________________
નં૦ ૯૩
શીલાદિત્ય ૫ માનાં ગાંડળનાં તામ્રપત્રા.
સં ૪૦૩
મા. વ. ૧૨
કાઠિયાવાડમાં આસિસ્ટંટ પેાલીટીકલ એજંટ કેપટન પ્રીથ્રીપ્સ જેના તાખામાં ગોંડલ સ્ટેટ હતું તેના તરફથી આ પતરાં મળેલાં હતાં. તે શીલાદિત્ય ૫ માનાં છે અને અત્યાર સુધી પ્રસિદ્ધ થએલાં પતરાંમાં સૌથી છેલ્લામાં છેલ્લું છે. રાજાએ નીચે મુજબ વર્ણવ્યા છે.
( ૧૨ ) શીલાદિત્ય
( ૧૩ ) શીલાદિત્ય દ્વૈત (૧૪) શીલાદિત્ય દૈવ (૧૫) શીલાદ્રિત્ય દેવ
*( 1 ) ભટ્ટાર્ક તેના સીધે વારસ (૨) હુસેન
(૩) ધરસેન
( ૪ ) શીલાદ્વિત્ય અથવા ધર્માદિત્ય
( ૯ ) દેરભટ્ટ
( ૬ ) ધરસેન
(૧૦) ધ્રુવસેન
Jain Education International
(૧૧ ) ખરગ્રહ
અગર ધર્માદિત્ય
૧
(૫) ખરઘડ
ઉપર બતાવ્યા નંબર અનુસાર નામા આ દાનપત્રમાં આપેલ છે. ( ૫ ) ખરગ્રહુ તે શીલાદિત્ય ઉર્ફે ધર્માદ્રિયને દીકરા કહેલા છે, પણ બીજા પતરાંમાં તેને અનુજ એટલે નાના ભાઇ વર્ણવ્યેા છે. ( ૮ ) ધરસેન પછી (૪) શીલાદિત્યના વંશજના વહ્નપ્રસંગે (૪) શીલાદિત્યને (૮) ધરસેનના પિતામહના ભાઈ તરીકે વર્ણવ્યેા છે અને ( ૫ ) ખરગ્રહને પણ (૪) શીલાદિત્યના ભાઈ તરીકે વર્ણવ્યા છે તેથી “ અનુજ ” નાના ભાઈ એ સાચા પાઠ છે.
( ૬ ) ધરસેનને આમાં ધરસેન કહ્યો છે, પણ બીજા ૪૦૩ વૈ. સુ. ૧૩ ના દાનપત્રમાં ધ્રુવસેન કહ્યો છે. પણ ધરસેન એ સાચા પાઠ છે, એમ બીજાં દાનપત્રાથી સિદ્ધ થાય છે.
( ૯ ) દેરભટ્ટને ખીજાં દાનપત્રોમાં અઙ્ગજન્મા તરીકે વર્ણવ્યા છે, પણ આમાં અગ્રજન્મા કહ્યો છે. પણ તે ભૂલ લાગે છે. ( ૧૨) શીલાદિત્યથી (૧૫) સુધીના બધા રાજાએને માત્ર શીલાદિત્ય દેવ કહ્યા છે, પણ તેએને જુદા પાડવાનું કાંઈ સાધન નથી. હવે પછી બીજાં પતરાંમાંથી કદાચ તે સાધન મળે એવા સંભવ છે.
(૭) ધ્રુવસેન અથવા બાલાદિત્ય ·
૮ ) ધરસેન
(૧૫) શીલાદિત્ય દાન આપનાર રાજા છે, તેની તિથિ સં.૪૦૩ માઘ, વ. ૧ર છે. દાન દામોદર ભૂતિના દીકરા વાસુદેવ ભૂતિને આપેલું છે. તે ઋગ્વેદી ગાગ્યે ગેાત્રના ચાતુર્વેદી હતા અને વર્ધમાન ભુક્તિમાંથી નીકળી આવીને લિમિખંડમાં રહેતા હતા. સુરાષ્ટ્રમાં દિશપુત્ર પાસેનું અંતર પિલ્લિકા ગામ દાનમાં આપેલું છે.
કેપટન ફીઝીપ્સ લખે છે કે આ પતરાં ઢાંકમાંથી મળેલાં હતાં, તે ઢાંક કાઠિયાવાડમાં છે અને ગાંડળના તાબામાં છે. આની આસપાસ પ્રાચીન ગામેા છે જેમાં શેાધખોળ કરવા જેવું છે.
For Personal & Private Use Only
૧ જ, બેગ, ઇ. રો. એ. સા. વે, ૧૧ પા. ૩૩૫, એ. માવ સાહેબ વિશ્વનાથ નારાયણ મંડલિક. *આ નંબરો રાજકયા અનુસાર નથી, પણ દાનપત્રમાં જે ક્રમમાં આપ્યા છે તે ક્રમ અનુસાર છે.
www.jainelibrary.org