________________
गुजरातना ऐतिहासिक लेख
छ8 शासन ૨ (બ) દેવા .............. સિ ના પૂર્વ () ગતિઝાતં અંતર २ न भूतप्रुव सव .... ल अथकंमे व पटिवेदना वा त मया एवं कतं ३ (ड) सवे काले भुंजमानस मे ओरोधनह्मि गभागारह्मि वचह्मि व ४ विनीतमि च उयानेसु च सवत्र पटिवेदका स्टिता अथे मे जनस ५ पटिवेदेथ इति ( ए ) सर्वत्र च जनस अथे करोमि ( फ) य च किंचि मुखतो ६ आञपयामि स्वयं दापकं वा स्रावापकं वा य वा पुन महामात्रेसु ७ आचायिके अरोपितं भवति ताय अथाय विवादो निझती व संतो परिसायं ८ आनंतरं पटिवेदेतव्यं मे सर्वत्र सर्वे काले (ग) एवं मया आञपितं (ह) नास्तिहि मे तोसो ९ उस्टानमि अथसंतीरणाय व (इ) कतव्यमते हि मे सर्वलोकहितं १० (ज) तस च पुन एस मूले उस्टानं च अथसंतीरणा च (क) नास्ति हि कंमतरं ११ सर्वलोकहितप्ता ( ल ) य च किंचि पराक्रमामि अहं किंति भूतानं आनंणं गछेयं १२ इध च नानि सुखापयामि परत्रा च स्वगं आराधंयतु त ( म ) एताय अथाय १३ अयं धमलिपी लेखापिता किति चिरं तिस्टेय इति तथा च मे पुत्रा पोता च प्रपोत्रा च १४ अनुवतरं सर्वलोकहिताय ( न ) दुकरं तु इदं अञत्र अगेन पराक्रमेन
શાસન ૬ હું અ. દેના પ્રિય રાજા આ પ્રમાણે કહે છે : છે. ભૂતકાળમાં કામને નિકાલ તેમ જ અહેવાલ રજુ કરવાને ( રિવાજ) પૂર્વે અસ્તિ
ત્વમાં નહોતે. પણ (તેથી) હેં આ પ્રમાણે ગોઠવણ કરી છે. હું જમતો હેઉ અગર જનાનામાં હેલું અગર અંદરના ઓરડામાં હાઉં અગર ગોશાળામાં પાલખીમાં કે વાડીમાં હોઉં ત્યાં બધે પ્રજાનું કામકાજ ગમે ત્યારે મહેને નિવેદન કરવા માટે ખબર આપનારાઓ રાખવામાં આવ્યા છે. બધે ઠેકાણે પ્રજાનું કામકાજ કરું છઉં. હું જે મોઢેથી દાન અગર ઢંઢેરાને હકમ કરું તે સંબંધી તેમજ જે તાકીદની બાબત મહામાત્રને સોંપવામાં આવી હોય તે સંબંધી પરિષદમાં વિવાદ થાય અગર સુધારે સૂચવવામાં આવે તે ગમે તે વખતે ગમે ત્યાં તે મને નિવેદન કરવું જોઈએ. એમ હું હકમ કર્યો છે. કારણ કે કાર્યને નિકાલ કરવામાં અને (તે સંબંધી) શ્રમ લેવામાં મને કદિ સનતેષ
થતું નથી. ઈ. બધા લોકોનું હિત એ હારું કર્તવ્ય માનું છઉં. જ. પણ તેનું મૂળ શ્રમ લે અને કાર્યનો નિકાલ છે. ક. બધા લેકેનું હિત જાળવવા માટે બીજું કઈ વધારે ઉપયોગી કાર્ય નથી. લ. હું જે પ્રયાસ કરું છઉં તે એટલા માટે કે હું પ્રાણીઓના કરજમાંથી મુક્ત થાઉં, આ
સંસારમાં તેમને હું સુખ આપું અને પરલોકમાં તેઓ સ્વર્ગ મેળવે. આ ડત માટે આ નીતિશાસન લખાવવામાં આવ્યું છે કે તે લાંબે વખત ટકે અને મહારા પુત્ર, પૌત્ર અને પ્રપૌત્રે બધા લોકના હિત માટે આ પ્રમાણે વર્ત. ઉગ્ર પરાક્રમ સિવાય આ દુષ્કર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org