________________
આવી છે.
નં. ૭૯ શીલાદિત્ય ૩ જાનાં પતરાંઓ
[ ગુસ-] સંવત્ ૩૪૬ નાં આ બે પતરાં છે. તે દરેકનું માપ “૧ રૂ ૪ ૧૧” છે. બન્ને એક જ બાજુએ લખેલાં છે. પહેલા પતરામાં ૩૧ અને બીજામાં ૩૨ પંક્તિઓ લખેલી છે. ૬૩ મી લીટીમાં તારીખ આપી છે.
- લોટામાં ન તેમાં ૩૦૦, ૪૦, ૬ અને ૩ માટે ચિહ્નો છે.
આ દાનપત્ર એક “વિજયી છાવણીમાંથી જાહેર થયું છે. પરંતુ ગામનું નામ વાંચી શકાતું નથી. દાન આપનાર વલભીના મૈત્રક વંશનો શીલાદિત્ય ( ૩ જી ) છે. દાન મેળવનાર યજ્ઞના નામથી ઓળખાતો યઝદત્ત છે. તે આનંદપુર છોડીને તે વખતે વલભીમાં રહેતા હતા. તે શ્રીધરદત્તનો પુત્ર, છન્વેગ મતને શિષ્ય, [ ગાર્ગ્યુ- ]ગેત્રને ચતુર્વેદિન્ હતા. બે વાવ સહિત બે ખેતરો દાનમાં આપ્યાં હતાં
તારીખ ઈ. સ. ૬૬૮ ને મળતા [ ગુપ્ત વલભી સંવનાં ] વર્ષ ૩૪૬ના માર્ગશીર્ષ વદિ ૩ ની છે. દૂતક રાજપુત્ર ધ્રુવસેન છે. અને લેખક દિવિરપતિ કંદભટના પુત્ર દિવિરપતિ શ્રીમદ્ અનહિલ છે.
૧ જ. બ. બ્ર. જે. એ. સ. યુ. સી. જે. ૧ ૫. ૧
જી. વી. આચાર્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org