________________
राजा अशोकनां धर्मशासनो
सातमु शासन १ (अ) देवानंपियो पियदसि राजा सर्वत इछति संवे पासंडा वसेयु ( ब ) संवे ते सयमं च २ भावसुधिं च इछति ( क ) जनो तु उचावचछंदो उचावचरागो ( ड ) ते सर्व व ___ कासंति एकदेसं व कसंति ३ (इ) विपुले तु पि दाने यस नास्ति सयम भावसुधिता व कतंञता व दढभतिता च निचा बाद
શાસન ૭ મું
દેવોના પ્રિય રાજા ઈચ્છે છે કે બધા પળે બધે વસવા જોઈએ.
તે બધા સંયમ અને માનસિક શદ્ધિની અપેક્ષા રાખે છે. ક. પણ મનુષ્ય ઉંચી નીચી તૃષ્ણાઓ અને આવેશ ધરાવે છે. ડ. કાં તે તેઓ બધી (તૃષ્ણ) પરિપૂર્ણ કરે છે અગર અમુક અંશે સફળતા મેળવે છે. ઈ. વિપુલ દાન કરનારામાં જે સંયમ, માનસિક શુદ્ધિ, કૃતજ્ઞતા, અને દઢ ભક્તિ ન હોય તો
(તે) બહુ જ નીચે છે.
आठमुं शासन १ (अ) अतिकातं अंतरं राजानो विहारयातां जयासु ( ब ) एत मगव्या अानि च एतारिसनि २ अभीरमकानि अहंसु ( क ) सो देवानंप्रियो पियदसि राजा दसवर्सामिसितो संतो अयाय संबोधि ३ (ड) तेनेसा धंमयाता ( इ ) एतयं हाति बाह्मणसमणानं दसणे च दाने च थैरानं दसणे च ४ हिरणपटिविधानो च जानपदस च जनस दस्पनं धंमानुसस्टीच धमपरिपुछा च । ५ तदोपया (फ) एसा भुय रति भवति देवानंपियस प्रियदसिनो राजो भागे अंने
શાસન ૮ મું
ભૂતકાળમાં રાજાઓ વિહારયાત્રા કરવા નિકળતા.
તેમાં મૃગયા અને બીજી તેવી મજાઓ (ભેગવાતી ) હતી. ક. પણ જ્યારે દેના પ્રિય રાજાને અભિષેક થયાને દસ વર્ષ થયાં ત્યારે તે સંબંધિ (બુદ્ધ
ગયા ) એ ગયે. તેથી આ ધર્મયાત્રા ( શરૂ કરાઈ ). આમાં નીચે પ્રમાણે થાય છે. બ્રાહ્મણ અને શ્રમણનાં દર્શન, ( તેઓને ) દાન, વૃદ્ધાના દર્શન અને સોનાથી પિષણ, ગામડાંઓનાં માણસોના દર્શન, (તેઓને ) ધર્મનું શિક્ષણ
અને પ્રાસંગિક ધર્મસંબંધી પ્રશ્નો પૂછવાનું. ફ. દેવેના પ્રિય રાજાના (રાજ્યના ) આ બીજા ભાગથી ઘણી પ્રીતિ ઉત્પન્ન થાય છે.
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org