________________
ध्रुवसेन १ लानां पालिताणानां पतरांआ
ભાષાન્તર'
[ ૧-૧૫ પંક્તિઓ સંવત્ ૨૦૬ ના દાનલેખની આરંભને લગભગ મળતી જ છે ].
( પક્તિ ૧૬ તમને જાહેર થાઓ કે -અકેલક ગામમાં ઉત્તર સીમા પર બાર પાદાવર્તન વિસ્તાર સહિત વાપી; અને ૩૦ પાદાવર્તનું ખેતર ઉક્ત ગામના વતની ઔપસ્વસ્તિ ગેત્રના, વાજસનેયને શિષ્ય બ્રાહ્મણ સ્કન્દ, જે પહેલાં તે બન્નેનો ઉપભોગ કરે અને હાલ પણ ઉપભેગ કરે છે તેને, મારાં માતપિતાના પુણ્યની વૃદ્ધિ માટે અને મને આ લેક તેમ જ પરેલેકમાં મનવાંછિત ફલપ્રાપ્તિ થાય તે માટે, પૂર્વના ઉપભેગના નિયમો અનુસાર ઉપભેગ કરવા મેં અનુમોદન આપ્યું છે. આથી કરીને પૂર્વના ઉપગના નિયમો અનુસાર તે તેને ઉપભેગ કરતે હેય, ખેતી કરતા હોય, ખેતી કરાવતો હોય અથવા બીજાને સૌપતો હોય ત્યારે કેઈએ લેશમાત્ર પણ બધી અથવા તકરાર કરવી નહિ. આ અમારા જાના દાનના અનુમાનને, અમારા વંશજોએ અને ભાવિ ધમ રાજાઓએ રાજસત્તા નાશવંત છે અને જીવન ચંચલ છે, અને ભૂમિદાન સામાન્ય છે તેમ ગણીને, અનુમતિ આપવી જોઈએ.
( ૫. ૨૨ ) આને માટે વ્યાસના કરેલા શ્લોકો પણ છે. પૃથ્વીને ઉપભેગ કર્યો છે વિગેરે...ભૂમિદાન દેનાર વિગેરે...ભૂમિદાન હરનારા વિધ્યનાં જળવિનાનાં વનનાં વૃક્ષેનાં શુષ્ક પિલાણુમાં રહેતા કાળા સર્પ તરીકે પુનર્જન્મ લે છે.
(પંક્તિ ૨૬ ) મારા મહાસામન્ત મહારાજ ધ્રુવસેનન, હસ્તાક્ષર કૂતક રુદ્રધર: લખનાર કિક, સંવત ૨૦ આધ (ગુજ] કૃષ્ણ (?) પક્ષ પ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org