________________
२
અ.
મ.
૩.
ડ.
ઈ.
શાસન ૧ લ
આ નીતિલેખન દેવાના પ્રિય પ્રિયદર્શિ રાજાએ લખાવેલ છે.
આંહી કેાઈ પણ જીવતા પ્રાણીને મારવું નહીં, તેમ જ હામ વું નહીં.
અને કાઈ પણ ઉત્સવસંમેલન ભરવું નહીં.
કારણ કે દેવાના પ્રિય પ્રયઢશિ રાજા ઉત્સવસંમેલનેામાં બહુ દોષ જુએ છે. પશુ વળી કેટલાંક એવાં ઉત્સવસંમેલના છે કે જે દેવાના પ્રિય પ્રિયદર્શિ રાજાથી સારાં મનાયાં છે.
પૂર્વે દેવાના પ્રિય પ્રિયાંશ રાજાના રસેાડામાં સુપ બનાવવા માટે ઘણાં લાખ પ્રાણીઓ રાજ મારવામાં આવતાં હતાં.
પણ હવે જ્યારે આ નીતિલેખન લખાયું છે ત્યારે સૂપને માટે માત્ર ત્રણુ પ્રાણી મારવામાં આવે છે; એ મેર અને એક હરણુ; વળી આ હરણું પણુ હમ્મેશ નહીં. આ ત્રણ પ્રાણીઓ પણ ભવિષ્યમાં મારવામાં આવશે નહીં.
હું.
ક્
ગ.
गुजरातना ऐतिहासिक लेख
प्रथम शासन
१ (अ) इयं धमलिपी देवानंप्रियेन
२ प्रियदसिना राञा लेखापिता ( ब ) इध न किं ३ चि जीवं आरभिप्ता प्रजूहितव्यं
४ ( क ) न च समाजो कतव्यो (ड) बहुकं हि दोसं ५ समाजहि पसति देवानंप्रियो प्रियदसि राजा
६ (इ) अस्ति पितु एकचा समाजा साधुमता देवानं
७ प्रियस प्रियदसिनो राजो (फ) पुरा महानसमि
८ देवानंप्रियस प्रियदसिनो राजो अनुदिवसं ब-९ हूनि प्राणसतसहस्रानि आर भिसु सुपाथाय
१० (ग) से अज यदा अयं धंमलिपी लिखिता ती एव प्रा
११ णा आरमरे सुपाथाय द्वो मोरा एको मगो सो पि
१२ मगो न ध्रुवो (ह) एते पित्री प्राणा पछा न आरभिसरे
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org