________________
शीलादित्य ४ थानां ताम्रपत्रो
२५५ ભાષાન્તર ! સ્વસ્વિ. પૂણિક ગામમાં વિજયી નિવાસસ્થાનમાંથી. કલિયુગના તેફાની સાગરના તરંગોથી ગ્રસ્ત થયેલા પૃથ્વીના ગેળાને પિતાના વિક્રમથી રક્ષણ કરવાને શક્તિમાન, પુરૂમાં ઉત્તમ પિતાને દર્શાવીને લક્ષમીન (પુરૂષોત્તમના સંબંધમાં લક્ષ્મી અને નૃપના સંબંધમાં દેલત) સ્વામિ પુરૂષોત્તમ સમાન, છૂપી રીતે અભિલાષના ત્રાસજનક કાતર (પોલ) ભરતા સાક્ષાત ધન (એટલે બીજે કુબેર) સમાન, જે ચાર સાગરથી આવૃત થયેલી ભૂમિમાંથી કરે લેવા આજ્ઞા કરતે ત્યારે તેને તે કુબેરના લક્ષમીના નગરને સેતુ માનતે ... ... ... ... ... ... ... જે કેપથી ખેંચેલી અસિના કૂર પ્રહારથી શત્રુઓના માતંગેના ભેદાએલા કુમ્ભમાંથી ઝરતા અને પ્રસરતા અગ્નિ સમાન મહાન યશની દિવાલથી આવૃત અખિલ જગતમાં પિતાનું રાજ્ય સ્થા પિત કરે છે, જે મંદર પર્વતથી ક્ષુબ્ધ થએલા પદધિના વેત ફીણુ સમાન સર્વ દિશામાં પ્રસરતા યશનું છત્ર પોતાની ઉપર બનાવીને કરમાં ધારણ કરે છે, તે પરમ માહેશ્વર, શ્રી બ૫ને પાદાનુધ્યાત શ્રી શીલાદિત્ય-શ્રી શીલાદિત્યને પુત્ર, જે કલા સહિત નિત્ય વૃદ્ધિ પામતા નવ ઈન્દુની કલા (ઈન્દુ સંબંધમાં કલા અને શીલાદિત્ય માટે વિદ્યા–કળા) સમાન છે. ગિરિ ઉપરના વનની ભૂમિ ભૂષિત કરનાર કેસરી સિંહના બાળ સમાન રાજ્યલક્ષમી ભૂષિત કરનાર, મયૂરના નિશાનવાળા દેવના જેમ અલંકાર તરીકે પ્રકાશતા મુગટવાળો, અતિ મહાન પ્રતાપ અને યશસંપન્ન, પદ્મથી (શરદ્ધા સંબંધમાં પદ્મ અને નૃપના સંબંધમાં મહાન નિધિ-ખજાને ) અલંકારિત શરદના આરંભના સમાન પ્રતા૫(ગરમી અને વિકમ)થી પૂર્ણ, મહાન મેઘ સમાન શત્રુઓને માતંગે યુદ્ધમાં હણનાર, ઉદય ગિરિના ઉપર ઉદય પામતા સૂર્ય સમાન, તેના સામે યુદ્ધમાં થનાર શત્રુઓનાં આયુષ્ય ક્ષીણ કરનાર (હરનાર) પરમ માહેશ્વર– શ્રી શીલાદિત્યને પુત્ર, ડોલર કુસુમની, શૈય્યા સૌન્દર્યથી વિકસાવનાર ઈન્દુના પ્રકાશ સરખા ત યશથી સર્વ દિશાઓ શ્વેત કરનાર, વનમાં નિત્ય કપાતા અગુરૂચંદનના લેપથી શ્યામ વિંધ્યાચલના વિશાળ વિસ્તાર સહિત પૃથ્વીના સ્વામિ– શ્રી ખરગ્રહનો વડીલ ભ્રાતા, જેના સીધા શરીરને લક્ષ્મી સ્પષ્ટ રીત અન્ય નૃપના સ્પર્શના કલંકમાંથી મુક્ત થવાની અભિલાષથી આલિંગન કરતી, જે સર્વ નૃપેથી અતિ વિખ્યાત આચારના પ્રતાપથી અધિક હતું, જેનાં બને ચરણ નમાવેલા અને માયાળુપણાથી નમ્ર બનેલા અનેક યોદ્ધાઓના મુગટનાં મણિના કિરણોથી આવૃત હતાં, જે તેના ગદા સમાન વિશાળ અને બળસંપન્ન કરથી શત્રુઓના મદને કચરી નાંખતે, જેણે પ્રસરતા તેજ વડે પોતાના શત્રુઓની શ્રેણું ભસ્મ કરી હતી, જે પ્રયિ જનેને ધન આપતે, જે આકમિક વિપત્તિમાંથી મુક્ત કરેલા અનેક (જનેના) અતિ આલ્હાદજનક દેખાવથી અને બાલિશતાથી મુક્ત હતા, જે સદા દ્વિજોને માન આપતે, અને અતુલ શૌર્યથી સમસ્ત જગત જિત્યું હોવાથી, જેણે બાલ સમાન ઘણું પરાક્રમ બતાવ્યાં હતાં, જેથી સદા બ્રિજેને માન આપતા અને આ નૃથ્વીને એકજ પદમાં ભરી દેનાર ગદા અને ચક્ર સહિત જળશૈય્યા પરના પ્રથમ દેવ પુરૂષોત્તમ સમાન, જે વિવિધ વર્ણ અને આશ્રમના નિયમે સ્થાપી સાક્ષાત ધર્મ સમાન હતા, પ્રાચીન નૃપોએ કરેલાં ધર્મદાન પૂર્વેના લેભી નૃપેએ હરી લીધાં હતાં તે દેવે અને દ્વિજેનાં મન તુષ્ટ કરીને પ્રસન્ન કરેલા ત્રિભુવનથી આનન્દથી વધાવેલા ધર્મદેવજથી પિતાના કુળને જેણે પ્રતાપવાળું બનાવ્યું હતું, જેણે, દેવ, દ્વિજ, અને ગુરૂઓને તેમના ગુણ અનુસાર સતત મેટાં અને મુકરર કરેલાં ગામોનું દાન કરતો છતાં સંતુષ્ટ નહતે તે ગુણથી પ્રાપ્ત કરેલા પ્રભાવાળા યશ વડે સર્વ દિશાઓ ઉજવળ કરી હતી. જે આમ અર્થસૂચક ધર્માદિત્યના બીજા નામથી કહેવાતે, અને જે પરમ માહેશ્વર હત–શ્રી ધ્રુવસેનને વડીલ બધુ, જેણે યશનાં વેત વસ્ત્રથી ભૂષિત થઈ તેને અનુરક્ત અને પસંદગી બતાવતી તેના સ્વયંવર ઉપર માળા એટલે રાજ્યશ્રી અર્પતા મહાન નૃપ મંડળને સ્વીકાર કર્યો હતો, જે અજિત હતા અને સર્વ શત્રુઓને નમાવવા પૂરતા વિક્રમ સંપન્ન હતો, જે ધનુષ્ય પર બળથી ખેચેલાં શરથી ભૂષિત શત્રુની ભૂમિમાંથી દરેક શરદમાં પ્રતિવર્ષની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org