________________
નં. ૩૫
વલભી રાજા ગુહસેનના સમયના માટીના
ઘટના અવશેષ ઉપરનો લેખ
( સંવત ૨૪૭ )
વળાના દરબારર્મા તરતમાં જ મળી આવેલ એક મેટા માટીના ઘટના ભાગ મને બતાવવામાં આવ્યો હતો. તેના ઉપર નીચે પ્રમાણે વલભી લિપિમાં લખેલા લેખ હતો. તે લિપિની પ્રતિકૃતિ નીચે આપી છે :
ગલાનર • .. . ...[ ૨૦૦] ૪૦ ૭ શ્રી પુનઃ ઘટા ... ... ... ...
પહેલો શબ્દ સુવિખ્યાત વલભી રાજા ગુહસેનનું નામ છે, જેનાં કેટલાંક દાનપત્રો સંવત ૨૪૬,૨૪૭ અને ૨૮ નાં છે. બીજા શબ્દથી ઘટની જ સચન સાફ રીતે જણાય છે. ઘટ પહેલાંની સંધિ ભલાઈ ગઈ છે. તિથિનું ત્રીજું ચિહ્ન, ૭ માટેનું, સુરક્ષિત છે. તે પહેલાનું ચિત્ર થોડું નાશ પામ્યું છે. આ ચિહ્ન કદાચ ર૦, અથવા ૧૦, ૨૦, ૩૦ અથવા ૪૦ હેવું જોઈએ કારણ કે ગુહસેનનું રાજ્ય ધ્રુવસેન ૧( ર૦૭ )ને સમય અને ધરસેન ૨ જા(ઉપર)ના વહેલામાં વહેલા સમય વચ્ચે હતું. પંડિત ભગવાનલાલ ઇંદરજીના પત્રક પરથી જાણી શકાય છે કે તે ચિહ્ન ૪૦ નું છે. તદ્દન નાશ પામેલું પહેલું ચિહ્ન ખરેખર ર૦૦ છે.
ઈ. એ. વ. ૧૪ પા. ૭૫ ઈ, હુશ વીએના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org