________________
નં. ૯૨ શીલાદિત્ય ૪ થાનાં તામ્રપત્રો
ગુ. સં. ૩૮૭ દ્રિ. પૌષ. વ. ૪ તરતમાં મળેલાં બે વલભી તામ્રપત્રો ભાવનગરમાંના બાર્ટન મ્યુઝીયમના કયુરેટરે તપાસવા માટે મેકલ્યાં હતાં તે પૈકીનું આ બીજું છે.
તે શીલાદિત્ય ૪ થા સં. ૩૮૭ કિ. પૌષ(બીજા પક્ષ)ની વ. ૪ જે દિવસે મેઘવન મુકામે થી આપેલા દાન સંબંધી છે. આ રાજાની છેલ્લામાં છેલ્લી તારીખ ૩૮૨ જાણવામાં છે તેથી આ તામ્રપત્રથી ૩૮૭ સુધી તે રાજાને કાળ લંબાય છે.
જેને દાન અપાયું છે તે કૌશિક ગોત્રના, વાજસનેય શાખાના મૂળ પુષ્યશબપુરના બ્રાહ્મણ સાબદત્તને દીકરે બ્રાહ્મણ દી[ ક્ષિત નામે હતે.
મડસર ગામની ઈશાન ખૂણામાં ૨૫ પારાવર્ત જમીન અને વાવ દાનમાં આપેલ છે.
આને લેખક મમ્મક છે અને તેને ચાર નીચેના ઈલકાબ હતા. સાંધિવિગ્રહિક દિવિરપતિ, મહાપ્રતિહાર અને સામન્ત. કૂતક રાજપુત્ર ખરગ્રહ હતા.
૧ આ. સ. . સ. રીપેર્ટ ઈ. સ. ૧૯૧૫-૧૬ પા. ૫૫ પ્રો. ડી. આર, ભાંડારકર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org