________________
નં. ૮૬ એક વલભી (શીલાદિત્ય ૩ જાના સમયના)
દાનપત્રનું પહેલું પતરું*
સં. ૩૬૫ ના વૈશાખ સુ. ૧. કાઠિયાવાડના માજી પિલિટિકલ એજંટ કર્નલ, જે. ડબ્લ્યુ, વૉટસને ભેટ આપેલું આ વલભીનાં એક દાનપત્રનું પહેલું પતરું છે. બીજું પતરૂં હજી ઉપલબ્ધ નથી. પરંતુ અહિ આપેલાં વર્ણન, માપ તથા બીજી હકીકત ઉપરથી તે મળી આવવા સંભવ છે. રાજકેટના વોટસન મ્યુઝીયમના કયુરેટર મી, દિકકરે વળામાંથી કેટલાક વધારે પતરાં થોડા વખત પહેલાં મેળવ્યાં છે. તેમાં આ દાનપત્રને બીજો ભાગ હોવાનો સંભવ છે કે જેમાં તેનો ખાસ મહત્વનો ભાગ છે.
પતરાંનું માપ ૧૫”x૧ર” નું છે. અને તે એક જ બાજુ ઉપર કરેલું છે.
લેખ ૩૦ પંક્તિઓને છે. અને પતરૂં શ્રીધરસેન(૪)ના નામથી પૂરું થાય છે. વંશાવલિના ભાગમાં, ભટ્ટાર્ક, (પં. ૨ )ગહન, (પં. ૬) ધરસેન, ( ૫. ૧૦ ), શીલાદિત્ય, ( ૫, ૬૩) ખરગ્ર૭, ( ૫. ૧૮ )ધરસેન હું જે, ( ૫. ૨૧ )ધ્રુવસેન ૨ જે, ( ૫. ૨૭ ) અને ધરસેન ૪ થે. ( ૫. ૩૦ )માં આપેલા છે. પતરાની પંક્તિની સંખ્યા ઉપરથી અનુમાન થઈ શકે કે આ દાનપત્ર શીલાદિત્ય ૩ જાનું છે.
अक्षरान्तर
૨૦ ... ... ... [ મ ]ટ્ટારમાર ગાધિરાનપરમેશ્વર
મિશ્રીધરસેન
જ. બો
બ્રા ર. એ. સે. ન્યુ સી વો. ૧ પા ૭૦ છે. વી આચાર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org