________________
નં. ૬૪ ધ્રુવસેન ૨ જાનાં તામ્રપત્રો
(ગુપ્ત) સંવત્ ૩૧૨ જ્યેષ્ઠ સુદ ૪ આ બે પતરાં ઓ છે. દરેકને માપ ૧૩૫”x૧૦” છે, અને બન્નેની એક જ બાજુ ઉપર લેખ છે. પહેલા પતરામાં ૨૩ અને બીજામાં ૨૧ પંક્તિઓ છે. ૪૪ મી પંક્તિમાં તારીખ આપી છે તેમાંથી ૩૦૦,૧૦, ૨ અને ૪ એવા આંકડાઓની સંખ્યા-ચિહ્નોના દાખલા પૂરા પડે છે.
ડૉ. જી. બુહુરે ઈ. એ. ૬, પા.૧૨ માં પ્રસિદ્ધ કરેલાં ધ્રુવસેન રજાનાં પતરાંઓને આ પતરએ. ઘણાં મળતાં આવે છે.
અ. લેખ ધ્રુવસેન(૨)ને છે. દાન લેનાર દેગ શાખાના અને ભારદ્વાજ ગોત્રના અંદવસુને પુત્ર બ્રાહ્મણે માત્રાકાલ છે. તે ગિરિનગર છોડ્યા પછી ખેટકમાં રહેતો હતો. દાનમાં સારસકેદ નામનું ક્ષેત્ર આપ્યું છે. આ ક્ષેત્રનું ચેકકસ માપ તથા સીમા વિગેરે સંપૂર્ણ આપેલાં છે. આમાં આપેલાં સ્થળો નીચે પ્રમાણે છે--( ) ગિરિનગર–કાઠિવાડમાં જ નાગઢની ઈશાન કેશમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું શહેર. (૨) ખેટક-તે ખેડા મહેમદાવાદ ડિરિટ્રકટમાં અકલું ૯ લનું ખેડા ગણવામાં આવે છે. ( ૩ ) કાણક–પથક, ખેડા ડિસ્ટ્રિકટને પટામહાલ છે હરિક-પલ્લિકા નામનું ગામ એળખી શકાતું નથી ... તારીખ ઈ. સ. ૬૩૨ ને મળતાં [ ગુપ્તવલભી સેવાનાં વર્ષ ૩૧૨ ને શુકલ પક્ષ ૪ આપેલી છે. સામંત શીલાદિત્ય અને દિવિરપતિ વદિ (વશભદિનહિં) બ ધ્રુવસેન ૨ જાનાં પતરાંઓ(ઇ. એ. ૬, પા. ૧૪)માંથી તેમ જ બીજામાંથી એ પણ જાણવામાં આવ્યા છે.
જ, બે. બ્રા. ર. એ. સે. ન્યુ. સી.
- ૧ પા. ૬૯ જી. વી. આચાર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org