________________
गुजरातना ऐतिहासिक लेख (१६) प्रणयक्रियाभिः पौरजानपदं जन स्वस्मात्कोशा महता धनौघेन अनतिमहता च
જાન ત્રિ [૩] દઢતવિસ્તારયા સેતું વિધા [૧] [ સા ? ] ? [4] વ ત [ 2] .... ... ... ... ... ... ... ... ... ... [૬ ] ડર્શનતર વારિત િ[1] [ ]
[મ?] (૬) મિશ્નરર્થે ( १७ ) महाक्षत्रप ( स् ) य मतिसचिवकर्मसचिवैरमात्यगुणसमुद्युक्तैरप्यतिमहत्वाद्भेद
स्यानुत्साहविमुखमतिभि ( : ) प्रत्य् ( आ ) ख्यातारंभं (૨૮) પુન: સતુવર્નર (ગ)
સ હામૂતા પ્રજ્ઞાપુ હાને ઘરનાનપાનાનુંग्रहार्थ पार्थिवेन कृत्स्नानामानर्त्तसुराष्ट्रानां पालनार्थन्नियुक्तेन ( १९) पहवेन कुलैपपुत्रेणामात्येन सुविशाखेन यथावदर्थधर्मव्यवहारदर्शनैरनुरागमभिव -
र्धयता शक्तेन दान्तेनाचपलेनाविस्मितेनाय्येणाहाय्येण (૨૦) સ્વતિષ્ઠતા ધર્મવત્તિયશાંતિ મરમિયાતાનુકિતમિતિ ;
ભાષાન્તર (૧) સિદ્ધ થાઓ. આ સુદર્શન તળાવ ગિરિનગરથી ... ... ... પર્વતની ટુંકની સાથે હરિફાઈમાં ઉતરી શકે એવી રીતે જોડેલા બાંધકામવાળ; કારણ કે તેના બધા કાંઠાઓ મજબુત છે. પહેળાઈ લંબાઈ અને ઉંચાઈ પથ્થરની હોઈને ખાડાવગરની બાંધેલી છે. [માટી ] - - • • કુદરતી બંધ પ્રાપ્ત થયેલ થી બનેલ] ... ... ... સુવ્યવસ્થિત પ્રણાલીઓ પરિવાહો અને કચરામાંથી બચવાના ઉપાયે ... ... .... ત્રણ વિભાગો .... થી ... " અને બીજી સગવડે . ઉત્તમ સ્થિતિમાં છે. - ૩ તે આ (તળાવ) મંગળનામવાળા મહાક્ષત્રપ સ્વામી અષ્ટનના પૌત્ર ... ... ના પુત્ર રાજા મહાક્ષત્રપ રુદ્રદામન કે જેનું નામ પૂજ્ય પુરૂ જપે છે તેના ૭૨ મા વર્ષમાં માર્ગશીર્ષન. કૃષ્ણ પક્ષની પહેલી(તિથિ)એ .. . જ્યારે વૃષ્ટિ વરસાવતાં વાદળાંને લીધે પૃથ્વી જાણે કે એક સમુદ્ર બની ગઈ હતી ત્યારે ઊર્જત પર્વતનાં સુવર્ણસિક્તા, પલાશિની અને બીજાં નાળાંઓના અતિ ચઢેલા પૂરથી તે બંધ ... ... .. જો કે એગ્ય સાવચેતી ( રાખી હતી) તે પણ, પર્વતના શિખરો, ઝાડો, કાંઠાઓ, અગાસીઓ, મેડીએ, દરવાજાઓ અને ઉંચા વિસામાઓ. ફાડી નાંખતાં, યુગના અંત લાયક પરમ ઘોર વેગવાળા, તેફાનથી વલોવાતા પાણીએ વિખેરી નાંખ્યાં, ભાંગીને ભૂકો કર્યો, ફાડી નાંખ્યાં ... ... આસપાસ વિખરાયેલા પથ્થર, ઝાડ, ઝાડી અને વેલેથી નદીના તળીયાપર્યત ખુલ્લું થઈ ગયું.
(૭) ચારસોવીસ હાથ લાંબા, તેટલા જ પહોળા અને પંચોતેર હાથ ઉંડા ગાબડામાંથી બધું પાણી વહી ગયું જેથી રેતાળ રણના જેવું દુર્દર્શન [થયું ].
૮ ... માટે ... ... મૈર્ય રાજા ચન્દ્રગુપ્તના પ્રાંતિક સૂબા વૈશ્યગુપ્તથી રચાએલ, મૌર્ય અને માટે રાજ્ય કરતાં યવન રાજા તુષાર્ફથી પ્રણાલિકા વડે શણગારાએલ, અને રાજાને લાયક ઢબથી બન્ધાયેલ અને ગામડામાં દેખાતી પ્રણાલી વડે તે વિસ્તારવાળા બંધ ...,
૯ ગર્ભથી માંડીને અવિચ્છિન્ન અને સમૃદ્ધ રાજલક્ષમી ધારણ કરવા રૂપી ગુણથી સર્વે વર્ણ જઈને જેને રક્ષણ માટે પાલક તરીકે પસંદ કરેલ હતું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org