________________
गुजरातना ऐतिहासिक लेख એપશતિ (પશતિક) ગેત્રના સીહિલની પુત્રી જેષ્ણવીરા(છવીરા )ની યાદગીરમાં પર મા વર્ષના ફાગુન વદ ૨ ને દિવસે સામેતિકના પુત્ર ચાણનના પૌત્ર જયદામનના પુત્ર દ્રદામનના સમયમાં ઉભે કરેલ છે. લેખ “બ” તે જ વર્ષે માસ અને દિવસે આપશતિ (પશતિક) ગોત્રના સીહિલના પુત્ર ઋષભદેવના મૃત્યુની યાદગીરિમાં તેના ભાઈ અને સીહિલના પુત્ર મદન ઉભે કરેલ છે. લેખ “ક પણ સીહિલના પુત્ર મદને શેનિક (શ્રેણિક) ગોત્રના સિહમત (સિહમિત્ર)ની પુત્રી અને પિતાની સ્ત્રી યશદતા (યશોદત્તા)ની યાદગીરિમાં તે જ દિવસે ઉભે કરેલો છે.
આ પ્રમાણે સીહિલના પુત્ર મદને લેખ “અ” “બ” અને “ક” માં પોતાના ભાઈ બહષભદેવ, બેન જેકવીરા અને સ્ત્રી યશેદત્તાની યાદગીરિ રાખેલી છે. ચેથા લેખમાં ઓપશતિ ( ઔપશતિક ) ગોત્રના એક દ્રષ્ટદત નામના શ્રમરે પિતાના પુત્ર ઋષભદેવના મૃત્યુની યાદગાર
અ” “બ” તથા “ક” લેખમાં લખેલી તિથિએ રાખેલી છે. આ લેખ મદને પિતાના ભાઈ અને બેટદતના પુત્ર એપશતિ ગોત્રના ઋષભદેવની યાદગીરિમાં ઉભે કરે છે એવું પ્રોફેસર ડી, આર, ભાંડારકર કહે છે તે તદન ખોટું છે. પથતિ ગોત્રના 2ષ્ટદતના પુત્ર ભદેવની યાદગીરિ આ સ્થંભ છે..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org