________________
५
१ ( अ ) देवानंप्रियो पियदसि कलाणस सो दुकरं करोति
२ (ड) त मया बहु कलाणं कतं ( ए ) त मम पुता च पोता च परं च तेन य मे अपचं आव संवटकपा अनुवतिसरे तथा
३ सो सुकतं कासति (फ) यो तु एत देसंपि हापेसति सो दुकतं कासति ( ग ) सुकरं हि पापं (ह) अतिकातं अंतरं
४ न भूतप्रुवं धंममहामाता नाम (इ) त मया दसवासाभिसितेन धममहामाता कता ( ज ) ते सवपासंडे व्यापता धामधिस्टाना
६
સ
.
ૐ ૐઝ ને ઊં
.............
× ૐ હું
ઈ.
જ.
૩.
૧.
धमयुतस च योणकंबोजगंधारानं रिस्टिकपेतेणिकानं ये वा पि अंजे आपराता (क) भतमयेसु व
કલ્યાણ કરવું દુષ્કર છે.
જે કલ્યાણ કરવાની શરૂવાત કરે છે તે દુષ્કર (કર્મ) કરે છે. હવે મ્હેં બહુ કલ્યાણ કર્યું છે.
એ. તેથી મ્હારા પુત્રો, પૌત્રો અને તેના પછી પ્રલયપર્યંત થનારા વંશજો જે તે પ્રમાણે વર્તશે ને સુકૃત કરશે.
પણ જે આને લેશ પણ અનાદર કરશે તે દુષ્કૃત કરશે. કારણ કે પાપ સુકર છે.
મ.
राजा अशोकनां धर्मशालनो
पांचमुं शासन
राजा एवं आह ( ब ) कलाणं दुकरं ( क ) यो आदिकरो
દેવાના પ્રિય રાજા આ પ્રમાણે કહે છે.
सुखाय धमयुतानं अपरिगोधाय व्यापता ते ( ल ) बंधनबधस पटिविधानाय
प्रजा कताभीकारेसु वा थैरेसु वा व्यापता ते ( म ) पाटलिपुते च बाहिरसु च ये वापि मे अजातिका सर्वत व्यापता ते ( न ) यो अयं धमनिखितो तिव ते ममहामाता ( ओ ) एताय अथाय अयं धंमलिपी लिखिता શાસન ૫ મુ
પૂર્વસમયમાં નીતિના મહામાત્રો નામે નહાતા.
પણ અભિષેકને તેર વર્ષ થયેથી મ્હેં નીતિના મહામાત્રો કર્યા ( નીમ્યા ).
અધા પન્થામાં નીતિ સ્થાપવામાં તેએ મચ્યા રહે છે. ધાન, કર્મોાજ, ગન્ધાર, રિસ્ટિક અને પેતણિક અને ખીજા જે પશ્ચિમ સરહદ ઉપરના છે તેમાં જે નીતિમાન છે તેના...
માટે અને તેને
તે નાકર અને શેડ માટે
...
( સંસાર ) તૃષ્ણામાંથી મુક્ત કરવા માટે મચ્યા રહે છે. અંધીવાનને મદદ કરવામાં ... (મદ્ભુ કરવામાં ) મચ્યા રહે છે.
Jain Education International
...
નીતિમાનના સુખ
તે પાટલીપુત્રમાં અને બહારના ભાગમાં બીજા મ્હારા જ્ઞાતિજના હાય છે તેમાં.
...
५.
ન.
આ નીતિરક્ષા ... દરેક નીતિ માટે ઉત્સુક છે કે નહીં ... મે. આ હેતુ માટે
આ નીતિશાસન લખાવવામાં આવ્યું છે.
ર્
સંતતિ અગર નજર લાગેલાઓને અને વૃદ્ધને
અધે મચ્યા રહે છે ...
અને
For Personal & Private Use Only
www.jainelibrary.org