________________
નં. ૧૦૧ એક વલભી દાનપત્રના પહેલા પતરાંને એક કકડે* વલભી વંશના અંતકાલીન કેઈ રાજાનાં દાનપત્રના પહેલા ભાગના એક મોટા પતરાને આ કકડો છે. આ કકડો બધી બાજુએ નુકશાન પામેલ છે. તેમાં અસંખ્ય ન્હાનાં કાણુએ છે. તે ઉપરાંત તે બહુ જ બરડ સ્થિતિમાં છે. અક્ષરો મોટા કદના અને સારી રીતે કતરેલા છે અને જ્યાં જ્યાં રક્ષિત છે ત્યાં મુશ્કેલી વગર વાંચી શકાય છે.
अक्षरान्तर
.... .... .... परितोषा .... .... ... .... शास्त्रकलालोक .... .... .... .... .... प्रत्यलोदग्रबाहु .... .... ... ....
.... कलनृपतिमण्डलाभिनन्दितशासनः .... .... .... ... .... पतिरति दुस्साधानाम् प्रसाधयिता
... .... नः प्रकृतिभिरधिगतकलाकलापxकान्तिमा .... ८ .... सितध्वान्तराशिः सततोदितसविता प्रकृतिभ्यः परंप्र- .... .... ९ सन्धिविग्रहसमासनिश्चयनिपुण स्थानेनुरूपमादेशं ... १०. रुभयोर[ पि नि ]ष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृदुहृद ११ दोषवतामुदयसमुपज [ नित ] जनतानुरागप .... ... १२ हेश्वरश्रीध्रुवसेनस्तस्य [ सुतस्त ]त्पादकमल .... .... १३ .... .... .... विभ्रममल
*1.
प्रा. . . सा. (नवी मात्ति )
..
. ४.
.
.
२.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org