________________
નં૮૯ શીલાદિત્ય ૪ થાનાં તામ્રપત્રો
ગુ. સં. ૩૭૬ માર્ગશીર્ષ સુ. ૧૫ છે. બરજેસે મોકલેલા રબિગ ઉપરથી લીસ્ટમાં દાખલ થએલ છે.
ઈ. એ. . ૫ પા. ૨૦ મે પ્રસિદ્ધ થએલ શીલાદિત્ય ૪ થાનાં સં. ૩૭૨ ની સાલના તામ્રપામાં છે તે મુજબ જ વંશાવલિ આમાં આપેલ છે. દાન વલભિમાંથી આપવામાં આવ્યું છે.
આમાં પણ દૂતક તરીકે રાજપુત્ર ખરગ્રહ આપેલ છે. પંક્તિ ૫૯ મે સાલ ૩૭૬ માર્ગશીર્ષ સુ. ૧૫ આપેલ છે.
૧ એ. ઈ. વો. ૫ એપેન્ડીકસ ( ઈ. ને, ઈ. ) નં ૪૨, પા. ૬૯ છે. એક કીન્હાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org