________________
નંદ
વળામાંથી મળેલાં ધ્રુવસેન ૨ જાનાં તામ્રપત્રા
ગુ. સ. ૩૧૯ ઈ. સ. ૬૩૮.
ઈ. સ. ૧૯૩૦ માં વળામાંથી મળેલાં પાંચ તામ્રપત્રા પૈકીનું આ એક છે. તે ધ્રુવસેન બીજાના સમયનું અને ગુ. સ. ૩૧૯ ના વર્ષનું છે. તે મુકામેથી અપાયું છે.
વંશાવલિ. ભટાર્કના વંશમાં ગુહુસેન જન્મ્યા હતેા. તેને દીકરા ધરસેન બીજો હતા. તેના દીકરા શીલાદ્રિય ઉર્ફે ધર્માદિત્ય નામે હતા. તેના નાના ભાઈ ખરગ્રહ, તેના દીકરા ધરસેન અને તેના નાના ભાઈ ધ્રુવસેન બીજો હતા.
..
દાનવિભાગ---વલભીની પડોશમાંના યક્ષસુર વિહાર પાસે પુન્નભટ્ટે ( પૂર્ણભટ્ટ ) બંધાવેલા વિહારમાં રહેતી ભિક્ષુણીમેાના સંઘ માટે કપડાં ખારાક તથા દવા મેળવવા વાસ્તે તથા ભગવાન બુદ્ધની પૂજા માટે જોઈતાં ચંદન, પુષ્પ, ધૂપ, દીપ વિગેરે વાસ્તે અને વિહારના ત્રુટક ભાગના જીર્ણોદ્ધાર વાસ્તે સુરાષ્ટ્રમાં રેહનક પ્રાંતમાંના નગઢિન્નનક નામનું ગામડુ ધ્રુવસેને દાનમાં આપ્યું.
સામન્ત કકુકની માના આમરૂદાર કુટુંબમાં પૂર્ણભટ્ટ જન્મ્યા હતા.
૧ નેમાત્ર, ગો, હી. આઝ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org