________________
૨૦ ૧૮
ધ્રુવસેન ૧ ના દાનનું બીજું પતરૂ
૨૦૬ આશ્વિન શુદ્ર ૩
ધ્રુવસેનના સં. ૨૦૬ ના દાનનેા અંતને ભાગ સમાવતું એક નવું વલભી પતરૂં મ્હારી પાસે આવ્યું છે, જેના સંબંધમાં ભાવનગરનાં પતરાં વિષેની ટીકાના અનુસંધાનમાં ઘેાડા શબ્દ ઉમેરવા ઇચ્છું છઉં. આ નવું પરૂં મ્હારા હાથમાં વાદાના મહારાજા ગાએકવાડની સર કારમાં, ધર્માધ્યક્ષ મી. જે. સી. ચેત્તરજીથી સ્પષ્ટીકરણ માટે મૂકાયું હતું. હેમના કહ્યા પ્રમાણે તે કાઠીઆવાડમાંથી અધિકારી મારફત સ્પષ્ટીકરણ માટે હેમને મેકલ્યું હતું. હેન! પૂર્વ ઇતિહાસ માટે તેમની પાસેથી હું તેટલું જ જાણી શકયા. પત્ર ૧૧} ઈંચ લાંબું અને ઈંચ પહેાળુ છે. હૅની કિનારીએ પૂર્ણ સચવાએલા લખાણના રક્ષણ માટે ઉંચી કરેલી છે. તે લિપિ પતરૂં જણાવે છે તે સમયની છે. ટુંકામાં દાન વલલી નૃપાનાં અત્યાર સુધી જાણવામાં આવેલાં દાનપત્રાને દરેક રીતે મળતું છે. આ લેખ મહારાજ ધ્રુવસેન ૧. ને છે; અને [દનના ખાવાઈ ગએલા ભાગમાં આવતું હોવાથી ગુમ થતા નામના ] ગામનું દાન, અમુક યજ્ઞાના અનુભ છાન માટે, વ્રજગણુ ગોત્રના, છન્દોગ-સબ્રહ્મચારી, સિંહપુર નિવાસી, બ્રાહ્મણ રાઘમિત્રને દેવાયેલું છે. દાનની તિથિ સં. ૨૦૬ આશ્વિન શુદ્ધિ. ૩ છે. વલભી સંવત પ્રમાણે આ સંવ વર્ષ ઈ. સ. ( ૨૦૬+૩૧૯ ) પરપ આપે છે. હુમેશ પ્રમાણે દંતક મમ્મક હતા અને ૬ મ નાર કિક હતા.
આ દાનમાં ધ્યાન આપવા જેવું ફકત દાન દેવાએલા પુરૂષના નિવાસસ્થાન તરીકે તમાં જણાવેલું સિંહપુર નામનું ગામ છે. હેને કાઠીઆવાડ દ્વીપકલ્પના પૂર્વમાં વલા—પ્રાચીન વલભીની પાસે ભાવનગર-વઢવાણુ રેલ્વેના જંકશન સીહાર સાથે એળખાવવું તે આકર્ષક છે.
૧ એ. ઇ. વા ૧૭ પા. ૧૦૯, વી. એસ. સુખકર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org