________________
શ્રીફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ શાળા-પાઠશાળાઓને ઇનામ માટે તેમ પુસ્તકાલયનાં
સંગ્રહ માટે અડધી કિસ્મતની ગોઠવણ
સાહિત્યપ્રચારને ઉત્તેજનની જના શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ મુંબઈ ઇલાકાનાં, સરકારી, દેશી રાજ્યનાં તેમ જ મ્યુનિ. સિપાલીટીઓ અને લોકલ બોડૅનાં કેળવણી ખાતાંઓમાં અભ્યાસ તથા વાચનપ્રસાર દ્વારા તથા વિદ્યાર્થીઓને અપાતાં ઈનામો દ્વારા, તેમ જ તેમના હસ્તકની નિશાળની તથા સાર્વજનિક લાઈશ્રેરીઓ અને પુસ્તકાલયમાં ગુજરાતી સાહિત્યને પ્રસાર બહોળા પ્રમાણમાં સહેલાઇથી ઓછા ખરચે થઈ શકે તે માટે પોતાની માલીકીનાં નીચે જણાવેલાં પહેલાં, દશ સુધીના આંકવાળા પુસ્તક ( રાસમાળા ભાગ ૧-૨ સિવાય ) અધી કિસ્મતે ઉપલી સંસ્થાઓને વેચાતાં લઈ શકવાની અનકળતા કરી આપવાને યોજના કરી છે.
રાસમાળા ભાગ ૧-૨ (સચિત્ર) ઉપલી સંસ્થાઓને ૧રા ટકામાં કમીશનથી વેચાતી મળશે.
આ પેજનાને લાભ લેવા તે તે કેળવણી ખાતાં અને સંસ્થાઓ પ્રેરાય તે માટે પિતાની માલીકીનાં પુસ્તકોને પરિચય તૈયાર કરી પ્રકટ કરેલો છે. જેને તે જોઈને હશે તેને મંગાવ્યથી મફત મોકલવામાં આવશે.
આ પુસ્તક અડધી કિમતે વેચાતાં લેવા ઈચ્છતી સંસ્થાએ નીચેને સરનામે પત્રવ્યવહાર કરે. રા, રા, અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. સહાયક મંત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા.
૩૬૫ ગિરગામ, શ્રીફાર્બસ ગુજરાતી સભામંદિર લેમરુન રાડની બાજુમાં કેસ સ્ટ્રીટ, મુંબઈ નં. ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org