SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख २६ महता महता च कालनात्मप्रभावनत पौरजनेन तेन । ( 1 ) चक्र बिभर्ति રિપુ . . . . . . . . . . ] (૫) [ . . . • • • ] તસ્ય સ્વતંત્રવિધwારણમાનુષય ? II) २७ कारितमवक्रमतिना चक्रभृतः चक्रपालितेन गृहं । वर्षशतेष्टात्रिंशे गुप्तानां काल • . •• ... ( ) ... ... ... ... ... ... . . . બા ] थमुत्थितभिवोर्जयतोचलस्य ૨૮ પુર્વમુવિ માતિ લુપી વૃદ્ધિ બચે મૂર્ધનિ | | . . . . . . વિદ્દામા વિઝાનતે [.. ... ... ... ... ... ] (10) ભાષાનેર સિદ્ધ થયું છે! જેને નિવાસ કમળ છે તે લક્ષમી (દેવી ) નું શાશ્વત ધામ વિષ્ણુ (ભગવાન), આપદને વિજેતા, પૂર્ણ વિજયી, જેણે દેશના પતિ ( ઈન્દ્ર) ને સુખાર્થે બલિ ( અસુર ) પાસેથી લક્ષ્મી અને શ્રી જે ઉપભગ એગ્ય લેખાઈ છે અને જે તેની પાસેથી ઘણે દીર્ઘકાળ દૂર રાખવામાં આવી હતી તે હરી લીધી ! (પ. ૨) તે પછી, જેના વક્ષરથળને લહમીથી આલિંગન થયું છે, જેણે નિજબાહુબળથી શૌર્ય ખીલવ્યું છે, અને જેણે માન અને દથિી ફણ ઉંચી કરતા ભુજંગ સમાન રિપતૃપના પ્રતિકાર રૂપે ગરૂડ સમાન ( નિજ સ્થાનીય) નાયકનું બળ લઈ તેને ઉપયોગ કર્યો, જેણે ત્યારે તેના પિતાએ નિજ બળથી દેના મિત્રનું સ્થાન પ્રાપ્ત કર્યું (મૃત્યુ પામ્ય) ત્યારે નિજ શત્રુઓને નમાવ્યા અને ચાર સાગરનાં જળથી આવૃત થવું અને તેના અત ઉપર ઉન્નત દેશથી પૂર્ણ (અખિલ) જગત વશ કર્યું, જેનો યશ પણ લેના દેશોમાં તેના શત્રઓ પણ . . તેમને દર્પ જડમૂળ ભગ્ન થવાથી “ ખરેખર તેનાથી વિજય પ્રાપ્ત થયો છે” તે શબ્દોથી જાહેર કરે છે અને જેને લકમીએ કમથી અને બુદ્ધિ વડે ચતુરાઈથી દયાનમાં લઈ અને ગુણે અને દેશના હેતુ વિષે વિચાર કરી અને અન્ય રાજપુત્રને તેણીના લક્ષ્ય સમાન ન આવવાથી તિરસ્કાર કરી રવયંવર તરીકે પસંદ કર્યા હતા તે મહા યશસ્વી, રાજગુણોનું સ્થાન રાજ રાજાધિરાજ સ્કન્દગુપ્ત નિત્ય વિજયી છે. (પં. ૫) જ્યારે તે નૃપ રાજ્ય કરે છે ત્યારે ખરેખર તેની પ્રજામાં કોઈ જન ધર્મમાંથી પતિત થતો નથી, અને કઈ દુઃખી, દરિદ્ર, વ્યસની, લેબી, કે શિક્ષાપાત્ર હોઈ ત્રાસ દેવા નથી. (પં. ૬) આમ અખિલ પૃથ્વીને પરાજય કરી, (અને ) નિજ શત્રુઓને દર્પ હણી, અને સર્વ દેશમાં રક્ષક મૂકી તેણે બહુ પ્રકારથી અનુમાન કર્યાં. “મારા સર્વ ભૂત્યમાં અનુકૂળ, બુદ્ધિસમ્પન્ન, વિનયી, જ્ઞાન અને સમરણશક્તિવાળી પ્રકૃતિ, સત્ય, સરળતા, ઉદારતા, અને શીલાચાર, અને માધુર્ય, દાક્ષિણ્ય, અને યશસમ્પન્ન ભક્ત, અનુરક્ત, પુરૂષાર્ધ યુક્ત અને પ્રમાણિકતાની સર્વ પરીક્ષાએથી વિશુદ્ધ જણાએલા મનવાળો : અને ત્રણ અને ઉપકારમાંથી મુક્ત થવાની વૃત્તિથી પૂર્ણ અન્તરાત્માવાળે, લોકહિતાર્થે પ્રવૃત્ત--ન્યાયવડે લક્ષમી પ્રાપ્ત કરવા શક્તિમાન, અને પ્રાપ્ત કરી તે રક્ષવા શક્તિમાન, અને વળી રક્ષણ ક તેની વૃદ્ધિ કરવા ૧ આય ૨ વસંતતિલકા પછીના માં પણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy