________________
નં. ૯૦ શીલાદિત્ય ૪ થાનાં તાપ*
સંવત્ ૩૮૧ માર્ગશિર સુ. ૬ આ બે પતરાં છે. તે દરેકનું માપ ૧૩”x૧૨” નું છે. બન્ને એક જ બાજુએ લખેલાં છે. પહેલા પતરામાં ૩૨ અને બીજામાં ૩૩ પંક્તિઓ લખેલી છે. તારીખ ૬૫ મી પંક્તિમાં આપેલી છે, અને તેમાં ૩૦૦, ૮૦, ૧ તથા ૬ના આંકડાનાં ચિહ્નો છે.
દાન આપનાર શીલાદિત્ય કર્યો છે, અને દાન લેનારનું નામ બાલાદિત્ય જણાય છે. તે આનંદપુરમાંથી આવી વલભીમાં રહેતા એક બ્રાહ્મણ હેવાનું વર્ણન કરેલું છે. દાનમાં આપેલાં ગામનું નામ વાંચી શકાતું નથી. તારીખ ઈ. સ. ૭૦૧ને મળતા ગુ. સં. ૩૮૧ના માગશીર્ષ સુદ ૬ ની છે. દૂતક રાજકુમાર ધરસેન છે. અને લેખક દિવિરપતિ હરગણુને દત્તક પુત્ર દિવિરપતિ આદિત્યા . . છે. શીલાદિત્ય ૩ જાના ગુ. સં. ૩૪૬ ને દાનમાંથી હરગણ વિશે જણાવ્યું છે. (ઈ. એં. ૫ ૨૦૭)
अक्षरान्तरमाथी अमुक भार्ग
पतरूं बीजुं ६७ ....परमेश्वरश्रीशीलादित्यदेवः सर्वानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा
मया मातापित्रोः पुण्याप्यायनाय आनन्दपुरविनिर्गतवलभीवास्तव्यचातुरविद्यसामा– – – – – – – – – – –ામમેવ શ્રીમી ઝુંવાર્ષિ - - -- વાણિયું ગ્રી -- - - વાહિત્ય
– – – – – – – ૨૦ . .. ... ... ૩wાતિન ધર્મદ્રાયઃ નિદ: યાચો
. . . . . .. .. કૂતોત્ર રાનપુત્રપરના ६५ लिखितमिदं दिविरपतिश्रीहरगणदत्तकपुत्रदिविरपतिश्रीमदादित्यालेनेतिः ।
सं ३०० ८० १ मार्गशिर सु ६ । स्वहस्तो मम
* જ. બે, બા . એ. સે. ન્યુ. સી. જે. ૧ પા. ૭૫ જી. વી. આચાર્ય.
૧ મૂળ પતરામાંથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org