________________
નં. ૫૮ વળામાંથી મળેલાં શીલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રો
ગુપ્ત. સં ર૯૦ ઈ. સ. ૬૦૬ ઈ. સ. ૧૩૦ માં વળામાંથી મળેલા પાંચ તામ્રપત્ર પૈકીનું આ એક છે. તે શીલાદિત્ય ૧ લાના સમય અને ગુ. સં. ર૯૦ ના વર્ષનું છે.
વંશાવલિ- ભટાર્કના વંશમાં ગુહસેન જન્મે હતો. તેને દીકરે ધરસેન બીજે હતું અને તેને દીકરો શીલાદિત્ય ધર્માદિત્ય નામે પ્રસિદ્ધ હતે. - દાનવિભાગ-દરેશનિ ગેત્રના દશપુરથી આવેલા અને વલભી(વળ)માં રહેતા બ્રાહ્મણે મિત્રશર્મનું અને ગમેશ્વર જે દ્રશર્મનના દીકરા હતા, તેને મૉડલી ગામના તાબામાંનું દસ્તૂરપુત્ર નામનું ગામડું શીલાદિત્યે દાન આપ્યું,
દશપુર તે માળવામાંનું હાલનું મંદાસર ગામ છે.
નોટ માત્ર ગ. હી. ઓઝા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org