________________
ક્ષત્રપ વંશના લેખો
રુદ્રદામનના સમયના અન્ધાઉમાંથી મળેલા શિલાલેખ
નં. ર થી પ
સને ૧૯૦૬ ના જાન્યુઆરીમાં ડા. દેવદત્ત રામકૃષ્ણે ભાંડારકરે ભૂજમાં રાજમહેલ પાસે ઇજનેર ખાતાના કાડારમાંથી છ પત્થર ઉપરના લેખા શેાધી કાઢયા. આ લેખેા પહેલા ખાવડા અગર પચ્છમમાં અન્ધાઉમાંથી મળી આવ્યા હતા. એ લેખે ત્યાં યાદગીરિ તરીકે એક ટેકરા ઉપર ઉભા હતા. પરન્તુ ૧૦ દિવાન દિ. મ. રોડભાઈ ઉદયરામ પેાતાના પ્રાચીન વસ્તુઓના શેખને લીધે તેને ભુજ લાવ્યા હતા. ભુજના ફરગ્યુસન મ્યુઝિયમમાં એકંદર પત્થરના છ લેખા છે. તેમાંના પાંચમાં સૈારાષ્ટ્રના ક્ષત્રાની બીજા વંશની એટલે ચષ્ટન કુટુમ્બની હકીકત છે. અને બાકીના એક પાંચમી અને છઠ્ઠી સદીના લેખના રહેલ ઘેાડા ભાગ છે. ચાર લેખેા રુદ્રદામન ના રાજ્યના સમયના છે અને સારાષ્ટ્રના ક્ષત્રપેાના શિકા તથા લેખેામાં લખેલ સંવતના પર માં વર્ષમાં કાતરેલા છે, જ્યારે પાંચમે લેખ મહાક્ષત્રપ રુદ્રસિહુ પહેલાના રાજ્યના સમયના છે અને તે જ સંવતના ૧૧૪ મા વર્ષમાં કાતરેલે છે.
ડો. ભાંડારકરે સને ૧૯૧૪-૧૫ ના વાર્ષિક રીપેર્ટના ભાગ ૨ ( ૫ ) ના ૧૫ મા પેરેગ્રાફની છેલ્લી બે લીટીઓમાં ઉલ્લેખ કરેલે પાંચમે લેખ હજી તેના મૂળ સ્થાને જ હાય તેમ લાગે છે.
આ સ્થળે પ્રકટ કરેલા દામનના પર મા વર્ષના લેખા કચ્છના દિવાન દિ. ખ. રોડભાઇ ઉદયરામે અન્ધાઉથી ભુજ આણેલા તે જ છે. આ લેખા ભુજના ફરગ્યુસન મ્યુઝિયમની મુખ્ય સીડી નીચે લાકડાના માંચડા ઉપર ગેાડવેલા છે.
અન્યાઉ અગર અન્યાઉ કચ્છ સ્ટેટમાં ખાવડા અગર પચ્છમ પાસે એક ન્હાનું ગામડું છે અને લેટીટયુડ ૨૩°૪૬' ૧૦' લેાંજી ટયુડ ૬૯૫૬’ પપ્પુ” ઉપર આવેલું છે.
લેખા પત્થરના લાંબા અને સાંકડા કકડાએ ઉપર કાતરેલા છે. અને તેમાંના ઘણા લાંખા ને લાંમા જ કાતરેલા છે. તે કઠણ પથરા ધીમે ધીમે ખવાઈ ગયેલા છે.
ચારે લેખા જયદામનના પુત્ર રુદ્રદામનના રાજ્યના સંબંધના છે. તેના નામ પહેલાં તેના દાદા, સામેાતીકના પુત્ર ચાસ્ટનનું નામ તરતજ આવેલું છે. પણ રુદ્રદામન અને ચામ્યનનું સગપણ બતાવનાર એક પણ શબ્દ ચારેમાંથી કાઇ પણ લેખમાં વાપરેલા નથી. બધા લેખા એક જ દિવસે એટલે પર માં વર્ષના ફાલ્ગુન વદિ ૨ ને દિવસે કેાતરેલા છે. આમાંના ત્રણ લેખેામાં સાલતું વર્ષ શબ્દ તથા અંક બન્નેમાં અતાવેલ છે, જ્યારે ચેધામાં એકલા અંકથી જ મતાવેલું છે. તિથિ ચારેમાં શબ્દ અને અંક બન્નેથી પતાવેલી છે. ઇ. સન ૭૮ થી શરૂ થતા શક સંવતનું આ વર્ષ ગણવું જોઇએ, તેથી સાલ ઈ. સન ૧૩૦ ની ખરેાખર થશે.
ચારે લેખાને હેતુ મરણ પામેલાખેાના સંબંધીએ તરફથી તેઓની પાછળ કીર્તિસ્થંભા ઉભા કરવાના છે. લેખામાં જ આ સ્થંભેાને લખી કહેવામાં આવ્યા છે. ( પ્રાકૃત લઠ્ઠી-લાકડી ). લેખ ‘મ’ માં આવા સ્થંભ ઉભે કર્યાનું વર્ણન છે. તે સીહિલના પુત્ર મદને પોતાની બેન અને * એ. ઈં. વા. ૧૬ ન, ૫ પાનુ ૧૯-૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org