક્ત, પૂર્વનાં દેવે અને દ્વિજોનાં દાન વર્જ કરી ભૂમિછિદ્રના ન્યાયથી, ચંદ્ર, સૂર્ય સાગર, પૃથવી, સરિતાઓ અને પર્વતાના અસ્તિત્વ કાળ સુ પુત્ર, પૌત્ર, અને વંશજોના ઉપગ માટે પાણીના અર્થથી દાનને અનુમતિ આપી, ધર્મદાન તેરીકે, મેં આપ્યું છે. આથી ધર્મદાય સ્થિતિ અનુસાર જ્યારે તે તેને ઉપભેગ કરે, ખેતી કરે, ખેતી કરાવે, અને અન્યને સેપે ત્યારે કેઈએ તેને પ્રતિબંધ કરે નહીં. અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર નૃપેએ લક્ષમી અસ્થિર છે, જીવિત ચંચળ છે અને ભૂમિદાનનું ફળ [ સર્વ નૃપોને ] સામાન્ય છે એમ જાણીને આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું પાલન કરવું જોઈએ. કહ્યું છે કે – સગરથી માંડીને બહુ નૃપે એ ભૂમિને ઉપભોગ કર્યો છે. જે સમયે જે ભૂમિપતિ તેને તે સમયનું ફળ છે. દારિદ્રયભયથી ભૂપેથી (ધર્મ) સ્થાન બનાવેલી લક્ષમી, જે નિર્માલ્ય [ દેવને અર્પલાં કુસુમ] સમાન છે અને ઉલટી કરેલા અન્ન સમાન છે તે કયે સુજન પુનઃ હરી લેશે? ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે. તે જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં [ ૬૦ હજાર ] વર્ષ નરકમાં વાસ કરે છે. • આ દાન ને દતક શીલાદિત્ય છે. આ શ્રી બુદ્ધભટના પુત્ર સેનાપતિ શ્રી ગિલ્લકથી લખાયું છે. સં. ૪૦૩ માઘ વદ ૧૨. મારા સ્વહસ્ત. For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ નં. ૯૪ શીલાદિત્ય ૫ માનાં ગોંડળનાં તામ્રપત્ર સં ૪૦૩ વૈ. સુ. ૧૩ કાઠિયાવાડમાં આસિરટ પિલીટીકલ એજન્ટ કે પટન ફીલીપ્સ જેના તાબામાં ગેંડલ સ્ટેટ હતું તેના તરફથી આ પતરાં મળેલાં હતાં. તે શીલાદિત્ય પ માનાં છે અને અત્યાર સુધી મળેલાં પતરાંઓમાં સૌથી છેલ્લામાં છેલ્લાં છે. રાજઓ નુક્રમે વ તે ૪૦૩ માઘ. વ. ૧૨ ના દાનપત્રમાં આપેલા મુજબ જ છે. ઉપર બતાવ્યા નંબર અનુસાર નામો આ દાનપત્રમાં આપેલ છે. ( ૫ ) ખરગ્રહ તે શીલાદિત્ય ધર્માદિત્યનો દીકરે કહે છે, પણ બીજાં પરાંઓમાં તેને અનુજ એટલે નાને ભાઈ વર્ણવ્યા છે ( ૮) ધરસેન પછી ( 8 ) શીલાદિત્યના વંશજના વર્ણનપ્રસંગે ( ૪) શીલાદિત્યને (૮) ધરસેનના પિતામહના ભાઈ તરીકે વર્ણ છે અને ( ૫ ) ખરગ્રહ ને પણ (૪) શીલાદિત્યના ભાઈ તરીકે વર્ણવ્યા છે, તેથી “ અનુજ “ ના ભાઈ એ સાચે પાઠ છે. (૬) ધરસેનને આમાં ધ્રુવન લખે છે, પણ ૪૦૩ ના માઘ. વ. ૧૨ ના દાનપત્રમાં તેને ધરસેન કહ્યો છે, જે પાઠ સાચે છે, એમ બીજાં દાનપથી સિદ્ધ થાય છે. (૯) ડેરભટ્ટને બીજાં દાનપત્રોમાં અજન્મા તરીકે વર્ણવ્યું છે, પણ આમાં અગ્રજન્મા કહ્યો, પણ તે ભૂલ લાગે છે. (૧૨ ) શીલાદિત્યથી (૧૫) સુધીના બધા રાજાઓને માત્ર શીલાદિત્ય દેવ કહ્યા છે, પણ તેઓને જુદા પાડવાનું કોઈ સાધન નથી. હવે પછીનાં બીજ પતરાઓમાંથી કદાચ તે સાધન મળે, એ સંભવ છે. (૧૫) શીલાદિત્ય (મો) દાન આપનાર રાજ છે. સંવત્ ૪૦૩ વૈશાખ સુદિ ૧૩ આપેલ છે. દાન દાદર ભૂતિના પુત્ર વાસુદેવ ભૂતિ ચાતુર્વેદીને આપેલું છે. તે નદી ગાગ્યે શેત્રને હતું અને વર્ધમાન ભક્તિમાંથી નીકળી આવીને લિપ્તિ ખંડમાં રહેતો હતો. કાઢજ ગામ દાનમાં આપેલું છે અને તે સુરાષ્ટ્રમાં ઉસિંઘની પાસે આવેલું છે. કેપ્ટન ફીલીસ લખે છે કે આ પતરાં ઢાંકમાંથી મળેલાં હતાં. તે ઢાંક કાઠિયાવાડમાં છે અને ગેંડળ રાજના તાબામાં છે. આની આસપાસ વાચી ગામડાંઓ છે, જેમાં શોધખોળ કરવા જેવું છે. ૧ જ. બો. બ્રજે. એ. સે. વો. ૧૧ પા. ૩૩૫ એ. ર, સા. વિશ્વનાથ નારાયણ મંડલિક. For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ २७६ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पहेलं पतरूं १ ॐ स्वस्ति जयस्कन्धावारात् श्रीखेटकवासकात् प्रसभप्रणतामित्र [T]णां मैत्रकाणामतुलबलसम्पन्नमण्डलाभोगसंसक्त प्रहारशत लब्धप्रतापात्प्रता २ पोपनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणिबलावाप्तराज्यश्रियः परममाहेश्वरः श्रीभट्टादव्यवच्छिन्नराजवंशान्माता ३ पितृचरणारविन्द्रप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृतिखङ्गद्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्वनिकषः तत्प्रभावप्रण ४ तारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरंजनान्वर्थराजशब्दो रूपकान्तिस्थैर्य्यगाम्भी ५ बुद्धिसंपद्भिः स्मरशशाङ्काद्रिराजोदधित्रिदशगुरुधनेशानातिशयानः शरणागताभयप्रदानपरतयातृणवदपास्ताशेषस्वकार्य्यफल: पार्थनाधिका ६ प्रदानानन्दितः विद्वत्सुहृत्प्र [ ण ] विहृदयः पादचारीवसकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसन्ता७ नविसृतजान्हवीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यम् [ । ]नसम्पद्रूपलोभादिवाश्रितँसरभसमाभिगामिकैर्गुणै' सहजशक्तिशिक्षाविशे ८ ः विस्मापिताखिलधनुर्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिताधर्मदायानीमपाकर्त्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवा २. सस्य[ सं ]हतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमोविक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः परममाहेश्वरः श्रीधरसेनः तस्यानुजः तत्पादानुध्यातः सकलजगदानन्द१० नात्यद्भुतगुणसमुदायस्थगित समग्र दिङ्मण्डलः समरश[ त ]विजयशोभासनाथमण्डलाप्रद्युतिभासुरांसपीठोव्यूढगुरु मनोरथमहाभारः सर्व्वविद्याप ११ रापेर ः विभागादिगमैः विमलमतिरपि सर्व्वत [ : ] सुभाषितलवेनापि सुखोपपादfor: परितोषः समग्रलोकागाधगांभीर्य्यहृदयोपिसुचरितातिशयः १२ सुव्यक्तपरमकल्याणस्वभावोनिखिलकृतयुगनृपतिपथविशोधनाधिगतोधिगतोदग्रकीर्त्तिर्धर्म्मानुपरोघोज्वलतरीकृतार्थसुख संपदुपसेवानिरूढधर्मादित्य १३ द्वितीयनामापरममाहेश्वरः श्री शिलादित्यस्तस्य सुतस्तत्पादानुध्यातः स्वयमुपेन्द्रगुरुणेवगुरुणात्यादरवता समभिलषणीयामपिराजलक्ष्मी स्कन्धा १४ क्तां परमभ[द्र ]इव धुर्य्यस्तदाज्ञा[ सं ]पादनैकरस [ त ] येवोद्वहनखेदसुखरतिभ्यामनायासितसत्वसम्पत्तिःप्रभावसम्पद्वशीकृतनृपतिशतशिरोरत्नछायेोपगूढपा १ र २ वंशा ३ संह ४ र ५ प्रा ६ त ७ तः ८ णैः ९ ष १० ना ११ ना १२ तस्यसुतः भूल क्षमारा स्पष्ट रीते भूल ४ छे१३र १४ म०१५ य १६गाम्भी १७ १८ धिगतोविगतो पुनरुक्ति बनारनी भूलने सगे छे. १९ स्यानुज हु ं पडे 9. (B) आदि समायु गोंडस '' थी लुहु पडे छे. है. ( 4 ) आ लोगभां ‘गेडिस ' ' ' थी (0) डि' पतरामां ने मां ३२ For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ५ मानां ताम्रपत्रो १५ दपीठोपिपरावज्ञाभिमानरस[1]नालिङ्गितमनोवृत्तिः प्रणितमेकां परित्यज्य प्रख्या तपौरुषाभिमानैरप्यरातिभिरनासादितप्रतिकृयोपायः कृतनिखिलभुवना १६ मोदविमलगुणसंहतिः प्रसभविघटितसकलकलिविलसितगतिर्नीचजनाधिरोहिभिर शेषैर्दोषैरनामृष्टात्युन्नतहृदयः प्रख्यातपौरुषास्त्रकौशला१७ तिशयः गुणतिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयङ्ग्राहप्राकाशितप्रवीरपुरुषः प्रथमनरप . तिः प्रथमसङ्ख्याधिगमः परममाहेश्वरः श्रीखरग्रहः तस्य १८ सुतस्तत्पादानुध्यातः सर्वविद्याधिगमः विहितनिखिलविद्वज्जनमनः परितोषाति शयः सत्वसम्पदात्यागौदार्येण च विगतानुसन्धानसमाहिताराति१९ पक्षः मनोरथरथाक्षभङ्गः सम्यगुपलक्षितानेकशास्त्रकलालोकचरितगव्हरः विभागोपि परममद्रप्रकृतिरकृत्रिमप्रथयोपिविनयशोभावि२० भूषणः समरशतजयपताकाहरणप्रत्यलोदग्रबाहुदण्डविवन्सितप्रतिपक्षदप्पोदयः स्वधनुःप्रभावपरिभूतास्त्रकौशलाभिमान२१ सकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्यानुजस्तत्पा दानुध्यातः सर्वविद्याधिगम[ 1 ]तिशयितसकलपूर्वनरपति- .. २२ रतिदुस्साधनानामपि साधयिता विषयाणां मूर्तिमानिव पुरुसकारः परिवृद्धगुणा नुरागनिर्भरः" चित्तवृत्तिभिर्मनुरिव स्वयमभ्युप२३ पन्नः प्रकृतिभिरधिगतकलाकलापः कान्तिमान्निर्वृत्तिः ' हेतुरकलङ्कः कुमुदना थः प्राज्यप्रतापस्थगितदिगन्तरालप्रध्वंसितध्वान्तराशिः सततोदित[:] सविता२४ प्रकृतिभ्यः परं प्रत्ययमर्थवन्तमतिबहुतिथप्रयोजनानुबन्धमागमपरिपूर्ण विद धान[ : ] संधिविग्रहसमासनिश्चयनिपुणः स्थानानुरूपमा२५ देशं ददद्गुणवृद्धिः विधानजनितसंस्कार[ : ] साधूनांराज्यशालातुरीयतन्त्रयो रुभयोरपिनिष्णात[ : ] प्रकृष्टविक्रमोपि करुणामृदुहृदयः । २६ श्रुतवानप्यगविसः कान्तोपिप्रशमी सिरसौहार्दोपिनिरसितादोषवतामुदयसमुप जनितजनानुरागपरिव्रिहितभुव- . २७ नसमर्थितप्रथितबालादित्यद्वितीयनामाःपरममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्यसुतस्तत्पा दकमलप्रणामधरणिकषणजनि२८ तकिणलाञ्छनललाटचन्द्रशकलः शिशुभाव एव श्रवणनिहितमौक्तिकालकोः विश्र मामलश्रुतिविशेषः प्रदानसलिलक्षा२९ लिताग्रहस्तारविन्द[ : ] कन्याया इव मृदुकरग्रहणादमन्दीकृतानन्दः कार्मुके अनुर्वेद इव सम्भाविताशेषलक्ष्यकलापः ३० प्रणतसमस्तसामन्तमन्डलोत्तमांग: धृतचूडारत्नायमानशासनः परममाहेश्वरः पर [म ]भट्टारकमहाराजाधिराजपरमेश्वरचक्रवर्तिश्रीधरसेनः १ क्रि २ ग ३ ष ४ ति ५ म ६ रातिपक्ष ७ र ८ ध्वंसि ९ श्रीधरसेन १० ष ११ र १२ ति १३ द्धि १४ स्थि १५ बृहि १६ मा १७ र १८ दविधिर्वसुंधरायाः १९ २० ती (D) iहिं '2' २ता पू छे . ( ) , (Fund) will enा 'मे' पत२।। Rai पूछे. For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ २७८ गुजरातना ऐतिहासिक लेख बीजं पतरूं १ तत्पितामहभ्रातृश्रीशीलादित्यस्यशाङ्गपाणेरिवाग्रजन्मनो भक्तिबन्धुरावयवक ल्पितप्रणतेरतिधवलयादूरंतत्पादारविन्दप्रवृत्तया चरण२ नखमणिरुचामन्दाकिन्येव नित्यममलितोत्तमाङ्गदेशस्यागस्त्यस्येव राजर्षदाक्षिण्य मातन्वानस्य प्रबलधवलिम्ना यशशां वलयेन मण्डि३ तककुभा नभसियामिनीपतेविरचिताशेष [1 खण्डपरिवेषमण्डलस्य पयोदश्या मशिखरचूचुकरुचि[ र सह्यविन्ध्यस्तनयुगायाःक्षितेः ४ पत्युः श्रीडेरभटस्याङ्गजः क्षितिपसंहतेरनुरागिण्याः शुचियशोशुकभृतः स्वयंवर मालामिव राज्यश्रियमर्पयन्त्याः कृतपरिग्रहः शेर्यमप्रतिहतव्यापारमान५ मितप्रचण्डरिपुमण्डलमण्डलायमिवावलम्बमानः शरदिप्रसभमाकृष्टशिलीमुखबाणा___सनापादितपोधनां परभुवांविधिवदाचरितकरग्रहणः पूर्वमेव विविधव६ ोज्ज्वलेन श्रुतातिशयेनोद्भासितश्रवणयुगल पुनःपुनरुक्तेनेव रत्नालङ्कारेणालङ्कृत श्रोत्रः परिस्फुरत्कट[ क ]विकटकीटपक्षरत्नवलयजलधिवेलातटायमानभुजपरिष्व७ क्तविश्वंभरः परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्याग्रजोपर[ म ]हीपतिस्पर्शदोषनाशन धियेवलक्ष्म्या स्वयमतिस्पष्टचेष्टमाश्लिष्टाङ्गयष्टिरतिरुचिरतरचरितगरिम८ परिकलितसकलनरपति[ : ] प्रसर्पत्पटीय[ : प्रतापप्लोषिताशेषशत्रुघंशः प्रणयि पक्षमुक्षिप्लक्ष्मीकः प्रेरितगदोक्षिप्तसुदर्शनचक्रः परिहृतबालक्रीडोनाघःकृत ९ द्विजातिरेकविक्रमोप्रसाधितधरित्रीतलोनाङ्गीकृतजलश योपूर्वपुरुषोत्तमस्साक्षाद्धर्म इव सम्यग्व्यवस्थापितवर्णाश्रमाचारः पूर्वैरण्यूर्वपतिभिः तृष्णालवलु१० ब्धैर्यान्यपहृतानि देवब्रह्मदेयानि तेषामप्यतिसरलमनः प्रसरमुत्सङ्कलनानुमोदनाभ्यां परिमुदितर्तृभुवनाभिनन्दितोछितोत्कृष्टधवलधर्मध्वजःप्रकाशितनिज११ वंशोदेवद्विजगुरुं 'प्रतिपूज्य यथार्हमनवरतप्रवर्तितमहोद्रङ्गादिदानव्यवसा[ या ]नुप जातसन्तोषोपात्तोदारकीर्तिपङ्क्तिपरम्परादन्तुरितनिखिलदिक्चक्रवालः १२ स्पष्टमेवयथार्थं धर्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीखरग्रहस्तस्याग्रजन्मनः कुमुदषण्डश्रीविकासिन्या कलावतश्चन्द्रिकयेव कीर्त्या धवलितसकलदिङ्भण्डलः १३ खण्डितागुरुविलेपनपिण्डश्यामलविन्ध्यशैलविपुलपयोधरायाःक्षितेः पत्युः श्रीशीला दित्यस्यसूनुर्नवप्रालेयकिरणइव प्रतिदिनसंवर्द्धमानकलाचक्रवाल: के. १४ सरीन्द्रशिशुरिव राजलक्ष्मीमचलवनस्थलीमिवालकुर्वाणः शिखण्डिकेतनइव चूडा ___ मण्डणः प्रचण्डशक्तिप्रभावश्च शरदागमइव प्रतापवानुल्लसत्पद्मः संयुगेवि१५ दलयन्नम्भोधरांनिव परगजानुदयतपनबालातपइव सङ्ग्रामेषु मुष्णंनभिमुखाना ___मायूंषि द्विषतां परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरः १ वाङ्ग २ सां ३ शौर्य ४ लं ५ प्रसा ६ वंशः ७ समुत्क्षि ८ म.९ उर्वी १० त्रि ११ च्छ्रि १२ रून्प्र १३ लस्य १४ ष्णन्न १५ र (B) 'ये' पतरामा अने आमां हि तवत छ. For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ २७९ शीलादित्य ५ मानां ताम्रपत्रो. १६ श्रीबावपादानुध्यातः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरः श्रीशीलादित्यदेवः [तस्य सुतः ] क्षुभितकलिजलधिकल्लोलाभिभूतिमजन्महामहीमण्डलोद्धारधैर्यप्रक. टितपुरुषोत्त१७ मतया निखिलजनमनोरथपरिपूरणपरोपरइव चिन्तामणिश्चतुस्सागरावरुद्धसीमा परिकराञ्चप्रसादनसमये तृणमिव लघीयसीं भुवमभिमन्यमानो परपृ१८ थ्वीनिर्माणव्यवसायासादितपारमैश्चर्य[ : ] कोपाकृष्टनिस्त्रिंशनिपातविदलिताराति करिकुम्मस्थलोल्लसत्प्रसृतमहाप्रतापनलप्राकारपरिगतजगन्मण्डलःलब्धस्थिति१९ विकटनिजदोईण्डावलम्बिना सकलभुवनाभोगभाजा मन्थानोस्फालनविधूतदुग्ध सिन्धुफेनपिण्डपाण्डुरयशोवितानेन पिहितातपत्र[:] परममाहेश्वरः परमभट्टारक २० महाराजाधिराजपरमेश्वरश्रीवप्पपादानुध्यातः परमभट्टारकमहाराजाधिराजपरमे श्वः श्रीशीलादित्यदेवः तत्पुत्रः प्रतापानुरागप्रणतसमस्तसामन्तचू२१ डामणिमयूखखचितरञ्जितपादारविन्दः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजप रमेश्वरश्रीबप्पपादानुध्यातः परमभट्टारकमहाराजाधिराज २२ परमेश्वरः श्रीशीलादित्यदेवः सर्वानेवसमाज्ञापयत्यस्तु वः संविदितं यथा मया ____ मातापित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये ऐहिकामुष्मिकफलाबा२३ त्यर्थ श्रीवर्द्धमानभुक्तिविनिर्गतलिप्तिखण्डवास्तव्यतचातुर्विद्यसामान्यगाय॑सगो त्रबचसब्रह्मचारिभट्टदामोदरभूतिपुत्रभट्टवासु२४ देवभूतिनाय बलिचरुवैश्वदेवामिहोत्रक्रतुक्रियाद्युत्सर्पणार्थ सुराष्ट्रेषु उआसिङ्घसमी पेकाण्ढजग्रामस्सोद्रङ्गस्सोपरिकरस्सोत्पद्य२५ मानविष्टिकस्सभूतपातप्रत्याय[ : ] सधान्यहिरण्यादेय [:] सदशापराध[ : ] सर्वराजकीयानामहस्तप्रक्षेपणीय[:] पूर्वप्रत्तदेवब्रह्मदायरहितो २६ भूमिच्छिद्रन्यायेनाचन्द्रार्कार्णवक्षितिसरित्पर्वतसमकालिनँः पुत्रपौत्रान्वयभोग्यउ दकातिसर्गेणधर्मदायोनिसृष्टः यतोस्योचितया धर्मदाय २७ स्थित्या भुंजतः कृषतः कर्षापयत[ : प्रदिशतो वा न कैश्चिद्व्यासेधे वर्तितव्यं आगामिभद्रनृपतिभिरप्यस्मद्वंशजैरन्यैर्वानित्यान्यैश्वर्याण्यस्थिरञ्च २८ मानुष्यं सामान्यञ्चभूमिदानफलमवगच्छद्भिः रयमस्मदायोनुमन्तव्य(:) परिपाल यितव्यश्चेत्युक्तं [च ] बहुभिर्वसुधाभुक्ताराज भिस्सगरादिभिः [] २९ यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलम [१] यानीह दारिद्यभयान्नरेन्द्रैः' धनानि धर्मायतनीकृतानि [॥ ] निर्माल्यवान्तप्रतिमानि तानि को नाम सा३० धुः पुनराददीत [॥ २ ॥ ] षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः[ ॥] __ आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके बसेदिति ३१ दूतकोत्र राजपुत्र श्रीशीलादित्यः लिखितमिदं श्रीबुद्धभटपुत्रबलाधिकृतश्रीगि ल्लकेनेति संव ४०३ वैशाखशुद्ध १३ स्वहस्तो मम १ल २ श्वरः 3 भूतये ४ लीनः ५ भुञ्ज १ द्भि७द्दा ८ म् न्द्रैर्ध For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૯૫ શીલાદિત્ય ૬ કાનાં તામ્રપત્રો સંવત ૪૪૧ કાર્તિક સુદ ૫ શીલાદિત્ય ૬ ટ્રાનું આ દાન ૧૧૪ ૧૭ ફુના માપન મેટામાં મોટાં બે પતરાંઓ ઉપર લખેલું છે. ડાબી બાજુની કડી ખેવાઈ ગઈ છે. મુદ્રા લગાડેલી જમણી બાજુની કડી તેને સ્થાને જ છે. આ મુદ્રા વલભીનાં પતરાંઓ માટે પણ બહુ વજનદાર છે. તેના ઉપર હંમેશનું ચિહ્ન તથા લેખ છે. લિપિ સામાન્ય રીતે વડોદરા અને કાવનાં રાષ્ટ્રકૂટનાં પતરાંઓને મળતી છે. પતરાંઓનું કોતરકામ ઘણુંજ ગંદું છે. દરેક પંક્તિમાં અસંખ્ય ભૂલે છે, તથા આખી પંક્તિઓને લેપ થયે છે. એટલું જ નહીં પરંતુ ઘણે સ્થળે કે તરનારે લીટાઓ જોડવાની તસ્દી પણ લીધી ન હોવાથી અક્ષરે અસ્પષ્ટ રહે છે. લગભગ આવા જ બીજા ઘણા લેખો આપણી પાસે ન હોત તો માં પતરું વાંચવું અશક્ય થાત. પતરાંઓ એકંદરે સુરક્ષિત છે. તેમાં ફકત બે જ ફાટ છે, એક જમણું બાજુમાં છેક ઉપર અને બીજી ડાબી બાજુમાં છેક નીચે, બીજાં પતરા ઉપર છે. દાનપત્રની તારીખ “ગઢહકમાં સ્થાપેલી વિજયી છાવણીમાંથી નાંખેલી છે. દ્રહક એ પંચમહાલનું મુખ્ય શહેર ગોધરા હોય. “ગોદ્રહક' શબ્દ “ગોદ્રહ' માંથી વ્યક્તિત્વ “અથવા સંબંધ બતાવતે ” પ્રત્યય સાથે થયો છે. અને ગેદ્રને અર્થ “ગા માટે એક તળાવ” અથવા ગાયનું તળાવ” થાય છે, સરખા ‘નાગદ્રહ” વાકપતિનાં દાનપત્રમાં. વળી ગેધરામાં એ તળાવ હોવાથી આ નામ તેને બરોબર લાગુ પડે છે. સામેશ્વરની “કીર્તિકૌસદી” ૪પ૭ માં પણ “ગદ્રહ” નામ આવે છે. તેમાં કહ્યું છે કે ગોદ્રહ અને લાટના રાજાઓએ પોતાના સ્વામી ધોળકાના રાણા વીરધવલને દગો દઈ, તેના દુમને મરૂદેશના રાજાઓને જઈ મળી ગયા. તે ફકરામાં ગાઢહ ગોધરાને જ લાગુ પડી શકે. આપણાં પતરાંમાં તે આ સ્થળને જ લાગુ પડે છે કે કેમ તે બાબત હું ખાત્રી થી કહી શકતો નથી. કારણ કે, કાઠિયાવાડમાં બીજું ગોધરા હશે, એ બહુ સંભવિત છે, જો કે તે હું સાબીત કરવા હાલ અસમર્થ છું. રાવસાહેબ વિ. એન. મંડલિકેર ભાષાંતર કરેલાં ગંડલનાં પતરાંઓ કરતાં આની વંશાવળી આપણને એક ડગલું આગળ લઈ જાય છે. શીલાદિત્યનું નામ ધારણ કરેલો એક પાંચમે રાજા હતો એવું જણાય છે. આપણું શાસનમાં આ નવા રાજાનું નીચે પ્રમાણે વર્ણન આપ્યું છે - તેને (એટલે ચેથા શીલાદિત્ય દેવ) પુત્ર મહેશ્વરનો પરમભક્ત, મહારાજા, મહેશ્વર શ્રીશીલાદિત્યદેવ છે. તે પરમમહેશ્વર મહારાજા, પરમેશ્વર બપના પાદનું ધ્યાન ધરે છે. તે દુશ્મનનાં લશ્કરને ગર્વ તેડે છે. તે મોટા વિજયો મેળવાવથી સર્વ મંગળનો આશ્રય છે. તે શ્રીના આલિંગનથી નૃસિંહ રૂપ ધારણ કરવાથી મળેલ અતુલ બળથી તથા જેમ પુરુષોત્તમે પાંખ વગરને પર્વત ઉપાડી શેવાળીઆઓનું રક્ષણ કર્યું હતું, તેમ શત્રુ રાજાઓને નાશ કરી આખી પૃથ્વીનું રક્ષણ કરવાને લીધે પુરુષોત્તમના જેવો છે. તેના પગના નખની કાન્તિ અસંખ્ય રાજાઓનાં નમેલાં મસ્તકે પરના મુગટનાં રત્નોનાં તેજને લીધે વૃદ્ધિ પામે છે, અને તેણે પૃથ્વીની સર્વ દિગ્વધૂઓનાં મુખની જિત મેળવી છે.” ૧ ઈ. એ. વ. ૬ પા. ૧૬ જી. ખુલ્ડર, ૨ જ, બ. બ્રા. જે. એ. સે. વ. ૧૧ પા. ૩૩૧. For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ६ ठानां ताम्रपत्रो ૨૮૬ શીલાદિત્યદેવ પ મ આ વંશને જાણવામાં આવેલો અઢારમે રાજા છે. હાલ ઉપલબ્ધ શીલાદિત્યેની સંખ્યા ગુંચવી નાંખે એવી છે. વલભીના શીલાદિત્યે જૈન ધર્મ ફરી સ્થાપે, એવી જે જૈનની દંતકથા છે તે દેખીતી રીતે હાસ્યજનક છે. ડહકમાં વસતા ડાતલને પુત્ર સંભુલ્લ નામને અને પારાશર ગેત્રનો એક અથર્વવેદી બ્રાહ્મણ દાન મેળવનાર છે. તેને તથાસ્તુર્વિધ એટલે “તે શહેર)ની ચતુર્વેદીઓની જ્ઞાતિને અંગ” કહ્યો છે. ત્રણ નામ સંસ્કૃત નથી પણ દેશી શબ્દો જણાય છે. હાલ લુણાવાડામાં અથર્વવેદીઓનું એક હાનું થાણું છે તે જાણવાજોગ છે. આ દાન મેળવનાર કદાચ તેઓને કોઈ પૂર્વજ હોય. વખાઈક નદીના કાંઠા ઉપર સૂર્યાપુર જીલ્લા( વિષય)માં આવેલું બહુબટક ગામ દાનમાં આપ્યું છેઃ દાનને હેતુ એક અગ્નિહોત્ર અને બીજા યજ્ઞોનું ખર્ચ પૂરું પાડવા માટે છે. તારીખ “સંવત્ ૪૪૧ ના કાર્તિક સુદ ૫” અથવા “સંવત્ ૪૪૧ ના કાર્તિકના શુકલ પક્ષ અને દિવસ” એ પ્રમાણે હું વાંચું છું. પહેલાં બે ચિહ્નો સાથે લઈ ૪૦૦ એમ વાંચવું જોઈએ. આ તદન ચેકકસ છે, કારણ શીલાદિત્ય ૪ થાનાં ગાંડળનાં દાનમાં તારીખ ૪૦૩ છે. તે પછી આવતો અંક ૪ વાંચી શકાય, કારણ કે બીજું ચિહ્ન જે ૧૦૦ નાં ચિહ્ન સાથે લેવું જોઈએ તેને તે મળતું આવે છે. પણ ૧, હોય એવું જણાતો એક આડો લીટે, ત્યાર પછી આવતા હોવાથી, તે ૧૦ અને ૯૦ વચ્ચેનું અંક બતાવે છે એમ ગણવું જોઈએ, અને તે ૪૦ ના ચિહને વધારે મળતે આવે છે તેમ છતાં, છેલ્લે આડે લીટે વાસ્તવિક રીતે ત્રીજી નિશાનીનો ભાગ હોય, એમ હું કબુલ કરું છું. એ પ્રમાણે હોય તે એ બધું ૪૦૪ બતાવે છે. ૧ ફારબસ, રાસમાલા . ૧ ૫. ૨૪૫ માં સૂર્યાપુરને અણહિલવાડ રાજ્યનું એક બંદર કહે છે અને ધારે છે કે તે કદાચ સુરત હોય. આ ઓળખ ટકી શકે તેમ નથી, કારણ કે સુરત તે અર્વાચીન શહેર છે. આ ગામની ઓળખ વિષે હું કંઈ પણ સૂચવવા અસમર્થ છું. For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ २८२ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ स्वस्ति गोद्रहकसमावसितजयस्कन्धावारात्प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबल संपन्नमण्डलाभोगसंसक्तप्रहारशतलब्धप्र२ तापात्प्रत्तापोपनतदानमानार्जवोपार्जितानुरागस्वनुरक्तमौलभृतश्रेणीबलावाप्सराज्य श्रियः परममाहेश्वरः श्रीमद्यार्कादव्यव३ छिन्नवंशान्मातापित्रिचरणारविन्दपणतिपवित्रीक्ताशेषकल्मषः शैशवात्प्रभृति खड्ग द्वितीयबाहुरेवसमदगजधटास्फोटनप्रकाशितसत्वनिक- . ४ षः तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रवासंसतपादननरश्मिसंहतिः सकलस्मृतिप्रणी तमार्गसम्यक्रियापालनप्रजाहृदयरंजनान्वर्थरा५ जशब्दोरिपकान्तिस्थैर्यगम्भीर्यबुद्धिः संपद्भिः स्मरशशाशाङ्कादराजोदिधितृदशगुरू धनेशानतिशयानः शरणागताभयप्रदणपरतया६ तृणवदुपास्ताशेषस्ववीर्यफलः प्रार्थनादिकार्थप्रदानंदितविद्वत्सुहृत्प्रणयिहृदय पाद.. चारीव सकलभुवनसंडलाभोग७ पमोद परममाहेश्वर श्रीगुहसेनः तस्य सुतः तत्पादनखमयूखसंतानपिसृतजाहवी. जलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशत८ सहस्रोपजीव्यमानसंपत्प्रपलोभादिवाश्रुतः सरभसमाभिगामिकैर्गुणैः सहजशक्तीः शिक्षादिशषविस्मापितः तधनुर्धरः प्रविम९ नरपतिसमतिसृष्टानामनुपालयिता धर्मयज्ञानामषिकता प्रजागातकारिणामुपप्लवाना शमयिता श्रीसरस्वत्योराकाधिवासस्य १० सनादयविपक्षलक्ष्मपरिभोगवक्षविक्रमः विक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः परममाहे श्वरः श्रीधरसेनः तस्य सुतः तत्पा११ दानुध्यात सतलजगदानंदनात्यद्भुतगुणसमुद्रस्थगितसमग्रदिग्मंडलः समरशतपिजय शोभासनाथमंडलाग्रद्युति भा१२ सुरांसपीठो व्यूढगुरुमनोरथमहाभारः सवविद्यापारपरविभागाधिगमविमलमतिरपि सर्वतः सुभाषितलवेनापि १३ स्वोपपादनीयपरितोषः समग्रलोकागाथगांभीर्यहृदयोपि सच्चरितातिशयसुव्यक्तपर मकल्याणस्वभवः खिलीभूतकृत पं. १ वाया समवासित; संसक्त. ५.२ वाये। परममहेश्वर. पं.३ पाय पितृ; प्रणतिपावत्रीकृता; प्रकाशित. ५.४ पायो रत्नप्रभासंसक्त; नखः सम्यकपरिपा. पं. ५वांच्या रूप; गाम्भीर्यबुद्धिसः कादिराजोदधित्रिद; प्रद पाया वदपास्त; प्रदानानं; हृदयः पं. ७ वांया प्रमोदः; विस्त. पं. ८ वाया संपद्रूप, शक्तिशिक्षाविशेष; स्मापितध; प्रथम. पं. ९ वयो धर्मदायानामुपकर्ता; प्लवानां; दर्शयिता; रेकाधिवा. ५.१० वांया हसंतारातिपक्षलक्ष्मी. ५.११ वायोध्यातः सकल; समूह; विजय.पं. १२ वाया सर्वविद्यापराप. पं. १३ वाया सुखोप; गाध; स्वभावः. For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ६ द्वानां ताम्रपत्रो १४ युगनृपतिपथविशोधनाधिगतोदग्रकीर्त्तिः धर्मानुरोघोज्वलतरीकृतार्थसुख संपदुयसेवानिरूढः म्र्म्मादित्यद्वितीनामापरममा १५ हेश्वरः श्रीशीलादित्यः तस्यानुजः तत्पादानुध्यात स्वयमुपेन्द्रगुरुणेव गुरुगुरुणादित्यादरवता समभिलषनीयानामपि रा १६ जलक्ष्मीस्कन्धासक्तपरमभद्राणां धुर्यत्तदाज्ञासंपादनैकरसतयोद्वावहनखेटसुखरतिभ्यामनायासितसर्व्वसंपत्तिः प्रभावसंपद्वशीकृतनृ १७ प्रतिशत शिरोरत्नच्छायोपगूढपादपीठोपि प्रणतिमेरां परित्यज्य प्रख्यातपौप्रषाभिमानेरप्य परावज्ञाभिमानसानालिङ्गितमनोवृत्तिः १८ रातिभिरनासादितप्रतिक्रियोपायः कृतनिखिलभुवनामोदविमलगुणसंहति प्रसभविघटितसकल कलिविलसितगतिनच जनाविद्रोहि भि १९ रशेषंद्देषैरनामृष्टात्युन्नतिहृदय प्रख्यात पारुषः शस्त्रकौसलातिशय गुणगणतिथविपक्ष क्षितिपतिलक्ष्मी स्वयंस्मयग्राहप्रकाशितप्र २० वीरपुरुषप्रथमः संख्याधिगमः परममाहेश्वरः श्रीखरग्रहः तस्य सुतः तत्पादानुध्यातः सर्व्वविद्याधिगमविहितनिखिल विद्वज्जनमनः प २१ रितोषातिशय सत्त्वसंपत्त्यागैः शौर्येण च विगतानुसंधानसमाहितारातिपक्षमनोरथरथाक्षभङ्गः सम्यगुपलक्षितानेकः शास्त्रकला २२ लोकचरितगव्हरविभाभागोपि परमभद्रप्रकृतिरकृतृमप्रश्रयोपि विनयशोवाविभूषणः समरशतजयपाताकाहरणप्रत्यलोदग्र २३ बाहुदण्डविध्वंसितप्रतिपक्षदप्पदयः स्वधनुप्रभावपरिभूतास्त्रकौशलाभिमान सकलनृपतिमण्डलाभिनंदितशासनः परमामा २४ हेश्वरः श्रीधरसेनः तस्यानुजः तत्पादानुध्यातः सच्चरितातिशयित सकलपूर्वनरपतिरतिदुःसाधनामपि प्रसाधयिता विषयाणां मूर्तिमानिव - पं. १४ दुपसेवानिरूढधर्मा. पं. १५ वय। ध्यातः; गुरुणात्यादर; षणीयामपि पं. १६ सितां भद्र इव; योद्वहन; सत्त्व पं. १७ रसानालि; मेकां; मानैरप्य. पं. १८ वये। संहतिः जनाधिरोहिरशेष. पं. १९ वा त्युन्नतहृदयः; पौरुष शयः; पं. २१ पंजितनी शश्वातना पडाडी नांगे, पताका. पं. २३ व स्वधनुः प्र; परममा. 3डी नां गुण; उडाडी नांगे समय पं. २० वां प्रथमसं. वो तिशयः; नेकशास्त्र. पं. २२ वा कृत्रिमप्रश्रयविनयशोभा; पं. २४ । दुःसाधाना. ८४ २८३ For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ २८४ गुजरातना ऐतिहासिक लेख २५ पुरुषाकारः परिवृद्धगुणानुरागनिर्भरचित्तवृत्तिः मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृति भिरधिगतकलाकलाप कान्तितिरस्कृतसलांच्छनकुमु२६ दनाथ प्राज्यप्रतापास्थगितदिगंतराल प्रध्वसितध्वान्तराषिःसततोदित सविता प्रकृतिभ्यः परं प्रत्ययमर्थवन्तमतिबहुतिथप्रयोजनानुबन माग२७ मपरिपूर्ण विदघान संधिविग्रहसमासनिश्चयनिपुण स्थानमनुपादेशं ददतं गुणवृ. द्विविधाजनितसंस्कारासाधूनां राज्यशालातुरीयं त२८ न्त्रयोरुभयोरपि निष्णातः प्रकृतिविक्रमोपि करुणामृदुहृदयः श्रुतवानप्यगवितः कान्तोपि प्रश्रमी स्थिरसौहार्दोपि निरसितादोषदोपवतामुद. २९ यसमुपजनितजनानुरागपरिवहितभुवनसमर्थितप्रथित बालादित्यद्वितीयनामा परमेश्वरः श्रीधरसेनः तस्य सुतः तत्पादकमलप्रणामधरणि३० कषणजनितहारिणलांच्छनललाटचंद्रशकल शिशुभाव एव श्रवणनिहितमौतिका लंकारविभ्रमामलश्रुतविशेष प्रदानसलिलक्षालिताग्रहस्ता३१ विदः व्यास इव मृदुकरग्रहणादमंदीकृतानन्दविधिः वसुंधरायाः कार्मुकेव धनु द्वेद इव सभावितागप्रलक्ष्यकलाप प्रणतसमस्तसामन३२ मण्डलोपमोलिभृतचूडामणिक्रियमनशासनः परमेश्वरः परमभट्टारकमहाराजा धिराजपरमेश्वर श्चक्रवत्तश्रीधरसेनः ३३ तत्पितामहम्रातृश्रीशीलीदित्यस्य शाजपाणेरिवाग्रजन्मनो भक्तिबन्धुरावयव....रति धवलेया तत्पादारविंदप्रवत .... .... ... .... .... .... .... ३४ चरणनखमणिरुचा मंदाकिन्येव नित्यमलितोत्तमांगदेशस्यागस्त्यस्येव राजर्षेर्दा क्षिण्यमातन्वानस्य प्रबलधव३५ लिना ययशसां वलयेन मंडितककुभा नवसिविरलिताशेषाखंडपरि३६ वेशमंडलस्या ५.२५ वांया वृत्तिभिः, कलापः. ५. २६ वाया नाथः; प्रताप; तरालः; प्रध्वंसित; सततोदितः: नुबन्धन. ५. २७ पाया विदधानः; स्थानेनुरूपमादेशं दहद विधानजनित; तुरीयत. ५.२८ पाया प्रशमी; पडी दोष 53160 नपा . पं. २९ पांया परममाहेश्वरः श्रीध्रुवसेनः. ५.३० वांय जनितकिणलां; शकल: मौक्तिका; विशेषः. पं. ३१ वांया रविंदः. सामन्त. कन्याया इव; कार्मुके ध; संभाविताशेषल; कलाप. ५.३२ पाया मंडलोत्तमांगधृत; मणीक्रियमाण; परममाहेश्वरः; रचक्रवर्तिश्री. ५.३३ १या वाङ्गजन्मनो; ५२ ५२ मेटावे वयव पछी ७ पहा छ। हवामांसाव्यां छ. ३४ायतरनारने तरिमित Bedi भुश्दीन शे. पांय। धवलया; प्रवित्तया. ६.३४ पाया नित्यममलि. ५.३५ वाय। म्नायशसां; नभसि. विदलिताखंड. For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ६ानां ताम्रपत्रो पतरूं बीजुं १ पयोदश्यामशिखरचूचुकरुचिसमा विन्ध्यस्तस्तनयुगायाः क्षितेः पत्युः श्रीदेरभटस्याग्रजः क्षितिसहतेर्भुविभा स्यशुचियशाशुकभृतः स्वयंवराशिशल [राज्य] - २ श्रियमर्घ्ययन्त्याः कृतपरिग्रहः शौर्य्यप्रतिहतप्रतगदरपवसिप्रचण्डरिपुमण्डलमण्ड - लाग्रमिवालंबमानं शरदि प्रसभमाकृष्ट शिलीमुखबाणासना [ पादित ] प्रसा३ धनावा पराभुवां विधिवदाचरितकरग्रहणः पूर्वमेव विविधवर्णोज्वलनश्रुतातिशि---नोद्भासितश्रवणयुगलः पुनः पुनरुक्तेनेव रत्नालंकारे ४ णालङ्कृतश्रोत्रः परिस्फुरत्कर कसकटकीटपक्षतनुकिरणमविच्छिन्नप्रदानसलिलनिवहावसकविसलन्नवशैवलांकुरमिवाग्रपाणमु[ द्व.] ५ हन्धृतविशालरत्नवलनाजलधिवेलातटायमानजपरिष्वतविश्वंवरः परममाहेश्वर श्रीध्रुवसेनः तस्याग्रजो परममहीपतिस्पर्द्धादोः ६पनाशनधियेव लक्ष्म्या स्वयमतिस्पष्टचेष्टमा लष्टाङ्गयष्टरतिरुचिरतरचरि तगरिमपरिकलितसकलनरपतिरतिप्रकृष्टानुरागसरभ ७ सवजीकृतप्रणतसमस्तसामन्त चक्रचूडामणिमयूख खदित चरणकमलयुगल : प्रोद्दामदारदोर्दण्डदलितद्विषद्वर्गदर्पःप्रसर्पत्पटीयः प्रताप < प्लोषः ताशेषशत्रुवंशः प्रणयीपक्षनिक्षिप्तलक्ष्मीकः प्रेरितगदोत्क्षिप्त सुदर्शन चारः परिहृतबालक्रीडोनद्धः कृतदिजातिरेकविक्रम प्रसाधितधरित्रीत लोन ९ ङ्गीकृतजलशय्यो पूर्वपुरुसोत्तमः साक्षाद्धर्म्म इव सम्यग्व्यवस्थापितवर्णाश्रमाचारः पूर्वेप्युर्वीपतिभिः तृष्णालवलुब्धैर्थ्यान्यपहृतानि देवब्रह्मदेयानि १० तेषामप्यतिसकलमनः प्रसरमुत्संकलानानुमादनाभ्यां परिमुदिततृभुवनाभनन्दितोच्छ्रितोत्कृष्टधवलधर्म्मध्वजप्रकाशितनिजवंशो देवद्विजगुरू ११ न्प्रति यथार्हमनवरतप्रवर्त्तितमः होदृङ्गादिदान व्यसनानुपजात सतापोपात्तोदारकीर्त्ता परादन्तुरितनिखिलदिक्चक्रवालः स्पष्टमेव यथार्थं १२ धर्मादित्य द्वितीयनामा परममाहेश्वरः श्रीखरग्रहस्तस्याग्रजन्मनः कुमुदषण्डश्रीविकासिन्यांकलापोवतश्चन्द्रिकयेव कत्यों धवलितसकलदिङ्मं थं. १ रुचिरसह्यविंध्यस्तन; स्याङ्गजः क्षितिपसंहतेरनुरागिण्याः; स्वयंवरमालामिव पं. २ वा प्रतिहतव्यापारमानमितप्र, पं. ३ वांधवानां तिशये पं. ४ यो कटकविकट; पक्षरत्न; नीयेनी पंक्तिर्माना भुजनो उ ઉપલી પંક્તિમાં ઘુસી ગયા છે, તેથી એમ દેખાય છે કે કોતરનારે હસ્તલિખિત પ્રતમાંથી નકલ કરી હશે. सेक. पं. ५ वांया वलयजलधि; भुजपरिष्वक्त; विश्वभरः; स्पर्शदो. पं. ६ वा षनाशन; माश्चिष्टांगयष्टि. थं. ७ वांया वशीकृत; स्थगित चरण; प्रोद्दामोदार. पं. वो लोषिता; प्रणयि; बाल; चक्रः; नधः. पं. ९ वांथेो पुरुषोत्तमः; इवसम्य; तृणल. ५. १० वी सरलमनः; मोदनाभ्यां त्रिभुवना; पं. ११वा महोहंग; संतोषो; कीर्ति; चतरा उ५२नुं ट्यमुळे भावे छे हैं प्यार हो छोडी हेवा आव्यां छे. पं. १२ वा सिन्या; कलाब; कीर्त्या. २८५ For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ २८६ गुजरातना ऐतिहासिक लेख १३ डलस्य खण्डितागुकविलेपनपिंडश्यामलविन्ध्यमोलविपुलययोधरायाः क्षितेः पत्युः श्रीशीलादित्यस्य सूनुर्नवप्रालयकिरण इव प्रतिदिन सं१४ वर्धमानकलाचन्द्रवालः केसरीन्द्रशिशुरिव राजलक्ष्मीसकलवनस्थलीमिवालं____ कुर्वाणः शिखण्डिकेतन इव द्विषतां परममाहेश्वरः परमभट्टा१५ रकमहाराजाधिराजपरमेश्वरश्रीवप्पपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराज परमेश्वरश्राशालादित्यदेवः तस्यः सुतः पारमेश्वर्या कोपा१६ कृष्टनिस्तूंशपातविदलितारातिकरिकुम्भस्थलोल्लसत्प्रसृतमाप्रतापानलपपरिगतजग नंण्डललब्धस्थितिः विकटनिजदोईण्डावलंबिना सक१७ लभुवनाभोगभाजा मन्थास्फालिनविधुतदुग्धसिन्धुफेनपिण्डपाण्डुरयशोवितानेन पिहितातपत्रः परमेश्वरः परभट्टारक महाराजाधिराजपरम१८ श्वरश्रीवप्पपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमश्वरश्रीशीलादित्य देपः तत्पुत्रः प्रतापानुरागप्रणतसमस्तसामन्तचूडामणिमयू१९ खनिचितरंजितपादारविन्दः परमश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमश्वर श्रीबप्पपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीशीला२० दित्यदेवः तस्यात्मजः प्रशमिताशषवलदर्पा विपुलजयमगलाश्रयः श्रीसमालिङ्ग नलालितवक्षा समपाढनारसिङ्घविग्रहोर्जिताडुति२१ शक्तिः समुद्धतविपक्षभूभृन्निखिलगोमण्डलारत्यः पुरुषोत्तमः पणतप्रभूतपार्थिवक रीटमाणिक्यमसृणितचरणनखमयूकजिताशेषदि२२ ग्वधूमुखः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमश्वरश्रीबप्पपादानु. ___ध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वर श्रीशिलादित्यदे२३ वः सर्वानेव समाज्ञापयत्यस्तु वः संविदितं यथा मया मात्रापित्रोरात्मनश्च पुण्य यशोविवृद्धय ऐहिकामुष्मिकफलावाप्यर्थ डहकवास्तव्यतच्चातुर्विद्यसा२४ मान्यपाराशरसगोत्रायाथर्वणसब्रह्मचारिब्राह्मणसंभुल्लाय ब्राह्मणडाटल्लपुत्राय बलि चरुकवैश्वदेवामहोत्रक्रतुक्रियात्युत्सर्पिणार्थं २५ सूर्यापुरविसये वप्पोइकानदीताहे वहुअवटकग्रामः सोदृङ्गः सपरिकरः सोत्पद्य मानविष्टिकाः सभूतपातः सप्रत्युन्दय:५. १३ वांया गुरु; शैल; पयो; प्रालेय; ५. १४ वांया चक्रवालः; राजलक्ष्मीमचलव; केतन इव पछी आपातका हवामां मावी छे. ५. १५ भी पतरामाभांबावपादा है; सुतः ५७ तिये। भाहीधा छ. वायो पारमैश्वर्य. १. १६ वांया निस्त्रिंश; प्राकारपरि; जगन्मण्डल. ५. १७ वाय| स्फालन; परममाहेश्वरः, परमभः परमे. ५. १८ वांया देवः ५. १९ वाच्या परममाहेश्वरः; परभेश्वरः; ५.