________________
धरसेन ४ थानां ताम्रपत्रो
૨૮૩ વાપી ક્ષેત્ર ૧૮૨ પાદાવતનું. આ સર્વ સ્થાવર મીલકતના હક્ક સહિત અને તેના પર સર્વ સહિત, તેમાં ઉત્પન્ન થતા સર્વની જાતમાં કે સુવર્ણમાં આવક સહિત, પૂર્વે કરેલાં દે અને દ્વિજોનાં દાન વર્ય કરી મેં આપ્યું છે. આ સર્વ રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણમુકત, અને પુત્ર પૌત્રને ઉપભેગ માટે સૂર્ય, ચંદ્ર, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતના અસ્તિત્વકાળ સુધી છે. આથી બ્રહ્મદેયના નિયમ અનુસાર કેઈ ઉપભેગ કરે, ખેતી કરે, ખેતી કરાવે અથવા અન્યને સોંપે ત્યારે કેઈએ પ્રતિબંધ કર નહિ. અમારા વંશના કે અન્ય ભાવિ નૃપેએ પ્રતાપ ચંચળ છે, મનુષ્યત્વ અસાર છે, એ મનમાં રાખી અને ભૂમિદાનમાંથી ઉદ્ભવતાં સારાં ફળ જાણ આ અમારા દાનને અનુમતિ આપવી અને ચાલુ રાખવું. કહ્યું છે કે આ ભૂમિને સગર આદિ ઘણા નૃપાએ ઉપભોગ કર્યો છે. જે જે સમયે ભૂપતિ તેને તેનું ફળ છે. દારિદ્રયના ભયથી કૃપાથી દાનમાં દેવાએલી વસ્તુઓ, ઉપભેગા થયેલા કુસુમસમાન ક્યો સુજન પુનઃ હરી લેશે? ભૂમિ દાન દેનાર વર્ગમાં ૬૦,૦૦૦ વર્ષ વસે છે અને તે હરી લેનાર અથવા હરી લેવા દેનાર તેટલા જ વર્ષ નરકમાં વાસ કરે છે. દૂતક, ધ્રુવસેન કુમાર છે. દિવિરપતિ વર્ષ (?) ભટના પુત્ર સંધિવિગ્રહિક દિવિરપતિ સ્કન્દમથી કતરાયું સંવત ૩૨૬ અષાઢ શુદમાં મારા સ્વહસ્ત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org