________________
નં૦ ૧૬ વલભીવંશના લેખો ભમોદરા મહટામાંથી મળેલું દ્રોણુસહનું
તામ્રપત્ર
વ૦ સંવત ૧૮૩ શ્રાવણ સુદ ૧૫ નીચેને લેખ મૂળ મી. એ. એમ. ટી. જેકસને જ. એફ. બૉ. બ્રા. શૈ. એ. સે. વૉ. ૨૦, પાને ૫૪ મે નકલ વિના પ્રકટ કર્યો હતે.
મી. જેકસન જણાવે છે કે આ લેખવાળું પતરું આમ જ એક બીજું દાનપત્ર “૧૮૯૫ માં ભાવનગર પાસે ભદ્રા મ્હોટા ગામના એક ખેતર૩૩ લાં છે. હતાં, '' અને ભાવનગર સ્ટેટના એજીનીઅર મી. એલ. પ્રકટર સિસે કુતા' અટારમાં તે રહેજ વાકુંચૂંકું છે. તેની વધારેમાં વધારે ઉંચાઈ ૩ ઈંચ અને સુધારેમાં વધારે પહોળાઈ ૧ કુટ; ૨ ઇંચ છે. તે તદન સારી સ્થિતિમાં છે. લિપિ તે જ સ્થાન અને સમયનાં બીજાં દાનપત્રની લિપિને મળતી છે, પણ વધારે ખુણવાળી છે. હૈની ભાષા સંસ્કૃત છે. લીટી . અને ૧૦ માંના ચાલુ ૩ લેક સિવાય બાકીને ભાગ ગદ્યમાં છે. વ્યાકરણ ઘણું અશુદ્ધ છે, પણ તે દેષ મુત્સદે કરનારને હવે જોઈએ.
દાનપત્રનો આશય વલભીના મહારાજ દ્રોસિંહે હસ્તવણાહુ ર૦ માં ત્રિસંગમક નામનું ગામ પાડુરાજા (2) દેવીના પંથ અર્થ આપ્યું તે નોંધવા છે. તે દેવીના કર્માન્તિક અથવા દેવીની મિલકતના વ્યવસ્થાપક (ભરૂવકની તે સહી છે. અને ષછિદત્તની પુત્ર કુમારિલપટિકે (?) તેની સાફ નકલ કરી હતી. દ્રોણસિહુ વલભી ભત્રક વંશ સ્થાપનાર ભટ્ટાર્કને બીજે પુત્ર હતા. આ વિષયમાં મેસરી જેકસનની તે જ થિ(અલી વિસ્ટ ઓફ ઈન્ડીયા બીજી આવૃત્તિ પાનું ૩૧૪ )ની ચર્ચા વાંચવાં બસ થશે.
તિથિ પંક્તિ ૧૧ માં સંવત ૧૮૩ વર્ણ શુદ ૬ , આપી છે જે ઈ. સ. ૫૨ નો ૬ ઠી જુલાઈ શનિવાર સાથે મળે છે.
વલભી, હસ્તવમાહરણી, ને વિરાંગમક એટલાં જ જેલનાં નામ આપ્યાં છે. વલભી તે કાઠિઆવાડમાં હાલનું વળા છે. હસ્તવ, ભાવનગર સ્ટેટમાં ઘેલાની દક્ષિણે ૬ માઈલ ઉપર હાલનું હાથબ છે; આને માટે હું ડો. કેનેની ટીકા ઓ એ. ઈ. વૈ. ૧૬ પાનું ૧૦૬ વાંચવાનું સૂચવું છઉં. ત્રિસંગમકને હાથબ પાસે તર્સમિઆ તકે મી જેકસને ઓળખાવ્યું છે.
૧ એ. ઈ. વ. ૬૧ પા. ૧૭ એલ. ડી. બારોટ
१४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org