२० वायो प्रशमिताशेष; बलदर्पो; मंगल; वक्षाः समुपोढनारसिंहविग्रहोजिताद्भुत. ५. २१ वांया लारक्षः प्रणत; किरीट; मयूखो. पं. २२ ॥२॥ महाराजाधिराज परमेश्वर पं. २३ वयो वाप्त्यर्थ. पं. २४ पाया मिहोत्र; त्सर्पणार्थ. पं. २५ सूर्या संशयात्म , वप्पोइका, पहेसा मे अक्षरे। हाय वच्चो डाय; ताहे हाय तटे अगर कठि भाटे १५रायुय. वायो विधिकः; सभूतवातप्रत्यायः For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ २८७ शीलादित्य ६ छानां ताम्रपत्रो २६ सदशाकरराधः सभोगभोगः सधान्यहिरण्याणयः सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयः भूमिच्छिददेवब्रह्मदायव - - - - २७ भूमिप्रदन्यायेनाचन्द्रार्कार्णवसरित्क्षितिपर्वतसमकालीन पुत्रिकापौत्रान्वयभोग्य मुदकातिसर्गेणब्रहदायत्वेन २८ प्रतिपादितः यतोस्योचितया ब्रह्मदायस्थित्या भुंजतः कृषतः कर्षयतोरापरिमिशतो _____ वा न कैश्चिद्याषाध वर्त्तत- . २९ व्यमागामिभद्रनृपतिभिरे स्मिस्मद्वंशजरन्यानित्यान्यश्वर्य्यानस्थिरमानुष्यक सामान्य च भूमिदायफ३० लमवगच्छद्भिरयमस्मद्दायानुमन्तव्यः परिपालयितव्यश्च ॥ उक्तं च बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः यस्यय३१ स्य यदा भूमिस्तस्य तस्य तदा फल ॥ यानीह दारिद्रभयानरेन्द्रर्धनानि धर्मायत नीकृतानि निमाल्य३२ वान्तप्रतिमानि तानि को नाम साधुः पुनमाददीत॥षष्टिवर्षसिहस्राणं स्वर्गे तिष्ठ३३ ति भूमिदः आच्छोचा चानुमंता च तान्येव नरके वसेदिति ॥ दूतकोत्र गाञ्जशाति श्रीजज्जुः ३४ लिखितंमिपं लम्पथतरुरन सश्यगुप्तनेति ॥ संवत् ४४१ तप्तप्त कार्तिक श्र स्वहस्तो मम ५.२६ वाया सदशापराधः; रण्यादेयः; भूमिच्छिद्रन्यायेन. ५. २७ गत तिना संतनी ? ॥ तिनी २३माता छूट सीमाथी थाय छे. या समकालीन; ब्रह्म. ५.२८ वांय वा प्रतिदिशतो यासेधे वर्तित. ५.२९ वाया रस्मद्वंशजैर; न्यैश्वर्याण्य; मानुष्यकं. ५. ३० पाया हायो. ५.३१ वांय। निर्मा५.३२ वाया पुनरा; सहस्राणि. ५.३३ ४६१५ गञ्जपति. ५.३४ पायो तमिदं....."सनुना शशिगुप्तेनेति. ८५ For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ નં. ૯૬ શીલાદિત્ય ૭ માનાં અલીણાનાં તામ્રપત્રો.' ગુ. સં. ૪૪૭ (૭૬૬-૬૭ ઈ. સ.) જયેષ્ઠ સુદ ૫ ખેડા અને ભરૂચના એસીસ્ટન્ટ ડેપ્યુટી એજયુકેશનલ ઈન્સ્પેક્ટર મિ. હરિવલ્લભે આ લેખ શોધી કાઢેલ છે. અને ડૉ. બુહરે પિતાના અક્ષરાન્તર તથા નેધ સાથે તે પ્રથમ ૧૮૭૮ માં ઈ. એ. વ. ૭ ના પા. ૭૯ મે પ્રસિદ્ધ કર્યો હતે. મુંબઈ ઈલાકાના ખેડા ડિસ્ટ્રિકટના નડિઆદ તાલુકાના મુખ્ય શહેર નડિઆદની ઈશાને લગભગ ૧૪ મૈલ ઉપર આવેલા અલીના અગર અલીણું નામના ગામડાની નજીકમાં મળી આવેલાં કેટલાંક તામ્રપત્રો પર આ લેખ છે. પ્રથમ જોવામાં આવ્યાં ત્યારે આ તામ્રપત્રો અલીણુમાં એક વેપારીની દુકાનમાં પડ્યાં હતાં. હાલ તે લંડનની રોયલ એશિયાટિક સાયટીના તાબામાં ડૉ. બુલ્હરે ભેટ તરીકે આપવાથી પડયાં છે. આ એક બાજુએ લખેલાં બે પતરાંઓ છે. પહેલું લગભગ ૧-૨૫“1-2” માપનું છે. બીજું જરા વાંકુંચૂંકું અને લગભગ ૧-૩”x૧-૦”નું છે. લખાણના રક્ષણ માટે કાંઠા જરા કતરેલા ભાગ કરતાં જાડા છે. પરંતુ કાટને લીધે પતરાં જીર્ણ થઈ ગયાં છે અને કેટલેક સ્થળે કાટના થરને લીધે અક્ષરો એટલા ખરાબ થઈ ગયા છે કે શિલાછાપમાં દેખાતા નથી. એકંદરે લેખ મૂળ પતરાંઓ ઉપર વાંચી શકાય છે. ખાસ ઈજા પામેલે ભાગ બીજા પતરાના જમણા ખૂણા ઉપરનો છે. પતરાંએ જાડાં અને મજબૂત છે. અને અક્ષરો ઉંડા કતરેલા છે, તે પણ પાછળની બાજુએ દેખાતા નથી. જે ભાગે ઈજા પામેલા નથી તે ઉપરથી જણાય છે કે કોતરકામ સારું કરેલું છે. પણ અક્ષરોની અંદરની બાજુ પરથી કોતરનારનાં ઓજારેની નીશાનીઓ હમેશ મુજબ દેખાઈ આવે છે. પહેલા પતરાની નીચે અને બીજાની ઉપર બે કડીનાં કાણાં છે. પણ અદ્રાવાળી અને બીજી એ બન્ને કડીઓ મળી આવતી નથી. બન્ને પતરાંઓનું વજન ૧૭ પૌંડ ૩૩” ઔસ છે. અક્ષરનું માપ ” અને ” વચ્ચે છે. શીલાદિત્ય ૭ માને આ લેખ છે. તેને ઈલ્કાબ વલભીના રાજવંશને “ધૂભટર” એટલે, પ્રવભટ પણ હતો. તેમાં લખેલું શાસન આનંદપુર ગામમાંના મુકામમાંથી કાઢેલું છે. તેના ઉપરની તારીખ શબ્દ અને અંક બન્નેમાં આપેલી છે. સંવત ૪૪૭( ઈ. સ. ૭૬૬-૬૭ )ના ચેષ્ઠ (મે-જુન) શુદ્ધ ૫ ને લેખ છે. તે કઈ પણું પંથને નથી. તેને હેતુ ફક્ત શીલાદિત્ય ૭ માએ પિતે એક બ્રાહ્મણને પંચ મહાયજ્ઞની ક્રિયા ચાલુ રાખવા માટે મહિલબલી અથવા મહિલાબલી નામનું ગામડું જે ખેટક આહારમાં ઉપલહેટ પથકમાં આવેલું છે તેના દાનને નેંધ કરવાનું છે. આમાં લખેલાં સ્થળોમાં ખેટક તે હાલનું ખેડા" છે. ઉપૂલહેટ તે ખેડાથી પૂર્વમાં ૩૫ મેલ પર ઠાસરા તાલુકાનું હાલનું ઉપલેટ અથવા ઉપલેટા લાગે છે. અને આનંદપુર ખેડાથી અગ્નિકોણમાં લગભગ ૨૧ મૈલ પર આનંદ તાલુકાનું હાલનું આનંદ લેવું જોઈએ. ૧ ક. ઈ. ઈ. વ. ૩ પા. ૧૭૧-૧૭૩ ડે, ફલીટ. ૨ ઈ. એ. વ. ૭ પા. ૮૦ મે ડે. બુલરે બતાવ્યું છે તે પ્રમાણે આખું અને ખરૂં નામ ધ્રુવભટ છે. ધ્રુવને બદલે ધ્રુ ટુંકે રૂ૫ ગુજરાતીમાં અત્યારે પણ વપરાય છે. અનાજમાંથી રાજ ભાગ વસુલ થાય તેથી ઉપર દેખરેખ રાખવાની તેની ફરજ ગણાય છે. ૩ સ્થળવાચક શબ્દ છે, જેનો અર્થ હજુ નિશ્ચિત થયો નથી. પથિનને, પથની સાથે તેને સંબંધ સંભવે છે. આ પણ સ્થળવાચક શબ્દ છે, જેનો અર્થ મુકરર થયો નથી. છે. એ. વ. ૭ પા. ૭૨ મે ધસેન બીજાનું અલીણાનું તામ્રપત્ર છે તેની લીટી ૨૫ મે ટાણારવિષયે લખેલ છે તે ઉપરથી સમજાય છે કે “આહાર” અને “વિષય” અર્થ એક જ હોવો જોઈએ. તે જ અર્થને બીજો શબ્દ આહરણી ઈ. એ. વિ. ૬ પા.૧૨ મે ધરસેન બીજાનાં વલભીને તામ્રપત્રમાં આપેલ છે અને હસ્તવપ્ર આહરણી અને આહાર એ બને પ્રાગે જોવામાં આવે છે. ૫ અક્ષાંશ રર° ૪૪, ઉ, અને રેખાંશ ૭રં° ૪૪, ૫. For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ २८९ शीलादित्य ७ मानां ताम्रपत्रो । अक्षरान्तर पतरूं पहेलु १ ॐ स्वस्ति श्रीमदानंदपुरसम[ 1 ]वासित जयस्कन्धावारे प्रसभप्रणतामित्राणां मैत्र काणामतुलबलसंपन्नमण्डलामो[ ग संस ]क्त संप्रहार शतलब्धप्रतापा२ प्रतापोपनतदानमानार्जवापार्जितानुरागादनुरक्तमौलभृतःश्रेणीबलावाप्तराज्यश्रियः परममाहेश्वरैः श्री भटार्कादा[द व्यवच्छिन्नक्शान्मा३ तापितृचरणारविंदप्रणतिप्रविविक्ताशेषकल्मषः शैशवात्प्रभृतिखड्गद्वितीयः बाहुरेव समदपरगजघटास्फ[ ओ ]टनप्रकाशित[ सत्त्वनि ]कषः तत्प् [ २ ]अ ४ [भा ]वप्रणतारातिचूडार[त् ]नप्रभास[-]सक्तपादनखरश्मिसंहतिः सकलस्मृतिप्रणी. ति[ त ]मार्गः सम्यक्क्रियापालनँः प्रजाहृदयरञ्जना[ द न्वर्थराजशब्[ द् ]ओ रूपका५ न्तिस्थै[ र]य्य गाम्भीर्य बुद्धिसंपद्भिः स्मरशश्[ आ ]कादिराजोदा[ द ]घि तृआ [त्रि दशगुस[ रु ] धनेशानतिशयानः शरणागताभयप्रदानः परतया त्रिणवद्वपा स्ती[ शेषस्व ]वीर्य६ फलः प्रार्थनाधिकाथं प्रद्[ आना ]नन्दित विद्वत्सुहृत्प्रणयिहृदय[ : ]पादचारीव सकलभुवनमण्डलाभोग प्रम्[]द[ : ]परम७ माहेश्वरः श्रीगुहसेनः[॥ ]तस्य सुतः तत्पादनख[ मयूख ]संतानविसृज[ त ]जाह्न वीजलौधप्रक्षालिताशेषकल्मषः प्रणधिशतस८ हस्रोपजीव्यमानसम्पद्रूपलोभादि[ वा ]शृ[ श्रि ]तः सरमा[भ]समाभिगामिकैः गुणैः सहजशक्तिः शिक्षाविशेषविस्मापितलब्ध धनुर्द्धरः प्रथम[ न ] ९ रपति समतिसृष्टानामनुपालयिती धर्म[ दाया ]नामपि[पा ] कर्ता प्रजोपघाटका रिणां उपलवानां शमयिौ श्रीसरस्वत्योरेकाधिवासस्य सहोपति प१० क्षलक्ष्मीपरिभोगदक्षविक्क्रमः विक्रमोपम सम्प् [ र प्तिविमल पार्थिव श्रीः परम माहेश्वरः श्रीधरसेनः[॥]तस्य सुतः तत्पादानुध्यातः सकलजगदानात्या[त्य द्ध११ तगुणसमुद्रस्थगितसमग्रदिग्मण्डलः समरशतविजयशोभासनाथमण्डलाय [ उ] तिभासुरान्सपीठोव्यू [दू ]ढ गुरुमनोरथ महाभाव[ र]: सर्वविद्यापारपरम१२ भागाधिगमविमलमतिरपि सर्वतः सुभाषितलवेनापि स्वोपादनीय परितोषः सम प्रलोकागाधगांभीर्यहृदयोपि सव्य[च्च ]रितातिशयसुव्यक्तपरम૧ મૂળ પતરાં ઉપરથી. ૨ વાચો #પાવાર – કોતરનારે પહેલાં ધા લખી પછી સુધારેલ છે. ૩ વાંચે भानुरागानुरक्त. ४ पायो भृत ५ वायो माहेश्वर या द्वितीय ७ वाया मार्ग ८ वाय पालन & पाया प्रदान १. वांया अपास्त् ११वायो शक्ति १२ वांया विस्मापितसर्व अथवा विस्मापिताखिल १३ मामा भाग લીટીમાં રામયિતા પછી અને બીજી જગ્યાએ કઈક ચિહ્ન છે તે અનુસ્વારના જેવું અગર અર્ધા વિસર્ગ જેવું છે, - मनुस्वारनी याये नथा. १४पांया दर्शयिता १५वाय संहताराति ११पायो ओपसंप्राप्त भया ओपक्रमसंप्राप्त १७ वांया समुदय १८ वाया सुख For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ २९० गुजरातना ऐतिहासिक लेख १३ कल्याणस्वभावः ख[f]लीभूतकृतयुगनृपतिपथविशोधनाधिगतोदप्रकीर्तिः ध मानुगा[ रो ]धा[]ज्ज् [ व् अलतरीकृतार्थ सुख स[ म् ]पद[प] सेवानि रहेढ वर्मादित्य त्वि[ द्वि ]तीय नामा १४ पा[५]रमम् [ आ ] [ ए ]श्वरः ग्री[श्री ]गी[ शी]लादित्यः[ ॥ ]तस्य सुतेः तत्पादानुद्धयातःस्वयव् [म् ]उपेन्द्रगुरुणेप[व]गुरुंः गुरुणात्यादरवता सममिलषणी याणामपि राजलक्ष्मी[ म्] १५ स्कन्धासक्त[ आं ] परमभद्राणां धु[ २ ]य्यस्तदाज्[ ञ ]स [-] पादने [ ऐ ]क रसतयोद्वाहन खेदसुखरतिभ्यां अनायासित [ सत्त्व ] संपत्ति [:] प्रभावसा[ स ]म्पद् वा [ व ] शीकृत नृपतिशतशिरो१६ रत्ना [ न ]ना[ च्छा ]योपगूह [ ढ ] पादपीठोपि परमावाभिमान सहसानी लि[ २ ]तिमनोवृत्तिः प्रणतीरोको परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरा[ र ] प्या[ अ ] रातिभिरनासा[ दि ]१७ तप्रकृतयोपायः कृतनिख[[ ]लभुवनामा[ मो ]दविमलगुणस[-]हतिः प्रस भविघटितसकलकलिविलास[ ]तगतिभंजनाभिद्रो[ रो ]हिभिराशेषैः दो पैरनामृ१८ [ष्टा ] त्युन्नतहृदय[ : ] प्रख्यातपौरुषः शास्त्रकोटलौतिशय[ ओ ]गुण गुण तिथ विपक्षक्षितिपतिलक्ष्मीस्वयंस्वयं ग्राहे [ह ]प्रकाशितप्रविआ[ वी ]रपुरुष प्रथमः [ संख्या ]. १९ धिगमेः य[ प ]रममाहेश्वरः श्रीखरग्रहः [॥] तस्य सुतः तत्पाद[ 1 ]नु ध्यातः स[ २ ] व्वव[ ]द्याधिगमः पहितनिखिलविद्वजनमनः परितोषितीति ष[ श ]य[ : ] सत्[त् ]व. २० स[ म् ] पत्त्यागैः शौर्येण च विगतानुस[ म् ]धानसमाहिताराति पक्षमनोरथरथा क्षभंगः सम्यगुपलक्षितानेकशास्त्रकलालोकचरितगहरवि ૧ વાંચો નિરઢ ૨ વાંચે ધર્માહિત્ય ૩ વાંચે વિસર્ગ અધુર છે, માત્ર નીચેનો ભાગ કતરેલા છે. ૪ વાંચે तस्यानुजः। मानी छानी यासायिना भाग हाननी पं. १५-११,४..1.६५.१४ ध्रुवसन भील સં. ૩૧૦ નું દાન અને પાછળનાં દાન જેવાં કે ઇ. એ. વ. ૧૨ પા. ૧૪૮ પંક્તિ ૧૭ અને વ.૭ ૫. ૭૪ ૫. १८ नामधारे. ५ मा श६२६४२।१वांया समभिलषणीयां ७वाय। परमभद्रइव ८ वाया ओद्वहन्. वास परावज्ञ १० वायरस ११ वांया प्रणतिमेकां १२ वांया प्रतिक्रिय १३ वयानीच १४ाय। अशेषैः १५ पाया कौशल १५६२६ ४२। १७ २॥ मीन स्वयं २६ ४२। १८ वांये प्रथम १८ विसर्ग अधुरे। छ,64 लाभ तिरायो छ. २० पाया आधिगमविहित २१ वा परितोष For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ७ मानां ताम्रपत्रो २१ भागोपि परमभद्रप्रा[ प्र ] कृतिरकृतृ[ त्रि ]मप्रश्रयोपि विभ[ न ] यशोभाविभूसनोः समरशतजयपताकाहरणप्रत्ययोदग्रबाहुदण्डविध्वंसित प्र[ तिप ]क्ष २२ देदयः स्वधनु[ : ] प्रा[ प्र ]भाव [ परि ] भूतास्त्रकौशलाभिमान सकलनृपति मण्ड[ ला ]भिनन्दितशासना[ न ]: पर[ ममा ]हेश्वरः श्री[ श्री ]धरसा[ से ]नः [ ॥ ] तस्यानुजः त[ त् ][ [ आदानु ] २३ द्ध्यातः सञ्चरिन्[ आ ]तिरु[ श ]यित सकलपू[ र् ]व्वनरपतिः दुस्साधना [ ना ]मपि प्रसाधयिता विषय [ आ ]णाम् मू [ र् ]त्त [इ]म् [ आ ]निव पुरुषकारः परिवृद्धगु[ णा ]नुराग [ निर्भ ] २४ रचित्तवृत्ति [भि]: मनुरिव स्वा[ स्व ] यमभ्युपपन्नः प्रकृतिभिरवि [ धि ] गतकलाकलाप [ : ] कान्तितिरस्कृतसलाछनैः कुमुदा [ द ]नाथ [ : ] प्राज्यप्रतापस्थगितदिग[ न्]तराल[ : ] २५ प्रध्वंसितध्वान्तराशिः सततोदितसविता प्रकृतिभ्य[ : ] पर[ म् ]प्रत्ययमर्थंवन्तम्तिप[ ब ]हुतिथप्रयोजनानुबंधमंम् [ आ ]गमपरिभू [ पू ]र्ण[ म् ]विदधाम ( न ): सन्धिविग्रह २६ समासनिश्चयनिपुण[ : ] स्थानमनुपदेशं ददंतं * गुणवृद्धिराजदिनित स[ - ]स्कू[ आ ]रसाधूनां राज्यशाला तु[ र् ] इघतन्त्रयोरुभयोरपि निश्णातः प्रकृ२७ तिविक्रमोपि करुणामृदुहृदयः श्रुतवानप्यि ( अ )गर्व्व [ इ ]तः कान्तोपि प्रशमि[ मी ]शि[ स्थि ]रसौह[ आ ] द्दपि निरसिता दोषदोषवैतामुदय समुपजन् [इ]२८ तजनानुराग परिवृ[ - ]हित भुवनसमत्थितप्रथित बालादित्य [ त्य]द्वितीय नाम[ आ ]परममाहग्वनैं ग्री[ श्री ]धरसः [ ॥ ] तस्यसुतः तत्पादरदेले प्रणा२९ मधरणिकषणदि [ ज ]नितकिणलांछनललाटचन्द्रस[ श ] कल [ : ] शिशुभाव एव श्रवणनिहितमौक्तिकालंकारविभ्रमामलश्रुत विशो [ शे ][ : ] प्रदान स ३० लिलक्षालिताग्रहस्तारविंदः व्यास इव मृदुकरग्रहणादमन्दीकृतानन्दविधिः वसु[ - ]धरायाः रा[ का ]र्मुरा[ का ]धनुव्व[ ए ]द इव सभाविनाशप्रैलक्ष्यकलाप - [ : ] प्र १ विभूषणः २ व सलाञ्छन उपाय आनुबंधम् ४ वांया स्थानानुरूपमादेशं ददतं व विधानजनित ६ मा भीन्ने दोष २६ १२ । ७ वा माहेश्वर ८४ वे. ०४ (यापछी मील मोने याधारे ६५. १५ में सं. ३१० ना ध्रुवसेनः । पादकमल तेना श्रोताना द्वानपत्र पं. ८-१० ते १० वां कन्याया ११ । संभाविताशेष ૬ २९१ For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ३१ णतसमस्तसामन्तमण्डलापमोनिर्भूत चूडामणनियम शासनः परम[ माहे ]श्वरः परमभट्टारक महार[T]जाधिराज परम[-]श्वर चक्रवर्ति श्री 'ध३२ रसेनः [1] तत्पितामहभ्रातृ श्री शिलादित्यस्य वा[ शा ]ङ्गपाणेरिवाग्रजन्मनो' भक्तिबन्धुरावयव[ कल्पितप्रणते रतिधवलया तत्पादारविन्द प्रम[ वृ त्तया चर णनखमणि३३ [रु ]चा मन्दाकिन्येव नित्या[ त्य ]ममलितोत्तमांव[ग]देशस्याव[ ग ]स्त्यस्य [ए]व राज कचो[र्षे ]: द[ 1 ]क्षिण्यमानतन्वानस्य प्रबलधवलिब्नो[ म्ना] यग[ श ] वलय[ - ]न म३४ [ण्डित]ककुभा नवयाथरलिताशेपिःखगपरिवममण्डलस्यपये[ यो ]दश्यामशिखर चूचुरकचिसमविन्यस्तस्तनयुगायाः क्षित् [-]: पत्य[ उ ] : श्री[ देरभ ]ट३५ स्थामजः क्षिति [ प ]स[ . ]हतेः चरुविभागस्य गु[ शु]चिर्य्यगोगुकभृतः स्वयंवराभिलाषिणीमिवराज [ य् ] अ श्रियमप्यन्त्याः कृतपर[[ ]ग्रह [ : शौर्य्यमप्रतिह - ३६ तप्रतापानमितप्रचण्डरिपुमण्डलं मण्डलायमपालंवधुआनैः शरदि प्रसभम् [ आ ] कृष्ट शिलीमुख पा[ वा ]णासनापादितप्रसाध[ नानां ] ३७ परभुवां विधिवदाचरितकरग्रहणः पूर्वम् [ ए ]व विविधवन [ [ ]ओज् [ [ ] वलेन [ श्रु ]तातिशय् [ए नो[ द्भा ] सित श्रवणयुगलः पुन[ : पुनरुक्तेनेव रत्ला - ३८ [ल ] [ क् ]आरेणालङ्कृतप्रोत्रंपरिस्फुरत्का[ क ] टकविकटकीटपक्षरत्नकि. रणमिपच्छिन्नप्रदानसलिलनिवहाँनवसे[ कविलसन्नवशैवलां ]३९ कुरमैपाप्रपाणिमुद्वह[ न ] धृत विश[ 1 ]लरत्नप[ व ]लयजलधिवेल[[ ]तटाय म[ 1 ]नभुजपरिष्वक्त विष्वम् [ भ ] रः परमम[1] हेश्वरः श्रीध्रुवसेनस्तस्याग्र१ पाय॥ मण्डलोत्तमांगधृतचूडामणीयमान २ ५२सेन ४ थाना पाताना सं. ३२१ आषाढ सु. १० ना धनपत्रनीति 3८ मेनीय भुममा छे. चक्रवर्तिश्रीअन्जकपादानुध्यातः श्री. (१. मा.श्रे. . 2. सौ. .. १० ५. ७८ मते . . . १ ५. ११) मग तनातन वर्षेनी भाप.५ ના દાનપત્રમાં ( જેના બીજા પત્રાને જ તરજુમો પ્રાપ્ય છે.) ઈ. એ. વો. ૧ પા. ૪૫ માં પણ તે જ પાઠ છે. ત્યાર પછીના બધાં દાનપત્રોમાં તેમ જ તેના પિતાને ૩૩૦ માં વર્ષના દાનપત્રમાં (ઈ. એ. વ. ૭ पा.७५ ५. ४१ सन १. १५ ५. ३४० ५. ४०) श्री अज्जकपादानुध्यातः से भी३६नेवाभा मावत नथा. ૩ આની પછીની પેઢીના તરતના દાનપત્ર એટલે કે ખરગ્રહ બીજાના ૩૩૭ માં વર્ષના દાનપત્ર(ઇ. એ. વ. ૭ पा. ४८)ना आधारे आंगजन्मनो ४ पाया आतन्वानस्य ५ वांया नभसियामिनीपतेविरचिताखण्डपरिवेष पाया चूचुकरुचिरसह्य विन्ध्यस्तन ७वाया ५२ माघेसी नोटमा ५२ मीलना दानपत्रनी पं. ३२ ना आधारे अंगजः ८ पाय॥ संहतरानुरागिण्यः ४ वांया यशोंशुक १० वांया अप्रतिहतव्यापारमानमित ११ वाया इवालम्बमानः १२ पायो श्रोत्रः 13 वांया अविच्छिन्न १४ पांच्या निवहावशेक १५ पाया इव For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ७ मानां ताम्रपत्रो पतरूं बीजुं ४० [ जो पैर ] [ हीप ]तिस्पर्द्ध [ र्श ]दोषनाग [ श]न [] [] लक्ष्म्या स्वयमतिस्पष्टचेष्टमाश्लिष्टाङ्गयष्[ टिरतिरुचिरतरचरितगरिमपरिकलितसकलन ] [] रवि ४१ परिकृष्टानुराग[ स ]रभसवशीकृतप्रणतसमस्तसामन्तचक्रचूडामणिमयूख[ खचितचरणकमलयुगलः ]प्रोद्दाम् [ दर ]-दो -[ ईण्ड ] दलित द्विषद्व ४२ र्गदर्पः प्रसर्पत्पतीयः प्रतापप्लोषिताशेष शत्रुव [ - ]शः प्रणयिपक्षनि[ क्षिप्तलक्ष्मीकः प्रेरितगदोत्क्षि ]प्तसु [ दर्शन चक्र ]: परिहृत ४३ [ बालक्री ]डो अनधः कृतद्विजातिरेकविक्रमप्रसाधितधरित्रीतलोनङ्गीकृत जलशय्य[पूर्व पुरुषोत ]मः साक्षाद्धर्म इव सम्यग् [ व्य ]वस्था ४४ पितवर्णाश्रमाचारः पूर्व्वेरप्युवि[ व ] पतिभिः तृष्णालवलुब्धैः यान्यपहृता[देवब्रह्म ][ ][ नि ते ]षामप्य[ तिसरल ]मनः प्र ४५ [ स ]रमुत्से[क]ल[नानु ] मोदनाभ्यां परिमुदित[ त्रि ]भुवनाभिनन्दितोच्छ्रितोत्कृष्टधवलध [] धू [ वज ]: [ प्रकाशित नि ]जवंश: द [ - ]वद्विजगुरू [न्प्रतिपूज्य यथार्ह ] मनवेरत ४६ प्रवर्त्तितमहोद्रङ्ग[ T ]दिदानव्येवसानानुपजातसंतोषापात्तादारकीर्त्ति : [ परं ] परा [दन्तुरित नि ]ख[]लदिक्चक्रवालः[ स्पष्टुमेवय ] थार्त्य[+]धर्म्मादित्यि[ त्य] ४७ [ द्व]तीयनामा पर[ म ] माहेश्वरः श्रीखरग्रहः [ ] तस्याग्रजन्मनैः कुमुदषण्डश्री[ विकासिन्या कलावतश्चन्द्रिकयेव की धवलित से दिग्मण्डल ४८ लस्य खंडितागुरु [वि] लेपनविडश्यामल विन्ध्य [ रौ ]लविपुलपयोधरा'य़ाः क्षि[ तेः पत्यु ]: श्रीशीलादित्यस्य सूनु[ नवप्रालेयाकरण इ ]व ४९ प्रतिदिन संवर्द्धमानहृदयकैलाचन्द्र [ ]वाल: [ केसर ]न्द्र[शशुवराजलक्ष्मीं सकलँवन[ स्थलीमि ] वालंकुर्व्वाण: [ शिख ]ण्डिकेतन इव रुचि [ मच्चू - डा ]म[ण्डनः ] ५० प्रचण्डशक्तिप्रभावश्च शरदागम इव द्विशतां परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वर श्रीबप्पपादानुध्यातः परमभट् [ ट ]ारक [ महारा ] ૧ ન્હાનાભાઇ પછી મોટાભાઇનું વર્ણન જરા વિચિત્ર છે. પરંતુ નો પાઠ ખરગ્રહ પેાતાના સં ३३७ ना छानपत्र ( ४. मे.वा. ७ . ७८) पं.३७ मे पशु छे, तेथी ते शंभथी पर छे. त्यार पछीना धानपत्राभां पशु ते ४ पाछे २ व व्यवस्थानोपजात अथवा व्यवसायोपजात पांये कीर्ति ४ न्हाना पछी भोटाभाईनां वर्णुनने। मा श्रीले हामी छे. पशु अग्रजन्मनः ने पहले अग्रजः समायुं छ ते लूस सिवाय ते પાઠ નીચેના દાનપત્રામાં છે, તેથી તે શુદ્ધ છે તે નિઃશંક છે. શીલાદિત્ય ત્રીજાના સ: ૩૫૨ ના દાનપત્રની પંક્તિ ४१ भे त्या२ पछीनां अत्र छानपत्रोर्मा पशु खांडीनी भाइ अग्रजन्मनः छे ५ वयो पिण्ड मा हृदय शम्६ २६ १३ ७ वांया लक्ष्मीमचल ८ खांडी घरी लाग भूडी हेवाये। छे. खाणो लाग नीये मुक्ण होवो लेोः शरदागम इव प्रतापवानुल्लसत्पद्मः संयुगे विदलयन्नम्भो धरानित्र परगजानुदयतपन बालातप इव संग्रामेषु मुष्णन्नभिमुखानामायु॑षि द्विषतां ८ ४ थे वो. प. प. २१२ आर्डे, स. वे. ४. वा. पा. ए८ मे आपेक्ष शीसाहित्य ४ थाना २९३ For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ २९४ गुजरातना ऐतिहासिक लेख ५१ जाधिराजपरमेश्वरः श्रीशीलादित्यदेवस्तस्य सुतः पारमैश्वर्य [ : ] कोपाकृष्ट निस्तृ [ स्त्रि]श पातविदलितारातिकरिकुम्भस्थलोल्लसत्प्र[ सृत महाप्रतापानलः प्रा[ कार - ५२ [परिगत]जगन्मण्डललब्धस्थितिः विकटनिज दोर्दण्डावलम्बिना सकलभुवनाभोग भाजामन्थास्फालनविधु[ तदुग्धसि ]न्धुफे[ नपिण्डपाण्डुरयशोविता[ नेन ] ५३ विहितातपत्रः परम[ माहे ]श्वरः परमभट्टारक महाराजाधिराजपरमेश्वरश्रीबप्प पादानुध्यातः परमभट्टारक महारा[ जाधि ]राज प[ रमेश्व][ श्री ]शीलादित्य [ देवः ] [1] [ तत्पुत्रः] ५४ प्रतापानुरागप्रणतसमस्तसामन्त चूडामारिनखमयूखंनिचित र ज इतपादार विन्दः परम[ मा महेश्वरः परमभट्टारक महाराजाधिराज परमेश्वर श्री[बप्प]पादा ५५ नुध्यातः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीशीलादित्यदेव[ : [॥ ]तस्या--. त्मजः प्रशमित रि( ? )पु( ? )बलदर्पः विपुलजयमंगलाश्रयः. 'श्रीसमालिं [गन लालि ]त ५६ वक्षा[ : ] सम् [ उ ]पोढनारसिंधविग्रहोर्जितो[ दमधुरशक्तिः समुद्धा[द्धत विप___क्षभूभृत्कृतनिखिलगोमण्डलरक्षः पुरुषोत्तम : ] प्रणतनाभूतं पार्थिवकिरीट५७ [ मा ]णिक्य[ म ]सृणितचरणनस्यमयूख रंजितागों दिग्वधूमुखः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजापरमेश्वरश्रीबप्पपा५८ [दा ]नुद्धयातः परमभट्टारांमहारलधिराजें परमेश्वरश्रीशीलादित्यदेवः परममाहे वः [॥ ] तस्यात्मजः प्रथितदुस्सहवीर्य्य चक्रो लक्ष्म्यालय[ 1]५९ [ नर ]क नाशकृतप्रयत्नः पृथ्वीसमुद्धरणकार्यकृतैकनिष्ठः संपूर्णचन्द्रकरजि [र म्मलजातकीर्तिः [॥ ] ज्ञात[त्र ]य[ ]म् [ [ ] उणमयोजितवै[ र] पिक्षः संप[ न्न ]. ६० [- ]म( १ ) सुंखः सुखदः सदैव ज्ञानालय[ : ] सकलवन्दितलोकपालो विद्याधरैरनुगतः प्रथितः प्रि[ पृथिव्यां[ ॥ ] रत्नोज[ ज् ]वलोवरतनुસં. ૩૭૨ ના દાનપત્રની ૫. ૪૬ અનુસાર તેમ જ શીલાદિત્ય ૫ માના સં. ૪૦૩નાં બે દાનપત્રો (જ. બે છે. ર. એ. સો, વો. ૧૧ પા. ૩૪૩ અને ઇ. ઈસ્ક્રીપશન નં. ૧૫ અને ૧૬)ની ૫. ૪૫ અને ૪૬ આધારે તેમ જ આ ભાગને નીચે તરજુમો આપેલ છે તેની નેટમાં આપેલ સમજુતીને આધારે એવાવ” વાંચો. શીલાहित्याना सं. ४४१ नहानपत्र(४. . .१ ५.२०) ५. ५१ मे महीना मा मोट। ५४ बप्प छ. शाहिस 3 जन सं. ३५२ नाना पं. ५१ मा (. .. ११ ५.३०४) परममाहेश्वरः अने श्रीशीलादित्यदेवः सवयना बाव सनतना सय भी३६ने समता माग भूशहीधा छे. १मानी पडसा सा शण्। भू बीघाछे. मामे पाहनीय भुग छः तस्य सुतो परपृथ्वीनिम्मणिव्यवसायासादितपारमैश्वर्यः २ पाया चूडामणिमयूख 3 पाय। प्रणतप्रभूत ४ पायो आशेष ५ वाया परमभधारक મgTના રાગ ૬ આગલી પંક્તિમાં આવી ગએલ છે તેથી આ બીરૂદ નકામું ફરી લખ્યું છે ૭ છંદ વસંતતિલકા, તેમ જ પછીના ત્રણ છોકોમાં પણ. For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ २९५ शीलादित्य ७ मानां ताम्रपत्रो ६१ [ M ]णरत्नराशिः ऐश्वर्यविक्रमगुणैः परमैरुपेतः सत[ त् वोपकारकरणे सततं प्रवृत्तः स[ ]क्षाज[ ]Iनाईना[ न ]इवादितदुष्टदर्पः [॥ ] ६२ युद्धोः सकृद् गा[ ग ]जघटाघटनैकदक्षः पुण्यालयो जगति गीतमहाप्रतापः राजा धिराजपरम[ ]श्वरवंशजन्मा श्रीभ्रूभटो जयति जा६३ तमहाप्रमोदां [॥] [ स च परमेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरामे___श्यर श्री प[ ब ]प्प पापा[ दा |नुद्धयातः पर[ रा ]मभट्टारन( क )महाराजा६४ धिराजपरमेश्वर श्री शीलादित्यदेवः सर्वानेव समाज्ञापयत्यस्तु वः संविदित[-] यथा मया म[ 1 ]तापित्रोरात्मनश्च पुण्ययशोभिवृ६५ द्धये ऐहिकामुष्मिकफलावाप्त्यर्थं श्रीमदानन्दपुरवास्तव्यतचातुविद्यसामान्य श[T] र्कराक्षिसगोश्र[ त्र]बद्दचसब्रह्मचारि ६६ भट्टाखण्डलमित्राये[ य भट्ट विष्णुपुत्राय बलिचस्वैश्वदेवाग्निहोत्रक्रतुक[ कि ].. याद्युत्सर्पणा त्थे ग्री[ श्री ] खेटकाहारे उप्पलहेट ६७ पथके महिल[ १ ला ]बलीन[ 1 ]मग्रामः सोद्रङ्ग;[ : ] स[ 7 ]परिका[ क ] रः सोत्पद्या[ ]मान विष्टिकः सभूतपा[ वा ]तप्रत्यादोयः स्दशापराधः स६८ भोगभागः सधान्यहिरण्याद[-]यः सर्वराजकीयानः अहस्तप्रक्षोपशीयः पूर्वप्र दर्तदोपदायप्रमदायवर्जी भ्आ( भू )मिच्छिद्रन्याय[-]ना चन् [ 7 ][ २ ]क्का६९ र्णवक्षितिपर्वतसमकालीनः पुत्रपौत्रान्वयभोग्य उदय( क )तिसर्गेण ब्रह्मदाय. त्वेन प्रतिपादितः [ । यतोभ्य[ स्य ]ोचितया ब्रह्मदा[ यस्थि ]७० त्या मुंजतः कृषतः कर्षापयतः प्रतिदिशतो वा नकश्चितद्व्यासेधे वर्तितव्य[-] ___आगामिभद्र नृ[ नृ ]पतिभिः अ७१ स्मद्वंशजैरन्यैा नित्यानित्यान्यैश्वर्याण्यस्थिर[-]मानुज्य (प्य )कं सामान्यं च भूमिदीनं फलं अवगच्छद्भिः अयम७२ स्महायोनुमन्तव्यः पालयितव्यश्च[1]उक्तञ्च पे(वे)द ब्यासो[ से]नव्याने [। बहुभि [ ]वासुरधाँ भुक्ता राजभिः सगरादिभिः ७३ यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फल[ - ] । [1]यानीहे दत्तानि पुरा न [न रेन्द्रैः धनानि धायतनाकृआतानि" निर्माल्यवान्तैः १ वाया युद्ध २ वाया प्रमोदः उपाय। परममाहेश्वरः ४ वांय। परमेश्वर ५ वाय। आर्थ । पाया प्रत्यायः ७ पाय राजकीयानामहस्तप्रक्षेपणीयः । पाय। देवदायब्रह्मदायवर्ज ४ वांया ब्वानित्यान्य १० पायो दान ૧૧ કતરનારે પહેલાં થા કોતરી પછીથી આ સુધાર્યો લાગે છે. ૧૨ છંદ અનુંક ૧૩ વાંચે ब्बसुधा १४ छ ANTी तिसने उपेंद्र१०॥ १५ पाया आयतनीकृतानि १६ या वान्त. . For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ २९६ गुजरातना ऐतिहासिक लेख ७४ प्रति[ मा ]नि तानि के [को ]नाम [ सा ]धु[ : प्रतिराददीतः [॥ ] षष्टि वर्व[र्ष ]सहस्राणि स्व [र ]ग्ग[-]तिष्ठति भु[ भू ]मिदः अ [आ ]च्छेत्ता चानुमंत[ 1 ]च्छ[ च ]तान्येव नर७५ [ के व ]सेत् ॥ भुष्वाटविश्वते[ तो ]यासु सुषकोटरवासिनः कृष्ण[1] __हयो हि जायन्तो[ न्ते ]भूमिद[ 1 ]ये हरन्ति य [*] ॥दुतके महाप्रतीहा७६ [ र ]....है [1]क्षपटलिक राजकुल श्री सिद्धसेन[ : ]ी [ श्री ] शर्ध्वटसुतः [। ]तव[ था ]तन्नियुक्त प्रतिनर्तक कुलपुत्रासा[ मा ]- . ७७ मात्य ग[ड ]हेन हेम्बटपुत्रेण लिखितमिति ॥ संव[ त् ]सर शतचतुष्टये सप्त चत्वारिंशदधिके घेष्टं शुद्ध पञ्चम्यां अङ्क. ७८ ल[ : ]सवै ४००, ४०, ७. श्रे[ ज्ये ]ष्ठ गु[ सु ][ ॥ ]स्वहस्तो मेम[ ॥] १वांया पुनराददीत २ मा मत मेनी पछीना मनुष्टु५ सो ३ बायो विन्ध्याटवीष्व ४ पाये। शुष्क ५ वायो दूतको १ माहीये अगर र शंसवाणा अक्षरे। तखाछे. अ. मुसरे त श्रीदेट पाया देटह नाम शिवस. ५५ मात्र महाक्षपटलिकनोम नये. ७ वांया पटलिकराजकुल. त्रने अर्थ नया मन त म सभायो त समतुं नथा. ८ भेरे। शासनम् . वांया ज्येष्ट १० वायो संवत् ११ असो આ બે શબ્દો નીચે સહી સહિત ૭૦-૭૮ પતિને છેડે જુદા પાડેલા વિભાગમાં આપેલ છે. For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ७ माना ताम्रपत्रो २९७ ભાષાન્તર ! વસ્તિ ! વિખ્યાત આનન્દપુરમાં વિજયી નિવાસસ્થાનથી'-મૈત્રકોની અતુલબળવાળી મહાન સેનાએ સાથે અનેક યુદ્ધો કરી યશસંપન્ન, શત્રુઓને બળથી નમાવનાર અને પ્રતાપથી વશ કરેલા અને દાન, માન અને સરળતાથી પ્રાપ્ત કરેલા અને અનુરાગથી અનુરકત મૌલ ભૂત શ્રેણિના બળથી રાજયશ્રી પ્રાપ્ત કરનાર પરમમાહેશ્વર શ્રીભટ્ટાર્કના અછિન્ન વંશમાં જેણે નિજ માતપિતાનાં ચરણકમળને પ્રણામ કરી સર્વ પાપ ઈનાંખ્યાં હતાં, જેને બાળપણથી તલવાર બીજા કર સમાન હતી, જેનું બળ નિજશત્રુઓના સમદ માતંગેનાં કપાળ ઉપર કરથી પ્રહાર કરી પ્રકાશિત થયું હતું, જેના પદનખની રશ્મિ તેના પ્રતાપથી નમાવેલા શત્રુઓના ચૂડામણિની પ્રભા સાથે ભળતી, જેણે સકળ સૃતિથી નિર્માણ થએલા માર્ગનું સારી રીતે પરિપાલન કરી નિજ પ્રજાનાં હૃદય અનુરંજી રાજ શબ્દ સ્પષ્ટ અને ઉચિત કર્યો હતો, જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિને સંપદમાં અનુક્રમે સ્મર, ઇન્દુ, અદ્વિરાજ (હિમાલય), સાગર, દેના ગુરૂ (બૃહસ્પતિ) અને ધનેશ કરતાં અધિક હતા, જે શરણાગતને અભય દેવામાં પરાયણ હોવાથી નિજ સર્વ પરાક્રમનાં કાર્યોનાં ફળ તૃણવત લેખતે જે વિદ્વાને, મિત્રો અને પ્રજિનેનાં હૃદય પ્રાર્થના કરતાં અધિક ધન આપી રંજતે, (અને જે અખિલ ભૂમંડળને સાક્ષાત આનન્દ હતો તે પરમ માહેશ્વર શ્રી ગુહસેન હતે. ( લીટી. ૭) તેનો પુત્ર. જેનાં સર્વ પાપ તેના પિતાના પદનખની રહિમના પ્રસારથી બનેલી જાહ્નવી નદીના જળના પ્રવાહથી જોવાઈ ગયાં હતાં, જેની લક્ષમી લક્ષ પ્રણથિ જનેનું પાલન કરતી, જેનું સર્વ આકર્ષક ગુણેએ તેના રૂપની અભિલાષથી આતુરતાથી અવલંબન કર્યું છે, જે સર્વ ધનુધરેને નૈસર્ગિક બળ અને શિક્ષાથી પ્રાપ્ત કરેલી વિદ્યાની વિશેષતાથી વિસ્મય પમાડતે, જે પૂર્વેના નૃપાએ કરેલાં દાન રક્ષત, જે નિજપ્રજાનાં દુઃખ હરતે, જે શ્રી અને સરસ્વતીનો એકત્ર નિવાસસ્થાન હતું, જેને પ્રતાપ નિજ શત્રુગણુની લહમીના ઉપગમાં દક્ષ હતા, (અને ) જે નિજ પ્રતાપથી પ્રાપ્ત કરેલી વિમળ રાજ્યશ્રી સંપન્ન છે તે પરમમાહેશ્વર શ્રી ધરસેન(૨) હતો. (લી. ૧૦) તેને પુત્ર, અને પાદાનુધ્યાત, જેણે ધર્મપાલનથી પ્રકાશિત અર્થ, સુખ અને સંપદના સેવનથી ધર્માદિત્યનું અપર નામ પ્રાપ્ત કર્યું હતું, જેણે સકળ જગતને આનન્દકારી અતિ અદ્ભુત ગુણેથી સર્વ દિમંડળ વ્યાપી દીધું હતું, જે અનેક યુદ્ધમાં વિજયની પ્રભાસંપન્ન તલવાર તેજથી પ્રકાશિત કાંધ ઉપર મહા મનેરને ભાર ધારત, જેની મતિ સર્વ વિદ્યાના વિભાગમાં પારંગત હોવાથી શુદ્ધ હોવા છતાં કિંચિત સુભાષિતથી સહેલાઈથી તુષ્ટ થતી, જેના હદયનું ગાંભીર્થ જથી અગાધ હતું છતાં અનેક સુકૃતથી સ્પણ થતા પરમ કલ્યાણ સ્વભાવવાળે હતા, અને જેણે કૃતયુગના નૃપના ( સદાચારને) પૂરાઈ ગએલે પંથ શુદ્ધ કરી મહાયશ પ્રાપ્ત કર્યો હતે તે પરમ માહેશવર શ્રી શીલાદિત્ય (૧) હતા. (લી. ૧૪ )તેને અનુજ અને પાદાનુધ્યાત, તે(ઈન્દ્ર) ઉપેન્દ્ર ને વડીલ બધુ હોય તેમ તેના વડીલ બન્ધથી અભિલાષિત રાજ્યશ્રી કાંધ ઉપર ધારત તેના આદેશે પૂર્ણ કરવાના એક જ આશયથી અને સર્વોત્તમ વૃષભની પેઠે જ્યારે ધુરી ધારતે ત્યારે શ્રમ કે આનન્દના ઉપભેગથી ક્ષીણ ન થાય તેવી સંપદ સંપન્ન જેનું પાદપીઠ તેના પ્રતાપથી વશ થએલા અનેક નૃપના ચૂડામણિની પ્રભાથી પ્રકાશિત હતું છતાં અન્ય જન તરફ તિરસ્કારને લઈને ઉદ્ભવેલી ઉગ્રતાથી મુક્ત સ્વભાવવાળે હતું, જેના શત્રુઓને પુરૂષાર્થ અને અભિમાન માટે વિખ્યાત હતા છતાં નમન સિવાય અન્ય માર્ગ ન હતા, જેના વિશુદ્ધ ગુણને સંચય સકલ જગતને આનન્દ આપતે, જેણે કલિયુગના સર્વ માર્ગને બળથી નાશ કર્યો હતો, જેનું અતિ ઉમદા હૃદય ઉતરતી પદવીના માણસે ૧ આનો સંબંધ પંક્તિ ૬૪ માં શ્રીશીલાદિત્ય ૭ મો બધા લેકને હુકમ કરે છે તેની સાથે છે. ૨ ઇન્દ્રને નાનો ભાઈ ઉપેન્દ્ર તે વિષ્ણુ છે. કૃષ્ણને ઇન્દ્રની લડાઈ અને કૃષ્ણની જિતને આમાં ઉલ્લેખ છે. ( વિષ્ણુપુરાણ વિ. ૫. પ્ર. ૩૦ ) ઉપરના કિસ્સા ઉપરથી અનુમાન થાય છે કે શીલાદિત્ય ૧ લાને અને ખગ્રહ ૧ લાને કંઈ કલેશ થયે હશે અને તેમાં શીલાદિત્યે પોતાના નાના ભાઈના લાભમાં જતું કર્યું હોય. For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ २९८ गुजरातना ऐतिहासिक लेख ઉપર મેટાઈ જોગવવાના ષ વિનાનું હતું, જે પુરૂષાર્થ માટે વિખ્યાત હતું, જે શ્રુતિના પરમ જ્ઞાનસંપન્ન હતે, (અને જે એકત્ર થએલા શત્રુનુની લહમીથી સહસા સ્વયંવર તરીકે ગ્રહણ થવાથી વીર પુરૂષમાં પ્રથમ પદની પ્રાપ્તિ સ્પષ્ટ કરતું હતું તે પરમ માહેશ્વર શ્રી ખરગ્રહ (૧) હતો. (લી. ૧૯) તેને પુત્ર અને પાદાનુધ્યાત જે સર્વ શાસ્ત્રમાં નિપુણતા પ્રાપ્ત કરી સર્વ વિદ્વાનેના મનમાં પરમ આનન્દ ઉપજાવતે, જેણે સત્વ, સંપદ અને દાનથી અને શૌર્યથી તેના બળના વિચારમાં અતિનિમગ્ન થએલા હોવાથી તેની સામે એકત્રપણે થવાની શક્તિ ગુમાવી દીધી હતી તેમના મનોરથની ધરી ભગ્ન કરી નાંખી, જે શાસ્ત્ર, કલા, અને લચરિતના અનેક વિભાગથી પૂર્ણ જાણીતું હતું છતાં પરમભદ્ર પ્રકૃતિવાળો હતો, જે નૈસર્ગિક સ્નેહાળ હતું છતાં વિનયથી અતિ આભૂષિત હતું, જે સંકડે યુદ્ધમાં વિજય દવજ લેવા નિજ દંડ સમાન કર ઉંચા કરતે તેનાથી તેના શત્રુઓને મદ હણતે, અને જેની શસ્ત્ર કળાને મદ તેના ધનુષના પ્રભાવ વડે વશ થયે હતું તેવા સકળ નૃપમંડળથી જેના આદેશોનું અભિનન્દન થતું તે પરમ માહેશ્વર શ્રીધરસેન (૩) હ. (લી. ર૨) તેને અનુજ અને પાદાનુધ્યાત, જે તેના ઉદયથી ઉત્પન્ન થએલા જનેના અનુરાગથી અખિલ ભુવન ભરાઈ ગયું હતું તેથી યોગ્ય અર્થવાળા બાલાદિત્યના અપર નામથી વિખ્યાત હતું, જે સર્વ કૃપાથી સુચરિતમાં અધિક હતું, જે દુર્લભ અર્થની સાધના કરતા હતા, જે સાક્ષાત્ પુરૂષાર્થ હતા, જેનું તેના સગુણ માટે અતિ પ્રેમવાળી પ્રજાથી મનુ સમાન અવલંબના થતું, જેણે સર્વ વિદ્યા અને શાસ્ત્રમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી, જે કાન્તિમાં કલકવાળા ઈન્દુને શરમાવતું હતું, જેણે નિજ અતિ તેજથી (પ્રતાપથી) દિગતર ભરી દીધું છે, જેણે તિમિરને નાશ કર્યો હતે, જે નિત્ય ઉદય પામતા સૂર્યસમાન નિજ પ્રજાને પરમ વિશ્વાસ તેના કલ્યાણના અનેક અર્થમાં પ્રવૃત્ત રહી પૂર્ણ સિદ્ધ કરતો અને જે સતત વૃદ્ધિથી પરિપૂર્ણ હતો, જે સંધિ વિગ્રહ અને સમાસના નિશ્ચયમાં નિપુણ હાઈ એગ્ય સ્થાને આદેશ દેનાર ગુણવૃદ્ધિવિધાનના સંસ્કારમાં વિખ્યાત છે તે રાજ્ય અને શાલાતરીય બને તંત્રમાં નિપુણ હતું, જે નૈસર્ગિક રીતે વિકમવાળો હોવા છતાં કરૂણાથી મદ હદયવાળો હતો, જે શાસ્ત્રથી પૂર્ણ જાણીતા હતા છત મદ રહિત હતું, જે કાન્તિવાળો હતો છતાં શાતિથી ભરેલું હતું, અને જે મિત્રતામાં સ્થિર હતે છતાં દોષવાળા જનને ત્યાગ કરે, તે પરમ માહેશ્વર શ્રીધવસેન (૨) હતે. (લી. ૨૮) તેને પુત્ર, જેનું ઈદુકલા સમાન કપાળ તેને પાદપઘને પ્રણામ કરતાં ભૂમિ સાથે ઘર્ષણના ચિહ્નવાળું હતું, જેને બાળપણથી જ કર્ણમાં ધારેલા મૌક્તિક અલંકારની સુંદરતા સમાન વિશુદ્ધ અનુરાગ શાસ્ત્ર તરફ હતી, જેની કમળસમાન આંગળીઓ સતત દાનના પ્રવાહથી ભીંજાએલી હતી, જે કન્યાને કર મૃદુ રીતે (લગ્નમાં) ગ્રહી તેના સુખની વૃદ્ધિ કરતે હેય તેમ હળવા કરો લઈને પૃથ્વીના સુખની વૃદ્ધિ કરતા, જે ધનુર્વિદ્યાને સાક્ષાત્ અવતાર હોય તેમ સર્વ લક્ષિત અર્થ સહસા જોઈ લેતે, અને જેના આદેશે તેને નમન કરતા સર્વ સામંતના શિર પરના ચૂડામણિ સમાન હતા તે પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર અને ચક્રવર્તિ શ્રીમાન ધરસેન (૪) હતા. (લી. ૩ર) શ્રી શીલાદિત્ય (૧) જે તેના પિતામહ ( ખરગ્રહ ૧)ને વડિલ બધુ હતો અને જે સારંગપાણિ સાક્ષાત્ હતો તેને પુત્ર, જે અનુરાગથી અંગ નમાવી પ્રણામ કરતે, જેનું શિષ નિત્ય પાદપદ્મનાં નખના રત્નની રશ્મિના અતિ તેજથી મંદાકિની જેમ વિશુદ્ધ થતું, જે અગત્ય હોય ૧ શાલાતુર ગામમાં જન્મેલો વ્યાકરણી પાણિની. સંધિવિગ્રહ વિગેરેના સાદા અર્થ તથા વ્યાકરણી અર્થે જૂદી જુદી રીતે ઘટાવ્યા છે. ૨ ચક્રવર્તિને અર્થ મોનીયરવીલીયમ્સ નીચે મુખ કર્યો છે: જેના રથનાં ચક્ર ગમે ત્યાં વિનાઅવરોધે ફરે તે રાજા અથવા બે દરિયા વચ્ચેનો પ્રદેશ( ચક્ર )ને રાજા. વિષ્ણુપુરાણ પુ. ૧ ,, ૧૩ શ્લો. ૪૬ માં ચક્રવાતનો અર્થ નીચે મુજબ છે : બધા ચક્રવત્તિના હાથમાં વિષ્ણુના ચક્રનું લાંછન હોય છે. સાધારણ રીતે તેને અર્થ સર્વ પ્રદેશ ઉપર રાજ કરનાર રાજા એવો થાય છે. ૩ ઉપર બતાવેલા ધરસેન ૪ થાને પિતામહ For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ २९९ शीलादित्य ७ मानां ताम्रपत्रो તેમ સર્વ દિશામાં વિનય દર્શાવતે રાજઋષિ હતું, જેના યશની અતિ પ્રભાવાળી કળા જે સર્વ મંડળને ભૂષિત કરતી તે નભમાં ઈન્દુની કલા બનતી, અને જે ઘનશ્યામ વાદળથી સ્તનાગ્ર સમાન શિખરવાળા સહ્ય અને વિધ્ય રૂપે રમ્ય પધરવાળી ભૂમિને પતિ હતો તે શ્રી દેરભટને પુત્ર જેણે સર્વ નૃપમંડળમાંથી તેઓના યશથી રાજતાં સુંદર વસ્ત્રો જે તે તેને અર્પતી હતી તે (વ) ધારી તેના તરફના અનુરાગને લઈને સ્વયંવર તરીકે સ્વીકારતી હતી તે રાજ્યશ્રીને લગ્નમાં સ્વીકાર કર્યો, જે તેના પ્રચંડ શત્રુઓના મંડળને નમાવનાર તલવાર માફક તેના સફળ શૌર્ય ઉપર આધાર રાખતે, જે શરદ ઋતુમાં તેના ધનુષ જેનાં શર બળથી પૂર્ણ ખેંચેલાં હતાં તેનાથી જેની શાન્તિને નાશ થયા હતા તે શત્રુઓના પ્રદેશમાંથી યોગ્ય રીતે કર લે, જેના કર્ણ શાસ્ત્રના વિવિધ વર્ણની ઉજજવળ કૃતિના અતિશયપણાથી અલંકારિત છતાં પુનઃ શ્રુતિની પુનઃ ઉક્તિથી અલંકારિત થતા હોય તેમ રનથી ભૂષિત હતા, અને જે સતત દાન રૂપી જળમાં રમ્ય દેખાતા | નવા અંકર જેમ પ્રકાશતાં કંકણ અને સુંદર જંતની પાંખોથી અને રત્નનાં કિરણોથી આવૃત કર ઉંચે કરી રત્ન પ્રવલય ધારણ કરતા હતા તેથી સાગરના તટના કિનારા સમાન ભાસતા કરથી અખિલ ભૂમિને આલિંગન કરતા તે પરમ માહેશ્વર શ્રીધ્રુવસેન (૩) હતા. (લી. ૩૯) તેને વડીલ બન્યું, જેનું અપર ઉચિત નામ ધર્માદિત્ય બીજે હતું, જેના નાજુક અંગને જાહેર રીતે લક્ષ્મી દેવીએ અન્ય ગૃપના સ્પર્શના કલંક નાશ કરવાના નિશ્ચયથી આલિગન કર્યું હતું, જે અન્ય સર્વ નૃપે કરતાં પ્રતાપ કાર્યોમાં અધિકતાવાળે હતું, જેનાં પાદપ તેના તરફના અતિ પ્રેમના બળથી વશ થઈ શિર નમાવતા સર્વ સામંતમંડળના મુગટનાં મણિની રશ્મિથી આભૂષિત બન્યાં હતાં, જે તેના વિશાળ અને વિપુલ કરના દણ્ડથી શત્રુગણને મદ હતો, જે દૂર ફેલાતા તેના અતિ ઉગ્ર પ્રતાપથી શત્રુઓના સમસ્ત વંશને બાળતે, જે નિજ સર્વ સંપદ પ્રણયિ જનેને આપતે, જેની પાસે તે ઉપાડતો તે ગદા હતી અને તે ફેંતે તે ચક હતું, જે બાલક્રીડાની અવગણના કરતે, જે કદી દ્વિજને તિરસ્કારૌં નહીં, જેણે નિજ પ્રતાપથીજ સકળ ભૂમિના પ્રાપ્તિ કરી હતી, જે મૂખે જનાના અંગીકાર કરતા નહી, જે અપૂવ જાતિમાં શ્રેષ્ઠ જને મને એક હતે; જે સાક્ષાત ધર્મ હોય તેમ તેણે વિવિધ જાતિ અને આશ્રમના નિયમ યોગ્ય રીતે ક્ય, જેના ધર્મના ઉચ્ચ અને ઉત્તમ વેત ધ્વજનું, તેની શુદ્ધ પ્રકૃતિના આનન્દથી સંચય કરતાં અને પછી અલ્પ લેભને લઈને પૂર્વેના નૃપાએ જપ્ત કરેલાં દાનમાં (ભાવિ ઉપભેગમાં) અને દ્વિજોને અનુમતિ આપી તેથી પ્રસન્ન થએલાં ત્રિભુવનથી અભિનન્દન થતું, જેણે નિજ વંશને ઉજવળ કર્યું હતું, અને જે દેવ, દ્વિ અને ગુરૂઓની સેવા કરી દાન દેવાએલા જનની પાત્રતા અનસાર સતત ઉગ આદિ અન્ય હકક સહિત ઉદાર દાનથી ? સતિષથી પ્રાપ્ત કરેલા ઉત્તમ યશથી સર્વ ભૂમંડળને ભરતો તે પરમ માહેશ્વર શ્રીપરગ્રહ (૨) હતે. ( લી. ૪૭) તેના વડીલ બન્યુ, શ્રી શીલાદિત્ય (૨)જેણે સર્વ ભૂમિને કુમુદનું સૌંદર્ય ખીલવનાર પૂર્ણ ઈદુના પ્રકાશ સમાન નિજ યશથી કરી; (અને ) જે ખંડિત અગુરૂ વિલેપનનાં સમાન શ્યામ વિધ્ય પર્વત રૂપે વિપુલ પધર ધારનાર ભૂમિને સ્વામિ હતો, તેને જે દિન પ્રતિદિન કળામાં વૃદ્ધિ પામતા નવ ચંદ્રની માફક કળામાં વૃદ્ધિ કરતે, જે પર્વતના વનને આભૂષિત કરતા યુવાન ગિરિરાજ (સિંહ)જેમ રાજ્યશ્રીને આભૂષિત કરતો, જે મયુર દવજવાળા કાર્તિકેયની માફક શિર પરની રમ્ય શિખાથી આભૂષિત હતું, જે પ્રચંડ શક્તિ અને પ્રભાવવાળે હતે જે (કમળને વિકસાવનાર )શરદના આગમનની માફક (પૂર્ણ યશ અને અતિ ધનથી સંપન્ન) જે હતું, જે કિરણ વડે મેઘ ભેદતા ઉદય પામતા બાલ રવિ જેમ શત્રુઓના ગજેને યુદ્ધમાં ભેદ, યુદ્ધમાં નિજ શત્રુઓના પ્રાણ હરતે, તે નિજ શ્રીમાન કાકો પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત પરમ માહેશ્વર પરમ ભટ્રારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રી શીલાદિત્યદેવ (૩) હતે. For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ ૨૦ गुजरातना ऐतिहासिक लेख (લી. ૫૧) તને પુત્ર, જેણે અન્ય ભૂમિની રચના કરી પરમસ્વામિત્વ પ્રાપ્ત કર્યું હતું, જેના મહાન પ્રતાપને પ્રસાર પામેલો અગ્નિ તેની કેપથી ખેંચેલી તલવારના પ્રહારથી ભેદતાં ગજેનાં કુમ્ભ ઉપર બળને હતા, જેણે દિવાલથી આવૃત કરી ભૂમિ પર સ્થિર પદ પ્રાપ્ત કર્યું હતું, જેને છત્ર જે નિજ કરમાંથી લટકી રહેલ અને જે સકલ ભમંડળને આવૃત કરે તે મંથનદચ્છના મંથનથી થએલા પદધિના શ્વેત ફિણસમાન યશને બનેલો હતું, જે નિજ શ્રીમાન પિતા પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત હતું તે પરમ માહેશ્વર પરમ ભારક, મહારાજાધિરાજ, અને પરમેશ્વર શ્રીશીલાદિત્ય (૪) હતે. (લી. ૫૩) તેને પુત્ર, જેનાં પાદપવા તેના પ્રતાપથી ઉદ્ભવેલા પ્રેમને લઈને નમન કરતા સમસ્ત સામંતના શિર પરનાં ચૂડામણિના કિરણ આવૃત થઈ રંગાતાં હતાં, જે નિજ શ્રીમાન પિતા પરમ ભટ્ટારક, મહાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત હતું, તે પરમ માહેશ્વર પરમ ભટ્ટરક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રી શીલાદિત્ય દેવ (૫)હતે. (લી. ૫૫) તેને પુત્ર, જેણે નિજ શત્રુઓના બળને મદ શાન્ત કર્યો હતો, જે મહાન વિજયનું સ્વરિતધામ હતો, જેનું વક્ષસ્થળ લેહમીના આલિંગનની કીડા કરતું, જેની અબદ્ધ શક્તિ નૃસિંહ રૂપ ધારનાર વિષ્ણુ ભગવાન કરતાં પણ અધિક હતી, જે શત્રુપને નાશ કરી અખિલ પૃથ્વીનું રક્ષણ કરતે, જે પુરૂષમાં ઉત્તમ હતું, જે તેને નમન કરતા બળવાન સામંતેના ચૂડામણિથી વિરાજતા નખનાં કિરણથી દૂર પ્રદેશ રૂપી સર્વ નારીઓનાં મુખ રંગતે, જે તેને શ્રીમાન પિતા પરમભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત હતું તે પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રીશીલાદિત્યદેવ (૬) હતે. (લી. ૫૮) તેને પુત્ર, જે મહારાજાધિરાજ અને પરમેશ્વરના વંશમાં અવતર્યો છે, અને, મહા સુખસમ્પન્ન – જે વિમુખ થવા કઠણ શૌર્યને અતિશયપણે માટે વિખ્યાત છે, જે લક્ષમીને નિવાસ છે, જેણે નરકનો નાશ કરવાને યત્ન કર્યો છે, જેણે પૃથ્વીને રક્ષવા પરમ નિશ્ચય કર્યો છે, જેને યશ પૂણેન્દુનાં કિરણે સમાન શુદ્ધ છે, જે ત્રણ વેદના જ્ઞાનને લીધે ગુણથી પરિ પૂર્ણ છે, જેણે શત્રુશ્રેણીને વિજય કર્યો છે, જે .. ... સુખસમ્પન્ન છે, જે સદા સુખ આપે છે, જે જ્ઞાનને નિવાસ છે, જે સર્વ લોકથી પ્રશસિત પૃથ્વીને રક્ષક છે, જેને વિદ્વાને સેવે છે, જે પૃથ્વીમાં અતિ દૂર સુધી સ્તુતિ પામે છે, જે રસ્તેથી આભૂષિત છે, જેનું અંગ રમ્ય છે, જે સગુણરૂપી રનેને સાક્ષાત રાશિ (ઢગ) હતા, જે પ્રભુત્વ અને પ્રતાપના ઉત્તમ ગુણસમ્પન્ન હતો, જે નિત્ય પ્રાણીઓના શ્રેયમાં પ્રવૃત્ત હતો, જે સાક્ષાત જનાર્દન ( દેવ) હોય તેમ દુષ્ટ જનેને મદ હણે છે,–જે નિત્ય યુદ્ધમાં ગજ શ્રેણિની રચનામાં મહામતિવાળે હતું, જે પુણ્યનું ધામ હતું, અને જેના મહાન પ્રતાપનું અખિલ પૃથ્વીમાં ગાન થતું તે શ્રીમાન ધૂમટ વિજયી છે. (લી. ૬૩) અને તે, નિજ શ્રીમાન પિતા પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત અને પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રીશીલાદિત્યદેવ (૭) સમસ્ત પ્રજાને શાસન કરે છે – (લી. ૬૪) “તમને જાહેર થાઓ કે મારાં માતપિતા અને મારા પુણ્યની વૃદ્ધિ અર્થે અને આ લેક તેમ જ પરલેકમાં ફળપ્રાપ્તિ અર્થે ખેટક આહારમાં ઉપ્પલહેર પથકમાં મહિલબલી નામે ગામ, ઉદંગ, ઉપરિકર, ઉદ્ભવતી વેઠના હક સહિત, ભૂત, વાત, પ્રત્યાય સહિત, દશ અપરાધના દડ સહિત ઉપભેગ અને હિસ્સા સહિત, ધાન્ય, સુવર્ણ, અને આદેય સહિત, રાજપુરૂષના હતપ્રક્ષેપણમુક્ત, અને પૂર્વે દે અને બ્રિજેને કરેલાં દાને વર્જ કરી, મારાથી ૧ અથવા કદાચ મહિલાબલી. For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ७ माना ताम्रपत्रों ३०१ પાણીના અતિ અર્ધ સહિત બ્રહ્મદેય અનુસાર, ભૂમિછિદ્રના ન્યાયથી,ચન્દ્ર, સૂરજ, સાગર, પૃથ્વી અને પર્વતના અસ્તિત્વકાળ સુધી પુત્ર અને પત્રોના ઉપગ અર્થે–ભટ્ટવિના પુત્ર વિખ્યાત આનન્દપુર શહેરના નિવાસી, તે સ્થાનના ચતુર્વેદી જાતિના, શર્કરાક્ષિ શેત્રના, બહુવૃચ સબ્રહ્મચારી, ભટ્ટ આખણ્ડલમિત્રને–બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિના યજ્ઞ અને અન્ય વિધિના નિભાવ અર્થે અપાયું છે. ” (લી. દ૯) “આથી આ પુરૂષ જ્યારે બ્રહ્મદેય અનુસાર તેને ઉપભેગ કરે, ખેતી કરે, કે ખેતી કરાવે, અથવા અન્યને સેપે ત્યારે કેઈએ પ્રતિબંધ કરે નહી. (લી. ૭૦) આ અમારા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર કૃપાએ લક્ષમી અનિત્ય છે, જીવિત અનિશ્ચિત છે, અને ભૂમિદાનનું ફળ (દેનાર અને રક્ષનાર બને) સામાન્ય છે એમ મનમાં રાખી અનુમતિ આપવી અને રક્ષવું જોઈએ. (લી. ૭૨) અને વેદવ્યાસે કહ્યું છે કે – “સગરથી માંડીને ઘણું નૃપેએ ભૂમિને ઉપભેગ કયો છે. (અને હાલ કરેલા દાનને જે તે રક્ષે તે ) જેની જે સમયે ભૂમિ તેને તે સમયનું ફળ છે. પૂર્વના નૃપોએ આપેલાં ધન તે દેવને આહુતિ કરેલાની શેષ સમાન છે અને ઉલટી કરેલા અન્ન સમાન છે. અરે ! કયે સુજન તે પુનઃ હરી લેશે ? ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે, (પણ) તે દાન જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે. જે ભૂમિદાન જપ્ત કરે છે તે નિર્જલ વિધ્યાદ્રિના શુષ્ક વૃક્ષોના કતરામાં વસતા કાળા સર્પ જન્મે છે ! | (લી. ૭૫) આમાં દૂતક, શ્રી શાર્વટને પુત્ર, મહાપ્રતિહાર . .. • મહાક્ષપટલિક, રાજવંશી શ્રી સિદ્ધસેન છે. અને આ દાન તેના પ્રતિનિધિ હેઓટના પુત્ર, પ્રતિનર્તક, કુલપુત્ર અમાત્ય ગૃહ જેને તે લખવા મેકલ્યો હતો તેનાથી લખાયું છે. (લી. ૭૭) સંવત્ ચારસે અધિક સુડતાળીશ, જેણ શુદિ પંચમી અથવા સંખ્યામાં સં. ૪૦૦ અને ૪૦ અને ૭, જેષ્ઠ શ. ૫ આ મારા સ્વહસ્ત છે. For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ નિં. ૯૭ એક વલભી દાનપત્રનું પહેલું પતરું* આ પતરૂ બરડ સ્થિતિમાં છે. તેની બન્ને બાજુએ તેમ જ નીચેના કાંઠામાં નુકશાન થયું છે. અને વચ્ચેથી તડ પડી છે. તેની કેરવાળીને કાંઠા કર્યા છે. તેનું માપ ૮૪ ૧૧” છે, અને તેના ઉપર ૧૮ પંક્તિઓ લખેલી છે. અક્ષરો બીજા કરતાં જરા મોટા કદના છે અને તે ચેખા કેતયો છે. લેખ વ્યાકરણની ભૂલો વગરને છે. આ દાનપત્ર વલભીમાંથી કાઢ્યું છે, અને શીલાદિત્ય ધર્માદિત્યના વર્ણનમાં છેલ્લા ભાગમાંથી “ધનુષો” શબ્દથી ભાંગી ગયું છે. એટલે આ રાજાનું સંપૂર્ણ વર્ણન આપતાં બીજા પતરાંઓ જેવાથી આપણે કહી શકીએ કે આ દાનપત્રનું બીજું પતરું નીચેનાં વાક્યથી શરૂ થવું જોઈએ. ज्वलतरीकृतार्थसुखसंपदुपसेवानिरूढधर्मादित्यद्वितीयनामा परममाहेश्वरश्रीशीलादिस्यः । આ કદાચ શીલાદિત્ય ૧ લાને એક દાનપત્રનું પહેલું પતરું હોય, કારણ કે તે રાજાનાં દાનપત્રનાં પહેલાં પતરાંઓમાં આ પતરા પ્રમાણે જ અંત છે. આ દાનપત્રનું માપ, પંક્તિઓ વિગેરે પણ તેના રાજાનાં દાનપત્રનાં પતરાંઓ પ્રમાણે જ છે. દાખલા તરીકે સંવત્ ૨૮૭ નાં દાનપત્ર મુજબ. अक्षरान्तर १ ओं स्वस्ति वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणाप्रतुलबलसम्पन्नमण्डलामो गसंसक्तंप्रहार२ शतलब्धप्रतापः प्रतापोपनतदानमानाजवोपार्जितानुरक्तमौलभूतश्रेणीबला. વાત३ ज्यश्रीः परममाहेश्वरश्रीभटार्कादव्यवच्छिन्नराजवशान्मातापितॄचरणारविन्द प्रणतिप्रविधौताशेष४ कल्मषश्शैशवात्प्रमृति खगद्वितीयबाहुरेव समदपरगजधटास्फोटनप्रकाशितसत्व निकषस्तत्प्रभा५ वप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंहतिस्सकलस्मृतिप्रणीतमार्गसम्य परिपालन * જ. છે. બા. ર. એ. સે.. ૧ પા. ૪૩ ડી. બી. ડીસાકર For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ६ प्रजाहृदय रज्जनान्वर्थराजशब्दः शशाङ्काद्रि एक वलभी दानपत्र पहेलुं पत ७ [ राजो ] दधित्रिदशगुरुधनेशानतिशयानश्शरणागताभयप्रदानपरतया पास्ताशेष रूपकान्तिस्थैर्य्य गाम्भीर्य्यबुद्धिसम्पद्भिस्स्मर ८ [ स्वकार्थ्यफल: ] प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पाद चारीव सकलभुवन ९ [ मण्डलाभो ]गप्रमोद परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादन खमयूखसन्तानविसृत १० [ जाह्नवीजलौ ]घप्रक्षालिताशेषकल्मष प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पद्रूपलोभादिवाश्रित ११ [ स्सरभस ]माभिगामिकैर्गुणैस्सहजशक्तिशि[ क्षाविशेषविस्मा ]पिताखिलध[ नुर्द्धरः प्रथमनरपति - ] १२ [ समतिसृष्टा ]नामनुपालयिता धर्मदायानामपाकर्त्ता प्रजोपघातकारिणामुपवानां दर्श १३ . [ यिता श्रीसरस्वत्यो ]रेकाधिवासस्य संहतारातिपक्षलक्ष्मीपरि[ भोगदक्षविक्रमोविक्रमेोपसंप्रा-] १४ [ प्तविमलपात्थंव ] श्रीः परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानु - यातस्स १६ [ मण्डलाप्रतिभा सुरांसपीठो [ विभागाधि- ] 68 तृणवद १५ [ जगदानन्दनात्यद्भु ]तगुणसमुदयस्थ गितसमग्रदिग्मण्डलस्समरशतविशद[ शोभासनाथ- ] व्यूढगुरुमनोरथमहाभारस्सर्व्वविद्यापरापर १७ [ गमविमलमतिरपि स ]र्व्वतस्सुभाषितलवेनापि सुखोपपादनीयपरितोषस्समग्र [ लोकागाध- ] १८ [ गाम्भीर्यहृदय पं सुचरितातिशयसुव्यक्तपरम कल्याणस्वभावः [ खिली-] १९ [ भूतकृतयुग ]नृपतिपथविशोधनाधिगतोदग्रकीर्तिर्धम्र्मानुपरोधो For Personal & Private Use Only ३०३ Page #372 -------------------------------------------------------------------------- ________________ H૦ ૯૮ એક વલભી દાનપત્રનું પહેલું પતરું* આ પતરાની જમણી બાજુને છેડે ભાગ ભાંગી ગયેલ છે. તથા ડાબી બાજુએ પણ એક હાને કાપે પડ્યો છે. જેથી અગીયારમી પંક્તિ પછીથી બધી પંક્તિઓની શરૂવાતના છેડા અક્ષરો નાશ પામ્યા છે. તે સિવાય પતરું સંપૂર્ણ છે. નીચે કડીઓ માટેનાં બે કાણુઓ વચ્ચે ७३" मंत२ छ. ५तरान भा५ ८३४१3"छे. मने तना 6५२ २० जाती छे. અક્ષરે જરા અસ્પષ્ટ થઈ ગયા હોવાથી બહુ મુશ્કેલીથી વાંચી શકાય છે. घरसेन 3 Mना वर्णननी २३वातमा सेम Hian गयो छ. मा वर्णन हाय विगतानुसंधानमाहितारातिपक्ष से शहाथी ५ यतुं शे. तो पछी भाग ५तरानी श३ाव "मनोरथाक्षभंग सम्पगुपल क्षितानेक" ! ४ शहाथी थवी ने . ધ્રુવસેન ૨ જાનાં પહેલાં પતરાંઓ સાધારણ રીતે જે પ્રમાણે પૂરાં થાય છે તેમ આ પતરું પણ પૂરું થાય છે. अक्षरांतर १ ओं स्वस्ति स्कन्धावारात् ... .... वासकात् प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसंपन्नमण्डलाभोगसंसक्तप्रहारशतलब्धप्रताप२ प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणीबलावाप्तराज्यश्रियः परममाहेश्वरश्रीभटादिव्यवच्छिन्नराजव.' ३ शान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृति खगद्वि तीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्वनिक४ शस्तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंहतिः सकलस्मृति प्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरञ्जनान्वर्थ५ राजशब्दः रूपकान्तिस्थैर्यधैर्यगाम्भीर्य्यशुद्धिसम्पद्भिः स्मरशशाङ्कादिराजोदधि त्रिदशगुरुधनेशानतिशयानः शरणागताभयप्रदानपरत६ या तृणवदपास्ताशेषस्वकार्यफलं प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयि हृदयः पादचारीव सकलभुवनमण्डलाभोग७ प्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसंतानविसृतजाहवी जलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतस८ हसोपजीव्यमानसम्पद्रुपलोभादिवाश्रितः सरमसमाभिगामिकैर्गुणैस्सहजशक्तिशि क्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरप* १.. श्री...सा (नवी मात्ति) .. ५.४४-४५4.00. हिसार १ वाया वंशा. २ वांया निकष. ३ पायो फलः, For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ३०५ एक वलभी दानपत्रनुं पहेलुं पतरूं ९ तिसमतिसृष्टानामनुपालयिता धर्मदायानामपाकर्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहतारातिपक्ष१० लक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः परममाहेश्वरः श्रीधर सेनस्तस्य सुतस्तत्पादानुद्धयातः सकलजगदानन्द११ [ना]त्यद्भुतगुणसमुदयस्थगितसमादिङमंडलः समरशतविजयशोभासनाथमण्डला प्रद्युतिभासुरतरान्स पीठोदूढगुरुमनोर [ थ-] १२ [महाभारः सर्वविद्यापरापरविभागाधिगमविमलमतिरपि सर्वतः सुभाषितलवे नापि सुखोपपादनीयपरितोषः समग्रलोक[ गाध-] १३ [ गाम्भीर्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्वभावः खिलीभूतकृत युगनृपतिपथविशोधनाधिगतो[ दग्रकीर्तिः ] १४ [ध ] आनुपरोधोज्ज्वलतरीकृतार्थसुखसंपदुपसेवानिरूढधर्मादित्यनामा परम माहेश्वरः श्रीशीलादित्यः तस्या[ नुजस्तत्पादानु-] १५ [द्धया ]तः स्वयमुपेन्द्रगुरुणेव गुरुणात्यादरवता समभिलषणीयामपि राजलक्ष्मी ___स्कन्धासक्तां परमभद्र इव [ धुर्य्यस्तदाज्ञासम्पादनैक.] १६ [क ]रसतयेवोद्वहन्खेदसुखरतिभ्यामनायासितसत्त्वसम्पत्तिः प्रणतिमेकां परित्य ज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभिरनासादित१७ प्रतिक्रियोपायः कृतनिखिलभुवनामोदविमलगुणसंहति 'प्रषभविघटितसकलकलि___विलसितगतिः नीचजनाधिरोहिभिरशेषै१८ दोषैरनामृष्टात्युन्नतहृदयः प्रख्यातपौरुषास्त्रकौशलातिशयगणतिथविपक्षक्षितिपति लक्ष्मीस्वयंग्रहप्रकाशितप्र१९ वीरपुरुषप्रथमसंख्याधिगमः परममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तत्पादानुद्धचातः सकलविद्याधिगमविहितनिखिल२० विद्वज्जनमनःपरितोषातिशयः सत्त्वसंपदा त्यागौदाव्येण च विगतानुसंघानमाहि तारातिपक्ष १वाय तरांस. २ वायो संहतिः ३ पांया प्रसभ. For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ નં. ૯ એક વલભી દાનપત્રનું પહેલું પતરું" વલભીના એક દાનપત્રનું આ પહેલું પતરું છે. તે દાન, તેમાં લખેલી પંક્તિઓની સંખ્યા તથા તેમાંના મુદ્દા ઉપરથી વલભીવંશના કેઈ અંતકાલીન રાજાએ આપ્યું હોય તેમ જણાય છે. તેમનો લેખ ધરસેન ૪ થાનાં વર્ણનથી પૂરો થાય છે. તે બધી બાજુએથી સુરક્ષિત છે, પરંતુ પતરાંની સપાટીમાં ચાર મેટાં તથા કેટલાંક હાનાં કાણાઓ પડેલાં છે. પતરાને મેટ ભાગ, ખાસ કરીને જમણી બાજુનો, જાડા કાટના થરવડે ઢંકાયેલું છે. અને તે કોઈ પણ રીતે સાફ થઈ શકતો નથી. સુભાગ્યે દરેક પંક્તિની શરૂવાતમાં થોડા અક્ષરો દેખાય છે. પતરાનું માપ ૧૪' x ૧૨”નું છે. તેને છેડે ત્રાંબાની કડીઓ માટેનાં બે કાણાંઓ છે. આ કડીઓ ખવાઈ ગઈ છે. કાટના થર નીચે ઢંકાયેલા અક્ષરો અનુમાનથી આપવાને બદલે પંક્તિની શરૂવાતના જેટલા અક્ષરે વાંચી શકાય છે તે નીચે આપું છું. લેખના બાકીના ભાગ માટે આવાં બીજાં પહેલાં પતરાંઓમાં વાંચનારે જોઈ લેવું. દાખલા તરીકે ઉપર પ્રસિદ્ધ કરેલું સં. ૩પ૬ નાં દાનપત્રનું પહેલું પતરું. अक्षरान्तर { [ શ સ્વતિ વિનયવાવાR T]s ()[ વાસ[ ] ૨ જનતાનમાનાર્નવોવાજ્ઞિતાનુરાપI ... ૨ વિન્ડાળતિવિધીતાવ ... ... ... છે ગૂડ રત્નામામંતવાની .... ..... ५ स्थैर्यधैर्यगाम्भीर्यबुद्धिसंपद्भिः ૬ ચૈ૪ પ્રાર્થનાધાર્થકતાનાનાન્વિત ... .... ७ पादनखमयूखसंतानविसृत । ૮ ગુસ્સદ્ગતિશિક્ષાવિશે ... ... .... ૧ જબેબ્રા. જે. એ. સે. (નવી આવૃત્તિ) . ૧ પા. ૪૬ ડી. બી. દિકકર For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ३०७ एक वलभी दानपत्रनुं पहेलुं पतरूं ९ रिणामुपप्लवानां दर्शयिता १० ममाहेश्वरः' श्रीधरसेनस्तस्य सुत .... ११ सनाथमण्डलाग्रद्युतिभासुर ..... .... १२ लवेनापि सुखोपपादनीयपरितोषः १३ नृपतिपथविशोधनाधिगतोदग्रकीर्ति १४ 'दित्यस्तस्यानुजस्तत्पादानुद्ध्यात .... १५ संपादनैकरसतयैवोद्वह १६ परावज्ञाभिमानरसानामालिङ्गितमनोवृत्तिः १७ नामोदविमलगुणसंहतिः १८ रुषास्त्रकौशलातिशयगणतिथविपक्ष .... १९ तस्य' तनयेस्तत्पादानुध्यातः २० नासमाहितारातिपक्षमनोरथाक्षभङ्गः २१ विनयशोभाविभूषणः समरशत ..... २२ भूतास्त्रकौशलाभिमान २३ सकलपूर्वनरपतिरतिदुस्साधनामपि २४ रिव स्वयमभ्युपपन्नः प्रकृतिभि । २५ सितध्वान्तराशिः सततोदितसविता २६ विग्रहसमासनिश्चयनिपुणः ...... २७ रुभयोरपि निष्णातः प्रकृष्टविक्रमोपि २८ वतामुदयः समयसमुपजनित .... .... २९ "श्रीध्रुवसेनस्तस्य सुत ... ... ३० एव श्रवणनिहितमौक्तिकालङ्कार ३१ 'मृदुकरग्रहणादमन्दीकृतानन्द ૧ ધરસેન ૨ જે. ૨ આ શિલાદિત્ય 1 લે છે. તેનું અપર નામ ધમદિત્ય છે. ૩ આ ખરગ્રહનું નામ છે, શિલાદિત્યને કનિષ્ટ બંધુ. ૪ આ વરસેન કે જે છે. ૫ આ ઘવસેન ૨ જે. ૬ આ ધરસેન ૪ થાની પ્રશસ્તિને આરંભને ભાગ છે, ९० For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૦૦ એક વલભી દાનપત્રના પહેલા પતરાંને એક કકડે* વલભીના એક અંતકાલીન રાજાના દાનપત્રના એક પહેલા મોટા તામ્રપત્રને આ હાને કકડે છે. બધી બાજુએ નુકશાન થયું હોવાથી આમાંથી કંઈ પણ ઉપગી હકીકત મળતી નથી. આ કકડો હાલની સ્થિતિ પ્રમાણે સુરક્ષિત છે. અને જ્યાં જ્યાં અક્ષરે સુરક્ષિત છે, ત્યાં ત્યાં સહેલાઈથી વાંચી શકાય છે. ધ્રુવસેન ૨ જાના બાલાદિત્યના વર્ણન પછી પતરૂ પૂરું થાય છે. अक्षरान्तर • • • • • • cતવિમરુષાચિવશ્રીઃ પરમમાહેશ્વરશ્રીધર” ” ...ત્સમરતિવિષયોમાસનાથમહ૦. ... વિમરુમતિ સર્વતઃ સુમતિવન સુલો . ... પરમ સ્થાનમાવા વિકૃતયુ . પરિચદ્વિતીયનામાં પરમધર . .. + જ. બો. બ્રા. જે. એ. સે. (નવી આવૃત્તિ). ૧ પા. ૪૮ ડી. બી. દિકર. ( ૧ પેલી બે લીટીઓ વાંચી શકાતી નથી. ૨ આ ધરસેન ૨ જે હો જોઈએ. ૩. શિલાદિત્ય ૧ લો. For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ३०९ एक बलभी दानपत्रना पहेला पतरानो एक ककडो .... ... .... समभिलषणीयामपि राजलक्ष्मी स्कन्धासक्त ९ ... ..... सत्वसंपत्तिः प्रभावसंपदशीकृतनृपति ..... त्यज्यप्रख्यातपौरुषाभिमानैरप्य सकलकलिविलसितगतिर्नीचजना .... गणतिथविपक्षक्षितिपति १३ ... .... ..... .... .... .... .... .... - ... .... ..... ... .... .... ..." " .... शोभाविभूषणः समरशत परिभूतास्त्रकौशलाभिमान' ... .... ... यिता विषयाणां . ... .... ૧ આ લીટીમાં ખરગ્રહનું નામ આવવું જોઈએ. ૨ વચાતી નથી. ૩ આ અધ્યાહાર લીટીમાં ધરસેન ૩ જાનું નામ લેવું જોઈએ. ૪ અહિ છેડે ધ્રુવસેન ૨ જા ઉર્ફે બાલાદિત્યના વર્ણનને ભાગ होवर. . For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૦૧ એક વલભી દાનપત્રના પહેલા પતરાંને એક કકડે* વલભી વંશના અંતકાલીન કેઈ રાજાનાં દાનપત્રના પહેલા ભાગના એક મોટા પતરાને આ કકડો છે. આ કકડો બધી બાજુએ નુકશાન પામેલ છે. તેમાં અસંખ્ય ન્હાનાં કાણુએ છે. તે ઉપરાંત તે બહુ જ બરડ સ્થિતિમાં છે. અક્ષરો મોટા કદના અને સારી રીતે કતરેલા છે અને જ્યાં જ્યાં રક્ષિત છે ત્યાં મુશ્કેલી વગર વાંચી શકાય છે. अक्षरान्तर .... .... .... परितोषा .... .... ... .... शास्त्रकलालोक .... .... .... .... .... प्रत्यलोदग्रबाहु .... .... ... .... .... कलनृपतिमण्डलाभिनन्दितशासनः .... .... .... ... .... पतिरति दुस्साधानाम् प्रसाधयिता ... .... नः प्रकृतिभिरधिगतकलाकलापxकान्तिमा .... ८ .... सितध्वान्तराशिः सततोदितसविता प्रकृतिभ्यः परंप्र- .... .... ९ सन्धिविग्रहसमासनिश्चयनिपुण स्थानेनुरूपमादेशं ... १०. रुभयोर[ पि नि ]ष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृदुहृद ११ दोषवतामुदयसमुपज [ नित ] जनतानुरागप .... ... १२ हेश्वरश्रीध्रुवसेनस्तस्य [ सुतस्त ]त्पादकमल .... .... १३ .... .... .... विभ्रममल *1. प्रा. . . सा. (नवी मात्ति ) .. . ४. . . २. For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્રી गुजरातना ऐतिहासिक लेख ગુજરાત ચાલુક્ય વંશના લેખો For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત ચાલુક્ય વંશના લેખો નં ૧૦૨ ચાલુકય વિજયરાજનાં ખેડાનાં તામ્રપત્રા ચે. સં. ૩૯૪ વૈ. સુ. ૧૫=ઈ. સ. ૯૪ર આ તામ્રપત્રા પ્રો. જે. ડાઉસને રૂા. એ. સા. ના જરનલમાં ( ન્યુ. સીરીઝ ) વે. ૧ પા. ૨૪૭ મે પ્રસિદ્ધ કર્યાં હતાં. તે હાલમાં રા. એ. સેા.ની લાઇબ્રેરીમાં છે. ત્યાંથી માગીને અક્ષરાન્તર તથા તરજુમા વિગેરે ફરીથી કરીને પ્રસિદ્ધ કરૂ છું : આ પતરાં ઇ. સ. ૧૮૨૭ માં ખેડામાંથી મળેલાં છે. તેના વાયવ્ય ખૂણાએ વહે છે તેના પાણીથી દીવાલ ધોવાઈ જવાથી આ તામ્રપત્ર મળ્યાં હુંતાં. વબ્રુઆ નદી પતરાં એ છે અને તેનું માપ ૧૩′ ૪ ૮‰” છે. તેની કેાર તેને સુરક્ષિત રાખવા માટે સ્હેજ વાળેલી છે. એ કડી માટે કાણાં છે પણ કડી તેમજ સીલ ઉપલબ્ધ નથી, ભાષા સંસ્કૃત છે. લિપિ શરૂવાતનાં ચાલુકય અને કદમ્બ તામ્રપત્રા ઉપરના જેવી જ છે. વિજયપુર ગામે મુકામ હતા ત્યાંથી દાન આપવામાં આવેલ છે. ચાલુક્ય વંશના જયસિંહના દીકરા બુદ્ધવર્માના વિજયરાજે આ દાન આપેલું છે. જંબુસરના અવર્યું અને બ્રહ્મચારીઆને દાનમાં યિય ગામ આપવામાં આવેલ છે. આ જંબુસર ખેડા અને ભરૂચની વચ્ચે ખેડાથી અગ્નિ ખૂણે ૫૦ માઈલ ઉપર અને ભરૂચથી વાયવ્યમાં ૨૫ માઇલ ઉપર આવેલ છે. પરિચય શેાધી શકાયું નથી. દાન ૩૯૪ મા વર્ષમાં વૈશાખ સુદ પૂર્ણિમાને દિવસે આપેલ છે. તિથિ પંક્તિ ૩૨ મે શબ્દમાં અને પં. ૩૪ મે અંકમાં આપવામાં આવેલ છે. તેથી ૩૦૦, ૯૦, ૪, ૧૦ અને ૫ એટલા અંકનાં ચિહ્નો પ્રાપ્ત થાય છે. આ ચિહ્નો, ચાર અને પાંચનાં ચિહ્નો સિવાય, ઇ. એ. વા. ૬ પા. ૪ર મેં વલભી અને ચાલુકય સમયનાં ચિહ્નો ડા. ભગવાનલાલે આપ્યાં છે તેને મળતાં છે. આ દાનની સાલ ક્યા સંવતની છે તે ખાખતમાં પ્રે. ડાઉસને સંવત્સરના અર્થ વિક્રમ સંવત્ કરેલ. ત્યારખાઇ મી. કે. ટી તિલેંગે તે શક સંવતની સાલ છે એમ પૂરવાર કરેલ (જ. એ. છેં. સ. એ. સા. વ. ૧૦ પા. ૩૪૮). પરંતુ જે ગુર્જર તામ્રપત્રને આધારે તેણે શક સંવત્ વપરાયેા છે એમ માનેલ તે તામ્રપત્ર પણ ચેઢી સંવતમાં છે એમ સિદ્ધ થયું છે. તેથી આ સાલ પણ ચેઢી સંવતની હાવી જોઇએ અને તે ઇ. સ. ૬૪૨ ની ખરાખર થાય છે. વિશેષમાં પ્રે. ડાઉસને તેમ જ મી. તિલંગે ચાલુકયનું વંશવૃક્ષ ઉપજાવવાના તેમ જ દક્ષિણના ચાલુકય સાથે સંબંધ શેાધી કાઢવાનેા પ્રયત્ન કરેલ તે ભૂલભરેલા છે, એમ વિસ્તારથી ડા. લીટે બતાવી આપેલ છે. વંશાવળી સંબંધમાં તેઓએ કરેલા ઘણા ઊહાપાતુ પછી છેવટ એમ નિર્ણય થાય છે કે વિજયરાજના મૃત્યુ પછી અગર લડાઈમાં હાર અને મરણ પછી ઉત્તરમાં ચાલુકયની સત્તા પડી ભાંગી અને ગુર્જર અથવા વલભી રાજાએ જોરમાં આવ્યા. પુલકેશી ૧ લે તે વંશના વારસ હતા અને તે નાઠા ત્યારે તેની સાથેના અનુયાયીની મદદ્રથી રસ્તે કદાચ પલ્લવ રાજાએ પાસેથી વાતાપિ પડાવી લઈને ત્યાં નવું રાજ્ય સ્થાપ્યું. અથવા આ વિજયરાજના - તામ્રપત્રને ૬ બીજાનાં તામ્રપત્ર સાથે સરખાવતાં એમ પણ સંભવિત છે કે ચાલુકયા ગુર્જરના ખંડીયા હતા પણ પુલકેશીએ સ્વતંત્ર થઇને દક્ષિણુ તરફ પ્રયાણ કરી નવું રાજ્ય સ્થાપ્યું. આ તામ્રપત્રની પાછળ કાતરીને છેકી નાંખેલ લેખ છે તે સાફ કરીને વાંચી જોતાં બીજી ખાજીના પતરામાંની જ હકીકત છે. ૧. ઈ, એ. વા. ૭ પા, ૨૪! ડૉ. જે. એક લીટ For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतसं पहेलं १ स्वास्त विजयस्कन्धावारात् विजयपुरवासकात् शरदुपगमप्रसन्नगगनतलाविमल विपुले विविधपुरुषरत्नगुण२ निकरावभासिते महासत्वापाश्रयदुर्लध्ये गांभीर्यवति स्थित्यनुपालनपरे महोद भाविव मानव्यसगोत्राणां हा३ रीतिपुत्राणां स्वामिमहासेनपादानुध्यातानां चालुक्यानामन्वये व्यपगतसजलज लधरपटलगगनतलगतशीशीरकर ४ किरणकुवलयतरयशसः[ यशाः ]श्री जयसिंहराजः[ ॥ ]तस्य सुतः प्रबलरिपु तिमिरपटलभिदुरः सततमुदयस्थोनक्तन्दिव५ मप्यखण्डितप्रतापो दी[ दि ]वाकर इव वल्लभरणविक्रान्त श्री बुद्धवर्मराजः [॥]तस्य सूनुः प्रि[ पृथिव्यामप्रतिरथः चतुरुदधिसलिला६ स्वादितयशो[ शा ]धनदवरुणेन्द्रान्तकसमप्रभावः स्वबाहुवलोपात्तोर्जितराज[ ज्य] श्रीः प्रतापातिशयोपनतसमग्रसामन्त म. ७ ण्डलः परस्परापीडितधम्मा मार्थकामनिमो[ र्मो ]चि प्रणतिमात्रसुपरि तोषगंमीरोन्नतहृदयः सम्यक्प्रजापालनाधिगतः दीना८ धकृपणभे[ शरणागतवत्सलः यथाभिलषितफलप्रदो मातापितृपादानुध्यातः श्रीविजयराजस्सानेवै विषयपतिराष्ट्र ९ ग्राममहत्तराधिकारिकादीन्समनुदर्शयत्यस्तु वस्संविदितमस्माभिर्यथा काशाकूल विषयान्तरगतः सन्धियरपूवि[ वि ]ण परिय१० य एष ग्रामः सोद्रं[ , ]गः सोपरिकरः सर्वदित्यविष्टिपातिभेदिका परिहीणः __भूमिछि[ च्छि द्रन्यायेनाचाटभटप्रावेश्यः जम्बुस११ र सामान्यमा वा ]जसनेय काण्वाधर्म्य युं ]सब्रह्मचारी[रि ]णां मातापित्रो रात्मनश्चपुण्ययशोभिवृद्धये वैशाखपूर्णमास्यामुदकाति १२ सर्गेण प्रतिपादितः[॥ ]भारद्वाजसगोत्रादित्यरविए:[ वेः ]पत्तिके दे इन्द्रसूराय पत्तिका ताविसूराय द्वयर्धपत्तिका ईश्वरस्यार्ध पत्तिका ૧ પહેલાં મૂકી દીધેલ તે પાછળથી પંક્તિ નીચે ઉમેરેલ છે. For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ चालुक्य विजयराजनां खेडानां ताम्रपत्रो १३ दामाय पत्तिका द्रोणायार्धपत्तिका अत [ र्त्त ] स्वामिने अर्वपत्तिका मैलायार्थपत्तिका षष्टिदेवायार्धपत्तिका सोमायार्धपत्तिका रामश १४ मणेर्घपत्तिका भाय्यायार्धपत्तिका द्रोणधरायार्धपत्तिका धूम्रायणसगोत्रआणुकाय दिवर्धपत्तिका सूरायार्धपत्तिका ॥ दण्डकी - १५ सगोत्र भट्टेः पत्तिका समुद्राय दिवर्धपत्तिका द्रोणाय पत्तिकात्रयं ताविशर्मणे पत्तिके द्वे भट्टिनेर्धपत्तिका व [च]त्राय पत्तिका १६ द्रोणशर्मणेर्घपत्तिका द्वितीयद्रोणशर्मणेर्धपत्तिका ॥ काश्यपसगोत्रवप्पस्वामिने त्रिस्रः पत्तिका दुर्गशर्म्मणेर्धपत्तिका दत्ताया १७ या पत्तिका ।। कौण्डीन [ ण्य ] सगोत्र वादाया पत्तिका द्रोणाय पत्तिका सोमायापत्तिका सेलायार्धपत्तिका .... **** १८ व[च] शर्म्मणेर्धपत्तिका भायिस्वामिनेर्घपत्तिका माघरसगोत्रविशाखाय पत्तिका धरापत्तिका नन्दिने पत्तिका कुमाराय पत्तिका वपत्तिका शेलाय १९ रामाय पत्तिका बाश्रस्यार्ध पत्तिका गणायार्धपत्तिका कोर्हुवायार्धपत्तिका भावि [भ] ]ट्टायापत्तिका नर्म्मपत्तिका रामशर्मणे - २० पत्तिका हारितसगोत्रधर्म्मधराय दिवपत्तिका || वैष्णवसगोत्रभट्टिने पत्तिका गौतमसगोत्र धरायार्घपत्तिका अम्मधरा २१ यार्धपत्तिका सेलायार्घपत्तिका | शाण्डिलस गोत्रदामायार्घपत्तिका लक्ष्मणसगोत्रकार्कस्य पत्तिका For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख पतरूं बीजें २२. वत्ससगोत्रगोपादित्याय पत्तिका विशाखायार्धपत्तिका सूरायार्धपत्तिका भायिस्वामि नेपत्तिका यक्षशर्मा२३ धपत्तिका ताविसूरायपत्तिका का[ के ]स्यार्धपत्तिका ताविशम्म[ M ]णेर्धपत्तिका शम्मणेर्धपत्तिका कुमारायाधपत्तिका २४ मात्रिश्वरायापत्तिका बाटलायापत्तिका[॥ एतेभ्यः सर्वेभ्यः बलिचरुवैश्वदेवा ग्निहोत्रादिक्रियोत्सर्पणार्थं आचन्द्रकीर्णवाक्षि२५ तिस्थितिसमकालीनः पुत्रपौत्रान्वयभोग्यः यत[ तो स्मद्वंश्यैरन्यैर्वागाभिभोगपति भिस्सामान्यभूप्रदानफलेप्सुभिः नलवेणुकदलि २६ सारं संसारमुदधिजलवीची चपलांश्च भोगान् प्रबलपवनाहताश्वत्थपत्रचंञ्चलं च श्रियं कुसुमितशिरीषकुसुमसह२७ शापायं च यौवनमाकलय्य अयमस्मदायोनुमन्तव्यः पालयितव्यश्च योवाज्ञानतिमि रपटलावृतमतिराच्छिद्य[ द्या ]दाच्छि२८ द्यमानं वानुमोदेत स पञ्चभिर्महापातकैस्संयुक्त क्तः ] स्यात् उक्तं च भगवता वेदव्यासेन व्यासेन ।। षष्टिं ... .... .... .... .., २९ र्गेवसति .... ... ...... .... वसेत् विन्ध्याटवीश्वतोयासु .... ३० योहिजायन्ते .... ... ... ... ... बहुभिव्वसुधा .. .. ३१ तस्य तदा फलं ।। उर्वदत्तं द्विजातिभ्यो ... ... ... यानीह ३२ दत्तानि ... ... ... पुनराददीत ।। संवत्सरश ३३ तत्रये चतुर्नवत्यधिके वैशाख पौर्णमास्यां नन्नवा[ चा]सापक दूतकं लिखितं ____ महासन्धिविग्रहाधिकृतेनखुद्द[ ड्ड ]स्वा३४ मिना ॥ संवत्सर ॥ ३९४ ॥ वैशाख सु १५ । क्षत्रियमातृसिंहेनोत्कीर्णानि ॥ For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ चालुक्य विजयराजनां खेडानां ताम्रपत्रो ભાષાન્તરમાંથી અમુક ભાગ સ્વસ્તિ વિજયપુર મુકામેથી— હારીતિના વંશને, માનવ્ય ગોત્રના અને સ્વામી મહાસેનને પાદનું ધ્યાન ઘરનારા ચાલુ ના વશમાં– જે વંશ મોટા સમુદ્ર જેવ, શરદસમયમાં પ્રસન્ન ગગનતલ જે વિમલ, અનેક નરરત્નના ગુણેથી દેદીપ્યમાન, મહાસના આશ્રય રૂપ હેઈને જે દુર્તધ્ય ગાંભીર્યવાન સ્થિતિનું પાલન કરવામાં તત્પર એવા હતા તેમાં શ્રીજયસિહ હતા . . . . . . તેને દીકરે શ્રી બુદ્ધવર્મન .. . . . . . હતા. તેને દીકરે શ્રી વિજયરાજ . . . . . . . . . .. દેશના બધા મહત્તોને તેમ જ અધિકારીને હુકમ કરે છે કે તમને બધાને વિદિત થાઓ કે વિશાખની પૂર્ણિમાને દિવસે માતાપિતાના પુણ્યની વૃદ્ધિ માટે કાશાકૂલ પરગણામાં પ્રથમ સઘિયર નામે ઓળખાતું અને હાલનું પરિચય ગામ દાનમાં આપવામાં આવ્યું છે. તે દાન વાજસનેય શાખાના અને કાવ ગોત્રના જંબુસરના અધ્વર્યુ અને બ્રહ્મચારીઓને આપવામાં આવેલ છે. (૫. ૧૩-૨૪) જૂદી જૂદી વ્યક્તિઓને આપેલ દાનની વિગત આપેલ છે. બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને બીજી વિધિઓ માટે સૂર્ય, ચન્દ્ર, સમુદ્ર અને પૃથ્વીની સ્થિતિ પર્યત ટકે તેવી રીતે દાન આપવામાં આવેલ છે અને હવે પછીના રાજાઓએ તે દાનને અનુમતિ આપવી અને પાલન કરવું. ત્યાર બાદ દાનને લેપ કરવામાં જે પાપ છે તેને ખ્યાલ આપનારા લોકો છે. આ દાનને દૂતક નન્નવાસપક હતા અને લેખક ખુદ્દસ્વામી હતા. દાન ૨૯૪ મા વર્ષમાં વૈશાખ પૂર્ણિમાને દિવસે આપવામાં આવેલ છે. ક્ષત્રિય માતૃસિહે કેતર્યું છે. For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧૦૩ શ્યાશ્રય શીલાદિત્યનાં નવસારીનાં તામ્રપત્રેા. ચે. સં. ૪ર૧ માઘ. સુ. ૧૩ ઈ. સ. ૬૭૧ વડોદરા સ્ટેટના નવસારી પ્રાંતના મુખ્ય શહેર નવસારીમાંથી આ તામ્રપત્ર મળ્યાં હતાં. જ. એ. બ્રે. રા. એ. સા. ના વા. ૧૬ પાને લેડા. ભગવાનલાલે આ તામ્રપત્ર પ્રસિદ્ધ કર્યાં છે. ડો. ફ્લીટે મોકલેલી પ્રતિકૃતિ ઉપરથી હું ફરી પ્રસિદ્ધ કરૂ છું. તેણે તામ્રપત્ર સંબંધી નીચેની નોંધ મેલી હતી. ૧૮૮૪ માં શાહીની છાપ બનાવી હતી તેની ઉપરથી મારી દેખરેખની નીચે આ પ્રતિકૃતિ બનાવી છે. તે પતરાં મને ડા. ભગવાનલાલ પાસેથી માગવાથી મળ્યાં હતાં. તે વખતે લીધેલા ફાટાગ્રાફ ઉપરથી સીલની પ્રતિકૃતિ કરી છે. તામ્રપત્રો એ છે અને તે ૮⟩'લાંબાં છે. પહેાળાઈ છેડા ઉપર પ” અને વચમાં ૪' છે. કાર કયાંક ક્યાંક જાડી છે, પણ તે ઘડતર ઢોષને લીધે છે, નહીં કે રક્ષણને માટે કોરા વાળવાના પ્રયાસ કર્યાં હાય. પતરાં દળદાર છે અને અક્ષરા ઊંડા છે, છતાં ખીજી માજી દેખાતા નથી. કેાતરકામ સારૂં છે. કડી ૧ જાડી છે અને વ્યાસ ૧” છે. પતરાં મને મળ્યાં તે પહેલાં કડી કપાઈ ગઈ હતી. સીલને હમેશની માક કડી સાથે રેવેલી છે; તે ગેાળ છે અને તેના વ્યાસ ૧” છે. તેના ઉપર માત્ર શ્રીશ્રય એટલા જ અક્ષર છે. બન્ને પતરાંનું વજન ૨ પાઉંડ ( રતલ ) છે અને કડી તથા સીલનું પ આઉંસ ( અધેાળ ) મળી કુલ વજન ૨ પા. ૫ આ. થાય છે. ’ ચાલુકયના ખીજા લેખાના જેવી જ લિપિ છે. સાલ છેવટે શબ્દમાં તથા અંકમાં લખવામાં આવેલ છે. ભાષા સંસ્કૃત છે અને ઘણા ભાગ ગદ્યમાં છે. પતરાં સારી રીતે કાતરેલાં છે તેમ જ સુરક્ષિત છે, છતાં ગંભીર ભૂલાથી ભરેલાં છે. અક્ષરાન્તર ઉપરથી જેઈ શકાશે કે ઘણા અક્ષર અને શબ્દો મૂકી દીધેલા છે અને ઘણા ખાટા લખાયા છે. પ`ક્તિ ૧૫ માં આખા શબ્દ રહી ગયા છે, જે અટકળી શકાતા નથી. ( પં. ૧) લેખ વિષ્ણુના વરાહ અવતારની સ્તુતિથી શરૂ થાય છે. ( ૫` ૫-૬ ) ચાલિકય ના વંશમાં પુલકેશી વલ્લભ જનમ્યા હતા. ' તેણે પોતાના બાહુબળથી દુશ્મનેાના સંધને હરાવ્યેા હતા, તે રામ અને યુધિષ્ઠિર જેવા હતા અને સાચા વિક્રમવાળા હતા. (૫. ૯ ) તેના દીકરા ધરાશ્રય જયસિંહ વર્મા હતા. તેની સત્તા તેના હેાટા ભાઈ મહારાજાધિરાજ પરમેશ્વર ભટ્ટારક વિક્રમાદિત્ય સત્યાશ્રય પૃથિવીવલ્લભે વધારી હતી. તે માતપિતાનાં તેમ જ પવિત્ર નાગવર્ધનનાં ચરણુનું ધ્યાન કરતા હતા. તેણે અતુલ ખલથી પલ્લવ વંશના પરાભવ કર્યાં હતા. ( ૫. ૧૩ ) તેના પુત્ર યુવરાજ જ્યાશ્રય' શીલાદિત્ય હતા. તેણે શરદના પૂર્ણ ચન્દ્રની કિરણમાળા જેવી પવિત્ર કીર્તિના ધ્વજ વડે આકાશની બધી દિશા ઉજજવળ કરી હતી. તે રાજરાજ ( કુબેર ) જેવા ઉદાર હતા. તે રૂપ અને સૌન્દર્યવાન હાઇને કામદેવ જેવા હતા અને વિદ્યાધરના મુખી( નરવાહુન દત્ત )ના જેવે શૂરવીર અને કળાકૌશલ્યવાન હતા. (પ. ૧૯ ) નવારિકામાં રહીને તેણે બ્રાહ્મણુ ભેગિક વાતમને આસિટ્ટે ગામ દાનમાં આપ્યું. ૧ એ. ઈ, વેા. ૯ પા. ૨૨૯ પ્રા. ઈ. શ ૨ ઇંડીઅન એટલાસ શીટ ન. ૨૩૪, પૂ. (૧૯૮૮) અક્ષાંશ ૨૦૦૫૭ રેખાંશ ૭૨૫૭ ૩ ચાલુ યના આ પાઠફેર માટે જીએ।. ફ્લીકૃત ડીનેસ્ટીઝ કૅનેરી ડીસ્ટ્રીકટ પા. ૩૩૬ નેટ ૩ ૪ સોલ ઉપર શીલાદિત્યની સાથેના ક્યાથયને સંધિ છૂટી પાડીને શ્રી આશ્રય એમ લખેલ છે, For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ श्याश्रय शीलादित्यनां नवसारीनां ताम्रपत्रो દાન લેનાર સામન્ત સ્વામિનને દીકરા, માત્રીશ્વર(?)ને ભાઈ કિકસ્વામીને શિષ્ય અને અધવર્યું હતું. સામતસ્વામી આગામી સ્વામીને દીકરે, અને કાશ્યપ ગોત્ર હતું અને નવસારિકામાં રહેતા હતા. દાનમાં આપેલું ગામ બાહિરિકના પેટા વિભાગ કહવલાહારમાં આવેલું છે. છેલ્લી બે પંક્તિમાં લખ્યું છે તે મુજબ આ દાન ૪૨૧ મા વર્ષમાં માઘ સુ. ૧૩ ને દિવસે ધનંજય કે જે સન્ધિવિગ્રહને અધિકારી હતા તેણે લખ્યું હતું. આ દાનપત્રમાં જે રાજાઓનાં નામ આવે છે તે પૈકીનાં બે બાદામીને પાશ્ચાત્ય ચાલુક્ય રાજાઓનાં છે. એક પુલકેશી વલ્લભ એટલે કે પુલકેશી ૨ છે અને બીજો તેને દીકરો વિક્રમાદિત્ય સત્યાશ્રય પૃથિવીવલલભ એટલે કે વિક્રમાદિત્ય ૧ લો છે. વિક્રમાદિત્યને નાગવર્ધનનાં ચરણનું ધ્યાન કરતે તથા પલવ વંશને પરાભવ કરતે વર્ણવ્યો છે. તેનાં મહારાજાધિરાજ ઈત્યાદિ બિરૂદેથી જયસિંહવર્મા અને શીલાદિત્યથી અધિક દરજજાને પુરવાર થાય છે. જયસિંહ પુલકેશી ૨ જાના દીકરા વિક્રમાદિત્યનો ના ભાઈ હતા. દાનપત્રમાં પણ કહેવું છે કે તેની સત્તા તેના મ્હોટા ભાઈથી વધેલી હતી. સંભવિત છે કે નવસારીકાવાળા પ્રાંતના સૂબા તરીકે તેના મ્હોટા ભાઈએ નીમ્યો હોય અને ત્યાં તેને દીકરો રહેતું હોય અને આ આસદ્ધિ ગામ દાનમાં આપ્યું હોય. ક્યાશ્રય શીલાદિત્યનું બીજું તામ્રપત્ર સરતમાંથી મળેલું છે અને તેમાં કાર્મય, સુભલા અને અભૂરક એમ ત્રણુ ગામડાનાં નામ આવે છે. ડે. બહુરે ઉપલાં બધાં ગામોને નવસારિ, અસ્ટગામ” કામરેજ, ઉભેલ અને અલરાપ તરીકે શોધ્યાં છે. તે બધાં તાપીની દક્ષિણે લાટ અથવા દક્ષિણ ગુજરાતમાં આવેલાં છે. ચાલકય વંશની ગુજરાત શાખાનાં કુલ ચાર તામ્રપત્રો જણાવ્યાં છે ? (અ) શ્યાશ્રય શીલાદિત્યનાં નવસારીનાં તામ્રપત્રો, વર્ષ ૪૨૧. , સુરતનાં તામ્રપત્રો વર્ષ ૪૪૩. (ક) તેના ભાઈ જયાશ્રય મંગલરાજનાં બલસારનાં અપ્રસિદ્ધ તામ્રપત્રો શક સંવત્ ૬૫૩નાં (ડ) જયાશ્રય મંગલરાજના નાના ભાઈ અવનિજનાશ્રય પુલકેશીરાજનાં નવસારીનાં તામ્રપત્રો સંવત ૪૯૦નાં ઉપરનાં “અ” અને “બ” અનુસાર જયસહવર્મન અને તેને દીકરે યુવરાજ શીલાદિત્ય વિક્રમાદિત્ય ૧ લા(ઈ. સ. ૧૫૫-૮૦)ના સંવત્ કર૧ માં તેમ જ વિનય દત્ય(ઈ. સ. ૮૦(૬)ના ૪૪૩ મા વર્ષમાં સમકાલીન હતા. આ ર૪–૫૦૦ ઈ. સ. થી શરૂ થતા ચેદી કલચરી ) સંવત સિવાય બીજો હેવાને સંભવ નથી. આ પ્રમાણે શરૂ કરીને શીલાદિત્ય નાં બે દાન ઈ. સ. ૬૭૧ અને ૬૮૨* ન ઠરે છે. યુવરાજ લિાદિત્યના મૃત્યુ પછી જયસિંહર્મન પછી રાજ કરતા મંગલરાજનાં બલસારનાં તામ્રપત્રો (ક) શક સંવત ૬પ૧ ઈસ. ૭૩૧ ૧૦)નાં છે. અ” અને “બ” ની માફક “ડ” ની સાલ કલચુરી સંવતની લેવી જશે. પલકેશીરાજ જે મંગલરાજને નાને ભાઈ હવે તે ઈ. સ. ૭૩૯માં રાજ કરતો હતે. અંતમાં એટલું કહેવું જોઈએ કે બાહિરિક વિષય અને પેટા વિભાગ કહવલાહાર જેમાં આસદ્ધિ ગામ આવેલું છે તે બન્ને શોધી શકાયાં નથી. (૧) જાઓ ઈ. એ, વિ. ૯ પા. ૧૨૩ અને જ. બે. બૅ. રે. એ સે. વે, ૧૬ ૫. ૫ એક શકમંદ તામ્રપત્રમાં નાગવર્ધનનું નામ બે વખ્ત આવે છે. ઈ. એ, , ૯ ૫. ૧૨૩ અને ડીનેસ્ટીઝ કેનેરી ડીસ્ટ્રીક્ટ પા. ૩૫૭, (૨) સરખા સાઉથ ઈડીયન ઈસ્કીપશન્સ વિ. ૧ પા. ૧૪૫ અને ડીને. કેને, ડીસ્ટી: ૫, ૩૬૨. (૩) વીએના એરીયેન્ટલ કોંગ્રેસ આર્યન સેકશન પા.૨૧. (૪)ડ, ફલીટ મને ખબર આપે છે કે નવસારીથી અગ્નિખૂણે સાત માઈલ ઉપર આ ગામ છે અને લખે છે કે મુંબઈ પોસ્ટલ ડાયરેકટરીમાં તેની જોડણી અષ્ટગામે કરી છે જેથી અષ્ટગ્રામને વનિ થાય છે, નહીં કે આસદ્ધિ ગ્રામ. (૫) ઈ. એ. વો ૧૭ ૫.૧૯૮ (૬) જ. બ. બે, ૨. એ. . વ. ૧૬ ૫.૫ (૭) ઉપરની નેટ ૫. ૩ જુઓ. (૮) જીઓ ઇ. એ. જે. ૧૩ પા. ૭૭. વિએના ઓરીએન્ટલ કોંગ્રેસ આર્યન સેકશન ૫. ૨૧૯, ડે. ભાડાકરની અલ હીટરી ઓફ ધી ડેકકન બીજી આવૃત્તિ ૫, ૫૫. (૯) ડીનેસ્ટીઝ કેનેરી ડીસ્ટ્રીકટ ૫. ૩૬૪ નં. ૩ અને પા. ૩૭૦ નં. ૬. (૧૦) તે જ પુસ્તક પ. ૩૭૪ નં. ૧૧ (૧૧) તે જ પુસ્તક પા. ૩૭૬ ૫. ૬ For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर' पतरूं पहेलु १ ओं' स्वस्ति[ ॥ जयत्याविष्कृतं विष्णोळराहं क्षोभितार्ण[ व ]म् [ 1 ]दक्षि___णोन्नतद[ म् ]ष्ट्रामवि२ शा(श्रा )न्तभुवन[ म् ]वपुः[ ॥ ]श्रीमतां सकलभुवनसंस्तूय[ मान ]मानव्यस गोत्राणां ३ हारीतीपुत्राणां सप्तलोकमातृभिस्सप्तमातृभि[ रभि ]वर्द्धितास[ नां ]कार्तिकेय प४ रिरक्षणप्राप्तकल्याणपरम्पराणां भगवन्नारायण प्रसादसमासादितवराहले५ ञ्छनिक्षणे रक्षणे वशेकृताशेषमहीभृतां चलिक्यानामान्वये निजभुजबलपराजिता ६ खिलरिपुमहिपालसमेतिविरामयुधिष्टोपमान[ : ] सत्यविक्रम[ : ] श्रीपुलकेशिवल्लभः []तस्य७ पुत्रः परममाहेश्वरमातापितृश्रीनागवर्द्धनपादानुध्यातश्रीविक्रमादित्यसत्य[1] ८ श्रय पृथिवीवल्लभमहाराजाधिराजपरममाहेश्वरभट्टार[ क् ]एन[ ण ] अनिवा रित पौरुषा ९ क्रतपल्लवान्वयेन ज्यायसा भ्रात्रा सम[ भि ]वर्द्धितविभूतिर्धाराश्रयेश्रीजयसिंह१० वर्म[ 1 ] तस्य पुत्रः शरदमलसकलशशधरमरीचिमालावितानविशुद्धकीर्तिपताका (१) .. सीट नी शालीन ५ 8५२था. ( २ ) यि ३ छ. (३) अनुरवार २६ ४२। (४) वाया लाञ्छनेक्षणक्षणवशीकृत (५) वांय मन्वये (६) पांय। क्षय समितिरामयुधिष्टिरापमानः (७) पाये। परमेश्वरभट्टारकेणानिवारित (८)ीयो क्रान्त (९) पाय! धराश्रय भने मा. सीटना डीसे. उन. टी. पा. ३१४ नोट. ४. For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ भयाश्रय शीलादित्यनां नवसारीनां ताम्रपत्रो पतरूं बीजु ११ विभासितलमन्तदिगन्तराहः[लः प्रदाता रो! रा]जराज इ ]व रु[प]लावण्यसो. १२ भाग्यसम्पन्नम्कामदेव सकलकलाप्रवि[ वी ]णः पौरुषवान्विद्याधरचक्र १३ वनि[ 1 ]व श्याश्रयश्रीशीलादित्ययुवराज[ जो ]नवसारिकामधिवसत [ सन् ] नवसारि१५ का व[ 1 ]स्तव्यकाश्यपसगोत्रागामिस्वामिनः पुत्रः स्वा[ सा ]मन्तस्वामी । तस्यपुत्रा१५ य । मात्रिस्ववि[ : ]तस्यानुज प्रात्रा[त्रे किक्कस्वामिनः भोगिकस्वामिने अध्वर्यु सब्रह्मचारि१६ णे बाहिरिकॉविषयान्तरर्गतकण्हवलाहारविषये आसट्टियामं सोद्रङ्गं सप१७ परिकरं उदकोत्सर्गपूर्व मातापित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये दत्तवान् १८ वाताहा[ ह ]तदीपशिखाचञ्चलं लक्षी[क्ष्मी ]मनुस्मृत्य सवैरागामिनृपतिभि धम्मदायो' १९ नुमन्तव्यः बहुभिव्वसुधा भुक्ता राजा[ज]भि[ : ]सगरादिभि[ : ] यस्य यस्य यदाभू २० मि[स् ] तस्य तस्य तदा फलं माख[ घ ]शुद्ध त्रयोदश्यां लिखितमिदं सन्धिवि. ग्रहकै श्री धनंजयेन २१ संवत्सरशतचतुष्टये"एकविंशत्यधिके ४००, २८, १' ओं.' (१) वांया समस्त. (२)सुरतनां ताम्रपत्रनीत १५ साथै समावी. वीसनामारीय ग्रेस मान सशन ५.२२६ (३) इव माली ud भेरव। ५७शे. ( ४ ) पाया मातृस्थविरः अथवा मात्रिश्वरः पाछा पाइ भाटभुसा पं. २. सुरतन ताम्रपत्रमा. (५) य शिष्याय शम् उभेश्व। ५री. (६ ) मांही पं. १६ मां विषये अने पं. १७ परिकर मां सविरेस नथा. (७) बाहिरिका ना पडसी अक्षर बल (पं. ५) ब्रह्म (५. १५) भने बहु (पं. १८) मानां बने मन भगता यावे छ.. सवानाले थाहरिक वायस छे. (८). भगवान माने कण्डवलाहार वांय छ, ५ ह म । २५ छ. त्रीसमक्ष व धाश.(९) वाया नृपतिरयमस्मदायो समावे। पं.२८ सुस्तताम्रपत्रोमानी (१०)वाय सांधिविग्रहिक (११) वांया चतुष्टय एकविंशत्य (१२) या मं यात नथी, ५९५ मां છે. તેથી તેમ ૨૦ અને સોની વચમાં જગ્યા છે તેથી અટકળી શકાય છે. (૧૩) ચિહ્નરૂપે છે. For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૦૪ કયાશ્રય શીલાદિત્યનાં સુરતનાં તામ્રપત્ર ચેટી. સં. ૪૪૩ શ્રાવણ સુ. ૧૫ ઈ. સ. ૧૯૨ પાશ્ચાત્ય ચાલુક્ય વિનયાદિત્ય સત્યાશ્રય વલ્લભના સમયના ગુજરાત ચાલુક્ય યુવરાજ યાશ્રય શીલાદિત્યનાં આ તામ્રપત્રો છે. વંશાવલી મહારાજા સત્યાશ્રય પુલકેશિ વલ્લભ-આખા ઉત્તર વિભાગના રાજા હર્ષવર્ધનને તેણે હરાવ્યા હતા. તેને પુત્ર મહારાજા વિક્રમાદિત્ય સત્યાશ્રય વલ્લભ, તેને પુત્ર મહારાજાધિરાજ વિનયાદિત્ય સત્યાશ્રય શ્રીપૃથિવીવલ્લભ. તેને કાકે ધરાશય જયસિહવર્મન. તેને દીકરા યુવરાજ શ્યાશ્રય શીલાદિત્ય. પં. ૨૫ તિ શ્રાવળમાં ५. 3६ स सरशतचतुष्टये त्रिचत्वारिंशदधिके श्रावणशुद्धपौर्णमास्यां सं. ४४३ श्रावण सु. १५ ચે. સંવત્ ૪૪૩ શ્રાવણ સુ. ૧૫( ઈ. સ. ૬૨) દાન–કામણેય આહારમાં આવેલું એસુસ્સલા ગામમાંનું ખેતર દાનમાં આપેલું છે. કાર્મ@ય તે હાલનું કામલેજ પરગણું, તાપી નદી ઉપર સુરતથી વાયવ્યમાં પંદર માઈલ છેટે છે. • વી. ઓ. કે. રીપોર્ટ આર્યન સેકશન પા. ૨૨૫ For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૦૫ મંગળરાજનાં બલસારનાં તામ્રપત્રો શ. સં. ૬૫૩ (૭૩૧ ઈ. સ.) શ્યાશ્રય શીલાદિત્યના ચે. સં. ૪૨૧ ના તામ્રપત્રને અંગે જે નેટ આપી છે તેમાં આ તામ્રપત્રને ઉલ્લેખ છે. લગભગ ૧૫ વર્ષ પહેલાં (ઈ. સ. ૧૮૬૮ માં) ડે. ભાઉદાજીને માટે ચાલુક્ય તામ્રપત્રની નકલ ડો. ભગવાનલાલે કરી હતી. તે પતરાં એક પારસી ગૃહસ્થનાં હતાં. તેમાં ચાલુક્યની વંશાવલિ નીચે મુજબ આપેલી છે. કતિમાં સત્યાશ્રય પુલકેશી વલ્લભ (જેણે હર્ષવર્ધનને જિ) જયસિહવર્મન વિક્રમાદિત્ય વિનયાદિત્ય યુદ્ધમલ્લ જયાશ્રય મંગલરાજ ( દાન દેનાર શકે ૬૫૩). થ્યાશ્રય શીલાદિત્યના તામ્રપત્રમાં વિક્રમાદિત્ય અને સિહવમાં તે તેના દીકરા તરીકે લખ્યા છે, તેથી બલસારનાં તામ્રપત્રોને પુલકેશી વલ્લભ અને નવસારીનાં તામ્રપત્રોને પુલકેશી વલભી એ બે એક જ જણ હતા. જયસિંહરમના દીકરા મંગલરાજને આ તામ્રપત્રમાં વિનયાદિત્ય, યુદ્ધમલ અને જયાશ્રયનાં બીરૂદ આપેલાં છે. તે મંગલરાજ દાન આપનાર છે અને દાન મંગલપુરીમાંથી અપાયું છે. * જ. . . . . . . ૧૦ પા. ૫ છે. ભગવાનલાલ દ્રજી For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ ન૧૦૬ પુલકેશિ જનાશ્રયનાં નવસારીમાંથી મળેલાં તામ્રપત્રો ૨. સં. ૪૯૦ કાર્તિક સુ. ૧૫ ઈ. સ. ૭૪૦ આ તામ્રપત્રો સમ્બન્ધી એક લેખ વીએના ઓરીએન્ટલ કોન્ફરન્સમાં વંચાયે હતું અને તેના રીપોર્ટમાં પા. ૨૩૦ મે પ્રસિદ્ધ થએલ છે. અસલ પતરાં અત્યારે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમમાં છે. આ દાનપત્રનાં કુલ બે પતરાં છે અને દરેકની એક બાજુએ ૨૫ પંક્તિઓ છે. પતરાં ૧૧૫ ઈંચ લાંબાં અને લો ઈંચ પહોળાં છે. પહેલા પતરામાં નીચે અને બીજામાં ઉપર લગભગ ૩ ઇંચ છેટે બે કાણું સીલ તેમ જ કડી માટે છે. પરંતુ સીલ તેમ જ કડી ઉપલબ્ધ નથી. અક્ષર જેકે બહુ ઊંડા નથી, પરંતુ કેતરકામ સંભાળપૂર્વક કરેલું છે અને લગભગ બને પતરાંસુરક્ષિત અને સ્પષ્ટ છે. લિપિ બીજાં ગુર્જર ચાલુક્ય યાશ્રય શીલાદિત્ય વિગેરેનાં તામ્રપત્રોમાંની લિપિને મળતી જ છે અને અક્ષરનું કદ સરેરાસ 2 ઇંચ છે. ભાષા સંસ્કૃત છે અને પ્રાસ્તાવિક ૧ શ્લેક તેમ જ છેવટે શાપાત્મક અમુક શ્લોકો સિવાય બધો ભાગ ગદ્યમાં છે. મંગળાચરણ તરીકે વિષશુના વરાહ અવતારની સ્તુતિ પછી વંશાવલી વિભાગ શરૂ થાય છે અને કીર્તિવર્મથી શરૂ કરી પુલકેશિ સુધીના રાજાઓનું ટુંકું ટુંકું વર્ણન છે. પં. ૬ સત્યાશ્રય શ્રી પૃથિવીવલ્લભ મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી કીર્તિવર્મરાજ તેનો દીકરો પં. ૧૧ સત્યાશ્રય શ્રી પુલકેશિ વલ્લભ તેને દીકરી પં. ૧૪ પં. માટે. ૫. ભટ્ટા. સત્યાશ્રય શ્રી વિક્રમાદિત્ય તેને ના ભાઈ ૫. ૧૭ ૫ મા ૫. ભ. ધરાશ્રય શ્રી જયસિંઘવર્મા તેને દીકરો પ. ૨૦ ૫. મા. ૫. ભ. જ્યાશ્રય શ્રી મંગલસરાજ તેને ના ભાઈ પં. ૨૧-૩૫ અવનિ જનાશ્રય શ્રી પુલકેશિરાજ પં. ૩૮-૩૯ આ જનાશ્રય પુલકેશ રાજાએ દાન આપેલું છે. દાન લેનાર વનવાસીમાંથી નીકળી આવેલે, વત્સત્રને તૈત્તિરિક શાખાન દ્વિવેદી બ્રાવાણ [અ] હદ હતા તે ગોવિન્દને દીકરો હતો. દાનમાં કામય આહારમાં પદ્રક ગામ આપેલું છે. તે બલિ, ચરૂ, વિશ્વદેવ અગ્નિહોત્ર ઇત્યાદિ કરવા માટે આપેલું છે. પં. ૪૯ સંવત્ (ચેદી ) ૪૮૦ કાર્તિક શુ. ૧૫ ને દિવસે દાન આપેલું છે. લેખક મહાસાન્વિવિગ્રહિક અને પાંચ મહાશબ્દ પ્રાપ્ત કરેલ સામન્ત બમ્પ હતું અને તેના પિતાનું નામ હરગ આપેલ છે. સ્તુતિ તથા પરાક્રમે ૧ વી. એ. કે. વી. આર્યન સેકશન પા. ૨૩૦. ૫. ૨૩-૩, જેમાં પુલકેશિની વાર્ણવ્યાં છે તે. મુ. ગે. ગુજરાત વો, ૧ પાર્ટ ૧ ૫. ૧૦૯ માં પણ આપેલી છે. For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ पुलकेशी जनाश्रयनां नवसारीमांथी मळेलां ताम्रपत्रो अक्षरांतरमांथी अमुक भाग ६ ण कमलयुगलस्सत्याश्रयश्री पृथिवीवल्लभमहाराजाधिराजपरमेश्वर श्री कीर्तिवर्म्म राजस्तस्य ७ सतस्तत्पादानुध्यातः १० थिवीपतिश्रीहर्षवर्धन पर राजयोपलब्धो प्रतापः परममाहेश्वरोपरनामासत्याश्र ११ यः श्रीपुलकेशिवल्लभस्तस्य सुतस्तत्पादानुध्यातो १४ द्य क्रमागतराज्यश्रीयः परममाहेश्वरः परभट्टारकस्सत्याश्रयः श्रीविक्रमादित्यराज - स्तस्या १५ नुजः १७ रममाहेश्वरपरमभट्टारकधराश्रयः श्रीजयसिघवर्म्मर। जस्तस्यसुतस्तत्पादानुपरममाहेश्वरः परमभट्टारकजयाश्रयश्रीमङ्गलस्सराजरतस्यानु २० २१ जस्तत्पादा २३... ... ३५ तायत्रव निजनाश्रयश्रीपुलकेशिराजस्सर्व्वानेवात्मीया ३६ समनुदर्शयत्यस्तुवः संविदितं यथास्माभिमातापि ३७ त्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये बलिचरुवैश्वदेवाग्मिक्रियोत्सर्पणार्थं वनवासिविनि गतवत्स ... 858 ३८ सगोत्रतैत्तिरिकसबह्मचारिणे द्दिवेद ब्राह्मण [ अ ]ङ्गदे ब्राह्मणगोविंद दिसुनुनेकर्म्मणेयाहारविषयान्तर्गत ३९ पदकामः सोंग ४० 204 ५० दि परममाहेश्वरः परमभट्टारकः पतरूं बीजुं .... ४८ संवत्सर श ४९ त ४००, ९० [ ४९० ]कार्त्तिक शुद्ध १५ लिखित हे [ मे ] तन्महासान्धिविग्रहिकप्राप्तपञ्चमहाशब्द[सा ] मन्तश्रीबप्प धिकृतहरगणसूनुना उनाक्षरमधिकाक्षरंवास ——— 50. दायत्वे प्रतिपादितो यतोस्या For Personal & Private Use Only प्रमाणं १५ Page #394 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૦૭ નાગવર્ધનનાં નિરપણુમાંથી મળેલાં તામ્રપત્રો સંવત્ + આ તામ્રપત્રો જ. . . . . . . ૨ પ. ૪ થે બાલગંગાધર શાસ્ત્રીએ અને વો, ૧ પા. ૧૯ મે પ્રિ. ભાંડારકરે પ્રસિદ્ધ કર્યા છે. શિલાછાપ પહેલી જ વાર આંહી પ્રસિદ્ધ થાય છે. મારું અક્ષરાન્ડર મૂળ પતરાંમાંથી કરેલું છે. તે પતરાં નાસિક પરગણાના વિગતપુરી તાલુકામાંના નિરપણુ ગામના નન્સ વલદ કસુની માલીકિનાં હતાં. પતરાં બે છે અને દરેક ૮"x પર માપનાં છે. કાર ચઢાવેલી છે અને લેખ સુરક્ષિત છે. જમણી બાજુની કડી સાદા ત્રાંબાના તારની છે. તાર ” જાડે છે અને કડીને વ્યાસ '' છે. કડીના છેડા રેવ્યા હોય એમ લાગતું નથી. ડાબી બાજાની કડી અખંડ હતી અને તે ” જાડી છે અને તેને ૧Y” વ્યાસ છે. તેના ઉપરની સીલને વ્યાસ ૧૭ છે અને નીચી સપાટી ઉપર ઉપડતા અક્ષરે વચમાં યાત્રા લખેલું છે અને તેની ઉપર ચન્દ્રની અને નીચે કમળની આકૃતિઓ છે. પાશ્ચાત્ય ચાલુ જયસિહવર્માના દીકરા નાગવર્ધન ઉર્ફે ત્રિભુવનાશ્રયનું આ દાનપત્ર છે. સીલ ઉપરના લેખથી અટકળ થાય છે કે જયસિંહવને પણ જયાશ્રયને ઈલકાબ હતે. દાનપત્રમાં સાલ આપી નથી. રુદ્રમાળ પહેરનાર શિવ કપાલેશ્વરની સ્થાપના માટે ગેપરાષ્ટ્ર પરગણામાં બેલેગ્રામ નામનું ગામ દાનમાં આપ્યું છે. મી. જે. એ. બેઈજો તે ગામ વિગતપુરીથી બાર માઈલ ઉપર બેલગામ તરાળા તરીકે શેઠું છે. , આ તામ્રપત્ર માટે ચાર મુદ્દા શંકાસ્પદ છે. (૧) તે ગુર્જર લિપિમાં છે. (૨) તે કીર્તિવર્માને સત્યાશ્રયને ઈલકાબ આપે છે. (૩) પુલકેશી બીજાને ચિત્રકષ્ઠ ઘેડે તેનું વર્ણવે છે. (૪) પુલકેશી બીજાને પરમમાહેશ્વર વર્ણવે છે. છતાં એકંદર જતાં મને તેની સત્યતા શંકા નથી. પાશ્ચાત્ય પાટનગર વાતાપીથી એટલું બધું છે. ઉત્તરમાં અને ગુર્જર ચાલુક્યના સ્થાનથી એટલું બધું નજીક દાન અપાયું છે કે ગુર્જર લિપિ વપરાય એ બનવાજોગ છે. આ દ્વર હોવાના કારણ સબબ ચાલુક્ય વંશાવલિનું ખરું જ્ઞાન ન હોય, એ પણ બનવાજોગ છે. અગર કરનારની માત્ર બેદરકારીથી પણ પુલકેશી બીજાને બદલે કીર્તિવમન સત્યાશ્રયને ઈલકાબ આપ્યા હોય, જે કે પરમમાહેશ્વર લખાય તેવા અનન્ય શિવભક્ત પુલકેશી બીજ ન હતે છતાં પશ્ચિમાત્ય ચાલક બ્રહ્મા, વિષ્ણુ અને જીનેન્દ્રની માફક શિવ પૂજાને પણ ઉત્તેજન આપતા. પં. ૧૩ માં વર્ણવેલ નાગવર્ધન પુલકેશી બીજાને ગુરૂ હો જોઈએ. પુલકેશીને શ્રી નાગવર્ધન પાદાનુધ્યાત કહ્યો છે તેને ખરો અર્થ તે તે થે જોઈએ. પરંતુ કેટલાંક તામ્રપત્રમાં તા લુણઃ અગર તથા ગુગ ની સાથે પણ માત્ર વાત્સલ્ય ભાવ બતાવવા વારંવાર શબ્દ વપરાય છે. (ઈ. એ. વ. ૬ પા. ૧૯ . ૩ ને ને. ૧૦ . ૪ પા. ૯૪, . ૬ પા. ૧૩ અને ૧૭) તે મુજબ અર્થ કરવામાં નાગવર્ધન તે કીર્તિવમનું બીજું નામ હોય એમ કલ્પના કરવી જઈએ તેથી હારી માન્યતા છે કે આંહી તે માત્ર પમરાના અર્થમાં વપરાય છે (સરખા વિ. ૭ પા. ૧૬૧ પં. ૧ . ૫ પા. ૫૧ પં. ૧૩–૧૪. પા. ૧૫૫ પં. ૧૨-૧૩). વો. ૫ નં.૧૨ પં. ૧૪ અને નં. ૧૫ પં. ૧૩ માં જમા ને ઉપગ થએલ છે. ૧ ઈ. એ. વ. ૮ પા. ૧૨૩ ડો. જે. એફ. ફલીટ. (૧) મહાભારતને બીજે શ્લોક બીજા પતરામાં મુશ્કેલીથી કેતરવાની જગ્યા છે તેથી સંભવ છે કે સાલ બીજા પતરાની પાછળ કોતરી હોય. મૂળ પતરાંના અભાવથી તે બાબત ચકાસ કહી શકાતું નથી. (આ. શિ. વ. ) For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ नागवर्धननां निरपणमाथी मळेला ताम्रपत्रो अक्षरान्तर पतरूं पहेलं १ स्वस्ति[ ॥ ]जयत्याविष्कृतं विष्णााराहं क्षोभिताणवं । दक्षिणोन्नत२ दंष्ट्राप्रविश्रान्तभुवनं वपुः ॥ श्रीमतां सकलभुवनसस्तूयमानमा३ नव्यसगोत्राणां हारीतिपुत्राणां सप्तलोकमात्रिभिः सप्तमात्रिभि ४ रभिवर्धितानां कार्तिकेयपरिरक्षणावाप्तकल्याणपरंपराणां ५ भगवन्नारायणप्रसादसमासादितवराहलाछै[ ञ्छ ]नेक्षण ६ क्षणवशीकृताशेषमहीभृतां चलुक्यानां कुलमलंकरिष्णोर ७ श्वमेधावभृथस्नानपवित्रीकृतगात्रस्य सत्याश्रयश्रीकीर्तिवर्म८ राजस्यात्मजोनेकनरपतिशतमकुटतटकोटिघृष्टचरणारवि९ न्दो मेरुमलयमन्दरसमानधैर्योहरहराभिवर्धमानवरकरिर१० थतुरगपदातिबलो मनोजवैककंथचित्राख्यः[ रव्य ]प्रवरतुरंग११ मेनो( णो )पार्जितस्वराज्यविजितचेरचोल पाण्डयक्रमागतराज्यत्र यः श्रीमदुत्तरापथाधिपतिश्रीहर्ष पतरूं बीजें १३ पराजयोपलब्धापरनामधेयः श्रीनागवर्धनपादानु१४ ध्यातः परममाहेश्वरः श्रीपुलकेसिवल्लभः तस्यानुजोधात्राविजिता१५ रिसकलपक्षो धराश्रयः श्रीजयसिंघ[ सिंह ]वर्मराजस्तस्यसुनुस्तृ[ स्त्रि ]भुवना१६ श्रय[ : ]श्रीनागवर्धनराजः सर्वा नेवागामिवर्तमानभविष्या[-]श्चनरप१७ तीन्समनुदर्शयत्यस्तुवः संविदितं यथास्मामिर्गोपराष्ट्रविषयान्त[ : ] १८ पाति बलेग्राम[ : ]सोद्रङ्गः स( सो )परिकर अचाटभटप्रवेश्य आचन्द्रार्णव १९ क्षितिस्थितिसमकालिन[-]मातापित्रोरुद्दिश्यात्मनश्च विपुलपुण्ययशोभि(૧) પછી કેટલેક ઠેકાણે વ્યંજન બેવડો લખ્યો છે અને કેટલેક ઠેકાણે નથી લખે. (૨) જ. બે છે. ર. એ. સે. વ. ૧૦ પા. ૧૯ મે ઈલાવના ગુર્જર તામ્રપત્રમાં પણ પન્ન ને બદલે પન્ન લખે छ. (३) मागतना ण मात्र मांडी मते ५.२५ सहस्राणि भां तया पं. १ मा मेवा अर्णवं भी अपेय छे. भीखें सने यासु १३५ ५. १८ मां अर्णवं मां समेत छ. (४). Mis:२४२ चालुक्यानां वांय छ, ५ ते मोटर छे. (५) मालमत्त सूतथा चित्रकण्ड २ भाट छ. (8) आगामिन् मापी गमेर तथा भविष्य था अर्थ मेाय छे. (७) १३ मे या समान भावान रीवाल नथा. ५. २. भात म छ. .. .सी. न्यु. सी. .१ ५.२४७ मे श्री. सत प्रसि કરેલા ગુજ૨ દાનપત્રમાં ૫, ૩૮ માં દાદ માં પણ ડબલ “ક” તેવી જ રીતે લખેલ છે. ९५ For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ - गुजरातना ऐतिहासिक लेख 20 वृध्य[ द्धय तथं बलाम्मडक्कुर विज्ञप्तिकया कापालेश्वरस्य गुग्गुलपूजानिमित्त[-] 21 तनि( नि )वासि महाव्रतिभ्य उपभोगाय सलिलपूर्वकं प्रतिपादितस्तदस्मद्वंश्यै 22 रन्यैर्वागामिनृपतिभि[ : ]शरदभ्रचंचलं जीवितमाकल्या लय्या ]यमस्मदायो नुमन्तव्य 23 प्रतिपालयितव्यश्चेत्युक्तं भगवता व्यासेन / वहुभिर्वसुधाभुक्ताराज. 24 भिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलमिति[ // ] 25 स्वदत्तां परदत्तां वो यो हरेत वसुंधरां षष्टिं वरिष[ वर्ष ]सहस्राणि विष्टायां નાતે નિ[...] ભાષાન્તરમાંથી અમુક ભાગ પં. –વિષ્ણુના વરાહ અવતારની સ્તુતિને ચાલુ પ્લેક. પં. 2-13 શ્રી કીર્તિવમ–તેને દીકરી પુલકેશિ વલભ હતા. 5, 14 તેને ના ભાઈ સિહ વર્મા હતે. પં. 15 તને દીકરે શ્રી નાગવર્ધન હતું તે દાન આપે છે. પં. ૧૭-રર બધાને વિદિત થાય કે માતાપિતા તથા અમારા પુણ્યની વૃદ્ધિ માટે ગેપરાષ્ટ પરગણુમાં આવેલું બલેગ્રામ ગામ બલાઝ્મ ઠકકુરની વિનતિ ઉપરથી દાનમાં આપવામાં આવેલ છે. તે કપાલેશ્વરની ગુગ્ગલ પૂજા માટે સૂર્ય, ચન્દ્ર . . .. વિગેરેની સ્થિતિ પર્યત આપવામાં આવેલ છે. હવે પછીના રાજાઓએ આ દાનને અનુમતિ આપવી અને પાળવું. 5. 23 મહાભારતના બે શ્લોક. For Personal & Private Use Only