________________
ના પર વળામાંથી મળેલાં શીલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રો
ગુ. સં. ૨૮૭ ઈ. સ. ૬૦૬ ઈ. સ. ૧૩૦ માં વલભીમાંથી મળેલાં પાંચ તામ્રપત્રો પૈકીનું આ એક છે. તે શીલાદિત્ય ૧ લાના સમયનું ગુ. સં. ૨૮૭ ના વર્ષનું છે,
વંશાવલિ–ભટાર્કના વંશમાં ગુસેન જન્મ્યા હતા. તેને દીકરો ધસેન બીજે, તેને દીકરો શીલાદિત્ય હતું, જેનું બીજું નામ ધર્માદિત્ય પણ હતું.
દાનવિભાગ–ઘાસર, પ્રાંતમાં આવેલા નિષ્ણુડ ગામનું દાન કરેલ છે. દાન યક્ષસુર વિહારમાં રહેલી ભિક્ષુણીઓના સંઘને કપડાં, ખેરાક અને દવા માટે તેમ જ ભગવાન બુદ્ધની પૂજા નિમિત્તે જોઈતાં ચંદન, ધૂપ, પુષ્પ માટે અને વિહારના ત્રુટક ભાગોના જીર્ણોદ્ધાર માટે આપવામાં આવેલ છે.
નોટમાત્ર, ગૌ. હી. ઓઝા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org