________________
૧૭૦
- गुजरातना ऐतिहासिक लेख દશપુરને ચતુર્વેદી હતે આ ઉપરથી હું અનુમાન કરું છું કે અચાનકાહાર એ એક દશપુરને એક વિભાગ (ભાગ ) હતે. દાન લેનારો બીજો પુરૂષ એ કદાચ પહેલા ભાઈ હતું અને તે અગસ્તિકાગ્રહાર જે દશપુરને બીજો વિભાગ હશે ત્યાંના ચતુર્વેદી મધ્યેને એક હતા અને ત્યાં વસતે હતે. આ શહેર એ હાલનું દર અથવા મન્દસેર છે. જે સિંધિયા સરકારના રાજ્યના એક વિભાગનું મુખ્ય શહેર છે અને રતલામની ઉત્તરે પર માઈલ દૂર આવેલું છે.
એ” લેખ મુજબ દાન અપાયેલી ભૂમિ માલવક વિભાગમાં હતી. તે ચન્દ્રપુત્રકની દક્ષિણે આવેલું એક ખેતર હતું અને તેની પૂર્વમાં ધમ્મણકા અને દક્ષિણમાં દેવકુલપાટક હતાં. મી. માર્શલને લખેલા પત્રમાં રતલામના દિવાને આ સ્થળે તે ચન્દાદીઆ, ધનૈદ અને દિવાલ છે એ નોગાવાની નિચે આવેલાં ત્રણ ગામ ત્યાંથી આ બે દાન શોધાયાં હત અનુક્રમે માન્યાં હતાં. પણ એ નામોમાં ઉચ્ચારની સમાનતા ફકત ઉપર ઉપરની જ (બાહા ) છે. આ ઉપરાંત ધોદ ચોદીઆની પૂર્વમાં નથી, પણ મૈત્રાત્યમાં છે. અને દિવલ ખેડી દક્ષિણમાં નથી પણ ચડીઆને વાયવ્યકોણે છે. આ ઉપરથી દીવાને મુકરર કરેલી ઓળખ રદ ગણવી જોઈએ. ડૉ. કલીટે મહાટી કપે કરી નકશા તપાસીને ની સુમો સ્થાપ્યાં છે –
મન્દોરની દક્ષિણ-અગ્નિ ખૂણામાં ૧૧ માઈલ પર, “ધી ઈન્ડીઅન એટલાસ શીટ” નં. ૩૫. એસ. ઈ. ( ૧૮૯૧ ) માં “ ધનર” નામે બતાવેલું એક મોટું ગામ છે. અને ભોપાલ અને માલવા ટેપ ગ્રાફિકલ સર્વે શીટ નં. ૩૮. (૧૮૮૨) માં ધ—ાર આપેલું છે તે આ દાનપત્રનું ગામ ધમ્મણહિકા છે એમ મને લાગે છે.
પરંતુ કઈ પણ નકશામાં બીજાં નામોમાંથી એક પણ બતાવેલું નથી. પણ ચન્દ્રપુત્રની દક્ષિણે અને ધમ્નારની નૈરૂત્ય કોણથી પશ્ચિમે ૪ મૈલ ઉપર દિલૌદને દેવકુલપાટક માનીએ, અને ધમ્નારને ચપુત્રની પૂર્વનું ગામ ગણીએ તે સંભવિત છે. તેમ છતાં ફક્ત એક જ સ્થળ અનુમાનથી ઓળખવાથી લેખનું ચોક્કસ સ્થળ નિર્વિવાદ રીતે નક્કી થાય નહિં.
આ લેખની તારીખ, Tગુસ) સંવત ૩૨૧ (એટલે ઈ. સ. ૬૪૦-૪૧) નગાવાનાં પહેલાં દાનપત્રના સંવત ૩૨૦ અને ધરસેન ૪ થાની વહેલામાં વહેલી તારીખ સંવત ૩૨૬ એ બે વચ્ચે છે. અને આ રીતે ધ્રુવસેન ૨ જાના રાજ્યને જણાયેલે વખત એક વર્ષ આગળ વધે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org