________________
નં ૦ ૪૭
ધરસેન ૨ જાનાં તામ્રપત્રો
સંવત્ ૨૦૦ ફાલ્સન વદિ ૧૦ ધરસેન ૨ નું દાનપત્ર ૧૨.૮ ઇંચ૮૬.૫ ઇંચના માપનાં બે પતરાંઓ ઉપર લખેલું છે. તે બનને પતરાંઓને જોડતી બે કડીઓ ખેવાયાનું જ ફકત નુકશાન થયું છે. પરંતુ તેના ઉપર કાટને જોડે થર લાગેલા હતા અને કેટલેક સ્થળે તે તે દૂર કરવાના પ્રયત્ન નિષ્ફળ થયા અને તેથી કેટલાક અક્ષરે શંકાભરેલા રહ્યા છે.
અક્ષરો ધ્રુવસેન ૧લાનાં પતરાંઓ તથા ગુહસેનનાં સંવત ૨૪૦નાં શાસનને મળતાં છે, અને ચેખા અને સારી રીતે કરેલા છે. લખાણની ભૂલે થેડી છે.
વંશાવળી હંમેશ મુજબ છે. પરંતુ ધરસેન ૨ જાને આ દાનમાં પણ માણામંત હોટે ખંડીઓ રાજા એ ઇલ્કાબ આપેલો છે, તે ખાસ નોંધ લેવા જેવું છે. ધરસેન ૨ જાનું એક દાનપત્ર સંવત ૨પર તથા એક સંવત ૨૬૯નું હોવાથી, નવા સંવત ૨૭૦ના દાન આપનારના રાજ્યના વખત વિષે આપણું જ્ઞાનમાં કંઈ વધારે ઉમેરે કરતાં નથી.
દાન લેનાર ખેટકમાં વસતા, આનર્તપુરના રહિશ ... મિત્રને પુત્ર વિષ્ણમિત્ર શાર્કરાક્ષિ શેત્રને કન્વેદિ બ્રાહ્મણ હતે.
ખેટક જીલ્લા આહાર)ના તાલુકા ( પથક) બલ્ડરિદ્રિમાં અશિલાપલ્લિકા ગામ દાનમાં આવ્યું હતું. આ શબ્દ, ધ્રુવસેન ૧ લા તથા ધરસેન ૨ જા ( સંવત ૨૬૯ના) અને
'થા (ઈ એ. . ૧. પા. ૪૫)ના શાસનમાં આવતા આ શબ્દને મળતો આવે છે. અને તે દેખતી રીતે “વિષ” “જીલા નો પર્યાય લાગે છે. તેનો પેટા વિભાગ “ ” શબ્દ ધ્રુવસેન ૨ જા( ઈ. એ. . ૬ પા. ૧૩)ના દાનપત્રમાં, તથા ચાલુકાના લેખમાં મળી આવે છે.
દાન આપવાને હેતુ દરેક બ્રાહ્મણને આપેલાં દાન મુજબ, યજ્ઞ કરાવવાનું છે.
નામથી બતાવેલા અધિકારીઓમાં, દૂતક, સામંત શિલાદિત્ય, અને વિવિઘત્તિ અને સિવિત, એટલે “દિવાન” અને મુખ્ય સેક્રેટરી, કંદભટ છે. રાજાએ દાનપત્રની પ્રસ્તાવનામાં સંબોધેલા અધિકારીઓમાં એક સાથે નામના નવીન હોદ્દેદાર આવે છે. આ શબ્દનો અર્થ હું જાણતો ન હોવાથી ફકત અહિં તે લખું છું.
ઈ. એ. વ. ૭ પા. ૭૦.૭૧
છે. મ્યુલર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org