________________
નં. ૮૮ ભાવનગર તાબે તલાજા પાસે દેવલી ગામમાંથી ઉપલબ્ધ શીલાદિત્ય ૪ થાનાં તામ્રપત્રો
સં, ૩૭૫ યેષ્ઠ વદ પ કાઠીઆવાડના અગ્નિકોણમાં સમુદ્રથી અંદર સાડા ત્રણ માઈલ અને તલાજથી આશરે ત્રણ માઈલ દૂર આવેલા, દેવલી ગામમાંથી આ પતરાંઓ ઉપલબ્ધ થયાં છે. જ્યારે તે પ્રથમ પ્રાપ્ત થયાં ત્યારે રિવાજ મુજબની મુદ્રા હતી નહીં, જોકે પતરાંઓને સાથે રાખવા માટેની કડી માટેનાં કાણાં મોજુદ હતાં. પતરાંઓ ભાવનગર મ્યુઝીયમમાં રાખેલાં છે અને તેનું માપ ૧૪” x ૧” છે. અનુક્રમે બને ઉપર ર૯ અને ત્રીશ પંક્તિઓ એક જ બાજુએ કરેલી છે.
રાજાનાં માતાપિતાનાં શ્રેયાર્થે ત્રિવેદી દેવીલ નામે એક બ્રાહ્મણને સૌરાષ્ટ્રમાં મોરંજીજ ગામ દાન કર્યાનું આ દાનપત્રમાં નોંધ છે. દાનપત્રની તારીખ સં. ૩૭૫ (ઈ. સ. ૬૦૫) છે.
લેખ સંસ્કૃત ગદ્યમાં લખેલું છે. પરંતુ તેમાં ઘણી જ લે છે. ભાગ્યે જ કઈ પંક્તિ ભૂલ વગરની હશે. લિપિ વલભી સમયની છે.
अक्षरान्तर
पतरूं पहेलं. १ ॐ स्वस[ स्ति ] जयस्कंधावारापु[त्पूर्णीकग्रामवसका[वासकात्म ]सभप्रणतमित्रणां[ तामित्राणां ]मैत्रकाणामतुलप[ व ]लसंपन[ संपन्न ]मण्डलाभोगसंस
क्तप्रहारशतलब्धप्रतापो[ पः ]प्रताप[ पो ]पनत २ दानमानार्जवोपार्जित[ ता नुराभा[ गा]दनुरक्तमौलभृत्यश्रेणीलललप्त[ बलावा
तरा ]रज्यश्रियः परममाहेश्वरश्रीभटादिव्यच्छिन्नराजवशान्वत[ वंशोमाता ] पितृचरणारविंदप्रणति ३ प्रविधौताशेषकल्मषः शैशवाप्र[ त्प्रभृतिस्वङ्गद्वितीयबाहुर[ बाहुरे ]व समदपरगजट[ घटा ]स्फोटनप्रकाशितसत्वनिकषः तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंस
क्तपादनख ४ रश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यप[ क्प ]रिपालनप्रजाहृदयरंजनान्वर्थरा
जशब्दो रूपक[ का]न्तिस्थैर्यगांम्भीर्यपु[ बु ]द्धिसंपद्भिः स्मरशशांकादिराजोदधि ५ त्रिदशगुरुधनेशायतिग[ नतिश ]यानःशरणागताभयप्रदानपरतया तृणवदपस्त
पास्ता]शेषस्वको[ का]र्यफल: प्रार्थनाधिकार्थप्रदानानन्दितसुहृत्प्रणय[ यि हृदयः ६ पादचारीव सकलभुवनमण्डजा[ ला ]भोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य
सुतस्तत्पादनखमयूखसंतानति[ निः ]मृतजाह्नवीजलौघप्रक्षालिताशेषक
१ मा. प्रा. सं.
पा. ५४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org