________________
गुजरातना ऐतिहासिक लेख
नवमं शासन
१ ( अ ) देवानंपियो प्रियदसि राजा एव आह ( ब ) अस्ति जनो उचावचं मंगलं करोते आबाधे वा
२ आवाहवीवाहेसु वा पुत्रलाभेसु वा प्रवासंसि वा एती च अनमि च जनो उचावचं मंगलं करोते
३ (क ) एततु महिडायो बहुकं च बहुविधं च छुदं च निरथं च मंगलं करोते (ड) त कतव्यमेव तु मंगलं (ए) अपफलं तु खो
४ एतरिसं मंगलं (फ) अयं तु महाफले मंगले य धममंगले ग] ततेत दासभतकमि सम्यप्रतिपती गुरूनं अपचिति साधु
५ पाणेसु सयमा साधु बह्मणसमणानं साधु दानं एतच अत्र च एतारिसं धममंगलं नाम (ह) त वतव्यं पिता व
६ पुतेन वा मात्रा वा स्वामिकेन वा इदं साधु इदं कर्तव्य मंगलं आव तस अथस निस्टा - नाय [इ] अस्ति च पि वुत
७ साधु दन इति [ ज ] न तु एतारिसं अस्ता दानं व अनगहो व यारिसं धमदानं व धमगोव (क) ततु खो मित्रेन व सुहदयेन वा
८ अतिकेन व सहायन व ओवादितव्यं तमि तमि पकरणे इदं कचं इंदं साध इति इमिना सक ९ स्वगं आराधेतु इति ( ल ) कि च इमिना कतव्यतरं यथा स्वगारधी
શાસન નવમું
અ. દેવાના પ્રિય રાજા આમ કહે છે.
મ.
મંદવાડમાં, પુત્ર તેમ જ પુત્રીનાં લગ્નમાં, પુત્રજન્મવખતે તેમ જ યાત્રાએ જતી વખ્ત માણસે જૂદી જૂદી વિધિ કરે છે. આ અને બીજા ( પ્રસંગાએ ) માણસે જૂદી જૂદી વિધિ કરે છે.
પણ આ પ્રસંગે સ્ત્રીએ બહુ અને બહુજાતની ક્ષુદ્ર અને નિરર્થક વિધિ કરે છે. હવે વિધિ કરવી જોઇએ.
3.
S.
? * છે
.
પણ આ જાતની વિધિ અલ્પ ફળવાળી છે.
પણ નીચેની વિધિ એટલે કે ધર્મ સંબંધી વિધિ બહુ ફળવાળી છે.
તેમાં નીચેની વિધિને ( સમાવેશ થાયછે ) ગુલામ અને નાકરાને યાગ્ય સભ્યતા, વૃદ્ધા તરફ પૂજ્યભાવ પ્રાણીઓ તરફ સંયમ અને બ્રાહ્મણ અને શ્રમણુ તરફ દાનવૃત્તિ, આ અને એવી ખીજી વિધિ ધર્મવિધિ કહેવાય છે.
તેટલા માટે પિતા, પુત્ર, ભાઈ અગર સ્વામીએ કહેવું જેઈએ કે આ સારૂં છે, હેતુ પાર પડે ત્યાંસુધી આ વિધિ કરવી જોઇએ.
અને એમ પણ કહેવામાં આવ્યું છે કે દાન દેવું તે સારૂં છે.
ધર્મનું દાન અને ધર્મના અનુગ્રહ જેવું બીજું એકે દાન અથવા અનુગ્રહુ નથી.
ઈ.
જ.
ક તેટલા માટે મિત્ર, સુહૃદય જ્ઞાતિજન અને સેાખતીએ તે તે પ્રકરણમાં ( ખીજાને ) ટાકવાં જોઈએ કે આ કરવું જોઇએ, આ સારૂં છે, આ કરવાથી સ્વર્ગ મેળવવું શક્ય છે. અને સ્વર્ગ મેળવવા કરવાં ખીજું વધારે શું ઇષ્ટ છે.
૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org