________________
નં૦ ૩૪
ગુહસેનનું વળાનુ` તામ્રપત્ર
વલભી સંવત ૨૪૬ માઘ વિ
આ તામ્રપત્ર પ્રથમ પ્રેફેસર ખુલ્હેર ઈન્ડીયન એન્ટિકવેરી વે. ૪ (૧૮૭૫ ) પા– ૧૭૪ મે પ્રસિદ્ધ કર્યું હતું. અને ફેસર કિલ્હાર્નના લિસ્ટ એક્ટ નાધન ઇન્સ્ક્રિપ્શન્સ ( ઉપરનું વ. ૫ )માં ૧૦ ૪૬૫ તરીકે નાધાયેલું છે. તે કાર્ડિઆવાડમાં વળામાં અગર તેની નજદિકમાં જયું હતું અને તે શહેરના કારભારીએ એમ્બે ઈન્ફન્ટ્રીની ૨૬ મી રેજીમેન્ટના લેફ્ટનન્ટ એ. બી. પીલને આપ્યું હતું. તેની પાસેથી ખીજાના હાથમાં ગયું, અને ૧૮૯૦ માં બ્રિટિશ મ્યુઝીયમના ટ્રસ્ટીને વેચવામાં આવ્યું હતું. હાલ ત્યાં ડીપાર્ટમેન્ટ એફ એ. પ્રી. બુ અને મેન્યુ. માં રાખેલું છે, અને એરિએન્ટલ ચાર્ટર્સ નં૦ ૪૩” તરીકે નોંધાયેલું છે. તેને અને તેટલું સાફ કરી, તથા ભુલ્હેરના પાર્ડ સાથે સરખાવીને, હવે હું સુધારેલા પ્રતિલેખ તથા પ્રતિકૃતિ આપુ છું.
લેખ ત્રાંબાના ચોખંડા પતરા ઉપર છે. આ પરૂં અખંડ હતું ત્યારે ૧૨ ” પહેાળું અને ૮” ઉંચું હતું. જ્યારે ખુલ્ડરને મળ્યું ત્યારે તેને ખૂણાઓમાં કેટલુંક નુકસાન થયેલું હતું. આ પ્રતિકૃતિ અને મુહુરના પાઠની સરખામણી કરવાથી દેખાય છે કે ૧૮૭૫ અને ૧૮૯૦ ના સમયમાં ઘેાડા કડાએ કાંઠા ઉપરથી પણ નાશ પામ્યા હતા. પતરાના બાકીના ભાગ સુરક્ષિત સ્થિતિમાં છે. લિપિ તે સમયની શુદ્ધ ગુપ્ત લખેલી છે, અને જિજ્હામૂલીય તથા ઉપમાનીય અન્ન દેખાડે છે. હંમેશ મુજબના એ એધક ફ્લેકે સિવાય લેખ સંસ્કૃત ગદ્યમાં લખેલે છે.
વલભીના ઝુહુસેનના લેખના ઉત્તરાર્ધ અને અંતનેા ભાગ આ પતરામાં છે. તે જ સમયના બીજા લેખે ઉપરથી જણાય છે તેમ આ લેખમાં દુડ્ડાએ સ્થાપેલ બૈદ્ધ મઠના પાણુ માટે દ્વાનમાં આપેલા પાસના ગામની હુકીકત છે. સંવત્ ૨૪૬ એટલે ગુપ્ત સંવત અથવા વલભી સંવત્ ૨૪૬ ના માઘ કૃષ્ણપક્ષમાં મંત્રિ સ્કંદભટે આ લેખ લખ્યા હતા.
વલભી~એટલે હાલનુંવળા સિવાય તેમાં બતાવેલાં ખીજા કોઇ સ્થળે એ ખી શકાતાં નથી.
૧ એ. ઈ. વેા. ૧૩ પા. ૩૩૮. લાયેાનેલ ડી. ખારનેટ.
૨ બુહુર આ તિથિ ૨૬૬ વાંચે છે, પરંતુ જોઈતા સુધારો કિલ્હાન ના લિસ્ટમાં કરવામાં આવ્યા હતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org