________________
નં. ૩૭
જામનગર સ્ટેટ તાબે બાસ્કેડી ગામમાંથી મળેલો
રાજા ગુહસેનના સમયનો શિલાલેખ
કાઠિઆવાડમાં પિોરબંદરથી ઈશાન કોણમાં લગભગ ૨૦ માઈલ પર આવેલા રાવળ મહાલનાં બાડિ નામે ગામડામાં આ લેખવાળા પત્થર મળી આવ્યું હતું. તે ભાવનગરના મ્યુઝીયમમાં રાખે છે. લેખ ૩ પંક્તિઓને છે, અને ૧૮”૪૭” માપને છે. જોકે તેની બધી બાજુઓ તથા ખૂણાઓ કપાઈ ગયા છે.
તેમાં રાજા ગુહસેનનું નામ આપેલું છે. પણ ઘણુ ખરા અક્ષરે ન હોવાથી તેની તિથિ મળી શકતી નથી. એટલે શી બાબતને આ લેખ છે તે કહી શકાતું નથી.
ભાષા સંસ્કૃત અને લિપિ વલભી છે. જામનગર સ્ટેટના રાવલ તાલુકામાં કલ્યાણપર હાલનાં બાણુકેડિ ગામના પટેલને જે ખોદાવતાં આ શિલાલેખ મળે હતો. પરંતુ પત્થર ભાગી ગયેલો હોવાથી ગુહસેનના નામ સિવાયનું બીજું કાંઈ જાણી શકાતું નથી.
अक्षरान्तर
वविप ख
दाहेनलमहरगुह सेनरनहोन
• પા. સં. ઈ. ૫. ૩૦
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org